________________
સિધ-સટિ ૨૭
[નાન – વીર્ણ].
"गुरमुखि साचेका भउ पावै ____ गुरमुखि बाणी अघड घड़ावै । गुरमुखि निरमल हरि गुण गावै
गुरमुखि पवित्र परमपदु पावै ॥ गुरमुखि रोमि रोमि हरि घिआवै ।
નાન મુરમુવિ સરિ સમાવૈ // ૨૭ || -
અર્થ
[નાનક – ચાલુ].
“ગુરુની દોરવણી પ્રમાણે ચાલનારો પરમાત્માનો ડર રાખતો થાય તથા કાબૂમાં ન રાખી શકાય તેવા મનને ગુરુના ઉપદેશથી કાબૂમાં લાવે.
એ પ્રમાણે નિર્મળ થઈ, તે પ્રભુમાં લવલીન થઈ રહે અને (મુક્તિરૂપી) પવિત્ર પરમપદ પામે.
મેમ તે હરિને ચિતવે અને એમ અંતે સત્ય-પરમાત્મામાં એક થઈ જાય. [૨૭]-
૨૮ [નાન – વા] . “અરવિ પ વે વીવારી
गुरमुखि परचै तरीऐ तारी । गुरमुखि परचै सु सबदि गिआनी
गुरमुखि परचे अंतर विधि जानी ॥ ૧. પાપકર્મથી ડરતે થાય છે; ઈશ્વર સિવાય બીજા વિષયોને સાચા માની તેમાં આસક્ત થતો અટકે છે. ૨. અધઃ | ૩. વાળી ૪. મૂળ: હરિ, શા – હરિના ગુણ ગાય છે – તેમનું સ્મરણ કરે છે. ૫. આખી કડીને આવો અર્થ પણ લેવાય : ગુરમુખ બને જ પ્રભુના નિર્મળ યશ ગાય છે – ગાઈ શકે છે. ૬. ધિગાવૈ | ૭. સમાવૈ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org