SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પંજયંથી હવે પછીની પૌડી ૮ થી ૧૧માં મુળ શબ્દ પ્રધાન ભાવને વાચક છે; તેમજ પડી ૧૨ થી ૧૫માં શબ્દ છે. પરંતુ શું તથા શું મને એ સીધા શબ્દોમાં એ પદોમાં બતાવ્યું નથી. માત્ર સુઈથી અને નૈવી શું હાંસલ થાય, એ વર્ણવ્યું છે. પરંતુ ગુરુ નાનકનાં ઘણાંય ભજનમાં નમું સુખTI, નાગુ નિગા એવા સ્પષ્ટ ઉલ્લેખો આવે છે. જેમકે – ૧. મુરમુવિ સુના સારા નાકા (૧૦૧, આસા, ૪-૧) - સદ્ગુરુને મુખે સાચું નામ સાંભળવું (પામવું) [અને પછી હવેળા તેને જપવું..] २. नामु तेरा परवाणु, नानक जिन्हा सुणिक मंनिआ हउ तिना विटहु કરવા | સુહીકી વાર, ૧૦૧, પૌડી ૧૩, શ્લો૦ ૨) – તારું નામ પરમાણ છે; હે નાનક, તે નામ સદ્ગુરુ પાસેથી સાંભળીને (પામીને) જે તેમાં લવલીન થાય છે, તેને હું વારી જાઉં છું. ઉપરાંત ૮૫ મી કડીમાં “સા નાકુ નિરંજન રો” કહીને સમારોપ કરે છે, તે સુળિ અને નૈ વાળાં બંને પદો માટે છે. એટલે “નામુ સુng” અને “ના ને' – એમ સમજવું ઉચિત છે. સદ્ગુરુ પાસેથી નામ સાંભળવું (કુng) એટલે કે “પામવું” એ ભક્તિની પરિભાષામાં રૂઢ પ્રયોગ છે. ગુરુગ્રંથમાં એ પ્રયોગ પણ ઠેરઠેર મળે છે. જેમકે – ૧. વિનું સતપુર નાર જ છે (સિરી રાગુ, મ૦ ૧, ૮-૮) – સદ્ગુરુ વિના નામ ન પમાય. २. गुरमुखि जिनी नामु न पाइआ, मनमुखि विरथा जनमु गवाइआ । (મારૂ, ૧૦૧, ૧૦-૧) - સદ્ગુરુ પાસેથી જે મનમુખ નામ ન પામે, તેણે જન્મ વૃથા ગુમાવ્ય. તેથી હવે પછીની ૮ થી ૧૧ સુધીની પીડીઓમાં “મુળ' પદને અર્થ, (સદ્ગુરુ પાસે) “નામ પામવાથી” એ કર્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy