________________
૧૩
પ’જગથી
गुरमुखि पाईऐ अलख अपारु
નાનદ્દ ગુરમુવિ મુતિ ઝુબા ||૨૮ --
અથ
[નાનક – ચાલુ]
66
‘તેવા મુક્ત થયેલા સંતના સંગથી ર્વેદનું જ્ઞાન પ્રાપ્ત થાય; તે પોતે તરે અને બીજાને (પણ) તારે;
“તેવા સંતના સંગમાં મળેલા નામથી માણસ (પરમ) જ્ઞાન પ્રાપ્ત કરીને અંતરનું બધું રહસ્ય પ્રાપ્ત કરે.
66
‘તેવા સંત-ગુરુનો સંગ કરનારો અલક્ષ્ય અને અપાર એવા પરમાત્મા સાથે એકરૂપ' થાય : અર્થાત્ મુક્તિનું દ્વાર તેને માટે ખૂલી જાય [૨૮] -
[જ્ઞાન – ચાલુ ]
Jain Education International
२९
"गुरमुख अकथ कथै बीचारि गुरमुख free सवारि ।
गुरमुखि जपीऐ अंतरि पिआरि गुरमुख पाईऐ सबदि अचारि ॥
सबदि भेदि जाणे जाणाई
नानक हउमै जालि समाई ॥ २९ ॥ -
૧. સદ્ગુરુના શરણમાં જનારો મુક્ત થાય છે, એમ ૨૭મા પદમાં કહ્યું. હૐ તેવા પુરુષને જ ગુરમુલ કહીને, તેવાના સંગ (વરઐ – પરિચય )થી શું થાય તે આ ૨૮મા પદમાં જણાવે છે. ૨. ગૂઢ આધ્યાત્મિક જ્ઞાન – પરમાત્માનું જ્ઞાન – ઉપનિષદ. ૩. વિધિ । ૪. અન્ન । ૫. પાઉં, । પરમાત્માને સાક્ષાત્કાર કરી, તેમનામાં સમાઈ જાય.
For Personal & Private Use Only
www.jainelibrary.org