________________
'નથ'થી
ગમાર મનમોજીTM માટે જગત (લોઢું` ચાવવા જેવું) કઠણ છે; બાકી; સદ્ગુરુએ આપેલા નામનું રટણ કરે, તો પોલાદ (જેવી કઠણ માયાને) પણ ચાવી જાય !
૧૪૩
66
‘સદ્ગુરુની દોરવણી મુજબ વર્તવાથી, (કામનાંરૂપી) અગ્નિ બુઝાય, અને અંદર તથા બહાર (વ્યાપી રહેલા) એક પરમાત્માનો સાક્ષાત્કાર થાય. [૪૬]
66
[નાનજ
४७
--
ર્ણ ]
'
सच भै राता गखु निवारै को जाता सबदु वीचारै । सबदु वसै सचु अंतरि हीआ
Jain Education International
तनु मनु सीतलु रंगि रंगीआ ॥
कामु क्रोधु बिखु अगनि निवारे
नानक नदरी नदरि पिआरे " ॥ ४७ ॥
અથ
[નાનક – ચાલુ]
“અહંપણું નિવારવું હોય, તો (પ્રથમ) સત્ય-પરમાત્માનો ભય (મનમાં) ચોટવો જોઈએ. અને સત્ય-પરમાત્માનો નિશ્ચય ત્યારે પ્રાપ્ત થાય, જ્યારે સદ્ગુરુએ આપેલ નામ મનમાં દઢ થાય.પ
.
“દિલમાં સદ્ગુરુએ આપેલું નામ વસી જાય, તો તનમનમાં શીતળતા વ્યાપી રહે, અને તે પ્રભુ-પ્રેમમાં રંગાઈ જાય. “પછી પ્રિયતમ-પરમાત્માનો કૃપા-કટાક્ષ થતાં કામ-ક્રોધરૂપી વિષયાગ્નિ બુઝાઈ જાય, '' [૪૭]
૧. મનમુત્યુ | ૨. સવલૢ માત્ – ઉપદેશ પ્રમાણે મરજી – સૂચના – માર્ગદર્શન. ૪. રાતા । ૫. વીવારે એક નર = નજર; અને બીજો ન=કૃપા મહેર,
-
આચરણ કરે. ૩. માન્ ૬. નવરી નર છે, તેમાં
For Personal & Private Use Only
www.jainelibrary.org