SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પંજથી सतु संतोखु संजमु है नालि ___ नानक गुरमुखि नामु समालि" [११] અથ [નાનક – ચાલુ) “વિષયો તરફથી પાછું ફરેલું મન એ ભિક્ષાપાત્ર અને પાંચ મહાભૂતોનાં લક્ષણોનો સ્વીકાર એ ટેપો ! (પુરુષાર્થ સાધવામાં તત્પર) કાયા એ (કુશાસન કે). મૃગચર્મ; તથા મનને જાગૃત રાખવું એ લંગોટી ! “સત્ય, સંતોષ અને સંયમ(રૂપી શિગી-તુરાઈ) સાથે હોય; “નાનક કહે છે કે, એ તૈયારી સાથે, ગુરુનું શરણ લઈ, પરમાત્માનું નામ સ્મર્યા કરવું ઘટે.” [૧૧] सिद्ध० 'कवनु सु गुपता कवनु सु मुकता कवनु सु अंतरि बाहरि जुगता । कवनु सु आवै कवनु सु जाई कवनु सु त्रिभवणि रहिआ समाइ' ॥ १२ ॥ અથ (સિદ્ધ બોલ્યા :-) બધામાં ગુપ્ત રહેલો (પરમાત્મા) કોણ છે? મુક્ત થવા નીકળેર્લા (જીવાત્મા) કોણ છે? કોણ અંદરથી અને બહારથી (પરમાત્મા સાથે) એકરસ થઈ રહે છે? “કોણ (સંસારમાં) જમ્યા કરે છે તથા મર્યા કરે છે ? ૧. કંધ૩ – ઊંધું થયેલું – પહેલાં કરતું હતું તેથી ઊલટું કરનારું. ૨. વર – ખપ્પર. ૩. પંમ્ | પાંચ મહાભૂતનાં પાંચ લક્ષણો આ પ્રમાણે : આકાશનું લક્ષણ નિર્લેપતા, અગ્નિનું લક્ષણ મળ-કચરો બાળી નાખવો તે, પૃથ્વીનું લક્ષણ ધીરજસહનશીલતા, પાણીનું લક્ષણ મેલ ધોઈ કાઢવો તે, અને પવનનું લક્ષણ સર્વ વસ્તુ પ્રત્યે સમભાવ. ૪. નાસિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy