SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी १४ ९३ मंने मारगि ठाक न पाइ । ९४ मनै पति सिउ परगटु जाइ । ९५ मनै मगु न चले पंथु । ९६ मनै धरम सेती सनबंधु । ९७ ऐसा नामु निरंजनु होइ । ९८ जे को मंनि जाणे मनि कोइ ॥ १४ ॥ . ક0 શ.' ) નામમાં લવલીન થવાથી માર્ગમાં વિશ્વ નડે નહિ; (૯૩) નામમાં લવલીન થવાથી પત-આબરૂ સાથે પ્રગટપણે આગળ વધાય; (૯૪) નામમાં લવલીન થવાથી (સત્યને ધારી) માર્ગ પળે; આડપંથે ફંટાવાનું ન થાય; (૯૫). નામમાં લવલીન થવાથી ધર્મ સાથે સંબંધ થાય. (૯૬) (પરમાત્માનું) નિરંજન નામ એવું છે. (૯૭) તેમાં લવલીન થનાર કોઈ વિરલા જ હૃદયમાં તેને મહિમા) સમજી શકે. (૯૮) ૧ ટા! કામક્રોધાદિ વાટપાડુ-જે માણસના ચિત્તના પરિપંથી છે, (ગીતા અ૦ ૩-૩૪) –તેમના તરફનું વિદન. ૨. પતિ સિકા ૩. . સ્વર્ગના માર્ગ નરકને પંથે પળ નથી, (સીધે પરમાત્મામાં એકરૂપ થઈ જાય છે) - એવો અર્થ પણ લેવાય. મૂળ મધુ ન એવા છૂટા શબ્દોને બદલે મજુન એવો ભેગો શબ્દ કેટલાક વાંચે છે અને એ અર્થ કરે છે કે, “નામમાં લવલીન રહેનાર પિતાને માર્ગે મગન થઈને (મગુન) ચાલે છે.” ૪. સેતી | જીવોનાં કર્મોને હિસાબ રાખનાર ધર્મરાજા પણ તેનાં કર્મોને હિસાબ રાખવાનું માંડી વાળે છે, એવો ભાવ સમજો. અથવા, તે માણસ પછી ધર્માચરણ જ કરે છે, એ અર્થ પણ લેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy