SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ જગથી અ સદ્ગુરુનો ભેટો થયા વિના કોઈ પરમાત્માને પામી શકયું નથી – કોઈ જ નહીં. હર્ સદ્ગુરુની અંદર (પરમાત્માએ) પોતાની જાતને સ્થાપી છે; તેથી સદ્ગુરુ પરમાત્માનું સ્વરૂપ પ્રગટ કરી બતાવે છે અને કહી સંભળાવે છે. અંતરમાંથી (સર્વ પ્રકારનો) મોહ દૂર કરનારા સદ્ગુરુ મળે, તો હહંમેશને માટે મુક્ત થવાય. આ ઉત્તમ તત્ત્વવિચાર છે કે, જે સાચા (ગુરુ) સાથે ચિત્ત જોડે, - – તે જગતના જીવન એવા પરમ દાતા પરમેશ્વરને પામે ! [૬] पौडी ७ सेव कीती संतोखीई जिन्ही सचो सचु धिआइआ । ओन्ही मंदै पैरु न रखिओ करि सुक्रितु धरमु कमाइआ ॥ ओन्ही दुनीआ तोड़े बंधना अनु पाणी थोड़ा खाइआ । तूं बखसीसी अगला नित देवहि चहि सवाइआ - • વરિબારે વડા પાબા || ૭ || - અથ તે ભક્તોએ (સાચી) સેવા કરી કહેવાય, જેઓ સત્ય એવા પરમાત્માનું જ ધ્યાન-ચિંતન કરે. તેઓ પાપમાં (કદી) ડગ ભરે નહીં; તથા સત્કૃત્યો કરીને ધર્મ આચરે. તેઓ દુનિયાદારીનાં બંધનો તોડી નાખે અને અલ્પ આહારપાણી કરે. હે પ્રભુ ! તેમના ઉપર તું પરમમ કૃપા વરસાવે છે; તું નિત્ય આપ્યા કરે છે, અને એ પાછું રોજ સવાયું વધતું જાય છે. ૧. ‘અને એ વસ્તુ પરમાત્માએ પોતે જ પ્રગટ કહી સંભળાવી છે” – એવેદ્ય અર્થ પણ લેવાય. ૨. સદ્દા | ૩. ઉતમુ । ૪. સંતોષીરૂં – સંતોષી – ભક્ત, ૫. બાર્બી – પ્રથમ કોટીની. ૬. વીતી । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy