Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh
Catalog link: https://jainqq.org/explore/005399/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ र R कुमारपालप्रति கி श्री ।। શ્રી વસ્તુપાનચરિત્રમ્ ॥ श्री जिनशासन आराधना ट्रस्ट ગિરનારઃ ગયોની ગોદમાં ભવભાવના પ્રકરણ 490 શત્રુજય પવન ભાષાન્તર મા श्री प्रभाव यरित्र P all Frag wa ચતુર્વિતિકા wan gerd d प्रवेन्ध चिन्तामणि શત્રુવ પ્રદેશ સપ્તતિ श्रीमतील કપાસના श्री सम्यक्त्वसप्ततिः भी जिनशासन आराधना इस्ट મુનિ હેમવલ્લભ વિ. મ.સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ગ્રંથોની ગોદમાં.... -: સંકલન : શાસનપ્રભાવક પ.પૂ.પં.શ્રી ચન્દ્રશેખર વિજયજી ગણિવર્યના શિષ્યરત્ન મુનિ શ્રી ધર્મરક્ષિત વિજયજી મહારાજના શિષ્ય મુનિ હેમવલ્લભ વિજયજી મહારાજ (ભાગ-૧) -: પ્રકાશક ઃગિરનાર મહાતીર્થવિકાસ સમિતિ હેમાભાઈનો વંડો, ઉપરકોટ રોડ, જૂનાગઢ-૩૬૨૦૦૧ જગમાલ ચોક, ફો. ૦૨૮૫-૨૬૨૨૯૨૪ મો. ૦૯૪૨૯૧૫૯૮૦૨. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિસ્થાન , શ્રી ગિરનાર મહાતીર્થવિકાસ સમિતિ હેમાભાઈનો વંડો, ઉપરકોટ રોડ, જગમાલ ચોક, જૂનાગઢ - ૩૬૨૦૦૧. ફોન : ૦૨૮૫-૨૬૨૨૯૨૪ મો. : ૦૯૪૨૯૧ ૫૯૮૦૨. શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી શ્રી જયેશભાઈ ચુડગર જૈન શ્વેતામ્બર મંદિર, ભવનાથ તળેટી, સોહમ્ જવેલર્સ, જૈન દેરાસરની બાજુમાં, જૂનાગઢ - ૩૬૨૦૦૧. એમ.જી.રોડ, બરોડા. ફોન : ૦૨૮૫-૨૬૨૦૦૫૯. ફોન: ૦૨૬૫-૨૪૨૫૦૬૦, ૯૪૨૬૩૮૬૩૧૩ નવભારત સાહિત્ય મંદિર મહાવીરસ્વામી દેરાસર પાસે, શ્રી અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ ગાંધીરોડ, અમદાવાદ સુભાષ રોડ, ગોપીપરા, સુરત -૧. ફોન : ૦૭૯-૨૨૧૩૯૨૫૩ ફોન : ૦૨૬૧-૨૫૯૯૩૩૭ ધર્મરસિક તીર્થવાટિકા વર્ધમાન સંસ્કારધામ આ.નરરત્ન સુ.માર્ગ, એક્તા ટાવર પાસે, ભવાનીકૃપા બિલ્ડિંગ, ૧લે માળે, ૧૧૨, વાસણા બેરેજ રોડ, વાસણા, જગન્નાથ શંકર શેઠ રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. ગિરગામ ચર્ચ પાસે, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ફોન : ૦૭૯-૨૬૬૦૮૮૩૭ ફોન :૦૨૨-૨૩૬૭૦૯૭૪ મહેતા ડેરી સમકિત ગ્રુપ તળેટી રોડ, પાલીતાણા. જૈન દેરાસર, જવાહર નગર, ફોન : ૦૨૮૪૮-૨૫૨૨૩૨ ગોરેગામ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૯૬. ફોન : ૦૯૮૨૦૧૨૨૧૯૫ / ૦૨૨ ૨૮૩૭૦૬૨ કિંમત : તીર્થભક્તિ પ્રથમ આવૃત્તિ ઃ ૫૦૦૦ નકલ. મુદ્રક : એકતા ક્રિએશન (હિતેશભાઈ સફરી) છે એ-૨૦૧૭, પાટણ જૈન મંડળ બિલ્ડીંગ, ( B. રતન નગર, દહિંસર (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૮. | મો. : ૯૯૩૦૪૦૪૭૨૫ ૯૯૨૦૭૯૫૭૯૯. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર મહાતીર્થની તળેટીથી.... જગપ્રસિદ્ધ એવા શ્રી ગિરનાર મહાતીર્થના મહાભ્યથી પરિચિત એવા પૂર્વપુરુષો દ્વારા ભૂતકાળમાં આ મહાતીર્થના મહિમાની વાતો આગમાદિ અનેકગ્રંથોમાં કંડારવામાં આવેલી છે. તે મહિમાના આલંબનથી ભૂતકાળમાં અનેક આચાર્યભગવંત આદિ પૂજ્યો તથા સમર્થ શ્રાવકવર્ગ દ્વારા આ મહાતીર્થના ઉત્કર્ષ અને સંરક્ષણ માટે કાળે કાળે એકથી એક અનુમોદનીય પ્રયાસો કરવામાં આવ્યા હતા. પૂર્વપુરુષોએ કરેલા પુરુષાર્થનો ઝળહળતો ઈતિહાસ આજે પણ આપણી સમક્ષ મોજુદ છે. પરંતુ ભવિતવ્યતાના યોગ છેલ્લા સૈકા દરમ્યાન કોઈને કોઈ કારણોસર ચતુર્વિધસંઘ દ્વારા આ મહાતીર્થ પ્રત્યે ઉપેક્ષાભાવ સેવાયેલ છે. જેના પરિણામે અનેકવિધ વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહેલ આ તીર્થ ચતુર્વિધ સંઘની દષ્ટિથી અગોચર રહેવા પામ્યું હતું તેવા અવસરે આજથી લગભગ ૪૦ વર્ષ પૂર્વે સહસાવન તીર્થોદ્ધારક પ.પૂ.આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજા દ્વારા આ મહાતીર્થના ઉત્કર્ષ અને સંરક્ષણ માટે એકલા હાથે અથાગ પરિશ્રમ લેવામાં આવ્યો હતો. જેની ફલશ્રુતિ સ્વરૂપે આજે આપણે બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકની ભૂમિને સુરક્ષિત રાખવા સમર્થ બન્યા છીએ. ભારતભરના વિવિધ ધર્મ-સંપ્રદાયમાં સૌ-સૌના ધર્મગ્રંથોમાં ગિરનાર મહાતીર્થનો મહિમા ગાવામાં આવ્યો છે. તેથી વિવિધ સમયે અનેકવિધ વાદ-વિવાદોના વાયુવટોળના ધસમસતા વાવાઝોડાની વચ્ચે ઝીંક લેતો ગઢ ગિરનાર આજે પણ અડોલ ઊભો રહી લાખો શ્રદ્ધાનંત આત્માઓની શાંતિ અને સમાધિનું ધામ બનેલ છે. જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં છેલ્લા સૈકા દરમ્યાન ઉપેક્ષા પામેલા આ મહાતીર્થની અનેકવિધ વાતો આગમાદિ ગ્રંથોમાં વર્ણવવામાં આવેલ છે. આ માહિતીઓ ચતુર્વિધસંઘમાં પ્રસરે તેવા શુભાશયથી આ આગમાદિ ગ્રંથ અંતર્ગત મહિમાની આછી ઝલક પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતો સુધી પહોંચાડવાનો આ અલ્પ પ્રયાસ કરેલ જ્યાંથી આવતી ચોવીસીના ચોવીસે ચોવીસ તીર્થંકર પરમાત્મા પરમપદને પ્રાપ્ત For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ કરવાના છે એવા આ મહાતીર્થની વાતો અનેક ગ્રંથોમાંથી ચૂંટી ચૂંટીને આ પુસ્તિકામાં સંગ્રહિત કરેલ છે. સંદર્ભ ગ્રંથોમાં આ પુસ્તિકામાં સંગ્રહિત કરાયેલ માહિતી ઉપરાંત પણ ગિરનાર સંબંધી માહિતી તથા કથાદિ જોવા મળે છે, કેટલીક બાબતોના મતાંતરો પણ આ ગ્રંથોમાં દષ્ટિગોચર થાય છે, વળી આ સંદર્ભ ગ્રંથો ઉપરાંત અન્ય ગ્રંથોમાં પણ ગિરનાર સંબંધી ઘણી માહિતી જોવા મળે છે. તેથી જિજ્ઞાસુ અને વિદ્વદર્ય પૂજ્યો તે તે ગ્રંથોનો પણ ઊંડો અભ્યાસ કરી શકશે. પ્રાન્ત આ મહાતીર્થ પ્રત્યેની તીવ્ર લાગણીને વશ તીર્થોત્કર્ષના કાર્યમાં નિમિત્તભૂત બનવાના યત્કિંચિત્ પ્રયાસનો પૂજનીય સાધુસાધ્વીજી ભગવંતો સ્વીકાર કરે તથા આ પુસ્તિકામાં રહેલી ક્ષતિઓ તરફ અંગુલીદર્શન કરે એ જ અપેક્ષા સાથે વિરમું છું. આ પુસ્તિકાના પ્રકાશનમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો તે બદલ ક્ષમાપના ચાહું છું. વિ.સં. ૨૦૬૭ એ જ લિ. ભવોદધિતારક ગુરુપાદરેણુ આસો સુદ દસમ(દશેરા) મુનિ હેમવલ્લભ વિજય. ગિરનાર તળેટી. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જય જય ગઢ ગિરનાર... પાલીતાણામાં બારેય મહિના જે આરાધનાનો માહોલ હોય છે, તે જૂનાગઢમાં પણ શા માટે હોવો જોઈએ ? ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થ ઉપર યાત્રા અને ભક્તિનો જે ઉછરંગ હોય છે, તે ગિરનાર ગિરિ ઉપર પણ શા માટે હોવો જોઈએ ? સમેત શિખરજી તીર્થ પ્રત્યે જે ઊંચો આદરભાવ શ્રી સંઘને છે, તેવો જ ઊંચો આદરભાવ ગિરનાર તીર્થ પ્રત્યે પણ શા માટે હોવો જોઈએ ? પાવાપુરી, ચંપાપુરી કે રાજગૃહી પ્રત્યે પ્રભુભક્તોને ખેંચાણ છે તેવું ખેંચાણ ગિરનાર તીર્થ પ્રત્યે પણ કેમ હોવુ જોઈએ ? શત્રુંજય ગિરિરાજ જેવી શાશ્વતભૂમિ, પાવાપુરી-રાજગૃહી-ચંપાપુરી જેવી કલ્યાણક ભૂમિ અને સમેતશિખરજી જેવી ભાવિ તીર્થકરોની નિર્વાણ ભૂમિની અનેકવિધ ગરિમાને વરેલી આ પવિત્ર તીર્થભૂમિ પ્રત્યે સકલ શ્રીસંઘની ભક્તિધારા શા માટે ઉછળવી જોઈએ? આવી કોઈ કારણદર્શક નોટિસના જવાબમાં જાણે કોઈ વકીલે સંખ્યાબંધ દસતાવેજી પુરાવાઓ સાથેની એક વિસ્તૃત એફિડેવિટ તૈયાર કરીને રજૂ કરી હોય તેવું ગિરનાર તીર્થનું મહિમાગાન કરતા શાસ્ત્રપાઠોના સંગ્રહનું આ પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે. તપસ્વી સમ્રાટ અને ગિરનાર તીર્થોપાસક પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા.તથા જિનશાસન કોહીનૂર પૂ. પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજય મ.સા.ના અત્યંત કૃપાભાજન તપસ્વી મુનિપ્રવર શ્રી હેમવલ્લભવિજયજીએ આ પુસ્તક તૈયાર કરવામાં ઊઠાવેલા સખત પરિશ્રમની ચાડી તો પુસ્તક પોતે જ ખાય છે. આ પુસ્તક હજારો હૈયામાં ગિરનારજી તીર્થ પ્રત્યેની આસ્થા અને ભક્તિમાં વૃદ્ધિ કરશે, તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. - મુક્તિવલ્લભવિજય. આસો વદ -૮ ઘાટકોપર. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ સૂચિ તથા અનુક્રમણિકા ૧. શ્રી ગિરનાર મહાતીર્થ કલ્પ ૨. શ્રી ગિરિનાર કલ્પ શ્રી રૈવતગિરિ કલ્પ ૪. શ્રી ઉજ્જયન્ત સ્તવ ૫. શ્રી ઉજ્જયન્ત મહાતીર્થ કલ્પ. શ્રી રૈવતગિરિ કલ્પ ૭. શ્રી રૈવતગિરિરાસુ ૮. શ્રી શત્રુંજયમાહાત્મા ૯. શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ ૧૦. ભવ ભાવના ૧૧. કુમારપાલ પ્રતિબોધ ૧૨. શ્રી નેમીથરજિનપ્રાસાદ પ્રશસ્તિ ૧૩. સમ્યકત્વ સપ્તતિકા ૧૪. ચતુર્વિશતિકા ૧૫. ઉપદેશ સપ્તતિ ૧૬. ઉપદેશ તરંગિણી ૧૭. પ્રભાવક ચરિત્ર ૧૮. સુકૃત સાગર ૧૯. પ્રબન્ધ ચિંતામણિ ૨૦. વસ્તુપાલ ચરિત્ર For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભારતી વિરચિત શ્રી ગિરનાર મહાતીર્થ કલ્પ श्रीविमलगिरेस्तीर्थाधिपस्य, परमं वदन्ति तत्वज्ञाः । शैलमनादियुगीनं, स जयति गिरिनारगिरिराजः ॥ १ ॥ સઘળા તીર્થોમાં ઉત્તમ વિમલગિરિ પર્વતના અનાદિ કાલીન શ્રેષ્ઠ શિખરરૂપે જે ગિરનાર તત્વજ્ઞો-જ્ઞાની ભગવંતો કહે છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૧૫ ट्विंशतिविंशति-षोडशदशद्वियोजन घनु: शतोचशिराः । अवसर्पिणुषु यः खलु, स जयति गिरिनारगिरिराजः ॥ २ ॥ અવસર્પિણીઓમાં પહેલા આરામાં ૨૬ યોજન, બીજા આરામાં ૨૦ યોજન, ત્રીજા આરામાં ૧૬ યોજન, ચોથા આરામાં ૧૦ યોજન, પાંચમાં આરામાં ૨ યોજન અને છઠ્ઠા આરામાં ૧૦૦ ધનુષ ઉચાઈવાળો જ રહે છે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૨ 'ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ परमोतमं नृलोके सिद्धानंतं शिवाद्री परमाणौ । यस्मिन्नर्हदनंतं, स जयति गिरिनारगिरिराज: ॥ ३ ॥ મનુષ્યલોકમાં પરમ ઉત્તમ આ પર્વત ઉપર પરમાણુ પરમાણુએ અનંત આત્મા સિદ્ધ થયા છે તથા અનંત અરિહંત ભગવંતો સિદ્ધ થયા છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. / ૩ /. दीक्षाकेवलं निवृति कल्याणत्रिकमनंततीर्थकृतां। युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराज: ।। ४ ।। જ્યાં અનંતા તીર્થકર ભગવંતોની દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ એમ ત્રણ કલ્યાણકો એક સાથે થયા છે. અને અનંતાનું મોક્ષ કલ્યાણક થયું છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. | ૪ | સ્વક્ષુવારીચે ચચાવારં સુરાસુરનરેશા:I संपूजयन्ति सततं, स जयति गिरिनारगिरिराजः ।। ५ ॥ સ્વર્ગલોક, પાતાળ લોક અને મૃત્યુલોકનાં ચૈત્યોમાં સુર, અસુર અને રાજાઓ જેના આકારને હંમેશા પુજે છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૫ यदतीतचतुर्विंशति नमीश्वराद्या इहाष्ट जिनपतयः । कल्याणत्रिकमापुः स जयति गिरिनारगिरिराजः ।। ६।। ગઈ ચોવીસીમાં થયેલા શ્રી નમીયર, શ્રી અનિલ, શ્રી યશોધર, શ્રી કૃતાર્થ, શ્રી જિનેશ્વર, શ્રી શુદ્ધમતિ, શ્રી શિવશંકર અને શ્રી સ્પંદન તે નામના આઠ શ્રી તીર્થંકર ભગવંતોના દીક્ષા કેવળજ્ઞાન અને મોક્ષ એમ ત્રણ કલ્યાણકો થયા હતા, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. દો दीक्षाज्ञानं निवृति माप, श्रीनेमिनाथ इह भगवान् । ब्रह्माद्वैतनिधिर्य: स जयति गिरनारगिरिराज: ॥ ७ ॥ અહિંયા વર્તમાન ચોવિસીના શ્રી નેમિનાથ ભગવાન દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષ પામ્યા છે. અને જે મોક્ષની ખાણ છે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. | ૭ ||. शाम्बप्रद्युम्नाद्या, राजीमत्याद्यानेकशो भव्याः। यत्सेवया शिवमगुः, स जयति गिरिनारगिरिराजः ॥ ८ ॥ શાખ, પ્રદ્યુમ્ન આદિ કુમારો તથા રાજમતી આદિ અને અનેક ભવિ આત્માઓ જેમની સેવાથી મોક્ષ પામ્યા, તે ગિરિનાર ગિરિરાજ જ્ય પામે છે. તે ૮ ગિરનાર ગ્રંથોની ગોમાં For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ श्रीऋषभादेशादिह भरतेन कृता भविष्यतो नेमेः । अर्चाहेमीरुप्या, स जयति गिरिनारगिरिराजः ॥ ९ ॥ શ્રી ઋષભદેવ ભગવાનના ઉપદેશથી શ્રી ભરત મહારાજાએ ભવિષ્યમાં થનારા શ્રી નેમનાથ ભગવાનની જ્યાં સોના રૂપાની મૂર્તિ કરાવી, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. || ૯ || अस्थापित शक्रदत्ता चैत्ये भरतेन भाविनेमिविभोः । ___ रत्नमयी मूर्तिरियं, स जयति गिरिनारगिरिराजः ।। १० ।। શ્રી ઈન્દ્ર મહારાજાએ આપેલી ભવિષ્યકાળમાં થનારા શ્રી નેમનાથ ભગવાનની રત્નમય મૂર્તિને ભરત મહારાજાએ જ્યાં ચૈત્ય - મંદિરમાં સ્થાપન કરી. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. || ૧૦ || विश्वत्रयस्य नद्योऽवतेरुरस्मिन् गजेन्द्रपदकुंडे । श्रीनेमिस्नात्रकृते, स जयति गिरिनारगिरिराज: ॥ ११ ॥ શ્રી નેમનાથ ભગવાનના સ્નાત્ર - અભિષેક માટે ત્રણે જગતની નદીયો વિશાળ એવા ગજેન્દ્રપદ કુંડે ઉતરી આવી. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. આ ૧૧ | सर्वर्तु भद्रशालाप्रमुखवनं पुजयत्यमुं परित:। सुरनरपन्नगगीत: स जयति गिरिनारगिरिराज: ।।१२ ।। ભદ્રશાલ વગેરે વનો સઘળી ઋતુમાં ચારે તરફથી આ ગિરિનારને સેવે છે, અર્થાત્ જ્યાં સર્વ ઋતુઓમાં બધી જાતના ફુલો ખીલેલા હોય છે. તથા દેવતા, મનુષ્યો, નાગકુમાર આદિ દેવતાઓ જેના ગુણગાન ગાય છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. | ૧૨ //. ___ यस्यांत: श्रीकाश्चनबलानके दिव्यरत्नमयदेहः । श्रीनेमिः शक्रदत्त: स जयति गिरिनारगिरिराजः ॥ १३ ॥ જે સોનાના બલાનકમાં ઈન્ડે આપેલા દિવ્ય રત્નમય શ્રી નેમિનાથ ભગવાન વિરાજે છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૧૭ છે. ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ देवाभियोगतोऽयं नेमिर्गुप्त: कदाचिदर्थदर्यां । मदनेन चैत्यनिहित: स जयति गिरिनारगिरिराजः ।। १४ ॥ ચૈત્યમાં રહેલી શ્રી નેમનાથ ભગવાનની મૂર્તિ મદન શ્રાવકે દેવતા અભિયોગથી એક વખત જ્યાં ગુફામાં ગુપ્ત કરી હતી, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે.૧૪ . वलभीभगें शक्रादिष्टामम्बाछन्नरत्नकांतिरिह । श्रीनेमिदिप्ततनुः स जयति गिरिनारगिरिराजः ।।१५ ॥ વલ્લભીપુરનો ભંગ થયો ત્યારે ઈન્દ્રના આદેશથી અંબા દેવીએ દેદીપ્યમાન એવી શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાની કાન્તિ જ્યાં ઢાંકી દીધી તે ગિરનાર જય પામે છે. તે ૧૫. सोऽयं श्रीनेमिविभुः, द्विसहस्र वीरत: पुनर्दीप्तः । भविताऽत्र हेमचैत्ये, स जयति गिरिनारगिरिराजः ॥ १६ ।। તે આ શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ શ્રી મહાવીર સ્વામિ ભગવાનના નિર્વાણથી બે હજાર વર્ષે સોનાના ચૈત્યમાં પુનઃ દીપ્તિમાન બની છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. તે ૧૬ . स्वर्गे सुरेन्द्रपुज्य: श्रीनेमि: पंचमारपर्यंते । उत्सर्पिण्या पुनरिह, स जयति गिरिनारगिरिराजः ।। १७ ।। પાંચમા આરાનાં અંતે શ્રીનેમનાથ ભગવાનની મૂર્તિ દેવલોકમાં પુજ્ય થશે અર્થાત્ પાંચમા આરા પછી મૂર્તિને ઈન્દ્રદેવલોકમાં લઈ જશે અને ત્યાં પુજશે, પછી ઉત્સર્પિણી કાલમાં પુન: અહિં પુજાશે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. તે ૧૭ | श्रीपद्मनाभमुख्या द्वाविंशतिरिह जिनास्तु सेत्स्यति। कल्याणत्रिकमुभयोः स जयति गिरिनारगिरिराजः ।। १८ ॥ આવતી ચોવીસીના શ્રી પદ્મનાભ આદિ બાવિસ તીર્થકરો આ ગિરિ ઉપર મોક્ષ પામશે જ્યારે વેવીશમા અને ચોવીસમા શ્રી અનંતવીર્ય અને ભદ્રકૃત ભગવાનના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થશે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૧૮. ગિરનાર ગ્રંથોની ગોદમાં જ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ अन्यस्था अपि भविनो, यद्ध्यानाद् घातिकर्म मलमुकतः । सेत्स्यति भव चतुष्के, स जयति गिरिनारगिरिराज: ।। १९ ।। બીજા સ્થાનમાં પણ રહેલા ભવ્ય જીવો જેનાં (શ્રી ગિરિનારજીના) ધ્યાનથી ઘાતીકર્મના મળ દુર કરી ચાર ભવમાં મોક્ષ પામે છે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે ૭. || ૧૯ || नित्यानित्य स्थावरजंगमतीर्थाधिकं जगतत्रितये । पर्वसु ससुरेन्द्रार्च्य: स जयति गिरिनारगिरिराज: ।। २० ।। ત્રણે જગતમાં રહેલ નિત્ય અનિત્ય સ્થાવર જંગમ તીર્થોથી અધિક શ્રેષ્ઠ છે. અને પર્વ દિવસોમાં દેવો સહિત ઈન્દ્રો જેને પુજે છે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. 11 2011 रैवतकस्फुटिकाचल चिंतामणिरमिततेजसा सह्यः । श्रीमानरिष्टनेमिः स जयति गिरिनारगिरिराज: ।। २१ ।। શ્રી રૈવતક નામના પ્રસિદ્ધ પર્વતને વિષે ચિંતામણી સમાન ભગવાન શ્રી અરિષ્ટનેમિ ઘણા તેજથી જ્યાં સુંદર શોભી રહ્યા છે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે.।૨૧। श्रीब्रह्मेन्द्रकृतेऽयं श्रीनेमिमूर्तिरमरगण पूज्याः । विंशतिसागरकोटी: स जयति गिरिनारगिरिराज: ।। २२ ।। (પાંચમાં દેવલોકના ઈન્દ્ર) શ્રી બ્રહ્મેન્દ્રે બનાવેલી શ્રી નેમનાથ ભગવાનની મૂર્તિ વીસકોડાકોડી સાગરોપમ સુધી દેવતાઓના સમુહથી પુજાશે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ॥ ૨૨ ॥ श्रीनारदेन लिखित, श्रीमत्काञ्चनबलानकद्वारे । श्रीभारती विरचितं श्रीनेमे : संस्तवं तुष्टयै ॥ २३ ॥ શ્રી સરસ્વતીએ (શ્રી ભારતી નામના કવીએ) રચેલી શ્રી નેમનાથ ભગવાનની સ્તુતિ શોભાયમાન કાંચન બલાનક મંદિરના દ્વાર ઉપર શ્રી નારદે, પોતાના માટે જ્યાં લખી છે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ॥ ૨૩॥ ' ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મઘોષસૂરિપ્રણીત શ્રી ગિરિનાર કલ્પ वरधर्मकीर्तिविद्यानन्दमयो यत्र विनतदेवेन्द्रः । स्वस्तिश्रीनेमिरसौ, गिरिनारगिरीश्वरो जयति : ॥ १ ॥ ઉતમ ધર્મ, કિર્તી, વિદ્યા અને હર્ષથી પરિપૂર્ણ એવા તેમજ જેમને સુરેન્દ્રોએ વિશેષ કરીને નમસ્કાર કર્યો છે. એવા તથા કલ્યાણરૂપ લક્ષ્મીથી યુક્ત એવા નેમિ (નાથ) જ્યાં (વિરાજે) છે, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. ૧ / नेमिजिनो यदुराजीमतीत्य राजीमतीत्यजनतो यम् । शिश्राय शिवायासौ, गिरिनारगिरीश्वरोजयति ॥ २ ॥ યાદવોની શ્રેણિની ઉપેક્ષા કરીને તેમજ રામતીનો ત્યાગ કરીને નેમિનાથ તીર્થકરે મોક્ષ મેળવવા માટે આશ્રય લીધો, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. | ૨ स्वामी छत्रशिलान्ते, प्रव्रज्य यदुच्चशिरसि चक्राणः । ब्रह्मावलोकनमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ ३ ॥ છત્રશિલાના અન્ત (ભાગ)માં દીક્ષા ગ્રહણ કરીને જેના ઉચ્ચ શિખર ઉપર રહીને નેમિ સ્વામીએ નિજ સ્વરૂપનું દર્શન કર્યું તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. / ૩ // यत्र सहस्राम्रवने, केवलमवाप्यादिशद् विभूधर्मम् । लक्षारामे सोऽयं, गिरिनारगिरीश्वरो जयति ।। ४ ।। જ્યાં સહસ્સામ્રવનમાં કેવલજ્ઞાન પામીને પ્રભુએ લક્ષારામમાં ધર્મનો ઉપદેશ આપ્યો તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. તે ૪ છે. निवृतिनितम्बिनीवर - नितम्बसुखमाप यनितम्बस्थः। श्रीयदुकुलतिलकोऽयं, गिरिनारगिरीश्वरो जयति ॥ ५ ॥ જેના નિતંબ ઉપર રહી શ્રીયદુકુળને વિષે તિલક (સમાન નેમિનાથે) નિર્વાણ નારીના ઉતમ નિતંબનું સુખ પ્રાપ્ત કર્યું તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. / ૫ ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ बुद्ध्वा कल्याणत्रयमिह कृष्णोरुप्यरूक्ममणिबिंबम् । चैत्यत्रयमकृतायं, गिरिनारगिरीश्वरो जयति ॥ ६ ॥ અહીં (નેમિનાથના દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એ) ત્રણ કલ્યાણકો જાણીને કૃષ્ણ રૂપાના, સોનાના અને મણિના બિમ્બવાળા ત્રણ ચૈત્યો કરાવ્યાં, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. || ૬ || पविना हरिर्यदन्तर्विधाय विवरं व्यधाद् रजतचैत्यम् । काश्चनबलानकमयं, गिरिनारगिरीश्वरो जयति ।। ७ ॥ જેના મધ્ય ભાગમાં ઈન્દ્ર વજ વડે છિદ્ર પાડીને કાંચનના બલાનકવાળું રૂપાનું ચૈત્ય બનાવ્યું તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. ૭. तन्मध्ये रत्नमयीं, प्रमाणवर्णान्वितां चकार हरिः । श्रीनेमेमूर्तिमसौ, गिरिनारगिरीश्वरो जयति ।। ८ ॥ એ (ચૈત્ય) ના મધ્યમાં ઈન્દ્રએ શ્રીનેમિની તેમના (દેહ) માન (ચાલીસ હાથની) અને વર્ણ પ્રમાણેની રત્નની મૂર્તિ (સ્થાપન) કરી. તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. | ૮ | स्वकृतैतबिम्बयुत, हरिस्त्रिबिम्बं सुरैः समवसरणे । न्यद्धत यदन्तरसौ, गिरिनारगिरीश्वरो जयति ।। ९ ।। જે (ચૈત્ય) ના મધ્યામાં સમવસરણમાં ઈન્દ્ર સ્વકૃત બિમ્બયુક્ત બીજા ત્રણ બિમ્બો દેવો પાસે (સ્થાપન) કરાવ્યાં તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. / ૯ // शिखरोपरि यत्राम्बा - अवलोकनशिरस्थरंगमंदपके | शम्बो बलानकेऽसौ, गिरिनारगिरीश्वरो जयति ।। १० ।। જેના શિખર ઉપર અવલોકનવાળા મસ્તક ઉપરના રંગમંડપમાં અંબા (ની મૂર્તિ) છે અને બલાનકમાં શ્રી શાંબ (ની મૂર્તિ) છે, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. / ૧૦ | यत्र प्रद्युम्नपुरः सिद्धिविनायकसुरः प्रतिहारः।। चिन्तितसिद्धिकरोऽसौ, गिरिनारगिरीश्वरो जयति ।। ११ ॥ ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ જ્યાં ચિત્તિત (અર્થ) ની સિદ્ધિ કરનારો સિદ્ધિવિનાયક દેવ પ્રદ્યુમ્નની આગળ પ્રતિહાર (રૂપે રહેલો) છે, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. તે ૧૧ | तत्प्रतिरुपं चैत्यं, पूर्वाभिमुखं तु निवृतिस्थाने। यत्र हरिश्चक्रेऽसौ, गिरिनारगिरीश्वरो जयति ।। १२ ।। જ્યાં તેના જેવું જ અને પૂર્વ તરફ મુખવાળું એવું ચૈત્ય(અન્ય) ઈન્દ્ર (પ્રભુના) નિર્વાણ સ્થાનમાં રચ્યું, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. તે ૧૨ // तीर्थेऽतिस्मरणाद् यत्र यादवा: सप्त कालमेघाद्याः । क्षेत्रपतामापुरसौ, गिरिनारगिरीश्वरो जयति ।। १३ ।। જે તીર્થમાં (પ્રભુના) અત્યંત સ્મરણથી કાલમેઘ પ્રમુખ સાત યાદવો (મરણ પામીને) ક્ષેત્રના સ્વામી પણાને પ્રાપ્ત થયા, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. ૧૩ विभुमर्चति मेघरवो, बलानकं गिरिविदारणश्चक्रे । यत्र चतुरमसौ, गिरिनारगिरीश्वरो जयति ।। १४ ॥ જ્યાં પર્વતને ફાડનારા (મેઘરવે) ચાર દરવાજાવાળું બલાનક રચ્યું અને જ્યાં (રહીને) મેઘરવ (નેમિ) પ્રભુની પુજા કરે છે, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. ૧૪ . यत्र सहस्राम्रवनान्तरस्ति रम्या सुवर्णचैत्यानाम् । चतुरधिकविंशतिरयं, गिरिनारगिरीश्वरो जयति ॥ १५ ॥ જ્યાં સહસામ્રવનમાં સોનાના ચૈત્યોની મનોહર ચોવીસી છે, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. તે ૧૫ / द्वासप्ततिर्जिनानां, लक्षारामेऽस्ति यत्र तु गुहायाम् । सचतुविंशतिकाऽसौ, गिरिनारगिरीश्वरो जयति ।। १६ ।। જ્યાં ગુફામાં લારામની અંદર (વર્તમાન અવસર્પિણી કાળમાં થઈ ગયેલી) ચોવીસી સહિત (પસાર થઈ રહેલી તેમજ હવે પછીની ઉત્સર્પિણીની ચોવીસીઓ મળીને) તેર જિનોની પ્રતિમાઓ છે. તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. ૧૬.. ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ! Page #16 -------------------------------------------------------------------------- ________________ वर्ष सहस्रद्वितयं, प्रावर्तत यत्र किल शिवासूनोः । लेप्यमयी प्रतिमाऽसौ, गिरिनारगिरीश्वरो जयति ।। १७ ।। જ્યાં ખરેખર શિવા ( રાણી) ના પુત્ર (નેમિનાથ) ની લેપ્યમયી પ્રતિમા બે હજાર વર્ષ સુધી (ટકી) રહી, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. ।। ૧૭ | लेपगमेऽम्बादेशात्, प्रभुचैत्यं यत्र पश्चिमाभिमुखम् । रतनोऽस्थापयतासौ, गिरिनारगिरीश्वरो जयति ।। १८ ।। જ્યારે લેપ(મય પ્રતિમા) નો નાશ થયો, ત્યારે અંબા (દેવી) ની આજ્ઞાથી રતન (શ્રાવકે) પશ્ચિમ (દિશા) તરફ મુખવાળા પ્રભુના (નવા) ચૈત્યની સ્થાપના કરાવી તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. ।। ૧૮ ॥ काञ्चनबलाकान्त: समवसृतेस्तन्तुनेह बिम्बमिदम् । રતનેનાનીતમસૌ, શિરિનારગિરીશ્વરો નયતિ।। ૧૧ ।। (જેના) કાંચન બલાનકની અંદરના સમવસરણમાંથી સુતરના તાંતણા વડે (ખેંચીને) આ (અત્યારે વિદ્યમાન) બિંબ અહીં રતન લાવ્યો, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. II ૧૯ || बौद्धनिषिद्धः संघो, नेमिनतौ यत्र मन्त्रगगनगतिम् । जयचन्द्रमादिशदसौ गिरिनारगिरीश्वरो जयति ॥ २० ॥ જ્યાં (નેમિનાથ) ને પ્રણામ કરવામાં બૌધ્ધો વડે નિષેધ કરાયેલા સંઘે મંત્રથી ગગનમાં ગમન કરનારા જયચન્દ્રને (ત્યાં આવવા) આજ્ઞા કરી. તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. II ૨૦ ॥ तारां विजित्य बौद्धान् निहत्य देवानवन्दयत् संघम् । जयचंद्रो यत्रायं गिरिनारगिरीश्वरो जयति ॥ २१ ॥ તારા (દેવી) ને જીતીને અને બૌદ્ધોને પરાસ્ત કરીને જ્યાં જયચન્દ્રે સંઘને (ભગવાનનું) દેવોનું વંદન કરાવ્યું, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. II ૨૧ ॥ नृपपुरतः क्षपणेभ्यः कुमार्युदितगाथयाऽम्बयाऽर्प्यत यः । श्रीसंघाय सदाऽयं, गिरिनारगिरीश्वरो जयति ॥ २२ ॥ ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ રાજાઓની સમક્ષ કુમારીઓએ ઉચ્ચારેલી ગાથા વડે ( આ પર્વત શ્વેતાંબરોનો છે એમ સિદ્ધ કરી આપીને) અંબા (દેવી) એ દિગમ્બરો પાસેથી (લઈને) જેને શ્રી સંઘને સદા માટે સમર્પણ કર્યા, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. ॥ ૨૨ | नित्यानुष्ठानान्ततोऽनुसमयं समस्तसंघेन । यः पठयतेऽनिशमसौ गिरिनारगिरीश्वरो जयति ॥ २३ ॥ ત્યારથી (માંડીને) નિત્ય ક્રિયા કરતાં આખો સંઘ જે ગાથાનો નિરંતર પાઠ કરે છે, તે (ગાથા – વિષયક) ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. II ૨૩ I दीक्षाज्ञानध्यानव्याख्यानशिवावलोकनस्थाने । प्रभुचैत्यपावितोऽसौ गिरिनारगिरीश्वरो जयति ॥ २४ ॥ દીક્ષા, જ્ઞાન, ધ્યાન, વ્યાખ્યાન તથા મોક્ષના દર્શનને સ્થાને જે પ્રભુના ચૈત્યથી પવિત્ર બન્યો છે, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. ॥ ૨૪ ॥ ' राजीमतीचन्द्रदरी - गजेन्द्रपदकुण्डनागझर्यादौ । ય: પ્રભુમૂર્તિયુતોડયું, શિરિનારગિરીશ્વરો નયતિ ।। ૨૬॥ રાજીમતીની ગુફા, ચન્દ્ર ગુફા, ગજેન્દ્રપદ કુંડ, નાગઝરી ઈત્યાદિ (સ્થળે) જે પ્રભુની પ્રતિમાથી યુક્ત છે, તે ગિરિનાર ગિરિશ્વર જય પામે છે. ॥ ૨૫ ॥ छत्राक्षरघण्टाञ्जन - बिन्दुशिवशिलादि यत्र हार्यति । कल्याणकारणमयं, गिरिनारगिरीश्वरो जयति ।। २६ ।। જ્યાં છત્ર, અક્ષર, ઘંટ, અંજન, બિન્દુ, શિવ ઈત્યાદિ શિલા(સ્થળો) મનોહર તેમજ કલ્યાણનાં કારણરૂપ છે, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. ॥ ૨૬ ॥ याकुड्यमात्यसज्जन - दण्डेशाद्या अपि व्यधुर्यत्र । नेमिभवनोद्धृतिमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ २७ ॥ યાકુડી મંત્રી તથા સજ્જન દંડનાયક (ઉત્તમજનોએ) પણ જ્યાં નેમિ ચૈત્યોનો ઉદ્ધાર કર્યો તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. ॥ ૨૭ II कल्याणत्रयचैत्यं, तेजपालो न्यवीविशन्मन्त्री । यन्मेखलागतमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ २८ ॥ ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ જેની મેખલા ઉપર રહેલું એવું તથા (નેમિનાથના) ત્રણ કલ્યાણકોને લગતું એવું ચૈત્ય તેજપાલ મંત્રીએ કરાવ્યું, તે ગિરિનાર ગિરીશ્વર જ્ય પામે છે. તે ૨૮ | शत्रुञ्जयसम्मेताष्टापदतीर्थानि वस्तुपालस्तु। यत्र न्यवेशयदसौ, गिरिनारगिरीश्वरो जयति ।। २९ ।। વળી જ્યાં વસ્તુપાલ શત્રુંજય, સમેત શિખર) તથા અષ્ટાપદ તીર્થોની રચના કરી, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. જે ૨૯ છે य: षड्विंशतिविंशति - षोडशदशकद्वियोजनास्त्रशतम् । अरषट्क उच्छितोऽयं, गिरिनारगिरीश्वरो जयति ॥ ३० ॥ જે (અવસર્પિણીના) આરામાં છવ્વીસ, વીસ, સોળ, દસ અને બે યોજના તથા સો અસ્ત્ર (ધનુષ્ય) જેટલો (અનુક્રમે) ઉચો વર્તે છે, તે ગિરિનાર ગિરીશ્વર જ્ય પામે છે. | ૩૦ || अद्यापि सावधाना, विदधाना यत्र गीतनृत्यादि। देवाः श्रूयन्तेऽसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ ३१ ।। અત્યારે પણ જયાં (ભકિતને લીધે) ગીત, નૃત્ય વિગેરે કરતા દેવોના અવાજ સંભળાય છે, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. / ૩૧ | विद्याप्राभृतकोद्धृत - पादलिप्तकृतोज्जयन्तकल्पादे: । इति वर्णितो मयाऽसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ ३२ ॥ વિદ્યા – પ્રાભૂતમાંથી ઉદ્ધાર કરેલા એવા પાદલિપ્તસૂરિ કૃત ગિરનાર કલ્પ વિગેરે ઉપરથી મેં (ધર્મકીર્તિ) આ પ્રમાણે જેનું વર્ણન કર્યું છે તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. તે ૩૨. આ કલ્પના કર્તાએ ધર્મતિથી પોતાનું ઉપાધ્યાય અવસ્થા દરમ્યાનનું નામ સુચવ્યું છે, આથી એમ માની શકાય કે આ કલ્પ તેમણે સૂરિપદ પ્રાપ્ત કર્યું તે પૂર્વે રચ્યું હશે. કેમકે સૂરિ થયા પણ તો તેમનું ધર્મઘોષ એવું નામ રાખવામાં આવ્યું હતું, વિદ્યાનન્દ (સૂરિ) એ એમના ગુરૂભાઈનું નામ છે અને દેવેન્દ્ર (સૂરિ) એ એમના ગુરુનું નામ છે. ગિરનાર ગ્રંથોની ગોમાં For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી રૈવતકગિરિ કલ્પ (રેવયિિરકમ્પસંખેવો). सिरिनेमिजिणं सिरसा नमिउं रेवयगिरिसकप्पंमि । सिरिवइरसीसभणि जहा य पालित्तएणं च ॥ १ ॥ छत्तसिलाइसमीवे सिलासणे दिक्खं पडिवन्नो नेमी, सहसंबवणे केवलनाणं, लखारामे देसणा, अवलोअणे उद्धसिहरे निव्वाणं । रेवयमेहलाए कण्हो तत्थ कल्लाणतिगं काऊण सुवन्नरयणपडिमालंकिअं चेइअतिगं जीवंतसामिणो अंबादेविं च कारेइ। इंदो वि वज्जेण गिरिं कोरेऊण सुवन्नबलाणयं रूप्पमयं चेइअं रयणमया पडिमा पमाणवन्नोववेयाणाय सिहरे अंबारंगमंडवे अवलोअणसिहरं बलाणयमंडवे संबो एयाइं कारेइ । सिद्धविणायगो पडिहारो तप्पडिरूवं श्रीनेमिमुखात् निर्वाणस्थानं ज्ञात्वा निर्वाणादनन्तरं, कण्हेण ठाविअं। तहा सत्त जायवा दामोयराणुरूवा। कालमेह १. मेहनाद २. गिरिविदारण ३. कपाट ४. सिंहनाद ५. खोडिक ६. रेवया ७. तिव्वतवेणं कीडणेणं खित्तवाला उववन्ना । तत्थ य मेहनादो सम्मद्दिट्ठी नेमिपयभत्तिजुत्तो चिट्ठइ। गिरिविदारणेणं कंचणबलाणयंमि पंच उद्धारा विउव्विआ। तत्थेगं अंबापुरओ उत्तरदिसाए सत्तहिअसयकमेहिं गुहा। तत्थ य उववासतिगेणं बलिविहाणेणं सिलं उप्पाडिऊण मज्झे गिरिविदारणपडिमा । तत्थ य कमपण्णासं गए बलदेवेणं कारिअं सासयजिणपडिमारुवं नमिऊण, उत्तरदिसाए पण्णासकम वारीतिगं। पढमवारिआए कमसयतिगं गंतूण गोदोहिआसणेणं पविसिऊण, उपवासपंचगं भमररुवं दारुणं सत्तेणं उप्पाडिऊणं, कम्मसत्ताओ अहोमुहं पविसिऊण, बलाणयमंडवे इंदादेसेण धणयजक्खकारियं अंबादेविं पूइऊण, सुवण्णजालीए ठायव्वं । तत्थ ट्ठिएणं सिरिमूलनाहो नेमिजिणिंदो वंदिअव्वो। बीअवारीए एगं पायं पूइत्ता सयंवरखावीए अहो कमचालीसं गमित्ता, तत्थ णं मज्झवारीए कमसत्तसएहिं कूवो। तत्थ वरहंसट्ठिअत्तेण इहावि मूलनायगो वन्देअव्वो। तइअवारीए मूलदुवारपवेसो अबाएसेण न अन्नहा । एवं कंचणबलाणयमग्गो। तत्थ य अंबापुरओ हत्थवीसाए विवरं । तत्थ य अंबाएसेण उववासतिगेण सिलुग्घाडणेण हत्थवीसाए संपुडसत्तगं समुग्गयपंचगं अहो रसकूविआ अमावसाए अमावसाए उग्घडइ । तत्थ य उववासतिगं काऊण अंबाएसेण पूयणेण बलिविहाणेणं गिण्हियव्वं । तहा य जुण्णकूडे उववासतिगं काऊण सरलमग्गेण बलिपूअणेणं सिद्धवियाणगो उवलब्भइ । तत्थ य चिंतियासिद्धी दिनमेगं ठाएयव्वं । जह तहा पच्चक्खो हवइ तहा रायमईगुहाए कमसएणं गोदोहिआए रसकूविआ कसिणचित्तयवल्ली रनारः ग्रंथोनी गोटमा For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ राईमईए पडिमा रयणमया अंबा य, रुप्पमयाओ अणेगओसहीओ अ चिट्ठति । तह छत्तसिलाघंटसिलाकोडिसिला सिलातिगं पण्णत्तं । छत्तसिलं मज्झं मज्झेणं कणयवल्ली सहस्संबवणमज्झे रयणसुवण्णमयचउवीसं लखारामे बावत्तरीचउवीसजिणाण गुहा पण्णत्ता । कालमेहस्स पुरओ सुवण्णवालुआए नईए सट्टकमसयतिगेण उत्तरदिसाए गमित्ता गिरिगुहं पविसिऊण उदए न्हवणं काऊण, ठिए उववासपओएहिं दुवारमुग्घाडेइ । मज्झे पढमदुवारे सुवण्णखाणी, दूइअदुवारे रयणखाणी, संघहेउं अंबाए विउव्विआ । तत्थ पण कण्हभंडारा । अण्णो दामोदरसमीवे। अंजणसिलाए अहोभागे रयणसुवण्णधूली पुरिसवीसेहिं पण्णत्ता । तस्सत्थमणे मंगलयदेवदाली य संतु रससिद्धी । सिरिवइरोवखायं संघसमुद्धरणकज्जंमि ||१|| सस्सकडाहं मज्झे गिण्हित्ता कोडिबिंदुसंयोगे । घंटसिलाचुण्णयजोयणाओ अंजणसिद्धी || २ | (विज्रापाहुडुदेसाओ रेवयकप्पसंखेवो सम्मत्तो ।। ) અર્થ : શ્રી નેમિનાથ ભગવાનને મસ્તકવડે નમસ્કાર કરીને શ્રી વજ્રસ્વામીના શિષ્ય વડે અને શ્રીપાદલિપ્તસૂરિ વડે કહેવાયેલાં રૈવતગિરિ નામના કલ્પને હું કહીશ. છત્રશિલા પાસે શિલાસન ઉપર નેમિનાથ ભગવાને દીક્ષા સ્વીકારી સહસાવનમાં કેવલજ્ઞાન થયું. લક્ષારામમાં દેશના આપી. અવલોકન નામના ઉંચા શિખરમાં મોક્ષ પામ્યા! રૈવતની મેખલા ઉપર કૃષ્ણે ત્રણ કલ્યાણક જાણીને સુવર્ણ-રત્ન પ્રતિમાથી અલંકૃત જીવિત સ્વામીનાં ત્રણ ચૈત્યો કરાવ્યા અને અંબાદેવીની પ્રતિમા ભરાવી. ઈન્દ્રે પણ વજ્રવડે ગિરિને કોર કરીને સોનાના (બલાનક) દ્વાર વાળુ ચાંદીમય ચૈત્ય કરાવ્યું. પ્રમાણ અને વર્ણથી યુક્ત રત્નમય પ્રતિમા ભરાવી અને અંબા શિખર ઉપર રંગ મંડપ, અવલોકન શિખર, (બલાનક) દ્વાર ઉપરનાં મંડપમાં શાંબે આ કરાવ્યો. શ્રી નેમિનાથ ભગવાનના મુખથી નિર્વાણ સ્થાનને જાણીને નિર્વાણ પછી તરત જ સિદ્ધવિનાયક નામનાં પ્રતિહારની પ્રતિમાને કૃષ્ણ મહારાજાએ કરાવ્યું ! ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ જેવા સાત યાદવો છે. જેમનાં નામ આ પ્રમાણે - કાલમેહ, મેઘનાદ, ગિરિવિદારણ, કપાટ, સિંહનાદ, ખોડિક અને રૈવત. તીવ્ર તપ કરવા વડે ક્ષેત્રપાળ તરીકે ઉત્પન્ન થયા ! તેમાં મેઘનાથ સમ્યગ્દષ્ટિ અને નેમિનાથ નો ભક્ત હતો – ગિરિ વિદારણે કંચન બલાનક માં પાંચ ઉદ્ધાર કરાવ્યા. ત્યાં અંબાદેવી થી આગળ ઉત્તર દિશામાં ૧૦૭ પદ ક્રમ (ડગલાં) આગળ જઈએ ત્યારે એક ગુફા આવે છે. તેમાં ત્રણ ઉપવાસ કરી બલિવિધાન પૂર્વક શિલા ઉપાડવાથી તેની મધ્યે ગિરિ વિદારણની પ્રતિમાના દર્શન થાય છે. ત્યાંથી પચાસ ડગલાં આગળ જઈએ ત્યારે બલદેવ વડે કરાયેલી શાશ્વત જિનેશ્વરની પ્રતિમાને નમસ્કાર કરીને ઉત્તર દિશામાં પચાસ ડગલાં આગળ જઈએ ત્યારે ત્રણ નાની નાની બારીઓ આવે છે. પહેલી બારીમાં ત્રણસો પગલાં આગળ જઈને ગોદોહિકા આરસને પ્રવેશ કરીને, પાંચ ઉપવાસ કરીને, ભ્રમરરૂપ વાળા લાકડાને સત્ત્વવડે ઉપાડીને સાત ડગલાં નીચે જઈએ ત્યારે બલાનક મંડપમાં ઈન્દ્રનાં આદેશ વડે ધનદ યક્ષ દ્વારા કરાયેલી અંબાદેવી ને પૂજીને સોનાની જાલિમાં સ્થાપના કરાવી. ત્યાં ઉભા રહીને મૂળનાયક શ્રી નેમિ જિનેશ્વરને વંદન કરવા. બીજી બારીમાં એક પાદ પૂંજી સ્વયંવર વાવડીમાં ચાલીસ ડગલાં નીચે જઈ ત્યાં મધ્યબારીમાં સાતસો ડગલાં આગળ જઈએ ત્યારે એક કૂવો આવે. ત્યાં આગળ પણ શ્રેષ્ઠ હંસની જેમ ઉભા રહી મૂળનાયકને વંદન કરવા. ત્રીજી બારીના મૂલદ્વારમાં પ્રવેશ અંબાદેવીના આદેશથી થાય છે. અન્યથા નહિ. એ પ્રમાણે કંચનબલાનક માર્ગ છે. ત્યાં અંબાદેવીની આગળ વીસ હાથ જઈએ ત્યારે એક ગુફા આવે છે. ત્યાં અંબાદેવીના આદેશથી ત્રણ ઉપવાસ કરવા પૂર્વક શિલાને ઉઘાડવા દ્વારા વીસ હાથ આગળ જઈને, સાત સપુટ અને પાંચ પેટી તેની નીચે રસકૂપિકા છે. તે અમાવસે ઉઘડે છે. ત્યાં ત્રણ ઉપવાસ કરીને અંબાના આદેશથી પૂજા અને બલિવિધાન કરવા વડે રસને ગ્રહણ કરવો. ગિરનાર: ગ્રંથોની ગોદમાં ૯ For Personal & Private Use Only ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ તથા જીર્ણકુંડમાં ત્રણ ઉપવાસ કરીને સરલમાર્ગ વડે બલિપૂજા કરવા દ્વારા સિદ્ધિવિનાયક (સ્થાન પ્રાપ્ત થાય છે ત્યાં ઈચ્છિત કાર્યોની સિદ્ધિ થાય છે ત્યાં એક દિવસ રોકાવું. જો સિદ્ધિવિનાયક યક્ષ પ્રત્યક્ષ થાય તો, રાજીમતી ગુફામાં સો ડગલાં આગળ ગોદોહિકા આસન દ્વારા જઈને ત્યારે રસકૂપિકા, કૃષ્ણ ચિત્ર વેલડી, રામતીની રત્નમય પ્રતિમા, રૂપ્યમય અંબાદેવીની પ્રતિમા તથા અનેક પ્રકારની ઔષધિઓ રહેલી ત્યાં આગળ છત્રશિલા, ઘંટશિલા, કોટિશિલા નામની ત્રણ શિલાઓ કહેલી છે. છત્રશિલાની વચ્ચે વચ્ચે કનક વેલડી છે. સહસ્સામ્રવન ની મધ્યે રત્નસુવર્ણમય ચોવીશ જિનેશ્વરની ગુફાઓ. લક્ષારામ માં ૨૪ જિનેશ્વરની બોતેર ગુફાઓ કહેલી છે. કાલમેઘની આગળ સુવર્ણવાલુકા નદી પાસે ત્રણસો આઠ ડગલાં આગળ ઉપર દિશામાં જઈને ગિરિગુફામાં પ્રવેશ કરીને, સ્નાન કરીને ઉપવાસના પ્રયોગથી દ્વાર ઉઘડે તેની મધ્યે પ્રથમ દ્વારમાં સોનાની ખાણ, બીજા દ્વારમાં રત્નની ખાણ, સંઘના કલ્યાણ માટે અંબાદેવી એ વિફર્યાં છે. ત્યાં કૃષ્ણનાં પાંચ ભંડારો છે. અન્ય ભંડાર દામોદર પાસે છે. અંજન શિલાનાં વીસ પુરુષ પ્રમાણ નીચેના ભાગમાં રત્ન સુવર્ણની ધૂલી – વાલુકા કહેવાઈ છે. તેની પશ્ચિમ દિશામાં મંગલકદેવદાલી અને રસ સિદ્ધિ ત્યાં અદશ્ય પણે વિદ્યમાન છે. શ્રી વજસ્વામીએ સંઘનો ઉદ્ધાર કરવા માટે કહેલ છે. શસ્યકડાહ નામનાં ધાન્ય વિશેષ વૃક્ષ વિશેષના મધ્યભાગને ગ્રહણ કરી અગ્રભાગમાં = કોટિબિંદુનો સંયોગ કરે છતે ઘંટશિલાચૂર્ણનાં સંયોગ કરવાથી અંજન સિદ્ધિ થાય વિદ્યા પ્રાભૂત ઉદ્દેશાથી રૈવતકલ્પનો સંક્ષેપ સમાપ્ત થયો. . હર ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સંવત-૧૩૮૯માં શ્રીજિનપ્રભસૂરિવિચિત શ્રી ઉજ્જયન્ત સ્તવ नामभि: श्रीरेवतकोज्जयन्ताद्यैः प्रथामितम् । श्रीनेमिपावितं स्तौमि गिरनारं गिरीश्वरम् ।। १ ।। શ્રી રેવતક - ઉજજયન્ત આદિ નામોથી પ્રસિદ્ધિ પામેલા અને નેમિનાથ ભગવાન વડે પાવન થયેલા ગિરિરાજ ગિરનારની હું સ્તુતિ કરીશ. / ૧ // स्थाने देश: सुराष्ट्राख्यां बिभर्ति भुवनेष्वसौ । यद्भूमिकामिनीभाले गिरिरेष विशेषकः ।। २ ॥ ત્રણભુવનમાં આ દેશ સુરાષ્ટ્રનામને ધારણ કરે છે. તે યોગ્ય જ છે. તેની ભૂમીરૂપી સ્ત્રીના ભાલમાં આ ગિરિતિલક રૂપે શોભે છે. . ૨ || श्रृंगारयन्ति खंगारदुर्ग श्रीऋषभादयः । श्रीपार्श्वस्तेजलपुरं भुषितैतदुपत्यकम् ।। ३ ।। તે ગિરિની તળેટીમાં શ્રી ઋષભાદિ જિનેશ્વરો (ના ચૈત્યો) ખંગાર દુર્ગને શણગારે છે અને પાશ્વનાથપ્રભુથી અલંકૃત તેજલપુર શોભે છે. / ૩ / योजनद्वयतुङगेऽस्य श्रृङगे जिनगृहावलिः । पुण्यराशिरिवाभाति शरच्चन्द्रांशुनिर्मला ।। ४ ।। એવા આ ગિરનારના બે યોજન ઊંચા શિખર ઉપર શરદઋતુના ચંદ્રના કિરણ જેવી નિર્મલ-ઉજજવલ જિનગૃહની પંકિત પુન્યરાશિની જેમ શોભે છે. | ૪ | सौवर्णदण्डकलशामलसारकशोभितम्। चारू चैत्यं चकास्त्यस्योपरि श्रीनेमिन: प्रभोः ।। ५ ।। આ પર્વતની ઉપર સોનાના ધ્વજ, દંડ, કળશ અને આમલશાલથી યુક્ત શ્રી નેમિનાથ ભગવાનનું સુંદર ચૈત્ય શોભી રહ્યું છે. પ ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ श्रीशिवासूनुदेवस्य पादुकात्र निरीक्षिता स्पृष्टाऽर्चिता च शिष्टानां पापव्यूह व्यपोहति।। ६ ।। દર્શન કરવાથી સ્પર્શ કરવાથી અને પુજા કરવાથી શ્રી નેમિનાથ ભગવાનની પાદુકા શિષ્ટ માણસોના પાપ સમુદ્રનો નાશ કરે છે. / ૬ . प्राज्यं राज्यं परित्यज्य जरत्तृणमिव प्रभुः । बन्धून् विधूय च स्निग्धान् प्रपेदेऽत्र महाव्रतम् ।। ७ ।। જુના ઘાસના તણખલાની જેમ મોટા રાજ્યને અને સ્નેહવાળા બંધુઓને છોડીને અહીં આગળ પ્રભુ નેમિનાથ મહાવ્રત સ્વીકારેલા || ૭ | __ अत्रैव केवलं देवः स एव प्रतिलब्धवान् । जगज्जनहितैषी स पर्यणैषीच्च निवृतिम् ॥ ८ ॥ આ ગિરિ ઉપર જ નેમનાથ દેવે કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું અને જગતના જીવોના હિતની ઈચ્છાવાળા તે પરમાત્મા નિવૃતિ (મોક્ષ) નારીને પરણ્યા. | ૮ अत एवात्र कल्याणत्रयमंदिरमादधे। श्रीवस्तुपालो मंत्रीशश्चमत्कारितभव्यहृत् ।। ९ ।। એથી આ સ્થલે કલ્યાણકવય નામનું જિનાલય ભવ્ય જીવોના હૃદયને ચમત્કાર પમાડનાર વસ્તુપાલ મંત્રીએ કરાવ્યું. / जिनेन्द्रबिम्बपूर्णेन्द्रमण्डपस्था जना इह। श्रीनेमेमज्जनं कर्तुमिन्द्रा इव चकासति ।। १० ।। જિનેશ્વરનાં બિમ્બોથી પરિપુર્ણ એવા ઈન્દ્રમંડપમાં અભિષેક કરતા માણસો નેમનાથ ભગવાનનો અભિષેક કરવા ઈન્દ્રો આવ્યા ન હોય તેમ શોભે છે. આ ૧૦ || गजेन्द्रपदनामास्य कुण्डं मण्डयते शिरः। सुधाविधैर्जले: पूर्ण स्नानार्हत्स्नपनक्षमैः ॥ ११ ॥ સ્નાન અને અભિષેક ને યોગ્ય અમૃત સરખા પાણી વડે પૂર્ણ એવું ગજેન્દ્રપદ નામનો કુંડ આ ગિરનારના શિખરને શોભાવે છે. મેં ૧૧ | ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ शत्रुञ्जयावतारेऽत्र वस्तुपालेन कारिते। ઋષમ: પુરીવોડણાપવો નંદીશ્વરસ્તથા II ૧૨ || અહીં આગળ વસ્તુપાલ મંત્રી વડે કરાવેલ સુવુંજય અવતારમાં ક્ષભદેવ પુંડરીક સ્વામી, અષ્ટાપદ અને નંદીશ્વરદ્વીપ શોભે છે. મેં ૧૨ . सिंहयाना हेमवर्णा सिद्धबुद्धसुतान्विता कम्राम्रलुम्बिभृतपाणिरत्राम्बा संघविध्नहृत्।। १३ ।। સિંહ ઉપર બેઠેલી સોનાનાં વર્ણવાળી સિદ્ધ-બુદ્ધ નામના પુત્રોથી યુક્ત, આંબાની લંબને ધારણ કરનારી, એવી અંબાદેવી અહીં સાધના વિપ્નને દુર કરે છે. તે ૧૩ // श्रीनेमिपत्पद्मपूतमवलोकननामकम्। विलोकयन्त: शिखरं यान्ति भव्याः कृतार्थताम् ।। १४ ॥ શ્રી નેમિનાથ ભગવાનના ચરણકમલથી પવિત્ર અવલોક્ન નામના શિખરને દેખતાં ભવ્યજીવો કૃતાર્થતા પામે છે. / ૧૪ / शाम्बो जाम्बवतीजातस्तुङगे श्रृङगेऽस्य कृष्णजः । प्रद्युम्नश्च महाद्युम्नस्तेपाते दुस्तपं तपः ।। १५ ।। શામ્બ અને પ્રદ્યુમ્ન આના ઉચા શિખર પર દુસ્કર તપશ્ચર્યા કરી હતી. ૧૫ नानाविधौषधिगणा जाज्वलन्त्यत्र रात्रिषु। किञ्च घण्टाक्षरच्छत्रशिला: शालन्त उच्चकैः ।। १६ ।। વિવિધ ઔષધીઓનાં સમુહો અહીં રાત્રે ચમકે છે અને ઘંટાક્ષશિલા અને છત્રશિલા ઉંચા સ્થાને શોભે છે. ૧૬ || सहस्राम्रवणं लक्षारामोऽन्येपि वनव्रजाः । मयूरकोकिलाभृगीसङ्गीतिसुभगा इह ।। १७ ।। મોર, કોયલ, ભમરી વિ. સંગીતોથી સુંદર સહસ્રામવન, લક્ષારામવન અને બીજા પણ વનનાં સમુહો ત્યાં શોભે છે. / ૧૭ છે. ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ न स वृक्षो न सा वल्ली न तत्पुष्पं न तत्फलम्। नेक्ष्यतेऽत्राभियुक्तैर्यदित्यैतिह्यविदो विदुः ।। १८ ।। એવા કોઈ વૃક્ષ, વેલડી, ફળ-ફુલ નથી જે અહીં વનખંડમાં ઉપયોગવાળા વિદ્વાનો વડે ન દેખાય અને ન જાણે || ૧૮ ।। राजीमती गुहागर्भे कैर्न नामात्र वन्द्यते ? | रथनेमिर्ययोन्मार्गोत्सन्मार्गमवतारितः ।। १९ ।। જેણી વડે રથનેમિને ઉન્માર્ગથી સન્માર્ગે લવાયા એવા ગુફામાં રહેલા રાજીમતી કોના વડે ન વંદાયા ? || ૧૯ ॥ છે. पूजास्नपनदानानि तपश्चात्र कृतानि वै । सम्पद्यन्ते मौक्षसौख्यहेतवो भव्यजन्मिनाम् ।। २० ।। અહીં આગળ કરાતાં પુજા, સ્નાન, દાન અને તપ વિ. મોક્ષ સુખના હેતુ માટે થાય ॥ ૨૦ ॥ दिग्भ्रमादपि योऽत्राद्रौ क्वाप्यमार्गेऽपि सञ्चरन् । सौऽपि पश्यति चैत्यस्था जिनार्चा: स्नपितार्चिता: ।। २१ ।। દિશાભ્રમથી પણ જો કોઈ આ પર્વત ઉપર કોઈ પણ આડા અવડા માર્ગે ચાલતા હોય તો પણ તે ચૈત્ય માં રહેલી સ્નાન કરાયેલી, પુજાયેલી જિનેવરની મૂર્તિઓના દર્શન $299.11 29 11 काश्मीरागतरत्नेन कूष्माण्ड्यादेशतोऽत्र च । लेप्यबिंबास्पदे न्यस्ता श्रीनेमेर्मूर्तिराश्मनी ।। २२ । કાશ્મીરથી આવેલ રત્ન શ્રાવક વડે કુષ્માંડી અંબિકાદેવીના આદેશથી અહીં લેપમય મૂર્તિના ઠેકાણે પાષાણની નેમિનાથ ભગવાનની મૂર્તિ સ્થાપન કરાઈ. ૨૨॥ नदीनिर्झरकुण्डानां खनीनां वीरुधामपि । विदांकरोत्वत्र संख्यां संख्यावानपि कः खलु ॥ २३ ॥ અહીં આગળ નદી, ઝરણાં, કુંડો, ખાણ, વેલડી લતાઓની સંખ્યાને કયો વિદ્વાન ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ જાણી શકે છે ? અર્થાત્ તેની ગણતરી કરવા કોઈ સમર્થ નથી. . ૨૩ आसेचनकरुपाय महातीर्थाय तायिने। चैत्यालङ्कृतशीर्षाय नम: श्रीरैवताद्रये ॥ २४ ।। આ રૂપવાળા, અભિષેક કરનારને મુકિત દાયક, મહાતીર્થ રક્ષણ કરવાવાળા ચૈત્યોથી અલંકૃત છે. શિખર જેનું એવા રૈવતગિરિને નમસ્કાર થાઓ | ૨૪ | स्तुतो मयेति सूरीन्द्रवर्णितावृजिनप्रभः। __ गिरिनारस्तारहेमसिद्धिभूमिसुदेऽस्तु वः ।। २५ ॥ દેવ અને ઈન્દ્રોથી વર્ણક કરાયેલ અને દેવતા સમાન પ્રભાવાળા આ ગિરનાર ગિરિરાજ જે મારા વડે સ્તુતિ કરાયેલ છે અને જે શ્રેષ્ઠ ચાંદી અને સુવર્ણ સિદ્ધિની ભૂમિ છે. એવો ગિરનાર ગિરિ તમારા માટે સુખ માટે થાઓ. | ૨૫ | గురురురురురులు ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉજ્જયન્તમહાતીર્થ કલ્પ अत्थि सुरट्ठाविसए उज्जिंतो नाम पव्वओ रम्मो । तस्सिहरे आरुहिउं भतीए नमहं नेमिजिणं ।। १ ।। સોરઠ દેશમાં ઉજ્જયંત નામનો મનોહર પર્વત છે, તેના શિખર ઉપર ચડીને નેમિનાથ નાથને ભકિત વડે નમસ્કાર કરો. ॥ ૧ ॥ अंबाइअं च देविं न्हवणच्चणगंधधूवदीवेहिं । पूइय कयप्पणामा ता जोअह जेण अत्थत्थी ॥ २ ॥ સ્નાન, પૂજન, ગંધ, ધુપ, દીપ વડે અંબાદેવીને પુજનારા અને પ્રણામ કરનારા મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. ।। ૨। गिरिसिहरकुहरकंदरनिज्झरणकवाडविअडकूवेहिं। जोएह खत्तवायं जह भणियं पुव्वसूरिहिं ॥ ३ ॥ જેવી રીતે પૂર્વસૂરિઓ વડે કહેવાયુ તેમ ગિરિશિખરની નાની મોટી ગુફા, ઝરણા, નાના મોટા અવાડા, કપાડ અને વિકટકુવાઓ વગેરે સ્થળે ક્ષેત્રપાળને દેખો. ॥ ૩ ॥ कंदप्पदप्पकप्परणकुगइविहवणनेमिनाहस्स । निव्वाणसिलानामेण अत्थि भुवणंमि विक्खाया ॥ ४ ॥ કામદેવના અભિમાનને કાપવાવાળા અને ફુગતિને નાશ કરવાવાળા એવા નેમિનાથ ભગવાનનું દેરાસર નિર્વાણશિલા નામ વડે ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ છે. ॥ ૪ ॥ तस्स य उत्तरपासे दसधणुहेहिं अहोमुहं विवरं । दारंमि तस्स लिंगं अवयाणे धणुह चतारि ॥ ५ ॥ તેની ઉત્તર દિશામાં દશ ધનુષ નીચે અધોમુખ વિવર - ગુફા છે. તેના દ્વાર ઉપર ચાર ધનુષ નીચે અવદાન લિંગ છે. ॥ ૫ ॥ तस्स पसुमुत्तगंधो अत्थि रसो पलसपण सयतंबं । विंधेति कुणइ तारं ससिकुंदसमुज्जलं सहसा ।। ६ ॥ ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ તેની આગળ પશુના મુત્ર જેવી ગંધવાળો રસ છે. આ રસને સોપલ તાંબાની સાથે મેળવવાથી ચંદ્ર અને કુંદના ફુલ જેવી ઉજ્જવલ ચાંદી સહસા બની જાય છે. IIII पुव्वदिसाए धणुहंतरेसु तस्सेव अत्थि जा गवइ । पाहाणमया दाहिणदिसागप बारसधणूहिं ।। ७ ।। दिस्सइ अ तत्थ पयडो हिंगुलवण्णो अ दिव्वपवररसो । विंधेइ सव्वलोहे फरिसेणं अग्गिसंगणं ।। ८ ॥ પૂર્વ દિશામાં થોડા ધનુષ આગળ જઈએ ત્યાં એ એક પાષાણમય ગાય આવે છે, ત્યાંથી બાર ધનુષ દક્ષિણ દિશામાં જઈએ ત્યાં પ્રગટ હિંગુલવર્ણવાળો દિવ્ય શ્રેષ્ઠ રસ છે. તે રસ અગ્નિના સંગ વડે સર્વ જાત લોઢાને સ્પર્શમાત્રથી વિંધે છે અને વિંધીને સોનું કરે છે. મેં ૭-૮ //. उज्जिंते अत्थि नई विहलानामेण पव्वई पडिमा । दावेइ अंगुलीए फरिसरसो पव्वईदारं ।। ९ ।। ઉજ્જયન્તમાં વિહલા નામે નદી છે. ત્યાં પાર્વતીની પ્રતિમાને આંગળી વડે દબાવવાથી પહાડનું દ્વાર દેખાડે છે. / ૯ / सक्कावयार उजिंतगिरिवरे तरस उत्तरे पासे । सोवाणपंतिआएपारेवयवण्णिया पुढवी ।। १० ।। पंचगव्वेण बद्धा पिंडी धमिआ करेइ वरतारं । फेडइ दरिद्दवाहिं उत्तारइ दुक्खकंतारं || ११ ।। ઉજ્જયંતગિરિ ઉપર શકાવતાર છે. તેની ઉત્તર બાજુ પગથિયાથી જતાં પારેવાના વર્ણવાળી ભૂમિ આવે છે. તેની માટીને પંચગવ્યથી બાંધીને પિંડીને ધમન કરતા શ્રેષ્ઠ ચાંદી બને છે. જે દરિદ્રરૂપી વ્યાધિને ફાડી નાખે છે અને દુઃખરૂપી વનથી પાર ઉતારે છે. || ૧૦-૧૧ી. सिहरे विसालसिंगे दीसंते पायकुट्टिमा जत्थ । तस्सासन्ने सिहरे कव्वडहढपामहो तारं ।।१२ ।। ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વિશાલ શૃંગ નામના શિખર ઉપર પાયકુટિમાં = પગ મુકવાની ભુમિ દેખાય છે તેની નજીક રહેલા શિખર ઉપર કબ્બડ નામનો હડો છે તેના ઉપર પામહનામની ચાંદી છે. | ૧૨ છે. उजिंतरेवयवणे तत्थ य सुद्दारवानरो अस्थि । सो वामकण्णछित्तो उग्घाडइ विवरवरदारं ।। १३ ॥ ઉયંત રૈવતકના વનમાં સુદ્ધાર નામનો વાનર છે, જેનો ડાબો કાન કપાયેલો છે, તે વાનર શ્રેષ્ઠ ગુફાના દ્વારને ઉઘાડે છે. તે ૧૩ છે. हत्थसएण पविट्टो दिक्खइ सोवण्णवण्णिआ रुक्खा । नीलरसेण सवंता सहस्सवेही रसो नूणं ।। १४ ॥ ગુફામાં સો હાથ આગળ જતાં સુવર્ણવર્ણ વૃક્ષો દેખાય છે, તેઓ નીલ રસને કરાવે છે તે ખરેખર સહસવધી રસ છે. . ૧૪ | तं गहिऊण निअत्तो हणुवंतं छिवइ वामपाएण। सो ढक्कइ वरदारं जेण न जाणइ जणो कोवि ।। १५ ।। તે રસને ગ્રહણ કરીને પાછો ફરેલો માણસ ડાબા પગ વડે હનુમાનને સ્પર્શ કરે (ત્યારે) તે વાનર શ્રેષ્ઠ દ્વારને ઢાંકે છે. જેથી કોઈ પણ માણસ જાણી ન શકે. તે ૧૫ . ___ उजिंतसिहरउवरिं कोहंडिहरं खु नाम विक्खायं । अवरेण तस्स य सिला तदुभयपासेसु ऊसंतु || १६ ॥ ઉયંત શિખરની ઉપર કોલંડિ - કુષ્માંડઘર (અંબિકાનું ઘર)પ્રસિદ્ધ છે. તેની પાછળ શિલા છે. તેની બન્ને બાજુ ઔષધિઓ છે. તે ૧૬ | __तं अयसितिल्लमीसं थंभइ पडिवायवंगिअं वंगं। दोगच्चवाहिहरणं परितुट्टा अंबिआ जस्स ।। १७ ।। તે ઔષધીને અલસિના તેલમાં મિશ્રિત કરી લગાવવાથી પ્રતિવાતથી જકડાયેલા અંગને ઠીક કરે છે. જેની ઉપર અંબાદેવી ખુશ થાય છે. તેની દુર્ગતિ અને વ્યાધિ દુર થાય છે. ૧૭ || ગિરનાર ગ્રંથોની ગોમાં For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ वेगवई नाम नई मणसिलवण्णा य तत्थ पाहाणा। तो पिंडिधमिअसंते समसुद्धे होइ वरतारं ।। १८ ।। વેગવતી નામની નદીમાં પારાના વર્ણવાળા પાષાણો છે. તે પાષાણનો પિંડ અગ્નિ વડે તપાયે છતે શુદ્ધ બની જાય છે. તે ૧૮ || उज्जिंते नाणसिला तस्स अहो कणयवण्णिा पुढवी। बोक्कडयमुतपिंडी खइरंगारे भवे हेमं ।। १९ ।। ઉજ્જયંત પર જ્ઞાનશિલા નામની શિલા છે, તેની નીચે સોનાના વર્ણવાળી માટી છે તે બોકડાના મુત્રમાં પિંડ બનાવી ખેરના અંગારમાં તપાવવાથી સોનું થાય છે. ૧૯ . नाणसिलाकयपुढवी पिंडीबद्धा य पंचगव्वेण । हढपाए वसइ रसो सहस्सवेही हवइ हेमं ॥ २० ॥ જ્ઞાનશિલાની નીચેની માટીને પંચગવ્યથી પિંડરૂપે બંધાવી હડાની પાસે જે રસ છે તેનાથી હજાર વધ કરતા તે પિંડનું સોનું બને છે. તે ૨૦ | गिरिवरमासन्नठिअं आणीयं तिलविसारणं नाम। सिलबद्धगाढपीडे वेलक्खा तत्थ दम्माणं ।। २१ ।। ગિરિવરની નજીક રહેલી “તીલવિચારણ” ઔષધિને લાવી શિલાથી બંધાયેલા ગાઢપીઠ ઉપર પ્રયોગ કરતા બે લાખ દ્રયમ (નાણું) મળે છે. તે ૨૧ | ___ सेणा नामेण नई सुवण्णतित्थंमि लड्डुअपहाणा। पडिवाएण य सुव्वं करंति हेमं न संदेहो ॥ २२ ॥ સુર્વણ તીર્થમાં સેણા નામની નદી છે, લાડુ જેવા પત્થર છે. જે પ્રતિપાત વડે તાંબાને સુવર્ણ કરે છે. એમાં કોઈ સંદેહ નથી | ૨૨ / विल्लक्खयंमि नयरे मउहहरं अत्थि सेलगं दिव्वं। तस्स य मज्झंमि ठिओ गणवइरसकुंडओ उवरि ।। २३ ॥ વિલક્ષ નામના નગરમાં મધુકધર નામનો દિવ્ય પર્વત છે. તેની મધ્યે ગણપતિ નામનો રસકુંડ છે. મેં ૨૩ ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ उववासी कयपुओ गणवइओ चल्लिऊण पवररसो। षामाषेवी अस्थि अ थंभइ वंगं न संदेहो ॥ २४ ॥ ત્યાં તેની ઉપર ઉપવાસ કરીને પુજા કરવાવાળો ગણપતિ કુંડમાંથી રસને કાઢીને છ માસ સેવે છે. તે રસ હાડકા અને વિકૃત અંગને ખંભિત (સ્થિર) કરે છે. એમાં કોઈ સંદેહ નથી. તે ૨૪ | सहसासवं ति तित्थं करंजरुक्खेण मणहरं सम्म। तत्थ य तुरयायारा पाहाणा तेसि दो भाया ।। २५ ॥ સહસાવન તીર્થ છે જે કરંજ વૃક્ષ વડે મનોહર અને સુંદર છે. ત્યાં આગળ ઘોડાના આકારવાળા પાષાણ છે. તેના બે ભાગ છે. જે ૨૫ इक्को पारयभाओ पिट्ठो मुत्तेण अंधमूसाए। धमिओ करेइ तारं उतारइ दुखकंतारं ॥ २६ ॥ એક ભાગને પારદમુવથી પીસીને મુરરસને અંધશ્રુષામાં ધમન કરતાં ચાંદી બને છે. તે દુઃખરૂપી વનથી પાર ઉતારે છે. / ૨૬ / अवलोअणसिहरसिलाअवरेणं तत्थ वररसो सवइ । सुअपक्खसरिसवण्णो करेइ सुव्वं वरं हेमं ।। २७।। અવલોકન શિખરની શિલાની નીચેની બાજુમાં પોપટની પાંખ જેવા વર્ણવાળો શ્રેષ્ઠ રસ છે, જે તાંબાને સોનું કરે છે. તે ૨૭ | ___गिरिपज्जुन्नवयारे अंबिअआसमपयं च नामेण । तत्थ वि पिआ पुहवी हिमवाए होइ वरहेमं ।। २८ ।। ગિરિવરના પ્રદ્યુમ્નવિહાર અવતારમાં અંબિકા નામનું આશ્રમપદ છે. ત્યાં પીળી પૃથ્વી હિમપાત થવાથી શ્રેષ્ઠ સોનું થાય છે. મેં ૨૮ / नाणसिला उजिंते तस्स य मूलंमि मट्टिआ पीआ। साहामिअलेवेणं छायासुककं कुणइ हेमं ।। २९ ॥ ઉજ્જયંત ઉપર જ્ઞાનશિલા છે, તેના મુળમાં પીળી માટી છે. તેનો શાખામૃગ લેપ કરી છાયામાં સુકવાથી સોનું બને છે. તે ૨૯ / ગિરનાર ગ્રંથોની ગોમાં For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ उचिंतपढमसिहरे आरुहिउं दाहिणेण अवयरिउं। तिण्णि धणूसयमिते पूइकरं जं बिलं नाम ।। ३० ।। ઉજ્જયંતના પહેલા શિખર ઉપર ચડી દક્ષિણ દિશા તરફ ઉતરવાથી ત્રણસો ધનુષ પ્રમાણવાળુ પૂતિકર નામની ગુફા છે. | ૩૦ || उग्घाडिउं बिलं दिक्खिऊण निउणेन तत्थ गंतव्वं । दंडतराणि बारस दिव्वरसो जंबुफलसरिसो ॥ ३१ ॥ બિલને ઉઘાડીને નજર કરીને આગળ જવું, ત્યાં આગળ બાર દાંડાની વચ્ચે જંબુફળ જેવો દિવ્ય રસ છે. / ૩૧ || जउघोलअंमि भंडे सहस्सभाएण विंधए तारे। हेमं करइ अवस्सं हस॒तं सुंदरं सहसा ।। ३२ ॥ તે રસને હજારમાં ભાગે ઘોલવા વડે ચાંદી વિંધાય છે, અને તેનું અવશ્ય અચાનક સુંદર બજાર માન્ય સોનું બને છે. તે ૩૨ . कोहंडिभवणपुव्वेण उत्तरे जाव तावसा भूमी। दीसइ अ तत्थ पडिमा सेलमया वासुदेवस्स ॥ ३३ ॥ तस्सुत्तरेण दीसइ हत्थेसु अ दससु पव्वईपडिमा। अवराहमुहरंअंगुट्टिआइ सा दावए विवरं ।। ३४ ॥ કોલંડિ ભવનની પૂર્વદિશાથી ઉત્તર દિશામાં જઈએ ત્યાં તાપસ ભૂમિ દેખાય છે. ત્યાં વાસુદેવની મૂર્તિ છે. તેની ઉત્તર દિશામાં દસ હાથ જતાં પાર્વતીની પ્રતિમા દેખાય છે. પશ્ચિમ દિશા તરફ કરેલા મુખવાળા વીંટીથી સ્પર્શ કરતા ગુફા ખોળી આપે છે. ને ૩૩-૩૪ છે. नवधणुहाइं पविट्ठो दिक्खइ कूडाई दाहिणुत्तरओ। हरिआललरक्खवण्णो सहस्सवेही रसो नूणं ।। ३५।। નવ ધનુષ અંદર પ્રવેશતા નૈઋવ્ય ખુણામાં શિખરો છે. ત્યાં હડતાલ અને લાખના વર્ણવાળો સહસવધી રસ રહેલા છે. તે ૩૫ | 'ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ उज्जिंते नाणसिला विक्खाया तत्थ अत्थि पाहाणं। ताणं उत्तरपासे दाहिणयअहोमुहो विवरो ॥ ३६।। ઉજ્જયંત ઉપરની જ્ઞાનશિલા પ્રતિમા છે. ત્યાં આગળ પાષાણો છે. તેની ઉત્તર દિશા પાસે જમણી બાજુ નીચે ગુફા છે. . ૩૬ / तस्स य दाहिणभाए दसधणुभूमीइ हिंगुलयवण्णो। अत्थि रसो सयवेही विंधइ सुव्वं न संदेहो ।। ३७ ।। તેના દક્ષિણ ભાગમાં દશ ધનુષ જતાં હિંગુલ વર્ણવાળો શતવધી રસ છે. જે તાંબાને વિંધીને સોનું બનાવે છે. ૩૭ . उसहरिसहाइकूडे पाहाणा ताण संगमो अत्थि। गयवरलिंडाकिण्णा मज्झे फरिसेण ते वेही ॥ ३८ ॥ ઋષભાદિ કુંટોમાં પાષાણનો મોટો સમુહ છે, હાથીની છાલી =લાદ સાથે તે પાષાણનો સ્પર્શ કરતાં સોનું બને છે. તે ૩૮ / जिणभवणदाहिणेणं नउईधणुहेहिं भूमिजलुअयरी। तिरिमणुअरत्तविद्धा पडिवाए तंवए हेमं ।। ३९ ।। જિન ભવનના દક્ષિણ દિશા નેવુ ધનુષ જતાં, ત્યાં જલુચરી માટી આવે છે. તિર્યંચ અને મનુષ્યના લોહીથી વિંધાયેલી તે માટી ઉપરથી પડવાથી સોનું થાય છે. જે ૩૯ | वेगवई नाम नई मणसिलवण्णा य तत्थ पाहाणा। सुव्वस्स पंचयेहं सवंति धमिआ तयं सिग्धं ॥ ४० ॥ વેગવતી નામની નદીમાં પારાના વર્ણના પાષાણો છે, જે તાંબાને ધમવાથી પાંચ પ્રકારના વેધ કરતા ઝરવા માંડે છે અને જલ્દીથી સોનું બને છે. મેં ૪૦ || इय उज्जयंतकप्पं अविअप्पं जो करेइ जिणभत्तो। कोहंडिकयपणामो सो पावइ इच्छिअं सुक्खं ।। ४१ ।। આ ઉજજયંત નામના કલ્પને કોલંડિ અંબિકા પ્રણામ કરીને જે જિનેશ્વરનો ભક્ત વિકલ્પ વિના કરે છે તે ઈચ્છિત સુખને પામે છે. તે ૪૧ | ----- -- - ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનપ્રભસૂરિ વિરચિત શ્રી રૈવતગિરિ કલ્પ पच्छिमदिसाए सुरट्ठाविसए रेवयपव्वयरायसिहरे सिरिनेमिनाहस्स भवणं उत्तंगसिहरं अच्छइ । तत्थ किर पुर्वि भयवओ नेमिनाहस्स लिप्पमई पडिमा आसी । अन्नया उत्तरदिसाविभूसणकम्हीरदेसाओ अजियरयणनामाणो दुन्नि बंधवा संघाहिवई होऊण गिरिनारमागया । तेहिं रहसवसाओ घणघुसिणरससंपूरिअकलसेहिं ण्हवणं कयं । गलिआ लेवमई सिरिनेमिनाहपडिमा । तओ अईव अप्पाणं सोअंतेहिं तेहिं आहारो पच्चकखाओ । इक्कवीसउववासाणंतरं सयमागया भगवई अंबिआ देवी । उट्ठाविओ संघवई। तेण देविं दट्ठण जयजयसद्दो कओ । तओ भणिअं देवीए इमं बिबं गिण्हसु परं पच्छा न पिच्छिअव्वं । तओ अजिअसंघाहिवइणा एगतंतुकट्ठिअ रयणमयं सिरिनेमिबिंबं । कंचणबलाणए नीअं । पढमभवणस्स देहलीए आरोवित्ता अइहरिसभरनिब्भरेणं संघवईणा पच्छाभागो दिट्ठो । ठिअं तत्थेव बिंबं निचलं । देवीए कुसुमबुट्ठी कया जयजयहो अ कओ । एअं च बिंबं वइसाहपुण्णिमाए अहिणवकारिअभवणे पच्छिमदिसामुहे ठविअं संघवइणा । ण्हवणाइमहूसवं काउं अजिओ सबंधवो निअदेसं पत्तो । कलिकाले कलुसचित्तं जणं जाणिऊण ज्ञलहलंतमणिमयबिंबस्स कंती अंबिआदेवीए छाइआ । पुव्विं गुज्जरधराए जयसिंहदेवेणं खंगाररायं हणित्ता सज्जणो दंडाहिवो ठाविओ । तेण य अहिणवं नेमिजिणंदभवणं एगारससयपंचासीए विक्कमरायवच्छरे काराविअं । मालवदे समुहमंडणेणं साहुभावडेणं सोवण्णं आमलसारं कारिअं । चालुक्कचक्किसिरिकुमार - पालनरिंदसंठविअसोरट्ठदंडाहिवेण सिरिसिरिमालकुलुब्भवेण बारससयवीसे विक्कमसंवच्छरे पज्जा काराविआ । तब्भावुणा धवलेण अंतराले पवा भराविआ । पज्जाए चंडतेहिं जणेहिं दाहिणदिसाए लक्खारामो दीसइ | अणहिलवाडयपट्टणे य पोरवाड कुलमंडणा आसरायकु मरदेवितणया गुजरधराहिवइसिरिवीरधवलरज्जधुरंधरा वस्तुपालतेजपालनामधिज्जा दो भायारो मंतिवरा हुत्था । तत्थ तेजपालमंतिणा गिरनारतले निअनामंकिअं तेजलपुरं पवरगढमढपवामंदिरआरामरम्मं निम्माविअं । तत्थ य जणयनामंकि अं ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only २८ Page #36 -------------------------------------------------------------------------- ________________ आसरायविहारुत्ति पासनाहभवणं काराविअं। जणणीनामेणं च कुमरसरुत्ति सरोवरं निम्माविअं| तेजलपुरस्स पूवदिसाए उग्गसेणगढं नामं दुग्गं जुगाइनाहप्पमुहजिणमंदिररेहिल्लं विजइ। तस्स य तिण्णि नामधिज्जाइं पसिद्धाइ। तं जहा उग्गसेणगढं ति वा खंगारगढ़ ति वा जुण्णदुग्गं ति वा। गढस्स बाहिं दाहिणदिसाए चउरिआवेईलडुअओवरिआपसुवाडयाइंठाणाई चिट्ठति। उत्तरदिसाए विसालथंभसालासोहिओ दसदसारमंडवो। गिरिदुवारे य पंचमो हरि दामोअरो सुवण्णरेहानईपारे वट्टइ। कालमेह-समीपे चिराणुवत्ता संघस्स बोलाविआ। तेजपालमंतिणा मिल्हाबिआ। कमेण उज्जयंतसेले वत्थुपालमंतिणा सित्तुंजावयारभवणं अट्ठावयसंमेअंमंडवो कवडिजक्खमरुदेविपासाया य काराविआ। तेजपालमंतिणा कल्लाणतयचेइअंकारिअं इदमंडवो अ तेजपालमंतिणा उद्धाराविओ। एरावणगयपयमुद्दाअलंकिअं गइंदपयकुंडं अच्छइ। तत्थ अगं पक्खालिता दुक्खाण जलंजली दितिं जतागयलोआ। छत्तसिलाकडणीए सहस्संबवणारामो, जत्थ भगवओ जायवकुलपईवस्स सिवासमुद्दविजयनंदणस्स दिक्खानाणनिव्वाण कल्लाणयाई संजायाइं। गिरिसिहरे चडित्ता अंबिआदेवीए भवणं दीसइ । तत्तो अवलोअणं सिहरं । तत्थढिएहिं किर दसदिसाए नेमीसामी अवलोइज्जइत्ति । तओ पढमसिहरे संबकुमारो बीअसिहरे पज्जुणो। इत्थ पव्वाए ठाणे ठाणे चेइएसु रयणसुवण्णमयजिणबिंबाई निच्चण्हविअच्चिआइंदीसंति। सुवण्णमेयणी अ अणेगधाउरसभेइणी दीप्पंती दीसइ। रत्तिं च दीवउ व्व पज्जलंतीओ ओसहीओ अवलोइज्जंति । नाणाविहतरुवर वल्लीदलपुप्फफलाइंपए पए उवलब्भंत्ति। अणवरयप-झरंतनिज्झरणाणं खलहलारावायमत्तकोयलभमरझंकारा य सुव्वंति ति। उज्जयंतमहातित्थकप्पसेसलवो इमो। जिणप्पहमुणिंदेहिं लिहिओ त्थ जहासुअं ।। || श्री रैवतककल्प: समाप्तः ।। सर्थ : પશ્ચિમદિશાના સોરઠ દેશમાં રૈવતપર્વત રાજનાં શિખર ઉપર શ્રી નેમિનાથ ભગવાનનું ઉચા શિખરવાળું ભવન શોભે છે. ત્યાં પહેલાંના કાળમાં નેમિનાથ ભગવાનની લેપ્યમય પ્રતિમા હતી. ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ એક વખત ઉત્તર દિશાના આભૂષણ સમાન કાશ્મીર દેશથી “અછત અને રતન નામના બે ભાઈ સંઘપતિ બનીને ગિરનાર પર્વત ઉપર આવ્યા. ત્યાં આગળ ઉતાવળમાં ઘટ્ટ કેસરના રસથી ભરેલા કળશો દ્વારા પ્રતિમાનો અભિષેક કર્યો. ત્યારે શ્રી નેમિનાથ ભગવાનની લેણ્યમયી પ્રતિમા ઓગળી ગઈ. તેથી જ જાત પ્રત્યે ઘણો ખેદ અને શોક કરતાં તેઓએ આહારના પચ્ચખાણ ર્યા. એકવીસ ઉપવાસ પછી ભગવતી એવી અંબિકા દેવી સ્વયં આવી. સંઘપતિને ઉઠાડ્યા. સંઘપતિએ દેવીને દેખીને જયજયકાર શબ્દ કર્યો. તેથી દેવીએ કહ્યું આ બિંબને ગ્રહણ કરો પરંતુ પાછળ ના જોશો. તેથી અછત સંઘપતિએ એક તાંતણા વડે ખેંચીને રત્નમય શ્રી નેમિનાથની પ્રતિમાને કંચન બલાનક (અગ્રચોકી)માં લાવી. પ્રથમ ભવનની દેરી ઉપર આરોપણ કરી ઘણાં જ હર્ષથી ભરેલાં સંઘપતિ વડે પાછળ જોવાઈ ગયું. તેથી પ્રતિમા ત્યાં જ નિશ્ચલપણે સ્થિર થઈ ગઈ. દેવી વડે ફૂલની વૃષ્ટિ કરાઈ. જય જય શબ્દ કરાયો. આ બિંબને વૈશાખ સુદ પૂનમના દિવસે પશ્ચિમ દિશા તરફ મુખવાળા નવા કરાવેલા ભવનમાં સંઘપતિ વડે સ્થાપન કરાયું. સ્નાત્ર મહોત્સવ કરીને અજીત પોતાના ભાઈ સાથે પોતાના દેશ તરફ ગયો. કલિકાલમાં દુષ્ટ ચિત્તવાળા માણસોને જાણીને ઝળહળતા એવા મણિમય બિંબની કાંતિને અંબાદેવીએ ઢાંકી દીધી. પહેલાં ગુજરાતના જયસિંહરાજા વડે ખંગાર રાજાને હણીને સજ્જનને દંડાધિપતિ તરીકે સ્થાપન કર્યો. તેણે નવા નેમિનાથ જિનેશ્વરનું નવું ભવન વિ.સં.૧૧૮૫ માં કરાવ્યું. માલવદેશના મુખ ના મંડલ સમાન સજ્જન ભાવડ શેઠે સુવર્ણનું આમલસાર કરાવ્યું. શ્રીમાલકુલમાં ઉત્પન્ન થયેલાં ચૌલુક્ય વંશનાં ચક્રવર્તી સમાન કુમારપાલ રાજા વડે સ્થાપેલ સોરઠના દંડાધિપતિએ વિ.સં. ૧૨૨૦ માં પગથીયા કરાવ્યા. તેની ભાવના અનુસાર ધવલ વડે વચ્ચે વચ્ચે પરબો કરાવાઈ. પગથિયાં ચઢતાં માણસો વડે દક્ષિણ દિશામાં લક્ષારામ દેખાય છે. અણહિલપુર પાટણ નગરમાં પોરવાલકુલ મંડણ આસરાજ-કુમારદેવીથી ઉત્પન્ન ગિરનાર ગ્રંથોની ગોદમાંe For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ થયેલાં ગુર્જર ધરાધિપતિ શ્રી વિરધવલરાજાનાં રાજ્યની ધુરા ચલાવનારા વસ્તુપાલતેજપાલ નામના બે ભાઈઓ શ્રેષ્ઠ મંત્રીવરો હતા. ત્યાં તેજપાલ મંત્રીએ ગિરનારની તળેટીમાં પોતાના નામથી અંક્તિ શ્રેષ્ઠ ગઢ-મઠ-પરબ-દેરાસર-બાગ-બગીચાથી રમણીય એવું તેજલપુર ગામનું નિર્માણ કરાવ્યું. ત્યાં આગળ પિતાના નામથી અંકિત થી આસરાજવિહાર નામનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય કરાવ્યું. અને માતાના નામથી અંકિત કુમાર સરોવર નામે સરોવરનું નિર્માણ કરાવ્યું. તેજલપુરની પૂર્વ દિશામાં ઉગ્રસેન નામનો દુર્ગ યુગાદિનાથના મુખ્ય જિનમંદિરથી સુશોભિત છે. તેના ત્રણ નામો પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે ઉગ્રસેન દુર્ગ, અંગાર દુર્ગ, જુનાગઢ. ગઢની બહાર દક્ષિણ દિશામાં ચોરી, ચોતરું, લાડુ જેવા ઢગલાં (ઘોરા) ઢોરોનો વાડો પશુવાટક (બગીચો) વિ. સ્થાનો રહેલાં છે. ઉત્તર દિશામાં વિશાલ સ્તંભ, શાળાથી શોભિત દસ દસાર મંડપ, ગિરિદ્વાર પર અને પાંચમો વાસુદેવ દામોદર (કૃષ્ણ) આદિ સ્થાન સુવર્ણરેખા નદીના તટ ઉપર છે. તેજપાલ મંત્રીએ કાલમેઘની પાસે સેવા = અનુસરણ વિનંતી કરીને સંઘને બોલાવ્યો. ઉજજયંત શિખરની અનુક્રમે જાત્રા કરાવી. વસ્તુપાલ મંત્રીએ શત્રુંજ્યાવતારભવન, અષ્ટાપદ મંડપ, કપર્દિયક્ષ, મરુદેવી પ્રાસાદ કરાવ્યો અને તેજપાલમંત્રી વડે કલ્યાણકવય” ચૈત્ય કરાવ્યું. તેજપાલ મંત્રી વડે ઈંદ્ર મંડપનો ઉદ્ધાર કરાવ્યો. એ રાવણ-ગજપદ-મુદ્રાથી અલંકૃત ગજપદકુંડ છે. ત્યાં આગળ યાત્રા કરવા માટે આવેલા લોકો અંગનું પ્રક્ષાલન કરીને દુ:ખોને જલાંજલિ આપે છે. (નાશ પામે છે) છત્રશિલાની મેખલા ઉપર સહસ્ત્રાંબ નામનું વન છે તે સ્થળે જાદવકુલમાં દીપક સમાન, શિવા-સમુદ્રવિજયના પુત્ર, શ્રી નેમિનાથના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ ત્રણ કલ્યાણક થયેલાં. ગિરિ શિખર ઉપર શાંબ કુમારનું અને બીજા શિખર ઉપર પ્રદ્યુમ્નનું બિંબ છે. એ પ્રમાણે પર્વતનાં સ્થાને સ્થાને દેરાસરોમાં રત્ન સુવર્ણમય જિનબિંબો પ્રતિદિન ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ અભિષેક પૂજાથી પૂછત થયેલાં દેખાય છે. સુવર્ણવર્ણ ભૂમિ અનેક પ્રકારનાં ધાતુરસને ભેદવાવાળી, ચમકે છે. રાત્રીમાં દીવાની જેમ ઝલકલતી ઔષધિઓ દેખાય છે વિવિધ પ્રકારનાં તરવર-વેલડી-પત્રફળ-ફુલ-પગલે પગલે દેખાય છે. સતત ઝરતા ઝરણાઓ કલકલ અવાજ, ગુંજન કરતી મદોન્મત્ત કોયલ અને ભમરાનાં ઝંકારો સંભળાય છે. આ ઉજજયંત મહાતીર્થ કલ્પનો લેશ શ્રી જિનપ્રભસૂરિ વડે જેવી રીતે સંભળાયો તેવી રીતે લખાયો છે. လလလလလလလလလ ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સંવત-૧૨૨૩ માં શ્રી વિજય મેળસૂરિવિચિત શ્રી રૈવતગિરિરાસુ. परमेसरतित्थेसरह, पयपंकय पणमेवि । भणिसु रासु रेवंतगिरे अंबिकदिवि सुमरेवि ॥ १ ॥ गामागरपुरवणगहणसरिसरवरि सुपएसु। देवभूमि दिसि पच्छिमह मणहरु सोरठदेसु ।। २ ।। जिणु तहिं मंडलमंडणउ मरगयमउडमहंतु। निम्मलसामलसिहरभरे रेहइ गिरि रेवंतु || ३ || तसु सिरि सामिउ सामलउ सोहगसुंदरसारु। जाइवनिम्मलकुलतिलउ निवसइ नेमिकुमारू ।। ४ ।। तसु मुहदंसणु दसदिसि वि देसदेसंतरु संघ। आवइ भावरसालमणउ हलि रंगतरंग ।। ५ ।। पोरुयाडकुलमंडणउ नंदणु आसाराय । वस्तुपाल वरमंति तहिं तेजपालु दुइ भाय ॥ ६ ॥ गुरजरधरधुरि धवलकि वीरधवलदेवराजि। बिहु बंधवि अवयारियउ सूमू दूसममाझि ।। ७ ।। नायलगच्छह मंडणउ विजयसेणसुरिराउ । उवएसिहि बिहु नरपवरे धम्मि धरिउ दिंदु भाउ ।। ८ ।। तेजपालि गिरनारतले तेजलपुरु नियनामि। कारिउ गढमढपवपवरु मणहरु धरि आरामि ॥ ९ ॥ तहि पुरि सोहिउ पासजिणु आसारायविहारु। निम्मिउ नामिहि निजजणणि कुमरसरोवर फारु ॥ १० ॥ तहि नयरह पूरवदिसिहि उग्रसेणगढदुग्गु। आदिजिणेसरपमुहजिणमंदिरि भरिउ समग्गु ।। ११ ॥ बाहिरिगढ दाहिणदिसिहि चउरियवेहिविसालु। लाडुकलहहियओरडीय, तडि पसुठाइकरालु || १२ ॥ रनार: अंथोनी गोटमा For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ तहि नयरह उत्तरदिसिहि सालथंभसंभार । मंडण महिमंडल सयलमंडप दसह उसार || १३ ॥ जोइउ जोइउ भवियण पेमिं गिरिहि दुयारि: । दामोदरु हरि पंचमउ सुवन्नरेहनइपारि ।। १४ ।। अगुण अंजण अंबिलीय अंबाडय अंकुल्लुः । उंबरु अंबरु आमलीय, अगरु असोय अहल्लु || १५ ॥ करवर करपट करुणतर करवंदी करवीर। कुडा कडाह कयंब कड करब कदलि कंपीर ।। १६ ।। वेयलु वंजलु बउल वडो, वेडस वरण विडंग। वासंति वीरिणि विरह वंसियालि वण वंग || १७ ॥ सींसमि सिंबलि सिरसमि सिंधुवारि सिरखंड। सरल सार साहार सय सागु सिगु सिणदंड ।। १८ ।। पल्लवफुल्लफलुल्लसिय, रेहइ ताहि वणराइ। तहि उज्जिलतलि धम्मियह उल्लटु अंगि न माइ ।। १९ ।। बोलावी संघहतणीय कालमेघंतरपंथि। मेल्हविय तहिं दिढ द्यणीय वस्तुपाल वरमंति ॥ २० ॥ (प्रथमं कडवम्) दुविहि गुज्जरदेसे रिउरायविहंडणु। कुमरपालु भुपालु जिणसासणभंडणु ; तेण संठाविओ सुरठदंडाहिवो। अंबओ सिरे सिरिमालकुलसंभवो। पाज सुविशाल तिणि नठिय। अंतरे धवल पुणु परव भराविय. || १ || धनु सु धवलह भाउ जिणि पाग पयासिय। बारविसोत्तरवरसे जसु जसि दिसि वासिय। जिम जिम चडई तडि कडणि गिरनारह। तिम तिम ऊडइं जण भवणसंसारह । जिम जिम सेउजलु अग्गि पालाट ए। तिम तिम कलिमलु सयलु ओहट्ट ए || २ || 'ગરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only : Page #42 -------------------------------------------------------------------------- ________________ जिम जिम वायइ वाउ तहि निज्झरसीयलु। तिम तिम भवदुहदाहो तक्खणि तुट्टइ। निच्चलु कोइलकलयलो मोरकेकारवो। सुंमए महुयरमहुरुगुंजारवो। पाज चडतह सावयालोयणी। लाषारामु दिसि दीसए दाहिणी ।। ३ ।। जलदजालवबाले नीझरणि रमाउलु। रेहए उज्जिलसिहरु अलिकज्जलसामलु । वहलवुहुधातुरसभेउणी। जत्थ उलदलइ सोवन्नमइ मेउणी। जत्थ दिप्पंति दिवो सही सुंदरा। गुहिर वर गरुय गंभीर गिरिकंदरा || ४ ॥ जाइ कुंदु विहसंतो जं कुसुमिहि संकुलु। दीसइ दस दिसि दिवसो किरि तारामंडलु । मिलियनवलवलिदलकुसुमझलहालिया। ललियसुरमहिवलयचलणतलतालिया। गलियथलकमलमयरंदजलकोमला। विउल सिलवट्ट सोहंति तहिं संमला || ५ ॥ मणहरघणवणगहणे रसिरहसिय किंनरा। गेउ मुहुरु गायंतो सिरिनेमिजिणेसरा। जत्थ सिरिनेमिजिणु अच्छप अच्छरा। असुरसुरउरगकिंनरयविज्जाहरा। मउडमणिकिरणपिंजरियगिरिसेहरा। हरसि आवंति बहुभतिभरनिब्भरा ।। ६ ।। सामियनेमिकुमारपयपंकयलंबिउ। धरधूल वि जिण धन्न मन पूरइ वंछिउ । जो भव कोडाकोड्डि......................। अन्नु सोवन्नु घणु दाणु जउ दिज्जए। सेवउ जडकम्मघणगंठि जउ तिज्जए। रनार: अंथोनी गोमा For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ तउ उज्जितसिहरू पाविज्जए ।। ७ ।। जम्मणु जोव जीवितसु तहिं कयत्थू । जे नर उज्जितसिहरूं पेकखइ वरतित्थू । आसि गुरजरधरय जेण अमरेसरु । सिरिजयसिंघदेउ पवरु पुहवीसरु । वि सोरठु तिणि राउ पंगारउ । ठविउ साजणु दंडाहिवं सारउ ॥ ८ ॥ अहिणवु नेमिजिणंद तिणि भवणु कराविउ | निम्मलु चंदरु बिंबे निपनाउं लिहाविउ । थोरविक्खंभवायंभरमाउलं । ललियपुत्तलियकलसकुलसंकुलं । मंडपु दंडघणुं तुंगतरतोरणं । धवलिय वज्झिरुणझणिरिकिंकणिघणं । इक्कारसयसहीउ पंचासीय वच्छर । नेमिभुयणु उद्धरिउ साजणि नरसेहरि ।। ९ ।। मालवमंडलगुहमुहमंडणू । भावडसाहु दालिधुखंडणु । आमलसारसोवन्नु तिणि कारिउ । किरि गयणंगण सूरु अवयारिउ । अवरसिहरवरकलस झलहलइ मणोहर । मिणि तिणि दिठ्ठइ दुह गलइ निरंतर ॥। १० ।। (द्वितीयं कडवम्) दिसी उत्तर कसमीरदेसु नेमिहि उम्माहिय । अजिउ रतन दुइ बंध गरुय संघाहिव आविय ॥ १॥ हरसवसिण घणकलस भरिविति न्हवणु करतह । गलिउ लेवमु नेमिबिंबु जलधार पडंतह ।। २ ।। संधाहि संघेण सहिउ नियमणि संतविउ । हा हा धि धिगु मह विमलकुलगंजणु आविउ ॥ ३ ॥ ગિરનાર: ગ્રંથોની ગોદમાં ૯૯ For Personal & Private Use Only 39 Page #44 -------------------------------------------------------------------------- ________________ सामियसामलधीरचरण मह सरणि भवंतरि। इम परिहरि आहार नियमु लइउ संघधुरंधरि ।। ४ ॥ एकवीसि उपवासि तामु अंबिकादिवि आविय। पभणइ स पसन्न देवि जय जय सद्दाविय ।। ५ ॥ उठेविणु सिरिनेमिबिंबु तुलिउ तुरंतउ। पच्छलु मन जोएसि वच्छ तुं भवणि वलंतउ ।। ६ ॥ णइ वि अंवि......कंचण......बलाणइ। ......बिंब मणिमउ तहिं आणइ ।। ७ ।। पढमभवणि देहलिहि देउ छुडि पुडि आरोविउ। संघाहिवि हरिसेण तम दिसि पच्छलु जोइउ ।। ८ ।। ठिउ निच्चलु देहलिहि देवु सिरिनेमिकुमारो। कुसुमवुठि मिल्हेवि देवि किउ जयजयकारो || ९ ॥ वइसाहीपुंनिमह पुनवतिण जिणु थप्पिउ। पच्छिमदिसि निम्मविउ भवणु भवदुहतरु कप्पिउ ।। १० ।। न्हवणविलेवणतणीय वंछ भवियणजण पूरिय । संघाहिव सिरिअजितुरतनु नियदेसि पराइय ॥ ११ ।। सयलवित्ति कलिकालि कालकलुसे जाणवि छाहिउ । झलहलंति मणिबिंबकंति अंबिकुरुं आइय ।। १२ ।। समुद्रविजयसिवदेविपुत्तु जायवकुलमंडणु। जरासिंधदलमलणु मयणभडमाणविहंडणु || १३ ।। राइमईमणहरणु रमणु सिवरमणि मणोहरु । पुनवंत पणमंति नेमिजिणु सोहगुसुंदरु ।। १४ ।। वस्तुपालि वरमंति भूयणु कारिउ रिसहेसरु । अठ्ठावयसंमेयसिहरवरमंडपुमणहरु |॥ १५ ॥ कउडिजक्खु मरुदेवि दुह वी तुंगु पासाइउ। धम्मिय सिरु धूणंति देव वलिवि पलोइउ ।। १६ ।। तेजपालि निम्मविउ तत्थ तिहुयणजणरंजणु। कल्याणउ तउ तुंगु भुयणु लंघिउगयणंगणु ।। १७ ।। CARना२: ग्रंथोनी मोम + 3७ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ दीसइ दिसि दिसि कुंडि कुंडि नीझरणउमालो। इंद्रमंडपु देपालि मंत्रि उद्धरिउ विसालो |॥ १८ ॥ अइरावणगयरायपायमुद्दासमटंकिउ। दिठ्ठ गयंदमु कुंड, विमलुनिज्झरसमलंकिउ ।।१९।। गयणगंग जं सयलतित्थअवयारु भणिज्जइ। पक्खालिवि तहि अंगु दुक्ख जलअंजली दिज्जइ ।। २० ।। सिंदुवारमंदारकुरबककुंदिहि सुंदरु। जाइजूइसयवत्तिविनिफलेहि निरंतरु।। २१।। दिठ्ठ य छत्रसिलकडणि अंबवणु सहसारामु। नेमिजिणेसरदिक्खनाणनिव्वाणह ठामु ।। २२ ॥ (तृतीयं कडवम्) गिरिगरुयासिहरि चडेवि अंबजंबाहिं बंबालिउं ए। संमिणी ए अंबिकदेविदेउलु दीठु रम्माउलं ए।। १ ।। वज्जइ ए तालकंसाल वज्जइ मदल गुहिरसर। रंगिहिं नच्चइ बाल पेखिवि अंबिकमुहकमलु ॥ २ ॥ सुभकरु ए ठविउ उच्छंगि विभकरो नंदणु पासिक ए। सोहइ ए ऊजिलसिंगि सामिणि सीहसींघासणी ए ॥ ३ ॥ दावइ ए दुक्खहं भंगु पूरइ ए वंछिउ भवियजण। रक्खइ ए चउविहु संघु सामिणि सीहसिंघासणी ए ।। ४ ॥ दस दिसि ए नेमिकुमारि आरोही अलोइउं ए। दीजई ए तहि गिरनारि गयणंगणु अवलोणसिहरो ।। ५ ।। पहिलइ ए सांबकुमारु विजइ सिहरि पज्जून पुण। पणमई ए पामइं पारु भवियण भीसण भवभमण ॥ ६ ॥ ठामि ठामि रयणसोवन्न बिम्ब जिणेसर तहिं ठविय पणमइ ए ते नर धन जे न कलिकालि मलमयलिया ए।। ७ ।। जं फलु ए सिहरसमेयअठ्ठावयनंदी सारिहिं। तं फल ए भवि पामेह पेखेविण रेवंतसिहरो ।। ८ ॥ गहगण ए माहि जिम भाणु पव्वयमाहि जिम मेरुगिरि। 77 'ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ त्रिहु भुयणे तेम पहाणु तित्थंमाहि रेवंतगिरि ।। ९ ।। धवबधय चमर भिंगार आरत्ति मंगलपइव । तिलय मउड कुंडल हार मेघाडंबर जावियं ए ॥ १० ॥ दियहिं नर जो पवर चंद्रोय नेमिजिणेसरवर यणि। इह भावि ए भुंजवि भोय सो तित्थेसरसिरि लहइए || ११ ।। चउविहु ए संघु करेइ जो आवइ उज्जितगिरे। दिविए बहू रागु करेइ सो मुंचइ चउगइगमणि ।। १२ ॥ अठविह ए ज्जय करंति अठाइ जो तहिं करइए। अठविह ए करम हणंति सो अठमवि सिज्झइए || १३ ॥ अंबिल ए जो उपवास एगासण नीवी करंइ ए। तसु मणी ए अंछइ आस एहभव परभव विवहपरे ।। १४ ॥ पेमिहि मुणिजण अन्नह दाणु धम्मियवच्छलु करई ए। तसु कही नहीं उपमाणु परभाति सरण तिणउ || १५ ॥ आवइ ए जे न उज्जिंत घर धरइ धंधोलियो ए। आविही ए हीयह न जंति निष्फलु जीविउ तास तणउ ।। १६ ।। जीविउ ए सो जि परि धन्नु तासु संमच्छर निच्छणु ए। सो परि ए मासु परि धन्नु विलि हीजइ नहि वासर ए ॥ १७ ॥ जहिं जिणु ए उज्जिलठामि सोहगसुंदरु सामलु ए। ___ दीसइ ए तिहूणसामि नयणसलूणउ नेमिजिणु ॥ १८ ॥ नीझरए चमर ढलंति मेघाडंबर सिरि धरीइ। तित्थह ए सउ रेवंदि सिंहासणि जयइ नेमिजिणु ।। १९ ।। रंगिहि ए रमइजो रासुसिरिजयसेणिसूरि निम्मविउ ए। नेमिजिणु तूसइ तासु अंबिक पूरइ मणि रली ए।। २० ।। လလလလလလလလလ - क ) गिरनारः ग्रंथोनी गोमा For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધનેશ્વરસૂરિવિરચિત શ્રી શત્રુંજય માહાસ્ય સપ दहशुस्ते महाशैलमथ रैवतमुन्नतम्। सुवर्णरत्नमाणिक्यरोचि: कर्बुरिताम्बरम् ।। ७६३ ।। इन्द्रनीलमणिप्रोतस्फटिकोपलरोचिषम्। धम्मिल्लमिव मल्लीजकुसुमैर्भूमियोषितः ।।७६४।। मध्ये मध्ये हेमरेखं, सर्वनीलशिलामयम्। स्फुरद्विधुच्छिखं कृष्णमिव जीमूतमुन्नतम् ।।७६५।। यत्र किन्नरबालेभ्य:, क्रीडद्यो रत्नकन्दुका: । दिवाप्युत्पतिता: केचिद्दधुः खे तारकभ्रमम् ।। ७६६ ।। नक्तमिन्दुदृषच्छृङ्गश्रवत्पीयूषकुल्यया। अयत्नं यत्र विपिने, शाडलन्ति द्रुमोत्कराः ।। ७६७।। पञ्चवर्णमणीरोचिश्चित्रद्रुः पवनेरितः । यत्र निर्माति मायूरनृत्यभ्रममुपेयुषाम् ।। ७६८ ।। य: सर्वतो नीलमणिशिलो मध्ये सितोपल:। विस्फुरत्तारको भाति, तारापथ इव क्वचित् ।। ७६९ ।। उच्चकाञ्चनचूलाग्र:, परितो द्रुमवेष्टित: । ___रक्षामणिमहीनार्या, इवोत्तुङ्गो रराज य: ।। ७७० ।। प्रतिभूः कस्य धर्मोऽस्ति, लक्ष्म हेम्नोऽथ कस्य च। दारिद्यं रसकुण्डानि, रटन्ति स्मेति यस्य च ।। ७७१ ।। सफलैः कदलीवृक्षैर्माकन्दैर्बद्धतोरणः । विद्याधर प्रियागानैरुत्सवीवास्ति यो नग: ।। ७७२ ।। दिवा ज्वलत्सूर्यमणिर्नक्तमौषधिदीपकैः । अनन्तलक्षाधिपतिरिव य: कदलीध्वजैः।। ७७३ ।। रनारः ग्रंथोनी गोमा For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ जिनशृङ्गाग्रसञ्जाग्रदुदग्रमणिजालकैः । दिवापि यः प्रकुरुते शतचन्द्रं नभस्तलम् ॥ ७७४ ।। शेषाङ्गे चन्दनमिव, चन्द्रे चन्द्रस्य चर्चना | I यत्र स्फटिककुल्यासु, भाति निर्झरिणीपयः ।। ७७५ ।। सदा निर्झरझाङ्कारमुखरः सर्वतोऽस्ति यः। उपत्यकासु खेलद्भिर्गजैर्जङ्गमशृङ्गवान् ।। ७७६ ।। चरदेणमदालिप्तो, वीज्यमानश्च चामरैः । चमरीभिः पर्वतेश, इव योऽस्ति सदोन्नतः ॥ ७७७ ।। कीचकैः पवनापूर्णैर्नदीनिर्झरझात्कृतैः । केकिनो यत्र नृत्यन्ति, गीतासक्ताः सुरस्त्रियाम् ।। ७७८ ॥ निरुद्ध्य नवरन्ध्रेभ्यो, मारुतं स्थिरवृत्तयः । ध्यायन्ति यत्र मुनयः, कन्दरासु महन्मह: ।। ७७९ ।। सेव्यमानः सदा देवैर्गुह्यकैरप्सरोगणैः । विद्याधरैश्च गन्धर्वैरस्ति स्वस्वार्थसिद्धये ॥ ७८० ॥ सूर्याचन्द्रमसौ यत्र, क्षणं विश्रान्तवाहनौ । किञ्चिदानन्दमासाद्य, यातस्तत्स्तुतितत्परौ ।। ७८१ ।। लवङ्गलवलीनागवल्लीमल्लीतमालकाः । कदम्बजम्बूमाकन्दनिम्बाम्बकसबिम्बका: ।। ७८२ ।। तालीतालीसतिलकरोध्रन्यग्रोधचम्पकाः । बकुलाशोकसाश्वत्थपलाशप्लक्षमाधवाः ।। ७८३ ॥ कदलीचन्दनच्छायाकल्पद्रुकणवीरकाः । मातुलिङ्गदेवदारुपाटलातिलकांकुशा: ।। ७८४ ॥ जम्बूकुरबका (ङ्को) ल्लमुखा यत्र महीरुहः । छायाफलैः पत्रपुष्पैः, प्रीणयन्ति जनव्रजान् ।। ७८५ ।। चतुर्भिः कलापकम् ।। ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ दृष्ट्वा रोहणवैताढ्यमेरुसम्पत्तितस्करम् । रैवताद्रिं ददौ चक्री, तत्रावासानुपोषित: ।। ७८६ ।। गुर्वादेशात्तीर्थपूजां, चक्रे शत्रुजयाद्रिवत्। चक्री समस्तसङ्घन, समं सम्मदवांस्ततः ।। ७८७ ।। अभोजयत् शक्तिसिंहः, सङ्घलोकं सचक्रिणम्। मनोहराहाररसावधीरितसुधं ततः ।। ७८८ ॥ दुर्गमं रैवतं ज्ञात्वा, महोदयमिवाथ तम्। __ चक्री यक्षसहस्रेण, सिद्धान्तेनेव केवली ।। ७८९ ॥ अचीकरत् सुखारोहकृते पद्याचतुष्टयम् । शिलोत्करैर्दानशीलतपोभावैरिवोज्ज्वलम् ।। ७९० ।। युग्मम्।। वापीवननदीचैत्यविश्रान्तपथिकव्रजम्। अकार्षीदरत: प्रोचैः, पद्या: पद्यामुखे पुरम् ।। ७९१ ॥ ताभिः सुखं सङ्घलोका:, पद्याभी रैवताचलम् । अथारुरुहुरुत्तुङ्ग, मनोरथमिव स्वकम् ।। ७९२ ।। जानन् भविष्यतो नेमे विकल्याणकत्रयम्। तत्राकारयदुत्तुङ्ग, प्रासादं शिल्पिनाधिप: ।। ७९३ ।। रैवताद्रिमणीरत्नकिरणैर्घनवर्णकैः। अयत्नं चित्रनिर्माणमासीत्तत्र जिनालये ।। ७९४ ॥ स प्रासादो ध्वजव्याजाद्यश:कोशस्य चक्रिणः । ___ वणिजे सुरवृन्दाय, वर्णिकां दर्शयन्निव ।। ७९५।। शुशुभे स प्रतिदिशमेकादशसुमण्डपैः । चतुर्दारो महोत्तुङ्गो, यो नाम्ना सुरसन्दरः ।। ७९६ ।। बलानकैर्गवाक्षश्च, तोरणैस्त्रिजगत्पतेः । प्रासादोऽशोभत प्रोचैः, सर्वाद्यानमण्डित: ।। ७९७ ॥ ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only : Page #50 -------------------------------------------------------------------------- ________________ स्फटिकोपलजे चैत्ये, शुभनीलमणीमयी। ___ मुर्त्तिर्नेमेस्तारकेव, नेत्रपाण्डुरवर्तिनी ।। ७९८ ॥ मुख्यशृङ्गादधोमुक्त्वा, प्रतीच्यां योजनं पुनः । स प्रासादो जगत्खेदभेदकृत्समभूद्विभोः ।। ७९९ ।। आदिदेवस्य तत्रैव, स्वस्तिकावर्त्तकाभिधः । प्रासादश्चक्रिणाकारि, निवारिततमोभरः ।। ८०० ।। रेजिरे मूर्तयस्तत्र, बह्वयोऽपि विमलाद्रिवत् । सुवर्णरूप्यमाणिक्यरत्नधातुविनिर्मिता: ।।८०१।। ततोऽर्हद्भक्तिभरतो, भरतो गणधारिभिः । तत्रोपहारैर्विविधैः, प्रतिष्ठामप्यचीकरत् ।।८०२ ।। नाकिनाथो नेमिनाथमथो वन्दितुमाययौ। वियत्पथेभनाथं तमारुह्य प्रेरितो मुदा ।।८०३ ।। ऐरावणैकपादेनाक्रम्य भूमिं बलीयसा। ___कुण्डं गजेन्द्रपदमित्यकरोत्सोऽहंदर्चने।। ८०४ ।। विश्वत्रयभुवां तत्र, नदीनां पेतुरद्भुताः । प्रवाहा: प्रसरद्दिव्यगन्धलुभ्यत्षडंहयः ।। ८०५।। सुधा मुधा शर्करापि, कर्करा यत्पय:पुरः । अगुरु: सोऽगुरुरभूत्, कस्तूरी न स्तुतिं श्रयेत्।। ८०६ ।। तद्गन्धखण्डं श्रीखण्ड, यदम्बुपुरतोऽभवत् । सरस्वत्यपि न रसवती सिन्धुर्न बन्धुरा ।। ८०७ ।। रंगाय नाभवद्गंगा, क्षीरोद: क्षोदभृन्नहि। यदम्बुन: पुरोऽच्छोदं, नाच्छोदकधरं यतः ।। ८०८ ।। दर्शनाकर्णनस्पर्शात्, सेवनाद्यत्फलं भवेत्। तीर्थेष्वन्येषु तद्दते, यत्कुण्डाम्बु जिनार्चनात् ।। ८०९ ।। नार: अंथोनी ) For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ बुधा: सुधाकुण्डमिति, वर्णयन्ति मुधैव तत्। ___ दत्तेऽजरामरपदमिदमेव पराणि न ।। ८१०॥ दिव्यतीर्थजलैर्युक्तं, मुक्तं दोषैर्बभूव तत् । यत्पय:स्पर्शतो व्याधिराधिश्च व्रजति क्षयं ।। ८११।। नागेन्द्रेणाथ धरणनाग्ना नेमौ सुभक्तित:। चक्रे यानाहिना कुण्डं, झात्कृतिं निर्झरां दधत् ।। ८१२ ।। ह्रदिनीह्रदलक्षेभ्यो, यत्र पुण्यं पयो व्रजत्। तच नाम्ना नागझरमिति ख्यातिं ययौ भुवि ।। ८१३ ।। ततोऽपि चमरेन्द्रेण, विभौ भक्तिं वितन्वता। वाहनेन मयूरेण, स्वकुण्डमकरोन्महत् ।। ८१४ ।। मयूरपादाक्रमणार्निययुर्निर्झराणि यत्। ___ मायूरर्निझरमिति, तन्नाम्ना भुवि पप्रथे ।। ८१५।। चन्द्रसूर्यादिकुण्डानां, प्रभावो वचनातिगः । यत्पय:स्पर्शनात्पापानीव कुष्टानि यान्त्यहो ।। ८१६ ।। यदम्बाकुण्डमुद्दण्डं, तत्रासीत्सप्रभावम(व)त् । तदम्भ:सेवनाद्वात्यादोषो याति सुदुस्तरः ।। ८१७ ।। अन्यैरपि स्वकुण्डानि, देवैर्विदधिरे तदा। येषां प्रभावसंसिद्धिं, देवा एव हि जानते ।। ८१८ ।। अथाहमहमिकया, स्पर्धमाना: परस्परम्। अपूजयन्नेमिनाथं, देवाः शक्त्याहृतैः सुमैः ।। ८१९ ।। सुस्नातो भरत: कुण्डे, गजेन्द्रपदनामनि। बिभ्रद्धौते वाससी च, नेमिनाथमपूजयत्।। ८२० ।। पूर्वोक्तेनैव विधिना, चक्री नीराजनां विभोः । समं मङ्गालदीपेनोत्तारयामास दक्षिणम् ।। ८२१ ॥ PRनारः ग्रंथोनी गोमा For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ अमान्ती हर्षसम्पत्तिमुगिरन्निव चक्रभृत्। जिनांह्रौ दत्तदृष्टिः सन्, स्तौतुमेवमुपाक्रमत् ।। ८२२ ।। वर्णैर्घनश्चित्रयन्ती, रत्नजै रोदसीमपि। शोभामरेरथापश्यत् । चक्री चित्रकरीमिव ।। ८६२ ।। रसज्ञयैकया किञ्चित्, पार्यते वक्तुमस्य न। इतीव शक्तिसिंहं स, तुल्यं तद्वर्णने जगौ।। ८६३ ।। मेरुदं न मनोह्लादी, वन्ध्यो विन्ध्याचल: खलु । मुधा हिमाद्रि: सध्रीचीभावं नास्य यत: श्रयेत् ।। ८६४ ।। क्रीडाशैलो ह्ययं लक्ष्म्या, महासिद्धिनिकेतनम्। रत्नानि रसकूप्यश्च, कल्पवृक्षा इहैव यत् ।। ८६५।। अयं समवसरणश्रियं भजति सर्वतः। __ मध्ये चैत्यद्रुसङ्काशं, मुख्यं शृङ्गमिदं यत: ।। ८६६।। परित: पर्वता एते, भजन्ते शालमालतां । चतुर्दिक्षु चतुरा, झरन्निर्झरिणीधरा: ।। ८६७ ।। नित्यारीण्यपि सत्त्वानि, यद्वसन्तीह मित्रवत्। लिहन्त्यन्योऽन्यमेतानि, मुक्तवैराणि चानिशम् ।। ८६८ ।। त्रिभिर्विशेषकम् ।। पश्यत: पर्वतममुं, यन्मे चित्तं प्रमोदते। __जाने ततस्तुमोमुक्तमेतदासीद्विशेषत: ॥६९ ।। इत्युक्त्वा विरते चक्रिण्यवोचन्नामयन् शिरः । शक्तिसिंह: प्रतिध्वानैर्ध्वानयन् कन्दरा अपि ।। ८७० ।। स्वामिन् शत्रुजयगिरे रैवताद्रिरयं जिनैः, कथित: पञ्चमं शृङ्ग, पञ्चमज्ञानदायकम् ।। ८७१।। आद्ये धनु:शतं दुःषमाख्ये तद्वद् द्वियोजनी। ( रनार: अंथोनी गोमा For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ दस तृतीये तुर्ये च, योजनान्यथ षोडश।। ८७२ ।। विंशति: सुषमाख्ये तु। षष्ठे षट्विंशतिस्तथा। उत्सर्पिण्यामिदं मानमुच्चत्वेऽरेषु च क्रमात् ।। ८७३ ।। एतस्यैवावसर्पिण्यां, हीयते च तथैव हि। तदयं शाश्वत: शैलः, सर्वपापहर: स्मृत: ।। ८७४ ।। त्रिभिर्विशेषकम् । कैलास उज्जयन्तश्च, रैवत: र्वणपर्वतः । गिरिनारनन्दभद्रावस्यारेष्विति चाभिधाः ।। ८७५।। महातीर्थमिदं देव, दिव्यौषधिसमन्वितम् । कस्य न प्रीतिमाधत्ते, पुण्यैरपि फलैरपि ।। ८७६ ।। जिना अनन्ता अत्रैयुरेष्यन्ति च तथा परे। सिषिधु: केऽपि मुनयोऽपीदं तीर्थमतो महत् ।। ८७७ ।। यदत्र रसकुण्डानि, देवरत्नद्रुचित्रकाः। भवद्वयसुखास्वादमयं रैवतकस्तत: ।। ८७८ ।। अत्र निर्झरिणीनीरसिक्ता उद्यानपादपाः । शिक्षयेवास्य तीर्थस्य, सर्वर्तुषु फलन्त्यमी ।। ८७९ ।। श्रीद: सिद्धिगिरिविद्याधरो देवगिरिस्तथा। एतेऽत्र पर्वता भान्ति, चत्वारः परित: स्थिता: ।। ८८०।। संवेष्टय रैवतममुं, महासिद्धिसुखप्रदम् । सुस्वामिनमिवाप्येते, सेवन्ते गिरयोऽभितः ।। ८८१।। ततो नद्यः प्रवर्तन्ते, बह्वय: पुण्या महाह्रदाः । जिनस्रात्रार्थजलभृत्, प्रभावोद्भावितोदया: ।। ८८२ ।। ऐन्द्यां दिशि श्रीदसिद्धिगिर्योरस्त्यन्तरा नदी। उदयन्तीति विख्याता, प्रकीडत्सुरसञ्चया ।। ८८३॥ उज(ज)यन्ती दक्षिणस्यां, ह्रदिनी ह्रदराजिता। घनप्रभावजननी, दुष्टदोषप्रमार्जनी ।। ८८४ ।। रिनार: अंथोनी गोमा For Personal & Private Use Only . Page #54 -------------------------------------------------------------------------- ________________ वारुण्यां सुवर्णरेखा, सत्यार्था विशदा नदी। उद्यहृद्यहृदवातसञ्जातघनसिद्धिदा।। ८८५।। लुलत्कल्लोलकमलोदीच्यां लोलेतिनिन्मगा। इयं दीनजनाऽदैन्यकरणी तीर्थसङ्गत: ।। ८८६ ।। एता: पर्वतसञ्जाता, नद्यो हृद्यह्रदोज्ज्वला: । बह्वयोऽन्या अपि सन्त्यत्र, निर्झराणि तता हृदाः ।। ८८७।। अत्र विद्याधरा देवा:, किन्नरा अप्सरोगणाः । गुह्यकाश्च वसन्त्युच्चैः, स्वस्वसिद्धिविधीच्छया ।। ८८८ ।। अथोत्ततार मासान्ते, चक्री सुरनैरवृतः। रङ्गात् स्वर्णगिरेः शृंगात्तत्र मुक्त्वा च मानसम् ।। ९२३ ।। व्यावृत्य कन्धराबन्धं, पथि चक्र व्रजन्नपि। पश्यति स्म रैवताद्रिं, लोलमौलि: स्तुवन्निति ।। ९३१।। मेरुरोहणवैताट्यसारैरेष विनिर्मित:। पर्वत: सर्वतो हेम-रत्नरूप्यमयोऽस्ति यत् ।। ९३२ ।। अस्य शृङ्गाग्रसंजाग्रत्कल्पवृक्षा यदर्थिषु । ____ कल्पितं ददते दानमस्यैव महिमा स हि ॥ ९३३ ।। सुराष्ट्रेत्यस्य राष्ट्रस्य, युक्तं नाम परस्य न। शत्रुजयोज्जयन्तादितीर्थाण्यत्रैव यत्परम् ।। ९३४।। अत्र पर्वतनद्योऽपि, वृक्षाः कुण्डानि भूमयः । अन्यत्रैकतीर्थमिव, सर्व तीर्थत्वमृच्छति ।। ९३५।। देशानामुत्तमो देशस्तीर्थं तीर्थेषु चोत्तमम् । सुराष्ट्रा शरणायातपरित्राणप्रसूरिव ।। ९३६ ।। CA नरनार: अंथोनी गोमा For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ * ભરતનરેશ્વરે કરેલ રૈવતચલની યાત્રા, જિનપ્રાસાદની સ્થાપના અર્થ : તે રસ્તે આગળ પ્રયાણ કરતાં સુવર્ણ, મણિ, માણિક્યની કાંતિવડે આકાશને ચિત્રવિચિત્ર કરતો ઊંચો રૈવતાચલગિરિ દૂરથી તેઓને જોવામાં આવ્યો. ઈન્દ્રનીલ મણિ સાથે મળેલા સ્ફટિકમણિની કાંતિથી જાણે પૃથ્વીરૂપી સ્ત્રીનો મલ્લીનાં પુષ્પોએ ગૂંથેલો કેશપાશ હોય તેવો તે દેખાતો હતો. વચમાં વચમાં સુવર્ણ રેખાઓ અને સર્વ ભાગમાં નીલ(શ્યામ) વર્ણની શિલાઓ દેખાતી હતી, તેથી વિદ્યુત શિખાવાળા કૃષ્ણમેઘના જેવો તે રૈવતગિરિ ઉન્નત જણાતો હતો. ગિરિ ઉપર ક્રીડા કરતા કિન્નરોના બાળકોએ ઉછાળેલા રત્નના દડા દિવસે પણ આકાશમાં તારાઓનો ભ્રમ ઉત્પન્ન કરતા હતા. રાત્રિએ ચન્દ્રકાંતમણિના શિખરમાંથી ઝરતી અમૃતની નીક વડે જ્યાં વનનાં વૃક્ષોનો સમૂહ યત્ન વગર નીરંતર લીલાં રહેલાંનો દેખાવ આપતાં હતાં. જ્યાં પંચવર્ષી મણિઓની કાંતિવાળાં વિચિત્ર વૃક્ષો પવનના હલાવવાથી પ્રેક્ષકજનોને મયૂરનૃત્યનો ભ્રમ કરાવતા હતા. સર્વ સ્થાને નીલશિલાવાળો અને મધ્ય મધ્યમાં ઉજ્જવળ પાષાણવાળો તે ગિરનાર ગિરિવર સ્ફુરાયમાન તારાવાળો ગગનમાર્ગ હોય તેવો જણાતો હતો. ઊંચી સુવર્ણની ચૂલિકાવાળો અને ચોતરફ વૃક્ષોથી વીંટાઈ રહેલો તે ગિરિ પૃથ્વીદેવીનો રક્ષામણિ હોય તેવો લાગતો હતો. જેમાં રહેલા રસકુંડો અમારા સિવાય ‘ધર્મનો જામીન કોણ છે ? લક્ષ્મીનું સ્થાન કોણ? અને હવે દારિદ્રય ક્યાં રહેશે ?’ એ રીતે પોતાની મહત્તા જાણે બોલી રહ્યા છે. તેમ જ જે ગિરનાર પર્વત ફલવાળા કદલીકેળનાં વૃક્ષોથી, આંબાનાં તોરણોથી અને વિદ્યાધરોની પ્રિયાઓના ગાનથી સદા ઉત્સવ ધરનારો જણાય છે. દિવસે જાજ્વલ્યમાન સૂર્યકાંત મણિઓથી અને રાત્રિમાં પ્રદીપ્ત ઔષધિઓરૂપ દીપકોથી તથા કદલી વૃક્ષરૂપ ધ્વજાપતાકાઓથી જાણે અનંત સંપત્તિનો સ્વામી હોય તેવો જે દેખાય છે. પોતાના ઊંચા શિખર પર વિકાસ પામેલા ઉગ્રમણિના સમૂહથી જે આકાશને શતચન્દ્રવાળું કરે છે. જ્યાં સ્ફટિકમણિની નીકોમાં વહેતું નિર્ઝરિણીનું જલ શેષનાગના શરીર પર ચંદનના વિલેપન જેવું અને ચન્દ્ર પર ચન્દ્રના અર્ચન જેવું દેખાઈ રહ્યું છે. જે પાણીના ઝરણાઓનાં ઝંકારથી સર્વત્ર શબ્દમય થઈ રહ્યો છે. અને પાસેની ભૂમિ પર ચાલતા ગજેન્દ્રોથી જે જંગમ શિખરવાળો લાગે છે. તેમ જ હાથીઓના મદથી લીંપાએલો અને ચમરી મૃગોએ ચામરોથી વીંજેલો તે ઉન્નત ગિરિરાજ શ્રી રૈવતાચલ ખરેખર પર્વતોનો રાજા હોય તેવો જણાતો હતો. ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ૪૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ જ્યાં દેવાંગનાઓના ગીતોમાં આસક્ત થયેલા મયૂરો પવને પૂરેલા વેણુથી અને નદીના ઝરણાઓનાં ધ્વનિથી ખુશ થઈને નૃત્ય કરતા હતા. જેની ગુફાઓમાં મુનિજનો સ્થિર આસન ઉપર બેસીને અને નવરંધ્રોમાં પ્રાણનો નિરોધ કરીને મહાતેજનું ધ્યાન ધરતા હતા. પોતપોતાના અર્થની સિદ્ધિને માટે દેવતાઓ, ગુહ્યકો, યક્ષો, અપ્સરાઓ, વિદ્યાધરો અને ગંધર્વો સદા જેની સેવા કરતા હતા. જ્યાં સૂર્ય અને ચંદ્ર પોતાનાં વાહનને કાંઈક વિસામો આપી, આનંદ પામી તેની સ્તુતિ કરતા કરતા જાણે ચાલ્યા જતા હોય તેમ જણાતા હતા. અને લવિંગ, ચારોલી, નાગરવેલ, મલ્લિકા, તમાલ, કદંબ, જાંબુ, આંબા, લીંબડા, અંબક, બિંબ, તાડ, તાલીસ, તિલક, રોહડા, વડ, ચંપક, બોરસલ્લી, અશોક, પીંપળા, પલાશ, પીપર, માધવ, કદલી, ચંદન, કલ્પવૃક્ષ, કણવીર, બીજોરાં, દેવદારુ, ગુલાબ, તિલ, અંકુશ, સુગંધી મહેંદી અને કંકોલ ઈત્યાદિ વિવિધ વૃક્ષો, પોતાનાં છાયા, ફલ, પત્ર અને પુષ્પોવડે જ્યાં જનસમૂહને પ્રસન્ન કરી રહ્યા હતા. તેમ જ રોહણ, વૈતાઢ્ય અને મેરુગિરિની સંપત્તિથી પણ વિશેષ સમૃદ્ધ એવા શ્રી રૈવતાચલ ગિરિવરને દૂરથી જોઈ ભરત ચક્રવર્તીએ ઉપવાસ કરીને ત્યાં જ આવાસ કર્યો, પછી ગુરુની આજ્ઞાથી શત્રુંજય તીર્થની જેમ ભરતેશ્વરે સંઘ સાથે હર્ષથી તીર્થપૂજા કરી. ત્યાં તે અવસરે શકિતસિહે મનોહર આહારના રસવડે અમૃતનો પણ પરાભવ કરે એવા ઉત્તમ ભોજનથી ભરત ચક્રવર્તી સહિત સર્વ સંઘની ભક્તિ કરી. તે રૈવતાચલગિરિને મહોદયમોક્ષની જેમ દુર્ગમ જાણી તે સમયે હજાર યક્ષોને આદેશ કરીને કેવલજ્ઞાની ભગવતે જેમ સિદ્ધાંત દ્વારા મોક્ષમાર્ગને સરળ બનાવ્યો, તેમ સુખે આરોહ કરવાને શિલાઓના સમૂહથી દાન, શીલ, તપ અને ભાવના જેવી ઉજજવલ ચાર પાજનો ભરતનરેશે ત્યાં માર્ગ કરાવ્યો. તે માર્ગની નજીકમાં વાવ, વન, નદી અને ચૈત્યોથી રમણીય, તેમ જ યાત્રિક લોકોને વિશ્રાંતિનું સ્થાનરૂપ શ્રેષ્ઠ નગર ભરતનરેશ્વરે કરાવ્યું. તે પાજના માર્ગે સંઘના લોકો સુખપૂર્વક પોતાના મનોરથ જેવા ઉન્નત શ્રી રૈવતાચલ પર આરૂઢ થયા. ત્યાં ભવિષ્યમાં શ્રી નેમિનાથ પ્રભુનાં ત્રણ કલ્યાણકો થશે. એમ જાણીને ભરતેશ્વરે તે સ્થાને શિલ્પી પાસે એક રમણીય, વિશાલ અને ગગનચુંબી જિનપ્રાસાદ કરાવ્યો, તે જિનાલય ઉપર વિવિધવર્ણવાળા રેવતાચલ પર રહેલા મણિરત્નનાં કિરણસમૂહથી યત્ન વગર ચિત્રરચના થતી હતી. તે મંદિર પોતાના શિખર ઉપર રહેલ ધજાની શોભાથી દેવોના સમૂહરૂપ વ્યાપારી વર્ગને ભરતનરેશ્વરના કીર્તિભંડારનો નમૂનો જાણે બતાવતું હોય તેમ જણાતું હતું. તે સુરસુંદર નામે ઊંચો, ચાર 'ગિરનાર ગ્રંથોની ગોદમાં છે For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ દ્વારવાળો જિનપ્રાસાદ પ્રત્યેક દિશામાં અગિયાર અગિયાર મંડપોથી શોભી રહ્યો હતો. ત્રણ જગતના પતિનો તે પ્રાસાદ સર્વત્રતુના ઉદ્યાનો વડે તેમ જ ૧ બલાનક, ગોખ અને તોરણોથી સુંદર રીતે શોભતો હતો. સ્ફટિક મણિમય તે ચૈત્યમાં શ્રી નેમિનાથ ભગવંતની પાંડુર નેત્રવાળી નીલમણિમય મૂર્તિ શોભતી હતી. મુખ્ય શિખરથી એક યોજન નીચે પશ્ચિમદિશામાં નેમિનાથ પ્રભુના એ પ્રાસાદ જગતના ખેદને ભેદનારો હતો. ભરતેશ્વરે તે સ્થાને સ્વસ્તિકાવર્તક નામે શ્રી આદિનાથ ભગવંતનો ભવ્યજીવોના અજ્ઞાનરૂપી અંધકારને ટાળનારો વિશાલ જિનપ્રાસાદ કરાવ્યો. તેમાં પણ વિમલાચળની જેમ બહારના ભાગમાં સુવર્ણ, રૂપ્ય, માણિક્ય, રત્ન અને ધાતુની જિનપ્રતિમાઓ દીપતી હતી. ત્યારબાદ ત્યાં અરિહંત પ્રભુની ભક્તિના સમૂહથી ભરતનરેશ્વરે ગણધરોની પાસે વિવિધ પ્રકારની સામગ્રીથી તેમની પ્રતિષ્ઠા કરાવી. હર્ષથી પ્રેરાયેલો ઈન્દ્ર ઐરાવણ પર બેસી આકાશમાર્ગે શ્રી નેમિનાથ પ્રભુને વંદન કરવા માટે ત્યાં આવ્યો. ત્યાં ઐરાવણના બલવાન એક ચરણવડે પૃથ્વીને દબાવીને ઈન્દ્ર પ્રભુનાં પૂજનને માટે ગજેન્દ્રપદ (હાથીપગલું) નામે એક કુંડ કર્યો. તે કુંડમાં જેમના પ્રસરતા દિવ્યગંધમાં ભ્રમરાઓ લોભાતા હતા, એવા ત્રણ જગતની નદીઓના અભૂત પ્રવાહો પડવા લાગ્યા. જેના જળની આગળ સુધા-અમૃત મુધા થયું, શર્કરા(સાકર) કર્કરા(કાંકરા) થઈ, અગરુ(ધૂપ) અગુરુ(લઘુ) થયો, અને કસ્તૂરી સ્તુતિને અયોગ્ય થઈ. તેના સુગંધી જલ પાસે શ્રીખંડ (ચંદન) ખંડિત સુગંધવાળું થયું, સરસ્વતી અરસવતી (રસ વિનાની) થઈ અને સિંધુ બંધુરા (શ્રેષ્ઠ) ન થઈ. તેના સુંદર જળની આગળ ગંગા રંગ (આનંદ) માટે નથી, ક્ષીરોદ (ક્ષીરસાગર) લોદધારી (ઉજ્જવલ) નથી અને અચ્છોદ (નિર્મલ જળવાળું સરોવર) અચ્છોદ (નિર્મલ જળ)વાળું નથી એમ થયું. બીજા તીર્થોમાં દર્શન, સ્પર્શન અને આસેવન કરવાથી જે ફળ થાય, તે ફળ આ કુંડનાં જળવડે જિનાર્ચન કરવાથી થાય છે. આ કુંડ જ અજરામર પદ આપે છે, બીજા કોઈ આપતા નથી. તેથી દેવતાઓ જે અમૃતકુંડને વર્ણવે છે, તે આ ગજપદકુંડ આગળ વૃથા છે. દિવ્ય તીર્થજળવડે યુક્ત અને દોષથી મુક્ત એવા તે કુંડજળના સ્પર્શથી સર્વ આધિ તથા વ્યાધિ ક્ષય પામે છે. ધરણ નામના નાગેન્દ્ર નેમિનાથ પ્રભુ ઉપરની ભક્તિથી પોતાના વાહનરૂપ નાગ પાસે અનેક પ્રકારનાં પાણીનાં ઝરણાઓના ઝંકાર વડે ધ્વનિ કરતો એક બીજો કુંડ કરાવ્યો. લાખ્ખો નદીઓ અને લાખ્ખો હદોનાં પવિત્ર જલ જેમાં આવે છે એવો તે કુંડ ગિરનાર ગ્રંથોની ગોદમાં) For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ નાગઝર એવા નામે પ્રખ્યાત થયો. વળી તે સ્થાને નેમિનાથ ભગવાન ઉપર ભકિતવાળા ચમરે પણ પોતાના વાહન મયૂરની પાસે એક મોટો કુંડ કરાવ્યો. મયૂરના પગલવડે પૃથ્વીનું આક્રમણ કરતાં તેમાંથી ઝરણાઓ નીકળવાથી તે કુંડ માયૂરનિઝર એ નામથી પૃથ્વીમાં પ્રખ્યાત થયો. તે સિવાય ત્યાં બીજા સૂર્ય ચન્દ્રના કરેલા કુંડો છે, કે જેનો પ્રભાવ વચનથી કહી શકાય તેમ નથી. જેના જલના સ્પર્શમાત્રથી પાપની પેઠે કુષ્ટરોગ પણ ચાલ્યા જાય છે. વળી એક મહાપ્રભાવવાળો મોટો અંબાકુંડ ત્યાં છે કે જેના જલના સેવનથી દુસ્તર એવો હત્યાદોષ નાશ પામે છે. બીજા કેટલાક કુંડો દેવતાઓએ પોતે પોતાના નામથી ત્યાં નિર્માણ કરેલા છે, જેના પ્રભાવ અને સિદ્ધિ તે તે દેવતાઓ જ જાણે છે. તે અવસરે ત્યાં હું પહેલો, હું પહેલો એવી સ્પર્ધા કરતા દેવતાઓએ ભકિતથી લાવેલા દિવ્ય પુષ્પોથી સૌધર્મ ઈન્દ્ર નેમિનાથ પ્રભુની પૂજા કરી. આ બાજુ ભરતરાજાએ ગજેન્દ્રપદ કુંડમાં સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રોને પહેરી, નેમિનાથ પ્રભુની પૂજા કરી અને પૂર્વોક્ત વિધિવડે મંગલદીપ સહિત પ્રભુની દક્ષિણ નીરાજના-આરતી તેઓએ ત્યાં ઉતારી. પછી પ્રભુ સામે દષ્ટિ કરી હૃદયમાં નહિ સમાતી હર્ષસંપત્તિને ઉદ્ગારરૂપે બહાર કાઢતા હોય તેમ ભરતેશ્વરે આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુની સ્તવના કરવાનો પ્રારંભ કર્યો. તે ૭૬૩ થી ૮૨૨ // તે સમયે વિચિત્ર વર્ણવાળા રત્નોથી ચિત્રકારી હોય તેમ ભૂમિ અને આકાશને રંગબેરંગી કરતી રૈવતાચલ ગિરિવરની શોભા તેઓના જોવામાં આવી. એક જીભે આ ગિરિનું યત્કિંચિત્વર્ણન થઈ શકે તેમ નથી, એવું ધારી ભક્તિમાં પોતાના સમાન શક્તિસિંહની આગળ ગિરિવર પ્રત્યેની ભક્તિથી તેનું આ પ્રમાણે તેઓ વર્ણન કરવા લાગ્યા : . શકિતસિંહ સમક્ષ ભરત ચક્રવર્તીએ રૈવતાચલનું કરેલું વર્ણન આ ગિરિ આગળ મેરગિરિ મારા મનને આલ્હાદ આપતો નથી, વિંધ્યાચળ વંધ્ય જેવો લાગે છે, અને હિમાલય વ્યર્થ છે ; કારણ કે, કોઈ પર્વત આ રૈવતાચલની સમાનતાને પામતો નથી, આ ગિરિરાજ લક્ષ્મીનો ક્રીડા પર્વત છે, મહાસિદ્ધિ (મોક્ષ)નું સ્થાન છે, અને આ ગિરિમાં રત્નો, રસકૂપિકાઓ અને કલ્પવૃક્ષો રહેલાં છે. આ મનોહર અદ્રિ(પર્વત) બરાબર સમવસરણની શોભાને ધારણ કરે છે, કારણકે, તેની 'ગિરનાર ગ્રંથોની