________________
૯૫
આસાદી-વાર ૧૫ (જેથી) મિથ્યાની લાલચ છોડીને, એક-મન થઈ, “અલખ” પરમાત્માનું ધ્યાન ધરતા થવાય.
જેવાં કર્મ કર્યો હોય, તેવું ફળ મળે; પૂર્વ જન્મનાં પુણ્યના લેખ લલાટે લખાયા હોય, તો સંતોની ચરણરજ મળે!
- પરંતુ કમઅક્કલ એવા આપણે સંતોની સેવા ગુમાવ્યા કરીએ છીએ! [૧૦]
पौडी ११ धुरि करमु जिन्हा कउ तुधु पाइआ, ઓ તા તિહીં વસમુ ધિગારૂબા | एन्हा जंताकै वसि किछु नाही, - તુ વેરી નાતુ કપાસ , इकनानो तूं मेलि लैहि,
િસાદુ તુવું જુગાર્મ | गुर किरपाते जाणिआ,
जित्थै तुधु आपु बुझाइआ ॥ – સને ફ્રી સરિ મારૂગા ! ??
જેમના ભાગ્યમાં તે પહેલેથી લખ્યું હોય, તેઓ પોતાના ખસમ (પરમાત્મા)નું ધ્યાન ધરી શકે.
- આ જીવોના હાથમાં કશું નથી; તે આ વિવિધ પ્રકારની સૃષ્ટિ રચી છે.
કેટલાકને તું તારો મેળાપ કરાવે છે, ત્યારે કેટલાકને તું તારાથી દૂર રાખે છે.
જેઓને તું પોતે દર્શન કરાવવા ઇચ્છે છે, તેઓ ગુરુકપાથી તને પામી શકે છે.'
! – બુઝાવવા - સાક્ષાત્કાર
૧. આર ૨. પુરિ – પહેલેથી. ૩. વૃક્ષો કરાવવા. ૪. વાળમા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org