SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પંજય’થી અથ [નાન-વા. “અનાહત નાદ શૂન્યાકાશમાં ગાજી રહેતાં) પોતાની અંદર, બહાર, તથા ત્રણે ભુવનમાં શૂન્ય સ્થિતિનો અનુભવ થાય. (એ સ્થિતિ આગળ વધતાં) ચોથી સૂર્યાવસ્થારૂપી શૂન્ય (પરબ્રહ્ના – પરમાત્મા)-નો જેને સાક્ષાત્કાર થાય, તેને પછી પાપ-પુણ્યનો લેપ લાગે નહીં; – કર્મના બંધનથી તે પાર નીકળી જાય. ઘટ ઘટમાં વ્યાપી રહેલા શૂન્યનું રહસ્ય જે જાણે, તે ' પોતે આદિ પુરષ નિરંજન દેવ બની રહે. તેથી નાનક કહે છે કે, જે માણસ પાવનકારી નામમાં રત થાય છે, તે પોતે વિધાતા પુરુષ - પરમાત્મા છે. [૫૧] ५२ [નાન – વા] “સુનો હૈ સમું ક્રો , ___ अनहत सुंनु कहा ते होई । अनहत सुंनि रते से कैसे जिसते उपजे तिसही जैसे ॥ ओइ जनमि न मरहि न आवहि जाहि નાન કુરમુવિ મનુ સમંજ્ઞાહૈિ / પર – અર્થ [નાનક – ચાલુ) “બધા “શૂન્ય” “શૂન્ય'ની વાતો કરે છે; પરંતુ અનાહત નાદ રૂપી “શૂન્ય” ક્યાંથી પ્રાપ્ત થાય? અનાહત-નાદરૂપી શૂન્યમાં રત થનારા લોકો કેવા હોય? – જે (પરમાત્મા)માંથી ઊપજ્યા છે તેમના જેવા જ! ૧. જીવતાં મરવાની સ્થિતિ કહે છે તે સ્થિતિ; ઉન્મની દશા – મનનું મનપણું જેમાં મરી જાય છે, અને તેથી પરમાત્માને પ્રકાશ અંતરમાં પ્રકાશી ઊઠે છે. ૨. ૩ – ભેદ. રહસ્ય જાણે એટલે તેનું દર્શન કરે – સાક્ષાત્કાર કરે. ૩. નિરંગન | ૪. એનત મુંનું ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy