________________
જપુજી – ૫
૧૭
માટે હે નાનક, ગુણાના નિધાનરૂપ એમનું નામ ગા ! (૩૭) મનમાં ભાવપ્રેમ રાખી એમનું નામ ગાઈએ તથા સાંભળીએ, તો (આ બધું) દુ:ખ પરહરી, સુખ સાથે ઘેર (પરમ પદમાં) ઠરીઠામ થઈએ. (૩૮-૯)
જે ગુરુમુખ થાય, તે નાદ સાંભળી શકે; જે ગુરુમુખ થાય, તે સાક્ષાત્કારનો ભાગી થાય; તેમજ ગુરુમુખ થનારો પરમાત્મામાં સમાઈ રહે. (૪)
સદ્ગુરુ ઈશ્વર (શિવ), વિષ્ણુ, બ્રહ્મા તથા માતા પાર્વતી છે;
(૪૧)
હું જે જાણું છું, તે જીભે કહી શકતો નથી; — મારે જે કહેવું છે તે કહી શકાય તેમ નથી. (૪૨)
હે ગુરુ, મને એક વાત શીખવી' દો કે, – (૪૩)
સર્વ જીવા તણા એ એક દાતા (પરમાત્મા)ને હું વીસરી ન જાઉં! (૪૪)
૪૦-૪૧ : નામસ્મરણ સાથે શીખભક્તિનું બીજું અંગ તે ગુરુ. આ કડીઆમાં તેનું કથન આવે છે. સરખાવા સિરી રાગ, અષ્ટ૦ (મ૦ ૧) ૮-૧૦:भाई रे गुर बिन गिआनु न होइ ।
गिआनु धिअनु धुनिं जाणीऐ, अकथ कहावै सोइ ॥
“ હે. ભાઈ, ગુરુ વિના જ્ઞાન થાય જ નહિ; ગુરુ પાસેથી જ જ્ઞાન, ધ્યાન, ધ્વનિ (નાદ) જાણી-શીખી-શકાય. જેમનું વાણીથી વર્ણન શકય નથી, તેવા પરમાત્માના ગુણ ગાતા તે જ આપણને કરી શકે.”
૧. શુળનિધાન – ગુણાના નિધિ – ભંડાર. ૨. ગુરમુર્મુલ । ગુરુની સન્મુખ રહેનારો – તેમના ભક્ત-શિષ્ય. તેથી ઊલટો ‘મનમુખ', એટલે પોતાના મનને અનુસરનારો. ૩. નાય । ‘અનાહત' નાદ, નામસ્મરણમાં લવલીનતા થાય ત્યારે અજપા-જાપ એની મેળે સતત ચાલ્યા કરતે) શરૂ થાય છે, અને આપોઆપ વાજતા અનાહત નાદ સંભળાવા લાગે છે. તે નાદ પાંચ પ્રકારને (સાપની મેારલી, વાંસળીને, કિંગુરીને, પડઘમના, ભેરીનેા) હોય છે. દરેક નાદમાં ચિત્તલીન થતું જાય છે; અને પાંચમા નાદને અંતે તે ચિત્ત સદંતર લીન થઈ જતાં પરમાત્મા જ અંતરમાં બિરાજે છે. ૪. વેરૂં । સંસ્કૃત ધાતુ વિટ્ – જાણવું ઉપરથી. અર્થાત્ પરમાત્માના સાક્ષાત્કાર. ૫. વુન્નારૂં
।
i
-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org