________________
વ
કર
પથ'થી
જે કર્તાએ આ સૃષ્ટિ સરજી છે, તે પોતે જ એ જાણે !
(૧૯૧)
એ પરમાત્માને કેવી રીતે કહીએ, કેવી રીતે સ્તવીએ, કેવી રીતે વર્ણવીએ કે કેવી રીતે જાણી શકીએ? (૧૯૨)
હે નાનક, એકએકથી પોતાને શાણા માનનારા એમને વિષે કહેવા તો સૌ કોઈ નીકળી પડે છે – (૧૯૩)
પરંતુ જેમનું કર્યું બધું થાય છે, તે સાહેબ બહુ મોટા છે, અને તેમનું નામ (પણ) બહુ મોટું છે; (૧૯૪)
હે નાનક, જે પોતાની જાતને (ભગવાન વિષે કહેવા જેટલી) મોટી માને છે,' તે આગળ જઈને પાછો પડવાનો છે. (૧૯૫) ૧. આવો નાગૈ । ૨ ન સોહૈ । શોભવાનો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org