________________
पौडी १३
८७ मंनै सुरति होवै मनि बुधि । ८८ मैंने सगल भवणकी सुधि । ८९ मैंने मुहि चोटा ना खाइ । ९० मंने जमके साथि न जाइ ।
९१ ऐसा नामु निरंजनु होइ । ९२ जे को मंनि जाणै मनि कोइ ॥ १३ ॥ અ
નામમાં લવલીત થવાથી મન બુદ્ધિની સુરતા જાગે; (૮૭) નામમાં લવલીન થવાથી સકલ બ્રહ્માંડની શૂધ-બૂધ પ્રાપ્ત થાય; (૮૮)
નામમાં લવલીન થવાથી માં ઉપર ચોટ ખાવી પડે નહિ; (૮૯) નામમાં લવલીન થવાથી જમની સાથે જવાનું ન થાય. (૯૦) (પરમાત્માનું) નિરંજન નામ એવું છે; (૯૧) તેમાં લવલીન થનાર કોઈ વિરલા જ હૃદયમાં (તેનો મહિમા) સમજી શકે. (૯૨)
૧. મંનૈ । .. બુદ્ધિ ઉચ્ચ ભૂમિકાએ – સત્યના સાક્ષાત્કારની સ્થિતિએ – પહોંચે છે – ઋતંભરા પ્રજ્ઞારૂપ બને છે.
૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org