________________
આસા-દી-વાર ૩
थाउन पाइनि कुड़िआर मुह काल दोजक चालिआ । तेरै नाइ रते से जिणि गए हारि गए सि ठगणवालिआ || – જિવિ નાવે ધરમુ વહાહિબા || ૨ ||
અ
હે નાનક, પરમાત્માએ વિવિધ જીવો ઉત્પન્ન કરીને, તેમનું ખાતું ખોલી, ધર્મરાજાને (તેમનાં) કર્માનો હિસાબ રાખવા બેસાડયા છે. સાચો હોય તે જ ત્યાં સાચો ઠરે છે; જૂઠો તો વીણીને
અલગ કાઢી નંખાય છે.
ફૂડ-કપટીને ત્યાં સ્થાન નથી; કાળું મોં લઈને તે નરક-ભેગો થાય છે.
હે પ્રભુ! તમારા નામમાં જે રત થયા, તે જીતી ગયા; જે ઠગારાઓ હતા તે હારી ગયા.
3
– પરમાત્માએ જીવો સરજીને, તેમનું ખાતું ખોલી, ધર્મરાજાને (હિસાબ રાખવા) બેસાડચા છે. [૨]
पौडी ३
आपीन्है भोगि भोगिकै होइ भसमड़ि भउरु सिधाइआ । ast होआ दुनीदारु गलि संगल घति चलाइआ ॥ अगे करणी कीरति बाचीऐ बहि लेखा करि समझाइआ । थाउ न होवी पर दीई, हुणी सुणीऐ किआ रूआइआ ॥ -- નિબંધે જ્ઞનમુ પાવાના ||૨||
અથ
et
(જગતમાં) આપબુદ્ધિથી ભોગ ભોગવ્યા કરીને (માણસ) છેવટે રાખ થયો : તેનો જીવ' (પરલોક) સિધાવ્યો.
(આ લોકમાં) ગમે તેવો મોટો પ્રતિષ્ઠિત ગણાયો, પણ (યમરાજાએ) ગળામાં સાંકળ નાખીને તેને આગળ લીધો.
૧. નાયૈ ચિલિ । – નામે લખી – ચાપડે તેમનું ખાતું પાડી. ૨. નનમામિા – નનમવાજિબા – નેકીથી – સત્યથી છૂટા પડી ગયેલા. ૩. મનુષ્યજન્મ હારી ગયા - તેમના મનુષ્યજન્મ એળે ગયા. ૪. મદ્ – ભમરો. ૫. જુનીયર । દુનિયાદારી સંભાળનારા – પ્રતિષ્ઠા પામેલા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org