________________
૧૩.
[ જ્ઞાન – ચાલુ ]
66
પંજથી
२६
ઃ
'मनमुखि भूले जमकी काणि परधरु जो हा हाणि ।
मनमुखि भरमि भवै बेबाणि
बेमारगि मूसै मंत्रि मसाणि ॥
सबदु न चीनै लवै कुबाणि ।
[નાનક – ચાલુ]
“ (ગુરુની દોરવણી વિનાનો – મનમુખ) મનમોજી માણસ ભુલાવામાં પડી (જદા જુદા ભેખ ધારણ કરે છે અને) જન્મમરણના ચક્કરમાં સપડાય છે.
Jain Education International
નાન સન્નિ રતે મુલુ નાળિ || ૨૬ ॥
અથ
“(બહારથી જ વૈરાગ્યનો વેશ લીધેલો હોવાથી) તે પારકાની મિલકત કે સ્ત્રીઓ ઉપર લોભૌ નજર નાખ્યા કરે છે અને પોતાનો (મનુષ્ય-) જન્મ એળે ગુમાવે છે.
66
“ભ્રમમાં પડેલો તે મનમુખ નિર્જન વગડામાં ભટકયા કરે છે; અવળે માર્ગે ચડેલો તે સ્મશાનોમાં મંત્રોની સાધનાઓ કરે છે અને સાચો લાભ પામતો નથી.
“ગુરુ પાસેથી નામ પામ્યો ન હોવાથી (તથા એમ પૂરેપૂરું સત્ય લાધ્યો ન હોવાથી) તે ખોટી વાણી- લવ્યા કરે છે. માણસ સત્ય-પરમાત્મામાં રત થાય, તો સુખી થઈ શકે. [૨૬]
૧. નમશાન = જમ રાજાના પાશમાં. ૨. પરવ । ૩. નોવૈં । ૪. જ્ઞાì હાળિ – માટું નુકસાન ઉઠાવે છે. ૫. વેમાન । ૬. મૂâ – લૂંટાઈ જાય છે. ૭. સવવું । ૮. જીવન – બીજાને જૂઠો ઉપદેશ આપે છે. અથવા સાચા ઉપદેશ આપનારની નિંદા કર્યા કરે છે. અથવા ખાટાં શાસ્રવાકયો પઠયા કરે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org