ગોદમાં ------- -------- --------------- ------- For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ મધ્યમાં ચૈત્યવૃક્ષ જેવું મુખ્ય શિખર જણાય છે. અને ગઢ જેવા આજુ-બાજુ અન્ય પર્વતો આવેલા છે. ઝરણાંઓ જેમાં વહી રહ્યાં છે, એવા ચારે દિશામાં રહેલા પર્વતો ચાર દ્વારરૂપ ધરનારા છે ; નિત્ય શત્રુભાવે વર્તનારા પ્રાણીઓ પણ અહીં મિત્રની જેમ રહેલા છે. અને તેઓ પરસ્પરનાં વૈરને ત્યજીને હંમેશા એક-બીજાના અંગને ચાટે છે. ખરેખર આ ગિરિરાજને જોતાં જ મારું ચિત્ત આનંદ પામે છે, તેથી હું ધારું છું કે, આ ગિરિરાજ શ્રી રૈવતાચલતીર્થ વિશેષપણે પાપરૂપ અંધકારથી મુક્ત તેમ જ પવિત્રતમ છે.' આ પ્રમાણે રૈવતાચલ-ગિરનારના પ્રભાવનું ભાવપૂર્વક વર્ણન કરી, ભરતેશ્વર ચક્રવર્તી વિરામ પામ્યા. એટલે તે અવસરે પ્રતિધ્વનિથી ગુહાઓને જગાવતો શકિતસિંહ શિર નમાવી ભરતચક્રવર્તીની સમક્ષ આ પ્રમાણે બોલ્યો : ‘હે સ્વામી ! આ રૈવતગિરિને શ્રી જિનેશ્વર ભગવંતે શત્રુંજયનું પંચમજ્ઞાનને આપનારું પાંચમું શિખર કહેલું છે, ઉત્સર્પિણીકાલમાં અનુક્રમે આ ગિરિની ઊંચાઈનું માન પહેલા આરામાં સો ધનુષ્યનું, બીજા આરામાં બે યોજનનું, ત્રીજામાં દશ યોજનનું, ચોથામાં સોળ યોજનનું, પાંચમામાં વીશ યોજનનું અને છઠ્ઠા આરામાં છત્રીશ યોજનનું કહેલું છે. તેવી જ રીતે અવસર્પિણીકાલમાં તે પ્રમાણે તે હીન હીન થતો જાય છે. (આ અવસર્પિણીકાલ વર્તે છે. તેમાં પહેલા આરામાં ૩૬ યોજન, બીજામાં ૨૦ યોજન, ત્રીજામાં ૧૬ યોજન, ચોથામાં ૧૦ યોજન; પાંચમામાં ૨ યોજન અને છઠ્ઠામાં ૧૦૦ ધનુષ્યનું માન સમજવું.) તેથી આ શાશ્વતગિરિ સર્વ પાપને હરનારો છે. તે તે આરામાં અનુક્રમે કૈલાસ, ઉજ્જયંત, રૈવત, સ્વર્ણગિરિ, ગિરનાર અને નંદભદ્ર એ તેનાં નામો ગણાય છે. દિવ્ય ઔષધિઓથી યુક્ત તેમ પુણ્યથી અને ફળથી મહાન આ તીર્થરાજને જોઈને કોને પ્રીતિ ન ઉત્પન્ન થાય ? આ ગિરિ પર અનંત તીર્થંકરો આવેલા છે ને આવશે, તેમ જ એનક મુનિઓ સિદ્ધિ પામ્યા છે અને પામશે. તેથી આ તીર્થ મોટું છે. અને આ તીર્થમાં ફંડો, ચિંતામણિરત્નો અને કલ્પવૃક્ષો તેમ જ ચિત્રાવેલી રહેલી છે. તેથી આ રૈવતાચલ બંને ભવના સુખનો સ્વાદ આપનાર છે. આ ગિરિ પર આવેલી નદીઓના નીરથી સિંચન થયેલા ઉદ્યાનના વૃક્ષો જાણે એ તીર્થની શિક્ષાને ધારણ કરતા હોય તેમ સર્વ ઋતુઓમાં ફળે છે. ગિરિરાજની ચારે બાજુ શ્રીદગિરિ, સિદ્ધગિરિ, વિદ્યાધરગિરિ અને દેવગિરિ એ ચાર પર્વતો રહેલા છે, મહાસિદ્ધિનાં સુખને આપનાર આ રૈવતાચલને વીંટાઈને તે ગિરિઓ ઉત્તમ સ્વામીની જેમ તેની સેવા કરે છે. આ પર્વતોમાંથી જિનેશ્વરદેવનાં સ્નાત્ર માટેનાં જલને ધારણ કરનારા મોટા દોવાળી, અને પ્રભાવશાલી પવિત્ર નદીઓ વહે છે. ગિરનાર: ગ્રંથોની ગોદમાં આ For Personal & Private Use Only પર Page #60 -------------------------------------------------------------------------- ________________ પૂર્વદિશામાં શ્રીદગિરિ અને સિદ્ધગિરિની વચ્ચે જેમાં દેવતાઓનો સમૂહ ક્રીડા કરે છે, એવી ઉદયંતી નામે વિખ્યાત નદી છે. દક્ષિણદિશામાં મોટા દ્રહોથી શોભિત, ઘણા પ્રભાવને ઉત્પન્ન કરનારી અને દુષ્ટ દોષોને ટાળનારી ઉજ્જયંતી નામે નદી છે. પશ્ચિમદિશામાં મનોહર દ્રહોના સમૂહથી અતિ શુદ્ધિને આપનારી સુવર્ણરેખા નામે યથાર્થ નામવાળી ઉજ્જવલ નદી છે, ઉત્તર દિશામાં ઉછળતા કલ્લોલ અને કમલોવાળી તેમ જ તીર્થસંગથી દીનજનની દીનતાને હરનારી લોલા નામે નદી છે. આ બધી મનોહર દ્રહોવડે ઉજ્જવલ એવી નદીઓ પૂર્વોક્ત પર્વતોમાંથી પ્રગટ થયેલી છે. તે સિવાય અન્ય પણ નદીઓ અને દ્રહો ત્યાં રહેલા છે. તેમજ વિદ્યાધરો, દેવતાઓ, કિન્નરો, અપ્સરાઓ અને યક્ષો પોત-પોતાની ઈષ્ટસિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી અહિં નિવાસ કરે છે. II ૮૬૨ થી ૮૮૮ ॥ ܀܀܀܀܀ પછી એક માસને અંતે ભરતચક્રવર્તી પોતાના મનને ત્યાં મૂકી આનંદપૂર્વક દેવ તથા મનુષ્યોના સમૂહની સાથે તે સુવર્ણગિરિના શિખર ઉપરથી નીચે ઊતર્યા.।।૯૨૩।। ܀܀܀܀܀ માર્ગે આગળ ચાલતાં ચાલતાં પણ ભરતચક્રવર્તી પોતાની ડોકને વાંકી વાળીને રૈવતાચલગિરિને જોવા લાગ્યા, અને મસ્તક ધૂણાવીને આ પ્રમાણે તે ગિરિરાજની સ્તુતિ કરવા લાગ્યા. ‘અહા ! આ પર્વત મેરુ, રોહણ અને વૈતાઢયગિરિના સારથી જ નિર્દેલો હોય એમ લાગે છે ; નહિ તો તે સુવર્ણમય, રત્નમય અને રૂપ્યમય ક્યાંથી હોય ? આ ગિરિરાજના શિખર પર રહેલા કલ્પવૃક્ષો યાચકોનાં ઈચ્છિતને પૂરે છે, તે આ ગિરિનો જ મહિમા છે. આ દેશનું સુરાષ્ટ્ર એવું જે નામ છે તે યુક્ત જ છે ; કારણ કે શત્રુંજય અને ઉજ્જયંત વગેરે ઉત્કૃષ્ટ તીર્થો અહીં જ રહેલા છે. અહીં રહેલ ગિરિઓ, નદીઓ, વૃક્ષો, કુંડો અને ભૂમિઓ સર્વે અન્ય સ્થાને રહેલા એક તીર્થની જેમ તીર્થપણાને પામે છે, અર્થાત્ સર્વ તીર્થમય છે. સર્વ દેશોમાં ઉત્તમ દેશ અને સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ એવો સુરાષ્ટ્ર દેશ માતાની જેમ શરણે આવેલાને રક્ષણ આપનાર છે. ॥ ૯૩૧ થી ૯૩૬।। CO –૦૦ ૦૦ ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ सर्गः१० गिरिनारगिरेौलौ, नत्वा ये नेमिनं जिनम्। पातकं क्षालयन्ति स्वं, धन्यास्ते धृतसम्मदा: ।।१।। सर्वज्ञ: सर्वदर्शी सकलसुखकर: सर्वसन्तापहर्ता, पूज्य: सर्वेश्वराणामनणुगुणयुत: कर्मसाक्षीव भास्वान् । सोम: पञ्चेषुवैरी नरकविमथनो योगिभिर्येयमूर्ति, र्योऽनन्तोऽव्यक्तरूपो न निधनकलितो वीतराग: स पातु।।२।। इतश्च त्रिदशाधीश:, प्रणिपत्य जिनेश्वरम्। महावीरं महाभक्त्या, व्यजिज्ञपदिदं पुन:।।३।। स्वामिन्नस्मत्समुद्धारकृते शत्रुञ्जयप्रथा। मुख्यशृङ्गश्रिताऽऽख्यायि, तेन जातोऽस्मि पावनः ।।४।। पुनरष्टोत्तरशतं, शृङ्गाणामस्य भूभृतः । यदवादीस्तदन्तस्तु, प्रोत्तमान्येकविंशतिः ।।५।। स्वामिस्तेष्वपि यस्यास्ति, शृङ्गस्य महिमाऽधिकः । तमहं श्रोतुमिच्छामि, पावनायाखिलाङ्गिनाम् ।।६।। येन श्रुतेनापि भवेत्, सर्वपापपरिक्षयः । प्रसद्य महिमानं तं, समादिश जगद्विभोः ।।७।। अवधार्येति शक्रस्य, वचनं त्रिजगद्गुरुः । कृपया सर्वजन्तूनां, प्रारेभे वक्तुमप्यद: ।। ८ ।। श्रृणु शक्र महान् योऽसौ, गिरीन्द्रो रैवताभिधः । सिद्धद्रेः पञ्चमं शृङ्ग, पञ्चमज्ञानदायकम् ।।९।। समग्रक्षितिभृत्सेव्यः, समग्रक्षितिभृत्पतिः । आश्रितक्षितिहर्ताऽसौ, जयी रैवतपर्वतः।।१०।। यश्चानेकतम:स्तोमतिरस्कारविभाकरः । 'ગરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ अदोषाकरकृद्विश्वे, कमलोल्लासभासुरः ।।११।। यत्र दानानि दत्तानि, भक्त्योचितदयादिभिः । ददते सर्वसौख्यानि, भवद्वयहितानि च ।।१२।। भवभ्रमणसम्भूतपापपिण्डो गलत्यपि। दीप्रे पुण्यांशुना यत्र नवनीतमिव क्षणात् ।।१३।। असकृत्कृतसत्कृत्यैः, कृतिभिः क्रियते पथि। नेत्रयोरेष गिरिराट्, रैवत: सर्वदैवतः ।।१४।। चमरीभिश्चामरीभिर्वीज्यते व्यजनैस्तु यः। सर्वदा सर्वद: सर्वपर्वतप्राभवादिव ।।१५।। आपल्लवस्तरुष्वेव, दरीष्वेव तमोभरः । सरस्यामेव जडता, दुर्वर्णं यत्र धातुषु ।।१६।। अहिष्वेव द्विजिह्वत्वं, जडेषु कुमुदाकरः । काठिन्यं च द्दषत्स्वेव, यत्रोग्रत्वं तपस्यलम् ।।१७।। चापल्यं च लतास्वेव, पक्षिष्वेव सपक्षिता। प्रदोषो रजनीवक्त्रे, यत्रैनस्येव भी: सदा।।१८।। मुक्ताहारा: शुभाचारा, धृतभारा मनोहरा: । नमन्ति नेमिनं नित्यं, मुनयो यत्र चामराः ।।१९।। अमानध्यानसंम्लानमानोद्यज्ज्ञानशालिनः। ध्यायन्ति यत्र मुनयो, महदहन्महः क्वचित् ।।२०।। पवित्रपवनाहारा, व्रजन्तो विषमाध्वनि। किश्चिदृष्टपदोपास्या, यत्रान्यत्र च योगिनः ॥२१॥ अप्सरोगणगन्धर्वसिद्धविद्याधरोरगैः। सेव्यतेऽत्र जिनो नेमिः, सर्वदा विशदाशयैः ।।२२।। मार्जारमूषकौ सिंहवारणावहिबर्हिणौ। ( रनार: अंथोनी गोमा For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ प्रशान्तवैरा वर्तन्ते, पवित्रे यत्र पर्वते॥२३ ।। मणीनां भाभिरेवात्र, विनापि शशिभास्करौ। अतम:स्तोमसञ्चाराः, प्रदेशा निखिला अपि ॥२४।। प्रत्यासन्नोदयमिषाद्यत्र सर्वेऽपि ते ग्रहाः। आराधुमिव नेमीशं, कुर्वते प्रत्यहं भ्रमिम् ।।२५।। ऋतवो यत्र वर्तन्ते, परित्यक्तनिजक्रमाः। एकैकस्पर्द्धया नेमिं, नन्तुं नित्य-मिवाकुलाः ।।२६।। शशिकान्तकरस्पर्शाच्छशिकान्तगलज्जलैः । यत्र सद्यो महानद्यो, हृयोल्लासिहदा बभुः ।।२७।। भानुभानुभरोद्भासिभानूपलसमुद्भवैः।। जज्वाल ज्वलनैर्यत्र, जन्तु: कर्मेन्धनं घनम् ।।२८ ।। कीचकै: किन्नरीगीतैर्झरन्निर्झरझात्कृतैः । तूर्यत्रिकं स्वयम्भूतं सेवते सततं तु यम्।।२९ ।। परितश्चतुरश्चारूंश्चतुर्दिक्षु महाचलान् । चतुर्गतिभवं दु:खं, रक्षितुं चतुरो दघौ।।३०।। उल्लासिस्वच्छसलिललूनपापमहापदः । यत्र भान्ति महानद्यश्चतस्रस्तु चतुर्दिशम् ।।३१।। गजेन्द्रपदमुख्यानि, यत्र कुण्डानि रेजिरे। अमरैरमरत्वायामृतैरिव भृतान्यलम्।।३२ ।। व्यधुरेत्य स्वयं यत्र, निवासं कल्पपादपाः । __ अभ्यस्तुं मोक्षदानं तु, हन्तुं दु:खं च देहिनाम् ।।३३ ।। सुवर्णसिद्धिकारिण्य:, सर्वेप्सितफलप्रदाः । यत्र सन्ति न चेक्ष्यन्ते, निष्पुण्यै रसकूपिका: ।।३४।। क्षिणन्ति क्षणतो यत्र, पवित्रपयसां भ्रमैः । रनार: अंथोनी गोमा પ૬ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ सरांसि च महैनांसि, शर्मोकांसि शरीरिणाम् ।।३५।। कमलोदयदम्भेन, कमलोदयदायिनः । મનોયતો હઘા,દ્દવા યંત્ર મુદ્દાસ્પવમ્ IIZE I राजहंसपदोपास्या, राजहंसपदप्रदाः । राजहंसपदप्राप्तिप्रकाशिकुमुदाम्बुजाः ।। ३७ ।। युग्मम् ॥ स्मृतोऽयं कुरुते शर्म, दृष्टः कष्टभरं हरेत् । પૃષ્ટસ્વિંયં ચ સિદ્ધાત્રે:, શૃઙ્ગ વવતિ(તે) રૈવત: ।।રૂ૮ ।। श्रीमान्नेमिजिनोऽयं તુ. समाश्रयति सर्वदा । મુત્ઝાન્યભૂમૃદ્વિષયો, વર્ગતે સ યં વહુ ।।રૂoII यथा दानानि दीयन्ते, तप्यन्तेऽथ तपांसि च । शत्रुञ्जयमुख्यशृङ्गे, तथाऽत्रापि सुखाप्तये ।। ४० ॥ समुद्रसिकतासङ्ख्यारसना वाक्पतिर्वहन् यदीयं न गुणाग्रामं, वक्तुमीशो जनातिगम् ॥४१॥ અર્થ : - હવે ઈન્દ્ર શ્રી મહાવીરપ્રભુને પ્રણામ કરીને મહાભક્તિપૂર્વક આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે : ‘હે સ્વામી ! અમારો ઉદ્ધાર કરવાને માટે શત્રુંજયગિરિના મુખ્ય શિખર સંબંધી વિસ્તારવાળી જે કથા કહી, તેથી હું પવિત્ર થયો છું. તે સિવાય એ ગિરિના એકસો ને આઠ શિખરો છે, તેમાં આપે એકવીશ શિખરો ઉત્તમ કહ્યા છે, હે પ્રભુ ! તે એકવીશ શિખરોમાં પણ જે શિખરનો મહિમા અધિક હોય, તે મહિમા સર્વ પ્રાણીઓને પવિત્ર કરવાને માટે હું સાંભળવાને ઈચ્છું છું. હે જગતના સ્વામી ! જે સાંભળવાથી સર્વ પાપનો ક્ષય થાય, તેવો મહિમા આપ પ્રસન્ન થઈને કહો.’ ઈન્દ્રનાં આવાં વચન સાંભળી ત્રણ જગતના સ્વામી શ્રી મહાવીરપ્રભુએ સર્વ પ્રાણીઓની દયા માટે આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો હે ઈન્દ્ર ! સાંભળ, આ સિદ્ધગિરિનું પાંચમું શિખર રૈવતગિરિ(ગિરનાર) છે, તે પાંચમા જ્ઞાન(કેવલજ્ઞાન)ને આપવાવાળું છે. સર્વ રાજાઓએ સેવવા યોગ્ય, સર્વ પર્વતોનો પતિ અને આશ્રિતજનોના દુ:ખનો હરનારએ રૈવતગિરિ જયવંત વર્તે છે. એ ગિરિ અનેક અજ્ઞાનરૂપ અંધકારના સમૂહને તિરસ્કાર કરવામાં સૂર્યરૂપ છે. જગતના ગિરનાર: ગ્રંથોની ગોદમાં) ૫૭ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ પાપને દૂર કરનાર છે અને લક્ષ્મીના ઉલ્લાસ વડે તેજસ્વી છે. ત્યાં ભક્તિ વડે ઉચિતદાન કે અનુકંપાદાન વગેરે આપ્યાં હોય તો તે આલોક અને પરલોકમાં હિતકારક એવા સર્વે સુખો આપે છે, અને તેના પ્રકાશિત પુણ્યનાં કિરણોથી ક્ષણવારમાં માખણની જેમ ભવભ્રમણથી ઉત્પન્ન થયેલો પાપપિંડ પણ ગળી જાય છે. જેઓએ વારંવાર સુકૃત ક્ય હોય તેવા કૃતાર્થ પ્રાણીઓ જે સર્વ દેવતામય આ ગિરિરાજને દષ્ટિવડે દેખે છે. સર્વદા સર્વદાયક એવો એ ગિરિ જાણે સર્વ પર્વતોનો રાજા હોય તેમ જણાવવાને ચમરી ગાયો ચામરથી સર્વકાલ તેને વીંજ્યા કરે છે. જે ગિરિમાં પ્રાણીઓને આપત્તિનો લેશઆપલ્લવો ફક્ત વૃક્ષોમાં જ હતો, અંધકાર ગુફાઓમાં જ હતો, (પાણી) જડતા સરોવરમાં જ હતી, ખરાબ વર્ણ દુર્વર્ણ ધાતુઓમાં જ હતો, દ્વિજિવપણું (પક્ષે પિશુનપણું) સર્પમાં જ હતું, કુમુદાકર(પોયણાનો સમૂહ, પક્ષે કુ-નઠારો હર્ષ.) જડ(પક્ષે જલ)માં જ હતો, કઠિનતા પાષાણોમાં જ હતી, ઉગ્રપણું તપસ્યામાં હતું, ચપળતા લતાઓમાં જ હતી, પક્ષ(પક્ષપાત-પાંખો) પક્ષીઓમાં જ હતો, પ્રદોષ(સાયંકાલ, પક્ષે ઉત્કૃષ્ટ દોષ), રાત્રિના મુખમાં જ હતો અને ભય-પાપમાં જ હતો. જે ગિરિમાં આહાર છોડી, શુભ આચાર પાળી, કામદેવને જીતનારા અને મનને હરનારા મુનિઓ અને દેવતાઓ નિત્ય શ્રી નેમિનાથ પ્રભુને નમે છે; જ્યાં કોઈ જગ્યાએ અપરિમિત ધ્યાનવડે માનને ગ્લાનિ કરતા અને જ્ઞાનના ઉદયથી શોભતા એવા મુનિઓ નિત્ય મહાન અહિત પ્રભુનાં તેજનું ધ્યાન કરે છે; પવનનો પવિત્ર આહાર કરતા અને વિષમમાર્ગે ચાલતા એવા યોગીઓ જ્યાં અહંતપદની ઉપાસના કરતા કોઈ ઠેકાણે દષ્ટિએ પડે છે: અપ્સરાઓના ગણ, ગંધર્વો, સિદ્ધપુરુષો, વિદ્યાધરો અને નાગકુમારો નિર્મલ હદયથી જ્યાં સદા શ્રી નેમિનાથ પ્રભુની સેવા કરે છે; જે પવિત્ર પર્વત ઉપર માર્જર અને મૂષક, સિંહ અને હાથી, સર્પ અને મયૂર ; પરસ્પરના જાતિવૈરને શાંત કરીને રહેલા છે; જ્યાં મણિઓની કાંતિવડે જ સૂર્ય ચન્દ્ર વિના પણ પ્રકાશના સંચારવાળા સર્વ પ્રદેશો છે. જ્યાં સર્વ ગ્રહો નજીક ઉદયના મિષથી શ્રી નેમિનાથ પ્રભુની આરાધના કરવા માટે હંમેશાં ભ્રમણ કરે છે. જ્યાં વસતાદિ છએ ઋતુઓ શ્રી નેમિનાથ પ્રભુને નમવાને માટે એક એકની સ્પર્ધા કરતી હોય, તેમ આકુલતાથી પોતાનો ક્રમ છોડી સંદેવ પ્રવર્તે છે, ચન્દ્રકિરણોના સ્પર્શથી ઝરતા ચન્દ્રકાંત મણિના જલવડે મનોહર દ્રહોને ઉલ્લાસતી નદીઓ જ્યાં શોભે છે; સૂર્યનાં કિરણો વડે પ્રકાશિત સૂર્યકાંત મણિમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિવડે જ્યાં પ્રાણીઓ ગાઢ કર્મરૂપ ઇંધણાઓને જાણે બાળી નાખે છે. પહેલા ગિરનાર ગ્રંથોની ગોદમાં ) For Personal & Private Use Only. Page #66 -------------------------------------------------------------------------- ________________ વાંસના વાઘથી, કિન્નરીઓના ગીતથી અને ઝરણાંના ઝંકારથી પોતાની મેળે ઉત્પન્ન થયેલું ત્રણ પ્રકારનું સંગીત હંમેશાં જેની સેવા કરે છે; જેની ચોતરફ ચારે દિશાઓમાં ચાર ગતિરૂપ ભવદુઃખથી રક્ષા કરવામાં ચતુર એવા પર્વતો શોભી રહ્યા છે, જેની ચારે દિશાઓમાં ઉલ્લાસ પામતા સ્વચ્છ જલવડે પાપરૂપ મોટી આપત્તિને છેદનારી ચાર મહાનદીઓ રહેલી છે; જ્યાં હાથીપગલાં વગેરે પવિત્ર કુંડો દેવતાઓએ અમરપણા માટે જાણે અમૃતથી ભરેલા હોય તેવા પરિપૂર્ણ શોભે છે; પોતાની પાસે યાચનાર પ્રાણીઓનાં દુઃખને હણવાને અને મોક્ષદાનનો અભ્યાસ કરવા માટે હોય તેમ કલ્પવૃક્ષો જ્યાં પોતે આવીને નિવાસ કરી રહેલા છે; સુવર્ણસિદ્ધિ કરનારી અને સર્વ ઈચ્છિતફલને આપનારી પણ પુણ્યહીન પ્રાણીઓને નહિ દેખાતી રસકૂપિકા જ્યાં રહેલી છે; જ્યાં પવિત્ર જળના ભ્રમ વડે સરોવરો, પ્રાણીઓનાં મોટાં પાપકર્મોને ક્ષણમાં ક્ષય કરે છે અને સુખનાં સ્થાનોને આપે છે, જ્યાં કમલોનાં ઉદયના મિષથી કમલાલક્ષ્મીનો ઉદય કરનારા મનોહર જલના દ્રહો કમલોના વિકાશથી અતિવર્ષ આપે છે; જ્યના દ્રહો રાજહંસ-પદ માટે ઉપાસવા યોગ્ય છે, રાજહંસપદ(સિદ્ધિપદ)ને આપનારા છે અને તેઓમાં રાજહંસપદની પ્રાપ્તિ કરનાર કુમુદ(કમળો) વિકાશી રહેલા છે-એવો એ સિદ્ધગિરિના શિખર ઉપર રૈવતગિરિ સ્મરણ કરવાથી સુખ આપે છે. દર્શનથી કષ્ટ હરે છે અને સ્પર્શ કરવાથી ઈષ્ટવસ્તુને આપે છે. શ્રીમાન્ નેમિનાથ પ્રભુ બીજા પર્વતોને છોડી, જેનો સર્વદા આશ્રય કરીને રહેલા છે, તે રૈવતગિરિનું વિશેષ શું વર્ણન કરવું ? અર્થાત્ તેના મહિમાનું વર્ણન કરવું અશક્ય છે. જેવી રીતે શત્રુંજય પર દાન આપવાથી અને તપશ્ચર્યા કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે અહીં પણ તે કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. સમુદ્રની રેતીના રજકણની સંખ્યા ગણવાને સમર્થ એવી બૃહસ્પતિની જિદ્વા પણ જેના લોકોત્તર ગુણગ્રામને કહેવા સમર્થ નથી. ૧ થી ૪ လလလလလလလလလလလလ સર્ગઃ ૧૩ पुण्डरीकगिरेः शृङ्गमेतन्मुख्यं हि काञ्चनम्। मन्दारकल्पवृक्षाद्यैरावृतं तरुभिर्वरैः ।। २५।। सम्पातिर्निझरैधौतपातकं प्राणिनां सदा। स्पर्शतोऽपि महातीर्थमेतद्धत्यां व्यपोहति ॥ २६ ॥ ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ पर्वतोऽयं पुण्यराशिः, पृथिव्यास्तिलकोपमः । श्रीसर्वज्ञक्रमैः पूतो भाति त्रलोक्यभूषणम् ।। २७ ।। उत्तम: सर्वतीर्थानां सर्वतीर्थफलप्रदः । दर्शनस्पर्शनेनापि दुरितं हन्ति सर्वत: ।। २८ ।। सजल: सफलो भद्रशालादिवनवेष्टितः । क्रीडाशैल: सुरेशानां रम्यो रैवतपर्वत: ।। २९ ।। तावत्सर्वाणि पापानि तावद् दु:खान्यनेकशः । तावत् संसारवासोऽत्र न यावद् रैवते गमः ।। ३० ।। न्यायोपात्तं धनं येऽत्र कुर्वते पात्रसान्निजम् । तेषां समृद्धय: सर्वा: सम्पद्यन्ते भवे भवे ।। ३१ ।। शीलमेकाहमत्रस्थो बिभतिं भविनां वरः । सुरासुरनृनारीभि: सेव्यते स सदा यत: ॥ ३२ ॥ प्रत्याख्यानं दशविधं विवेकी कुरुते नरः । अस्मिन तस्य क्रमात् स्वर्गसौख्यानि दशधा पुन: ॥ ३३ ॥ चतुर्थषष्ठाष्टमादि तपो यत्र वितन्वते। __ ते नूनं सर्वशर्माणि भुक्त्वा यान्ति परं पदम् ।। ३४।। भावत: प्रतिमामत्र जिनानां जन्तुरर्चयन् । लभते शिवसौख्यानि नृसौख्यस्य किमुच्यते ।। ३५ ।। शुद्धान्नवस्त्रपानाद्यैः सुसाधु प्रतिलम्भयन्। मुक्तिनारीहृदानन्ददायी भवति भावत: ।। ३६ ।। स्वर्णरूप्यान्नवस्त्रादि यद्ददात्यत्र भावत: । तदनन्तगुणं सोऽपि लभते लीलया जनः ।। ३७ ।। महातीर्थमिदं सर्वतीर्थोत्कृष्टं जगत्त्रये। तिर्यञ्चोऽपि हि यद्वासात् सिध्यन्त्यन्तर्भवाष्टकम् ॥ ३८ ॥ रनार: ग्रंथोनी गोभी For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ द्रुमा धन्या मयूराद्याः पक्षिण: पुण्यशालिनः। वसन्ति रैवते यत्र मनुष्याणां किमुच्यते ।। ३९ ।। देवता ऋषय: सिद्धा गन्धर्वा: किन्नरादयः । सोत्साहाश्च सामायान्ति तं सेवितुमनारतम् ।। ४० ।। न ता ओषधयो दिव्या न ता: स्वर्णादिसिद्धयः । रसकूपा न ते येऽत्र गिरौ सन्ति न शाश्वता: ।। ४१ ।। गजेन्द्रपदमत्रास्ति कुण्डं तुण्डं शिवश्रियाम् । यत्र जीवसंसक्तिः शक्तिः पापापनोदने ।। ४२ ।। परेषामपि कुण्डानां प्रभावाऽयं पृथक् पृथक् । ___षण्मासे स्नानतो रोगा: कुष्टाद्या यान्ति जन्तुषु ।। ४३ ॥ महिमानमिति श्रुत्वा श्रीमन्नेमिमुखाम्बुजात्। सुरासुरनरेशाश्च जहर्षुः पुण्यशालिन: ।। ४४ ।। जगाद विष्णुर्मचैत्ये, स्थापितेयं मयाऽत्र किम् । कालं स्थास्यत्यथान्यत्र, क्व क्व पूजामवाप्स्यति ।। ४५ ॥ उवाच स्वाम्यपीयं ते, प्रासादे त्वत्पुरावधि । पूजामाप्स्यत्यत: शैले. काञ्चनाख्ये सुरैः कृताम् ।। ४६ ।। द्विसहस्रीमतिक्रम्य, वर्षाणामतिदुःखदाम्। अस्मन्निर्वाणसमयादम्बादेशाद्वणिग्वरः ।। ४७।। ततोऽप्यानीय रत्नाह एनां सम्पूजयिष्यति। पुना रैवतकेऽत्रैव, सप्रासादां सुवासन: ।। ४८ ।। युग्मम् || स्थात्वा लक्षं सहस्राश्च, समास्तिस्र: शतद्वयम् । पञ्चाशतिं तथात्रासौ, तिरोधास्यत्यत: पुन: ।। ४९ ॥ एकान्तदुःषमाकाले, ततोऽम्बैनां पयोधिगाम्। कृत्वाऽर्चयिष्यति घनं, ततोऽन्येऽपि सरा हरे ।। ५० ॥ ગિરનાર ગ્રંથોની ગોમાં For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ અર્થ :- રેવતાચલગિરિ પુંડરીક ગિરિરાજનું સુવર્ણમય મુખ્ય શિખર છે. મંદાર અને કલ્પવૃક્ષો વગેરે ઉત્તમ વૃક્ષોથી વીંટાઈને રહેલું છે. તે મહાતીર્થ ઝરતા ઝરણાઓથી હંમેશાં પ્રાણીઓનાં પાતકને ધોઈ નાખે છે અને સ્પર્શથી પણ હિંસાના પાપને ટાળે છે. આ ગિરિરાજ પુણ્યનો રાત્રિ અને પૃથ્વીના તિલક જેવો છે. વળી સર્વજ્ઞ ભગવાનનાં ચરણથી પવિત્ર થવાના યોગે ત્રણ લોકના આભૂષણરૂપે શોભે છે. સર્વ તીર્થોમાં ઉત્તમ અને સર્વ તીર્થની યાત્રાના ફળને આપનાર આ ગિરિરાજ દર્શન અને સ્પર્શનમાત્રથી સર્વ પાપોને હણે છે. જલ તથા ફલ સહિત અને ભદ્રશાળાદિ વનથી વીંટાયેલો આ રમણીય રૈવતગિરિ ઈન્દ્રોનો એક કીડાપર્વત છે. જ્યાં સુધી રૈવતાચલે જવાય નહિં ત્યાં સુધી જ સર્વ પાપ ત્યાં સુધી સર્વ દુઃખ અને ત્યાં સુધી જ સંસારમાં વાસ છે. આ ગિરિરાજ પર આવીને જેઓ પોતાના ન્યાયોપાર્જિત ધનનો સુપાત્રમાં સદ્ભય કરે છે, તેઓને ભવોભવ સર્વ સંપિત્તઓ પ્રાપ્ત થાય છે. ભવ્ય પ્રાણીઓમાં ઉત્તમ એવો જે કોઈ પ્રાણી આ તીર્થમાં માત્ર એક દિવસ પણ શીલ ધારણ કરે છે, તે હંમેશાં સુર, અસુર, નર અને નારીઓથી સેવવા યોગ્ય થાય છે. વળી જે વિવેકી પુરુષ અહીં દશ પ્રકારના પ્રત્યાખ્યાન(તપ) કરે છે, તેને અનુક્રમે દશ પ્રકારનાં સ્વર્ગસુખ મળે છે. આ તીર્થમાં જેઓ ચતુર્થ, છઠ્ઠ, અને અઠ્ઠમ આદિ તપ કરે છે, તેઓ સર્વ સુખને ભોગવી અવશ્ય પરમપદને પામે છે.' “જે પ્રાણી અહીં ભાવથી શ્રી જિનપ્રતિમાની પૂજા કરે છે, તે શિવસુખને પ્રામા કરે છે, તો માનવસુખની તો વાત જ શી કરવી ? જે પ્રાણી અહીં ભાવથી સુસાધુને શુદ્ધ અન્ન, વસ્ત્ર અને પાત્ર વગેરે વહોરાવે છે, તે મુકિતરૂપી સ્ત્રીના હૃદયને આનંદ આપનારો થાય છે. આ તીર્થમાં સુવર્ણ, રૂપ્ય, અન્ન અને વસ્ત્રાદિક જે ભાવપૂર્વક જેટલા પ્રમાણમાં આપે છે, તેના કરતાં અનંતગણું લીલામાત્રમાં તે મેળવે છે. ત્રણ જગતમાં સર્વ તીર્થોને વિશે ઉત્કૃષ્ટ એવું આ મહાતીર્થ છે, જેમાં નિવાસ કરવાથી તિર્યંચ પણ આઠ ભવની અંદર સિદ્ધિને પામે છે. આ રૈવતગિરિ ઉપર વસતા વૃક્ષો અને મયૂરાદિ પક્ષીઓ પણ ધન્ય અને પુણ્યશાળી છે, તો મનુષ્યોની શી વાત કરવી ? દેવતાઓ, ઋષિઓ, સિદ્ધપુરુષો, ગંધર્વો અને કિન્નરાદિ આ તીર્થની સેવા કરવાને માટે સદા ઉત્સાહથી આવે છે. તેવી કોઈપણ શાશ્વતી દિવ્ય ઔષધીઓ, સ્વર્ણાદિક સિદ્ધિઓ અને રસકૂપિકાઓ નથી, કે જે આ ગિરિરાજ પર ન હોય ! આ તીર્થમાં ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ મોક્ષલક્ષ્મીના મુખરૂપ ગજેન્દ્રપદ નામે કુંડ છે, જે તેની સ્પર્શના કરનાર જીવોના પાપનો નાશ કરવાને સમર્થ છે. આ ગિરિરાજ ઉપર રહેલા બીજા પણ કુંડોના જુદો જુદો પ્રભાવ છે, જેમાં છ માસ માત્ર સ્નાન કરવાથી પ્રાણીઓના કુષ્ટાદિ રોગો નાશ પામે છે.' આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુનાં મુખકમળથી ગિરિનાર ગિરિનો મહિમા સાંભળીને પુણ્યવાન એવા સુર, અસુર અને નરેશ્વરો હર્ષ પામ્યા. પછી કૃષ્ણ વાસુદેવે પૂછ્યું: “હું પ્રભુ! આ પ્રતિમા મારા પ્રાસાદમાં સ્થાપન કરવાની છે. તે ત્યાં કેટલો કાલ રહેશે અને પછી બીજે ક્યાં ક્યાં પૂજાશે ?' પ્રભુ બોલ્યા: ‘જ્યાં સુધી તમારું નગર રહેશે, ત્યાં સુધી તમારા પ્રાસાદમાં પૂજાશે અને પછી કાંચનગિરિ પર દેવતાઓથી પૂજાશે. અમારા નિર્વાણસમય પછી અતિદુઃખદાયક બે હજાર વર્ષ ઉલ્લંઘન થશે, ત્યારપછી અંબિકાની આજ્ઞાથી રત્ન નામે એક ઉત્તમ અને સારી ભાવનાવાળો વણિક ત્યાંથી લાવી, આ રેવતગિરિ પર પ્રાસાદ કરાવી, તેમાં સ્થાપિત કરીને તે પ્રતિમાની પૂજા કરશે. પછી એક લાખ, ત્રણ હજાર, બસો ને પચાસ વર્ષ સુધી ત્યાં રહીને પછી ત્યાંથી તે અંતર્ધાન થઈ જશે. એકાંત દુષમાં કાળમાં તેને સમુદ્રમાં રાખીને અંબિકાદેવી તેની પૂજા કરશે અને હે હરિ, પછી તેને બીજા દેવતાઓ પૂજશે.' | ૨૫ થી ૫૦. ఆరుగురు ગિરનાર ગ્રંથોની ગોદમાં - ૬૩ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી શુભાશીલગણિ વિરચિત શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ अत्रान्तरे प्रभुः कुर्वन् विहारं रैवताचले। उपेत्य समवासार्षीद् भूरिसंयतसेवित: ।।८०३।। तत्र प्रभोगिरं भूरि-भवासातापहारिणीम्। यादवा बहवा दीक्षां जगृहु: स्वामिसन्निधौ ।।८०४।। शाम्बप्रद्युम्नमुख्यास्ते कोटिशो हरिसूनवः । वैराग्यवासितस्वान्ता: स्वाम्यन्ते संयम खलुः ।।८०५ ।। रुक्मिण्याद्या हरे: पत्न्यो बढ्योऽन्या: श्राविका: पुनः । ___ प्रभोः पार्वे व्रतं लात्वा तेपुश्च प्रचुरं तपः ।। ८०६ ।। અર્થ :- એટલામાં ઘણા મુનિભગવંતોથી સેવાતા શ્રી નેમનાથ પ્રભુ વિહાર કરતા ३वतार ७५२ भावाने समवसर्या. ॥ ८० ॥ ત્યાં સંસારની અશાતાને દૂર કરનારી પરમાત્માની વાણી સાંભળીને ઘણા યાદવોને ५२मात्मा पासे टीक्षueluी. ॥ ८०४ ॥ શાંબ - પ્રદ્યુમ્ન વગેરે કરોડો કૃષ્ણના પુત્રોએ વૈરાગ્ય વાસિત થઈને પરમાત્મા पासे संयम ६९ अथु. ॥ ८०५ ॥ રૂક્ષ્મણી વગેરે કૃષ્ણની ઘણી પત્નીઓ તથા બીજી પણ શ્રાવિકાઓએ પરમાત્મા पासे संयम सन घोत५ तथ्यो. ॥ ८०६॥ श्रुत्वा स्वामिगिरं सद्य: सार्द्ध त्रिकोटिसम्मिता। प्रद्युम्नाद्या: कुमाराश्च ययुः शत्रुञ्जयाचले ।। ८५७ ।। तत्र प्रदक्षिणीकृत्य प्रियालां जिनपादुके। सिद्धाद्रौ सप्तमे श्रृङ्गे तस्थू रैवतकान्तिके ।। ८५८ ॥ गिरनार: अंथोनी गोमा For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ અર્થ : શ્રી નેમિનાથ ભગવાનના મુખે પોતાનો મોક્ષ સાંભળીને પ્રદ્યુમ્નાદિ કુમારો તરત જ સાડા ત્રણ કરોડની સાથે શત્રુંજય પર્વત પર પહોંચ્યા. ત્યાં રાયણવૃક્ષ અને જિનપાદુકાને પ્રદક્ષિણા આપીને રૈવતગિરિની પાસે આવેલા શત્રુંજયના સાતમા શિખર ५२ २. ॥ ८५७ - ८५८ ॥ यत: "उज्जिंतसेलसिहरे दिक्खा नाणं निसीहिआ जस्स। तं धम्मचक्कवहि अरिट्टनेमि नमसामि ॥ १ ॥ यत्रार्हत एकमनि भवेत् कल्याणकं किल। तत्तीर्थं मुनयः प्राहुर्गिरिनारस्ततोऽधिकः ।।८७८ ।। पवित्रा भगवत्पादै रैवताचलेरेणवः । पुनन्ति विश्वसंयुक्ताः शुद्धिकृच्चूर्णजा इव ॥८७९ ।। भूरुहा दृषदो भूमि वाय्वम्ब्वग्निशरीरिणः । अचेतना अपि शिवं यातारोऽत्र कियदिनैः ।।८८०।। तपःक्षमाभ्यां संयुक्तास्तथा साम्यरसप्लुताः । ___ त्यक्त्वा धातुमयं देहं देही प्राप्नोति निर्तुतिम् ।।८८१।। यथा स्पृष्टमय: स्पर्शोपलेनाप्नोति हेमताम्। तथाऽस्य स्पर्शतो देही भवेच्चिन्मयरूपभाग् ।।८८२ ।। मलयाद्रौ यथाऽन्येऽपि यान्ति चन्दनतां द्रुमाः। तथाऽत्र पापिनोऽप्यङ्गिगणा यान्ति हि पूज्यताम् ।।८८३ ।। न श्रीनेमिसम: स्वामी नोजयन्तसमो गिरिः । न गजेन्द्रपदाभं तु कुण्डमस्ति जगत्त्रये ।।८८४ ।। सिद्धाभिधगिरेः श्रृङ्गं रैवतोऽयं च विद्यते। अतोऽत्र कुर्वत: पुण्यं सिद्धाद्राविव जायते ।।८८५।। ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ उक्तञ्च - "भावत: प्रतिमामत्र जिनानां जन्तुरर्चयन् । लभते शिवसौख्यानि नृसौख्यस्य किमुच्यते ? ||१।। प्रत्याख्यानं दशविधं विवेकी यो व्यधान्नरः । अस्मात्तस्य क्रमात् स्वर्ग-सौख्यानि दशधा पुन: ।।२।। न्यायोपात्तं धनं यत्र कुर्वते पात्रसान् निजम्। तेषां समृद्धयः सर्वाः सम्पद्यन्ते भवे भवे ।।८८६ ।। शैलमेकाहमत्रस्थो बिभर्ति भविकाग्रणी: । सुरासुरनृनारीभिः सेव्यते स सदा यत: ।।८८७ ।। शुद्धान्नवस्त्रपानाधैर्य: साधुं प्रतिलाभयन्। मुक्तिनारीहृदानन्द-दाता स जायते नरः ।।८८८।। रूप्यस्वर्णसुवस्त्रादि यो ददात्यत्र भावतः । तदनन्तगुणं सोऽपि लभते लीलया जनः ।।८८९ ।। महातीर्थमिदं सर्वतीर्थोत्कृष्टं जगत्त्रये । तिर्यश्चोऽपि हि यद्वासात् सिध्यन्त्यन्तर्भवाष्टकम् ।।८९० ।। द्रुमा धन्या मयूराद्या: पक्षिण: पुण्यशालिनः । वसन्ति रैवते यत्र मनुष्याणां किमुच्यते ? ||८९१।। देवता ऋषयः सिद्धा गन्धर्वा किन्नरादयः। सोत्साहाश्च समायान्ति यं सेवितुमनारतम् ।।८९२ ।। न ता औषधयो दिव्या न ता: स्वर्णादिसिद्धयः। __ रसकूपा न ते यत्र गिरौ सन्ति न शाश्वता: ।।८९३ ।। गजेन्द्रपदमत्रास्ति कुण्डं तुण्डं शिवश्रियः । न यत्र जीवसंसक्ति: शक्ति: पापापनोदने ।।८९४ ।। परेषामपि कुण्डानां प्रभावोऽयं पृथक् पृथग् । षण्मासस्नानतो रोगा कुष्ठाद्या यान्ति जन्तुषु ।।८९५।। रिनार: अंथोनी गोमा) For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ नेमिनिर्वाणतोऽब्दानां द्विसहस्रे गते सति । अम्बासान्निध्यतो हेम- बलानकादवाप्य च ॥८९६ ॥ रत्नाह्वः श्रावको नेमेर्बिम्बं वज्रमयं ततः । पूजयिष्यति भक्त्याऽत्रार्चयिष्यन्ति च मानवाः ।।८९७ ।। उक्तञ्च शत्रुञ्जयमाहात्म्ये 'द्विसहस्रीमतिक्रम्य वर्षाणामतिदुःखदाम् । अस्मन्निर्वाण-समयादम्बादेशाद्वणिग्वरः । ततोऽप्यानीय रत्नाह्व एतां सम्पूजयिष्यति । पुनः रैवतकेऽत्रैव सुप्रसादां सुवासनः ।।८९८।। પત્તના स्थित्वा लक्षं सहस्राश्च समास्तिस्रः शतद्वयम् । पञ्चशतं तथात्रासौ तिरोधास्यत्यतः परम् ॥८९९ ।। दुःषमाकाले तां नेमिप्रतिमां किल । लात्वाम्बिका सुरी वार्द्धा पूजयिष्यति भावतः ॥ ९००॥ અર્થ :- ઉજ્જયંતગિરિના શિખર ઉપર જેમનાં દીક્ષા-જ્ઞાન ને મોક્ષ થયા છે તે ધર્મચક્રવર્તી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું, જ્યાં અરિહંત પ્રભુનું એકપણ કલ્યાણક થાય તેને મુનિઓ તીર્થ કહે છે. ગિરનાર તો તેથી પણ અધિક છે. ભગવંતનાં ચરણો વડે પવિત્ર થયેલી રૈવતગિરિની રજ ચારેતરફથી જોડાયેલી શુદ્ધિ કરનારા ચૂર્ણથી ઉત્પન્ન થયેલી હોય તેવી રીતે પવિત્ર કરે છે. જડ એવાં વૃક્ષો, પથ્થરો, ભૂમિ-વાયુપાણીને અગ્નિકાયના જીવો અહીં કેટલાક દિવસો વડે કલ્યાણને પામશે. તપ અને ક્ષમા વડે યુક્ત-સમતારસથી વ્યામ-એવા જીવો ધાતુમય શરીરને છોડીને મોક્ષને પામે છે. જેમ પારસમણિવડે સ્પર્શ કરાયેલું લોઢું સુવર્ણપણાને પામે છે. તેમ આ તીર્થના સ્પર્શથી પ્રાણી જ્ઞાનરૂપને ભજનારો થાય છે, કેવલજ્ઞાનમય થાય છે. एकान्तदुः જેવી રીતે મલયગિરિ પર્વતમાં બીજાં વૃક્ષો પણ ચંદનપણાને પામે છે. તેવી રીતે અહીંયા પાપી પ્રાણીઓ પણ પૂછ્યતાને પામે છે. ત્રણ જગતમાં શ્રી નેમિનાથ સરખા ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ૬૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ સ્વામી નથી. ઉજજયંતસમાન પર્વત નથી. ને ગજેન્દ્રપદ સરખો કુંડનથી. આરૈવતગિરિ શ્રી સિદ્ધગિરિનું શિખર છે. અહીં પુણ્ય કરનારાને સિદ્ધગિરિની જેમ પુણ્ય થાય છે. કહ્યું છે કે અહીં પ્રાણી ભાવથી જિનેરોની પ્રતિમાની પૂજા કરનાર મોક્ષસુખને પામે છે. મનુષ્યના સુખનું તો શું કહેવું? વિવેકી એવો જે મનુષ્ય દશ પ્રકારના પચ્ચશ્માણ (અહીં) કરે છે. તેનાથી તેને અનુક્રમે દશ પ્રકારે સ્વેગનાં સુખ થાય છે. અહીં જે પોતાનું ન્યાયથી ઉપાર્જન કરેલું ધન પાત્રને અધીન કરે છે. (પાત્રમાં વાપરે છે) તેઓને ભવોભવમાં સર્વ સંપત્તિઓ થાય છે, આ પર્વત પર એક પણ દિવસ રહેલો ભવિક જીવમાં અગ્રેસર(એવો તે) હંમેશાં સુર-અસુર અને મનુષ્યોની સ્ત્રીઓ વડે સેવાય છે. જે(જીવ) સાધુને શુદ્ધ અન્ન, વસ્ત્ર અને પાણી આદિ વડે પ્રતિલાલે છે. તે મનુષ્ય મુક્તિરૂપી સ્ત્રીના હૃદયને આનંદ આપનારો થાય છે. જે પ્રાણી અહીં ભાવપૂર્વક રૂપે, સોનું ને સારાં વસ્ત્રો વગેરે (દાનમાં) આપે છે તે મનુષ્ય તેના કરતાં અનંતગુણું લીલાપૂર્વક મેળવે છે. ત્રણ જગતમાં સર્વ તીર્થમાં ઉત્કૃષ્ટ આ મહાતીર્થ છે. જેમાં નિવાસ કરવાથી તિર્યંચો પણ આઠ ભવમાં મોક્ષે જાય છે. અહીંનાં વૃક્ષોને પણ ધન્ય છે, ને મોર વગેરે પક્ષીઓ પણ પુણ્યશાલી છે કે જેઓ રૈવતગિરિ પર રહે છે. મનુષ્યોનું તો શું કહેવું? દેવતાઓ ઋષિઓ, સિદ્ધો(વિદ્યાધરો), ગાન્ધર્વો અને કિન્નરો વગેરે તે તીર્થની સેવા કરવા માટે નિરંતર ઉત્સાહ સહિત આવે છે. એવી કોઈ દિવ્ય ઔષધિઓ નથી, એવી કોઈ સુર્વણ આદિ સિદ્ધિઓ નથી, એવી કોઈ રસકૂપિકાઓ નથી કે જે આ પર્વત પર હિંમેશાં ન હોય. અહીં મોક્ષલક્ષ્મીના મુખસરખો ગજેન્દ્રપદ નામે કુંડ છે. જેમાં જીવોની (જીવડાંની) ઉત્પત્તિ નથી, અને જેની પાપ દૂર કરવામાં શક્તિ છે. અહીં બીજા પણ કુંડોનો જુદો જુદો પ્રભાવ છે. છ-માસ સ્નાન કરવાથી પ્રાણીઓના કોઢ વગેરે રોગો નષ્ટ થાય છે. નેમિનાથ પ્રભુના નિર્વાણથી બે હજાર વર્ષ ગયા ત્યારે અંબિકાદેવીના સાન્નિધ્યથી રત્નનામનો શ્રાવક સુવર્ણ બલાનકમાંથી શ્રી નેમિનાથ પ્રભુનું બિંબ પ્રાસ કરીને પૂજશે. અને ભક્તિવડે મનુષ્યો તેની પૂજા કરશે. શ્રી શત્રુંજય માહાત્મમાં કહ્યું છે કે અમારા નિર્વાણના સમયથી અત્યંત દુઃખદાયી (૨૦૦૦) બે હજાર વર્ષ ગયાં પછી અંબિકાદેવીના આદેશથી રત્ન નામનો શ્રાવક તે પ્રતિમાને લાવીને ફરીથી આ રૈવતગિરિ ઉપર અત્યંત પ્રસાદવાલી તે પ્રતિમાને સારી Sી ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાવનાવાળો પૂજશે. કહ્યું છે કે એક લાખ ત્રણ હજાર બસોને પચાસ વર્ષ સુધી અહીં રહેશે અને પછી તે અંતર્બાન થશે. (અદશ્ય થઈ જશે.) એકાંત દુષમા કાલમાં (છઠ્ઠા આરામાં) તે નેમિનાથ પ્રભુની પ્રતિમાને અંબિકાદેવી સમુદ્રમાં લઈ જઈને ભાવથી પૂજશે. . ૮૭૮ થી ૯૦૦ || अस्मिन् रैवतके शैलेऽसङ्ख्याता जिनालया:। कारिता नृपतीभ्यायैस्तेषामुद्धृतयः पुन: ।।९०४ ।। बिम्बान्यपि मणि मृत्स्ना-द्दषल्लेप्यमयानि च। असङ्ख्यातानि जातानि भविष्यन्ति वसन्ति च ।।९०५।। सर्वकर्मक्षयं कृत्वा सङ्ख्यातीतास्तनूभृतः। ___ मुक्तिं याता गमिष्यन्ति प्रयान्ति च न संशयः ॥९०६ ।। અર્થ - આ રૈવતગિરિ ઉપર ઘણા રાજાઓએ અસંખ્ય જિનાલયો તથા ઉદ્ધારો કરાવ્યા છે. ૯૦૪ો. આરૈવતગિરિ ઉપર મણિ-માટી-પાષાણ અને લેપ્યમય અસંખ્ય બિંબો થયા છે. હમણાં છે અને ભવિષ્યમાં હશે. . ૯૦૫ | આ રૈવતગિરિ ઉપર અસંખ્ય જીવો સર્વ કર્મક્ષય કરીને મુક્તિ પામ્યા છે. પામે છે. પામશે. એમાં સંશય નથી. ૯૦૬ | လလလလ ( ગરનાર ગ્રંથોની ગોદમાં ) For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ માલધારી હેમચન્દ્રસૂરિ વિરચિત ભવભાવના तह पारद्धम्मि जणेण भयवओऽरिट्टनेमिसामिस्स। पुणरविय समोसरणं संजायं रेवयगिरिम्मि ॥ ३८२५॥ લોકો વડે વ્રત-નિયમનો પ્રારંભ કરાયે છતે....ફરીથી પણ રૈવતગિરિ ઉપર ભગવાન અરિષ્ટનેમિનું સમવસરણ રચાયું. संतेउरा उ सव्वेऽवि जायवा तस्स वंदणनिमित्तं । तत्थ गया सट्ठाणे उवविट्ठा तो जिणं नमिउं ।। ३८२६ ।। સર્વે પણ યાદવો અંતઃપુર સહિત પ્રભુના વંદન નિમિત્તે ત્યાં ગયા અને જિનને નમીને સ્વસ્થાને બેઠા. सोऊण तहिं धम्मं अलम्मुगो संबनिसहपज्जुन्नो। सारणपमुहा कुमरा वयं पवज्जति संविग्गा ||३८२७ ।। ત્યાં ધર્મ સાંભળીને અલગ્મક, શંબ, નિષધ, પ્રદ્યુમ્ન અને સારણ પ્રમુખ સંવિગ્ન કુમારોએ દીક્ષા લીધી. मोयाविऊण कहमवि कण्हाओ बाहभरियनयणाओ। पव्वयइ रुप्पिणीवि हु निविना भवनिवासस्स ॥ ३८२८॥ આંસુથી ભરાયેલી છે આખો જેની એવા કૃષ્ણ પાસેથી કોઈ પણ રીતે રજા લઈને, સંસારવાસથી કંટાળેલી રુકિમણી પણ દીક્ષા લે છે. ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ વિ.સં.૧૨૪૧માં શ્રી સોમપ્રભાચાર્ય વિરચિત કુમારપાલ પ્રતિબોધ પ્રથમ-પ્રસ્તાવ रागदोसविमुक्को चिरसेवियनाणदंसणचरित्तो। निच्छयनएण तित्थं अप्प च्चिय वुच्चए जइ वि ।। २०० ।। तह वि हु ववहारनयेण जो पएसो पणट्ठवावाण। तित्थंकराण पाएहिं फरिसिओ सो परं तित्थं ।। २०१॥ અર્થ:- નિશ્ચયનયથી રાગદ્વેષથી મૂકાયેલો અને લાંબા કાળથી લેવાયેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર યુક્ત આત્મા જ તીર્થ છે. તો પણ વ્યવહારનયથી નષ્ટ થયેલા પાપવાળા તીર્થકરના પગવડે સ્પર્શાવેલ જે પ્રદેશ તે ઉત્કૃષ્ટ તીર્થ છે. इह दिक्खापडिवत्ती नाणुप्पत्ती वि मुत्तिसंपत्ती। नेमिस्स जेण जाया तेणेसो तित्थमुज्जिंतो ॥२०२।। અર્થ :- જે કારણથી આ ઉજ્જયંત ઉપર ભગવાન નેમિનાથજીને દીક્ષાની સંપત્તિ પ્રાપ્ત થઈ છે તે કારણથી અહીં દીક્ષાની પ્રતિપત્તિને કરે છે. (એટલે કે દીક્ષા સ્વીકારે છે) તેને મુક્તિની સંપત્તિની અનુપત્તિ નથી (એટલે કે તેને અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે.) તેથી નેમિનાથ ભગવાનના પત્ની રામતીજીએ આ ઉજ્જયંત તીર્થમાં દીક્ષા ગ્રહણ કરીને મુક્તિને પ્રાપ્ત કરી. દ્વિતીય-પ્રસ્તાવ रन्ना भणियं-भयवं ! सुरट्ठविसयम्मि अत्थि किं तित्थं ? तो गुरुणा वागरियं-पत्थिव ! दो तत्थ तित्थाई॥ जत्थ सिरिउसभसेणो पढमजिणिंदस्स गणहरो पढमो। ગિરનાર ગ્રંથોની ગોમાં For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ सिद्धिं गओ तमेक्कं सत्तुंजयपव्वओ तित्थं ॥ बीयं तु उज्जयंतो नेमिजिणिंदस्स जम्मि जायाई। __कल्लाणाई निक्खमणनाणनिव्वाणगमणाई ।। અર્થ :- એ પ્રમાણે સાંભળતાં કુમારપાલ રાજાએ પૂછયું - હે ભગવન્ ! સોરઠ દેશમાં કયું તીર્થ છે?” ગુરૂ મહારાજ બોલ્યા - હે રાજન ! ત્યાં બે તીર્થ છે. તેમાં એક શત્રુંજયતીર્થકે જ્યાં પ્રથમ તીર્થંકરના ગણધર શ્રી ઋષભસેન (પુંડરિક સ્વામી)સિદ્ધિપદને પામ્યા અને બીજું ઉજજયંત-ગિરનાર તીર્થ કે જ્યાં બાવીશમાં શ્રી નેમિનાથના દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ-એ ત્રણ કલ્યાણક થયા. શ્રી જ્ઞાનસાગર સૂરિકૃત શ્રી નેમીશ્વરજિનપ્રાસાદપ્રશસ્તિઃ स्वयं कल्याणकल्योऽयं, द्विधा कल्याणद: सताम् । ___ अंत: श्रीनेमिनाथेनाऽवाप्तं कल्याणकत्रिकम् ।। १२ ।। અર્થ:- જે કારણથી શ્રી નેમિનાથ ભગવાન વડે ત્રણ કલ્યાણક અહીં થયા છે તે કારણથી આ (ગિરનાર) પર્વત સ્વયં કલ્યાણનાં સ્વરૂપવાળો છે અને સજ્જન પુરૂષોને આલોક અને પરલોક બન્નેમાં કલ્યાણને આપનારો છે. రంగు రంగులురు કીગિરનાર ગ્રંથોની ગોદમાં ) ૭૨ કિ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ વિર્ણચંત સમ્યક્ત્વ સપ્તતિકા इदं सामान्यतस्तीर्थकृतां सेवोद्भवं फलम् । श्रीशत्रुञ्जयतीर्थे तु तदेव सुतरां महत् ।।१७।। उक्तं च-धूवे पक्खोवासो मासक्खवणं कपूरधूवम्मि । कित्तियमासक्खवणं साहूपडिलाहिए लहइ ।। १८ ।। अहो तीर्थस्य माहात्म्यं, पुण्डरीकमहागिरेः । पशवोऽपि हि यत्रस्था, लभन्ते त्रैदशं पदम् ॥१९॥ ततोऽपि रेवतगिरेः कृता सेवा महाफला । विमलाचलदेशत्वात्तद्रूपोऽयं यतः स्मृतः ॥२०॥ विशेषस्त्वेष यन्नेमिः, पवित्रीकृतवान्निजै: । प्रव्रज्याज्ञाननिर्वाणक-ल्याणकमहामहैः ।। २१ । श्रीमच्छैवेयमाहात्म्यं, ब्रुवाणा लौकिका अपि । श्रूयन्ते हि प्रभासाराख्य - पुराणे वदतांवराः ॥२२॥ पद्मासनसमासीन - श्याममूर्तिर्दिगम्बरः । नेमिनाथ: शिवेत्याख्या नाम चक्रेऽस्य वामनः ॥ २३ ॥ कलिकालमहाघोरे, सर्वकल्मषनाशनः । दर्शनात्स्पर्शनादेव, कोटियज्ञफलप्रदः ।। २४॥ अर्थ :શ્રી શત્રુંજય તીર્થમાં તો એ જ સેવાથી મહાન ફળ થાય. આગમમાં પણ કહ્યું છે કે, ‘‘ત્યાં ધૂપપૂજા કરતાં ૧૫ ઉપવાસનું ફળ મળે, કપૂરનો ધૂપ કરતા માસક્ષમણનું ફળ પામે, સાધુને ગોચરી વહોરાવતા માસક્ષમણનું ફળ પામે છે. અહો ! શ્રી પુંડરિક મહાગિરિ તીર્થનો મહિમા તો જુઓ કે જ્યાં રહેલા પશુઓ પણ દેવપણાને પામે છે. તેનાથી પણ રૈવતગિરિની કરેલી સેવા મહાન ફળવાળી છે. કારણ કે તે પણ (રૈવતગિરિ પણ) વિમલાચલનો અંશ જ હોવાથી મહાન જ છે અને વિશેષમાં તે ગિરિ શ્રી નેમનાથ ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ७३ Page #81 -------------------------------------------------------------------------- ________________ થી ભારતી ભવ પાલન ભગવાનના દીક્ષા-કેવલજ્ઞાન- નિર્વાણ કલ્યાણકોના મહામહોત્સવથી પાવન બનેલી છે. વળી પ્રભાસાર નામના પુરાણમાં શિવના મહિમાને બોલતા લોકો સંભાળાય પણ છે કે, “પવાસને રહેલી, શ્યામમૂર્તિ, દિગંબર એવા નેમિનાથનું શિવ’ એ પ્રમાણે નામ કર્યું છે. મહાઘોર કલિકાલમાં સર્વ પાપનાશક, જેમના દર્શન-પર્શનથી જ કોડો યજ્ઞના ફળને આપનારા છે. શ્રી બપ્પભદિસૂરિકૃતા ચતુર્વિશતિકા मग्नैः कुटुम्बजम्बाले, यैर्मिथ्याकार्यजर्जरैः । नोज्जयन्ते नतो नेमिस्ते चेन्जीवन्ति के मृता: ? અર્થ - મિથ્યા કાર્યમાં જર્જરિત બનેલા અને કુટુંબરૂપી કાદવમાં મગ્ન થયેલા એવા જે જનો નેમિનાથને ઉજ્જયન્ત (રૈવત) ગિરિ ઉપર નમ્યા નહિ, તેમને જો જીવતા ગણવામાં આવે, તો પછી મરેલા કોણ કહેવાય ? આ પ્રમાણેનો રૈવતગિરિનો સૂરિએ અપૂર્વ મહિમા કહ્યો. તે સાંભળીને રાજા ભૂમિ ઉપર પગ ઠોકીને કમર કસીને ઊભો થઈ ગયો અને તેણે એવી પ્રતિજ્ઞા લીધી કે રેવત ગિરિ ઉપર નેમિનાથના દર્શન કર્યા વિના હું ભોજન કરનાર નથી. ગિરનાર ગ્રંથોની ગોદમાં છે For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્ષેમરાજ મુનિ વિરચિત ઉપદેશ સપ્તતિ "षड्विंशतिविंशतिषोडशदशद्वियोजनधनु:शतोच्चशराः । अवसर्पिणीषु य: खलु, स जयति गिरिनारगिरिराजः ।।१।। यदतीतचतुर्विंशतिनमीश्वराद्या इहाऽष्ट जिनपतयः । कल्याणकत्रिकमापु:, स जयति गिरिनारगिरिराजः ।।२।। श्रीब्रह्मेन्द्रकृतेयं, श्रीनेमेर्मूर्तिरमरगणपूज्या। विंशतिसागरकोटी, स जयति गिरिनारगिरिराजः ॥३॥ અર્થ - અવસર્પિણી કાળમાં છએ આરામાં અનુક્રમે ૨૬ યોજન, ૨૦ યોજન, ૧૬ યોજન, ૧૦ યોજન, ૨ યોજન, ૧૦૦ ધનુષ ઉચો રહેનારો ગિરનાર ગિરિરાજ ખરેખર જય પામે છે. તે ૧ / અતીત ચોવીશીનાનમિનાથ ભગવાન વગેરે આઠ ભગવાનના ત્રણ-ત્રણ કલ્યાણકો થયા છે તે ગિરનાર ગિરિરાજ જય પામે છે. ૨ શ્રી બ્રહેન્દ્ર વડે બનાવેલી, દેવોના સમૂહ વડે વીસ કરોડ સાગરોપમ સુધી પૂજાયેલી આ શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ જ્યાં છે તે શ્રી ગિરનાર ગિરિરાજ જય પામે છે. આવા ગિરનાર ગ્રંથોની ગોમાં For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ તરંગિણી तथा रैवततीर्थमपि अनन्ततीर्थंकरकल्याणकत्रयभवनेन प्रसिद्धि प्राप्तम् । दीक्षाकेवलनिर्वृतिकल्याणत्रिकमनन्ततीर्थकृताम्। युगपदथैकमभवत् स जयति गिरिनारगिरिराजः ।।९।। सारं सिद्धगिरेर्यदेव विदितं यन्नेमिन: स्वामिनः कन्दर्पद्विपदर्पमर्दनहरेर्वीरावदातास्पदम् । यन्नि:संख्यमहर्षिकेवलरमासंयोगसङ्केतभूस्तीर्थं श्रीगिरिनारनाम तदिदं दिष्ट्या नमस्कुर्महे ।।१०।। અર્થ :- તથા રૈવતગિરિતીર્થ પણ અનંત તીર્થંકર પરમાત્માના ત્રણ-ત્રણ કલ્યાણકો થવાના કારણે પ્રસિદ્ધ થયેલ છે. અનંતતીર્થંકર પરમાત્માઓના અદ્વિતિય એવા દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ આ ત્રણ કલ્યાણકો એકી સાથે જ્યાં થયા હતા તેવો ગિરનાર ગિરિરાજ જય પામે છે. . પૂર્વ પુરૂષો વડે જે સિદ્ધગિરિનો સાર કહેવાયેલો છે એવો તે ગિરિ, અસંખ્ય ઋષિઓને કેવળજ્ઞાનરૂપી સ્ત્રીના સંયોગ માટે સંકેતસ્થાન રૂપ એવો તે ગિરિ, શ્રેષ્ઠ પુરૂષો માટે સુંદર સ્થાન એવો તે ગિરિ. કંદર્પરૂપી હાથીના અહંકારનું મર્દન કરવામાં હરિ, એવા શ્રી નેમિનાથ ભગવાનનું ગિરનાર નામવાળુ જે તીર્થ છે તે ગિરનાર તીર્થને ભાગ્યના યોગથી અમે નમસ્કાર કરીએ છીએ. | ૧૦ || ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાચન્દ્રાચાર્યવિચિત પ્રભાવક ચરિત્ર असंख्यव्यन्तराधीशचुम्बिताघिनखावलिः । अम्बा श्रीनेमिपादाब्जकादम्बा शासनामरी ।। ६९३ ।। અર્થ - અસંખ્ય વ્યન્તરેન્દ્રો જેના ચરણ કમલમાં નમસ્કાર કરી રહ્યા છે તથા શ્રી નેમિનાથના ચરણ-કમલમાં રાજહંસી સમાન એવી અમ્બા નામે શાસનદેવી છે. ततो रैवतकारोहात् समुद्रविजयाङ्गजम्। ___ आनासौ महाभक्त्या मानयन् जन्मनः फलम् ।।७०४ ।। અર્થ - પછી રેવતાચલ તીર્થ પર આરોહણ કરી પોતાના જન્મને સફળ માનતા એવા આમરાજાએ મહાભક્તિથી સમુદ્રવિજયના પુત્ર એવા શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરી. હેમચન્દ્રસૂરિ ચરિત્ર श्रीरैवतावतार च तीर्थे श्रीनेमिनामतः । सार्थे साधुमते तत्रावात्सीदवहितस्थिति: ।।४२ ।। निशीथेऽस्य विनिद्रस्य नासाग्रन्यस्तचक्षुषः । आराधनात् समक्षाऽभूद् ब्राह्मी ब्रह्ममहोनिधेः ।।४३ ।। वत्स स्वच्छमते ! यासीन् मा स्म देशान्तरं भवान्। तुष्टा त्वद्भक्तिपुष्ट्याऽहं सेत्स्यतीहितमत्र ते ।।४४ ।। इत्युक्त्वा सा तिरोधत्त देवी वाचामधीश्वरी। स्तुत्या तस्या निशां नीत्वा पश्चादागादुपाश्रयम् ।। ४५ ।। युग्मम् । सिद्धसारस्वतोक्लेशात् सोम: सीमा विपश्चिताम् । अभूदभूमिरुन्निद्रान्तरवैरिकृतद्रुहः ।।४६ ।। ना: अंथोनी ali) For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ प्रभावकधुराधुर्यममुं सूरिपदोचितम्। विज्ञाय सङ्घमामन्त्रय गुरवोऽमन्त्रयन्निति।।४७।। योग्यं शिष्यं पदे न्यस्य स्वकार्यं कर्तुमौचिती। अस्मत्पूर्वेऽमुमाचारं सदा विहितपूर्विणः ।।४८॥ तदैव विज्ञदैवज्ञव्रजाल्लग्नं व्यचारयत्। विमृश्य तेऽथ व्याचक्रुः सर्वोत्तमगुणं क्षणम्।।४९।। जीव: कर्के तनौ सूर्यो मेषे व्योम्नि बुधान्वितः। चन्द्रो वृषे च लाभस्थो भौमो धनुषि षष्ठमः ।।५० ।। धर्मस्थाने झषे शुक्र: शनिरेकादशो वृषे। राहुस्तृतीय: कन्यायां विश्वविघ्नविनाशकः ।।५१ ।। इति सर्वग्रहबलोपेतं लग्नं समृद्धिकृत्। होरा चान्द्री तत: पूर्वा द्रेष्काण: प्रथमस्तथा ॥५२ ।। वर्गोत्तम: शशांकांशो नवमो द्वादशस्तथा। ____ त्रिंशांशो वाक्पते: षष्ठो लग्नेऽस्मिन् गुणमण्डिते ।।५३ ।। प्रतिष्ठा यस्य जायेत पुरुषस्य सुरस्य च । राज्ञां ज्ञातो जगत्पूज्य: स भवेद् विश्वशेखरः ।।५४ ।। पंचभिः कुलकम् । अथ वैशाखमासस्य तृतीयामध्यमेऽहनि। श्रीसङ्घनगराधीशविहितोत्सवपूर्वकम् ।।५५ ।। मुहूर्ते पूर्वनिर्णीते कृतनन्दीविधिक्रमा:। ___ध्वनत्तूर्यरवोन्मुद्रमङ्गलाचारबन्धुरम् ।।५६ ।। शब्दाद्वैतेऽथ विश्रान्ते समये घोषिते सति। पूरकापूरितवासकुम्भकोद्रेदमेदुराः ।।५७ ।। श्रवणेऽगरुकर्पूरचन्दनद्रवचर्चिते। कृतिन: सोमचन्द्रस्य निष्ठानिष्ठान्तरात्मन: ।।५८ ।। ગિરનાર ગ્રંથોની ગોદમાં ) For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ श्रीगौतमादिसूरीशैराराधितमबाधितम्। श्रीदेवचन्द्रगुरव: सूरिमन्त्रमचीकथन् ।।५९।। -पंचभि: कुलकम् । तिरस्कृतकलाकेलि: कलाकेलिकुलाश्रयः । हेमचन्द्रप्रभुः श्रीमान्नाम्ना विख्यातिमाप सः ॥६० ।। तदा च पाहिनी स्नेहवाहिनी सुत उत्तमे। तत्र चारित्रमादत्ताविहस्ता गुरुहस्तत: ॥६१।। प्रवर्तिनीप्रतिष्ठां च दापयामास नम्रगीः । तदैवाभिनवाचार्यो गुरुभ्यः सभ्यसाक्षिकम् ।।६२ ।। सिंहासनासनं तस्या अन्वमानयदेष च । ____ कटरे जननीभक्तिरुत्तमानां कषोपल: ॥६३ ।। श्रीहेमचन्द्रसूरि: श्रीसङ्घसागरकौस्तुभः । विजहारान्यदा श्रीमदणहिल्लपुरं पुरम् ॥६४ ।। અર્થ :- શ્રી નેમિનાથના નામથી પ્રસિદ્ધ એવા શ્રી રૈવતાવતારતીર્થમાં ગીતાર્થોની અનુમતિથી તેમણે એકાગ્ર ધ્યાન કર્યું. એટલે નાસિકાના અગ્રભાગે દષ્ટિ સ્થાપન કરી સાવધાનપણે ધ્યાન કરતાં અર્ધરાત્રે બ્રહ્મતેજના નિધાનરૂપ સરસ્વતી દેવી તે મુનિને સાક્ષાત્ થઈ અને કહેવા લાગી કે - “હ નિર્મળમતિ વત્સ! તું દેશાંતર જઇશ નહિં. તારી ભક્તિથી સંતુષ્ટ થયેલ હું અહીં જ તારી ઈચ્છા પૂર્ણ કરીશ.' એમ કહીને ભારતદવી અદશ્ય થઈ ગઈ. એટલે તેની સ્તુતિમાં રાત ગાળીને પ્રભાતે તે પાછા ઉપાશ્રયમાં આવ્યા. એમ સરસ્વતીના પ્રસાદથી સોમચંદ્રમુનિ સિદ્ધસારસ્વત, વિદ્વાનોમાં અગ્રેસર અને ઉદ્ભવતા અંતર શત્રુઓને અગોચર થયા. એવામાં પ્રભાવક પુરુષની ધુરાને ધારણ કરવામાં સમર્થ એવા સોમચંદ્રમુનિને સૂરિપદને યોગ્ય સમજી શ્રીસંઘને બોલાવીને શ્રી દેવચંદ્ર ગુરુ વિચારવા લાગ્યા કે“યોગ્ય શિષ્યને આચાર્યપદે સ્થાપી અમારે આત્મસાધન કરવું ઉચિત છે. અમારા પૂર્વના આચાર્યો પણ સદા એ આચાર આચરતા આવ્યા છે. પછી તે જ વખતે સુજ્ઞ નૈમિત્તિકો પાસે તેમણે મુહૂર્તનો વિચાર ચલાવ્યો. એટલે તેમણે પણ વિચાર કરીને આ પ્રમાણે સર્વોત્તમ ગુણયુક્ત સમય બતાવ્યો- કર્કરાશિમાં ગુરુ હોય, મેષમાં બુધયુક્ત ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય હોય, વૃષમાં ચંદ્ર અને ધનમાં છઠો ભૌમ લાભસ્ત હોય, ધર્મસ્થાન મીનમાં શુક અને વૃષમાં અગિયારમો શનિ હોય, કન્યામાં ત્રીજો રાહુ સર્વ વિઘ્નોનો નાશ કરે છે, એમ સર્વ ગ્રહોના બલયુક્ત લગ્ન સમૃદ્ધિ કરનાર નીવડે છે. વળી પૂર્વ હોરા ચાંદી હોય, દ્રષ્કાણ પ્રથમ હોય, વર્ગોત્તમ ચંદ્રાંશ નવમો કે બારમો હોય, ગુરુનો ત્રીશમો અંશ હોય કે છઠો હોય- આ ગુણમંડિત લગ્નમાં જે દેવકે પુરુષની પ્રતિષ્ઠા થાય છે તે રાજમાર્ચ, જગપૂજ્ય અને જગતમાં મુગટ સમાન માનનીય થાય છે.' એ પ્રમાણે મુહૂર્તનો નિર્ણય કર્યા પછી વૈશાખ મહિનાની તૃતીયાના દિવસે શ્રી સંઘ તથા નગરના અધિકારીઓએ મહોત્સવ શરુ કરતાં, ચોતરફ મંગલ વાદ્યોના નાદથી વાતાવરણ શબ્દમય બન્યું. પછી સમય સૂચિત થતાં અવાજ બંધ થયો. નંદી વિધિ પૂર્વક પૂરક ધ્યાનથી શ્વાસ પૂરતાં અને કુંભકથી તેનો ઉભેદ કરતાં શ્રી દેવચંદ્રસૂરિએ અંતરાત્મામાં નિષ્ઠાવાળા અને સુજ્ઞ શિરોમણી એવા શ્રી સોમચંદ્રમુનિના કાનને અગરુ , કપૂર અને ચંદનના દ્રવથી ચર્ચિત કરીને પૂર્વે શ્રી ગૌતમાદિસૂરીશ્વરોએ અબાધિતપણે આરાધેલ સૂરિમંત્ર તેમને કાનમાં સંભળાવ્યો. એટલે કામદેવનો તિરસ્કાર કરનાર તથા અનેક કળાઓના આધારરૂપ એવા શ્રી સોમચંદ્રમુનિ શ્રી હેમચંદ્રસૂરિ એવા નામથી વિખ્યાત થયા. તે વખતે પોતાનો પુત્ર આવી ઉચ્ચપદવી પર આવતાં સ્નેહને ધારણ કરનાર પાહિની શ્રાવિકાએ પોતાના મનમાં લેશ પણ વ્યાકુળતા ન લાવતાં ગુરુના હાથે ચારિત્ર અંગીકાર કર્યું, એટલે તે અભિનવ આચાર્યે ગુરુને વિનંતી કરીને સભા સમક્ષ તે જ વખતે ગુરુના હાથે પોતાની માતા સાધ્વીને પ્રવર્તિનીપદ અપાવ્યું અને તેને સિંહાસન પર બેસવાનું શ્રી સંઘ પાસે તેમણે કબૂલ રખાવ્યું. અહો ! ઉત્તમ પુરૂષોની માતૃભક્તિ કેવી અદ્ભૂત હોય છે. હવે શ્રી સંઘરૂપ સાગરના કૌસ્તુભ સમાન શ્રીહેમચંદ્રસૂરિએ એકવાર અણહિલ્લપુર નગર તરફ વિહાર કર્યો. ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ व्याख्यायामन्यदा श्रीमच्छत्रुञ्जयगिरेः स्तवम्। श्रीमद्रैवतकस्यापि प्रभुराह नृपाग्रत: ।।८३९ ।। અર્થ - એકવાર રાજાની આગળ શ્રી હેમચંદ્રસૂરિ ગુરુએ વ્યાખ્યાન કરતાં શ્રી શત્રુંજયની સ્તુતિ અને શ્રી રેવતાચલની પણ સ્તુતિ કરી. cococco विमलाद्रौ जिनाधीशं नमश्चकेऽतिभक्तित: । निजानुमानतोऽभ्यर्च्य ययौ रैवतकाचलम् ।।८४६।। दुरारोहं गुरुं पद्याभावाद् दृष्ट्वा स वाग्भटम्। मन्त्रिणं तद् विधानाय समादिक्षत् स तां दधौ ।।८४७।। तत्र छत्रशिलाशङ्कावशाच्छैलाधिरोहणम् । राज्ञो विघ्नाय तदधोभूस्थ: श्रीनेमिमार्चयत् ।।८४८।। ततो व्यावृत्य स प्राप नगरं स्वं नराधिपः। जैनयात्रोत्सवं कृत्वा मेने स्वं पुण्यपूरितम् ।।८४९ ।। અર્થ :- પછી અતિ ભક્તિપૂર્વક રાજાએ વિમલાચલ પર ભગવંતને વંદન કર્યું અને પોતાના પ્રભુત્વ પ્રમાણે પૂજા કરીને તે રેવતાચલ પર ગયો. ત્યાં પગથીયા વિના તે પર્વત દુરારોહ (દુઃખે ચડી શકાય તેવો) જોઈને પોતાના વાગભટ મંત્રીને તે પગથીયા બનાવવા માટે તેણે આદેશ કર્યો એટલે મંત્રીએ તે પ્રમાણે સુગમ માર્ગ તૈયાર કરાવ્યો. તે વખતે મોટી-મોટી શિલાઓને લીધે પર્વત પર આરોહણ કરવાનું દુષ્કર સમજીને રાજાએ ભૂમિ(તળેટી)માં રહેતા જ શ્રી નેમિનાથ ભગવંતની પૂજા કરી, પછી ત્યાંથી પાછા ફરીને રાજા પોતાના નગરમાં આવ્યો અને ત્યાં જિનયાત્રાનો મહોત્સવ કરીને તે પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યો. ગિરનાર ગ્રંથોની ગોદમાં ક. ૧ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નમંડનર્માણ વિચિત સુકૃત સાગર इत्यादियुक्तिभिः सङ्घपत्योर्विवदमानयोः । वृद्धा द्वेधाऽपि चातुर्यवन्तोऽवोचु - विचारिणः ।। १८ ।। यतः- दिष्ट्या स्वागतमद्यवार्द्धक ! चिरात्पूर्णायुषा दृश्यसे, त्वत्संगेन कचा न केवलममी स्युर्बद्धयोऽप्युज्जला: । वैराग्यं सुलभं दुरापमपि हि स्यान्मान्यता साधुषु, श्रेय:कर्मणि जृम्भते मतिरिति ब्रूमो गुणांस्ते कति ? ॥ १०३ ॥ हित्वा वादं सहारुह्य शक्रमालाऽर्पणक्षणे । यो विधाताऽधिकं वित्तं, तस्य मायामदं यतः ॥१९॥ क्षत्राः शस्त्रैर्बुधाः शास्त्रैरिभ्याः स्वैः पामराः करैः । गालीभिरङ्गना: श्रृङ्गैः, पशवः कलिकारिण ॥२०॥ प्रपद्येदं च वृद्धोक्तमुभौ तीर्थग्रहोद्यतौ । सहाऽऽरुहोहतुः सङ्घसहितै रैवताचलम् ॥ २१ ॥ लोकाः सर्वे सरोमाञ्चाः, नेमुः श्रीनेमिने मुदा । स्नात्रपूजाध्वजारोपनृत्यस्तुत्यादि च व्यधुः ॥ २२ ॥ इन्द्रमालोद्धट्टनायां, सङ्घलोके सकौतुके । स्थितौ सङ्घेशसचिवौ, नेमेर्वामेतराङ्गयोः ॥ २३ ॥ स्थितिरेव तयोरादौ व्यनक्ति स्म जयाजयौ । " यस्याभूद्दक्षिणा बाहा, श्रीनेमेस्तस्य वै जयः ॥२४॥ तौ टङ्कान् हाटकान् हेमसत्कसेरधटीरपि । क्रमेण चक्रतुस्तीर्थग्रहव्यग्रहृदौ तदा ।। २५ ।। रैधटी: सचिवस्तत्र, पञ्चेन्द्रस्रक्कृते कृताः । षडन्योऽपि ततः सप्ताष्टाद्यास्तौ चक्रतुः क्रमात् ॥२६॥ ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ८२ Page #90 -------------------------------------------------------------------------- ________________ चक्रे च षोडशाद्यस्ताः सद्यस्तत्र क्षणेऽपरः । मार्गयित्वा दिनान्यष्टौ, स्वर्णं मेलयितुं ययौ ॥ २७ ॥ मन्त्र्यपि प्राहिणोदुर्गे, घटीयोजनगामिनीम् । करभीं स्वर्णमानेतुमुक्त्वा दशदिनावधिम् ।।२८।। पूर्ण: कटकटङ्कावल्यादिभिर्जनतार्पितैः । सङ्क्षेऽष्टाविंशतिं चामीकरस्यामीमिलद्धटीः ||२९ ।। प्रस्तुते पुनरप्यैन्द्रस्रग्वादे तावतीरपि । सोऽवादीत्तावदाद्येन षट्पञ्चाशत्तदोचिरे ॥ ३० ॥ सहस्रयोजनैर्लक्षानुष्टुभि: कोटिरूपकैः । पश्चाद्य: स इवाद्यस्य, ततो नामिलदप्यसौ ॥३१॥ सङ्घं पप्रच्छ चैकान्ते, भवद्भिर्भाव्यतोऽधिकम्। 1 तेनोचे नास्ति नः शक्तिश्चेत्तव स्यात्तदा कुरु ॥३२॥ वृषभानोमनुष्याणां, स्वेषां विक्रयणेऽपि न । एतावदपि हि स्वर्णमधिकस्य तु का कथा ? ॥३३॥ लुण्ठितैरिव भूत्वा च फलं किं तीर्थवालने । 1 इमं न हि सहादाय, शैलेशं यास्यते गृहे ॥ ३४ ॥ तदाकर्ण्य स्वसङ्घोक्तं, सङ्केश: सचिवं ततः। परिधत्त स्रजं यूयमित्याख्यदसिताननः ॥३५॥ दिवाऽब्जौघ इवोल्लासं, तदानीं दक्षिणो जन: । नक्तं स इव च व्यक्तं, वामः सङ्कोचमासदत् ॥३६॥ हैमीभिर्दिग्वधूटीकनकमयधटीतुल्यतेजोवितान:, षट्पञ्चाशद्धटीभिस्तदनु परिदधो दाम पौरन्दरं सः। संसारत्रायि चारात्रिकमाधिकमहं दध्वनत्तूर्यवर्यं, कृत्वा दत्त्वा च दानं निजपदमगमल्लोकलक्षाभ्युपेतः ।। ३७ ॥ ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ८3 Page #91 -------------------------------------------------------------------------- ________________ इत्थं पृथ्वीधरस्तीर्थं, स्वं कृत्वाऽवातरत्ततः । शक्तौ सत्यां परोपात्ततीर्थोपेक्षा हि नोचिता ||३८ ।। दृष्टान्त: सिद्धसेनोऽत्र, स्तुत्यालिङ्गविदारण: । बप्पभट्टिश्च बालास्याम्बुजेनाऽम्बाभि-धायक: ।।३९ ।। द्रव्यं देवस्य दत्त्वैव,भोक्ष्येऽहमिति मन्त्रिणः । अभिग्रहवतश्चैकमौपवस्त्रमजायत।।४०।। धर्मारम्भगदच्छेदविभवागमनेष्विव । देवद्रव्यार्पणे हि स्याद्विलम्बो न शुभावहः ।।४१।। उक्तं च"आयाणं जो भंजइ, पडिवन्नधणं न देइ देवस्स। नस्संतं समुविक्खइ, सोवि हु परिभमह संसारे ।।१०४ ।। विक्किज्जइ तणयाई, किनइ दासत्तणं परगिहे वा। एवंपि हु अप्पिज्जा, जिणदव्वं अप्पहिअहेउं ।।१०५।। चेइयदव्वविणासे, इसिघाए पवयणस्स उड्डाहे। संजयचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ।।१०६ ।। चेइयदव्वं साहारणं च जो दुहइ मोहिअमईओ। धम्मं सो न विआणइ, अहवा बद्धाउओ नरए ।।१०७।।" द्वितीयेऽह्नि च निर्बन्धेऽप्यभुक्त स न सङ्घपः। महाधराद्या भूयांसस्तदास्थुरकृताशनाः ।।४२ ।। उन्नतस्येव मेघस्य, मार्ग स्वर्णस्य पश्यताम्। तेषां चानश्नतां तद्विघटीशेषमभूदहः ।।४३ ।। एतावत्याऽऽययुः स्वर्णकरभ्योऽथ क्षणादभूत् । प्रमोदमन्दरक्षुब्धोऽस्ताघ: सङ्घाब्धिरुद्धनिः ।।४४ ।। तत्कालं तोलयित्वा स, ददौ देवस्य काञ्चनम् । ( 57 गिरनारः ग्रंथोनी गोमा ८४ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ चक्रे चतुर्विधाऽऽहारक्षपणं च क्रियापरः ॥ ४५ ॥ यतः- “अह्नो मुखेऽवसाने च, यो द्वे द्वे घटिके त्यजन् । निशाभोजनदोषज्ञोऽश्नात्यसौ पुण्यभाजनम् ||१०८ ।। प्रातः कृतोपवासानां भुक्तिभक्तिपुरस्सरम् । षष्ठपारणकृत्सङ्घवात्सल्यं स व्यधान्महत् ॥४६॥ हित्वा हेमघटी: सर्वा:, लक्षा एकादशापराः । व्ययित्वा रूपटङ्कानां, सोऽथायासीन्निजालयम् ।।४७।। ।। રૂતિ પેથડતીર્થક્રયયાત્રાપ્રવન્ધ: II અર્થ :- આવી અનેક યુક્તિઓ વડે તે બન્ને સંઘપતિઓ વિવાદ કરવા લાગ્યા તે વખતે ચતુરાઈવાળા અને વિચારવાળા બે પ્રકારના વૃદ્ધો તેમનો વિવાદ દૂર કરવા બોલ્યા : કોઈકે કહ્યું છે કે - ‘‘હે વાર્ધક ! આજે દેવયોગે તારૂં આગમન થયું તે ઘણું સારૂં થયું. ઘણે કાળે પૂર્ણ આયુષ્યવાળો પુરૂષ જ તને દેખી શકે છે. તારા સંગથી કેવળ વાળ જ શ્વેત થાય છે એમ નથી; પરંતુ બુદ્ધિ પણ ઉજ્જવળ થાય છે, દુર્લભ વૈરાગ્ય પણ સુલભ થાય છે. સજ્જનોને વિષે માન્યતા થાય છે અને પુણ્યકાર્યમાં મતિ પ્રવર્તે છે. ઈત્યાદિક તારા કેટલા ગુણો અમે કહી શકીએ ?’’ તમો બન્ને સંઘપતિઓ વાદનો ત્યાગ કરી એક સાથે જ આ ગિરિ પર ચડો. પછી ઈંદ્રમાળ પહેરવાને વખતે જે વધારે ધન બોલે તેનું આ તીર્થ સમજવું. કેમકે ક્ષત્રિયો શસ્ત્રથી યુદ્ધ કરે છે, પંડિતો શાસ્ત્રોથી યુદ્ધ કરે છે, વેપારીઓ પૈસાથી કલહ કરે છે, હલકા માણસો હાથ વડે કલહ કરે છે, સ્ત્રીઓ ગાળો વડે કલહ કરે છે, અને પશુઓ શીંગડાં વડે કલહ કરે છે, માટે આપણો કલહ ધનથી જ હોઈ શકે છે.’’ આ પ્રમાણે વૃદ્ધોએ કરેલી વ્યવસ્થાને તે બન્નેએ અંગીકાર કરી પછી તીર્થને પોતાનું કરવા ઉદ્યમવાળા થઈ તે બન્ને સંઘ સહિત રૈવતાચલ ઉપર ચડચા. સર્વ લોકો રોમાંચ સહિત થઈ હર્ષ વડે શ્રીનેમિનાથને નમ્યા અને સ્નાત્ર, પૂજા, ધ્વજારોપણ, નૃત્ય અને સ્તુતિ વિગેરે અનેક પ્રકારની ભક્તિ કરવા લાગ્યા. પછી ઈંદ્રમાળ પહેરવાને સમયે સર્વ સંઘના લોકો કૌતુકવાળા થયા. તે વખતે ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથની ડાબી બાજુએ સંઘપતિ(પૂર્ણ) ઉભો રહ્યો અને મંત્રી(પેથડ) જમણી બાજુ ઉભો રહ્યો. આ પ્રમાણે તે બન્નેની સ્થિતિ જ પ્રથમ તો જય અને પરાજયને પ્રગટ કરતી હતી. કેમકે શ્રી નેમિનાથનો જમણો હાથ જે તરફ હોય તેનો જ જય થાય છે. ત્યારપછી તીર્થને ગ્રહણ કરવામાં વ્યાકુળ હૃદયવાળા તે બન્ને અનુક્રમે સોનામહોરો, તે પછી સુવર્ણના શેરના પ્રમાણો અને ત્યાર પછી સોનાની ઘડીઓ બોલવા લાગ્યા. તેમાં પેથડ મંત્રીએ ઈંદ્રમાળને માટે સુવર્ણની પાંચ ઘડી કહી, ત્યારે તેણે(દિગંબરી પૂર્વે) છ ઘડી કહી ત્યાર પછી તે બન્ને સાત ઘડી, આઠ ઘડી ઈધ્યાદિક અનુક્રમે કહેવા લાગ્યા. છેવટે તે વખતે તત્કાળ પૂર્વે સોળ ઘડી સુવર્ણ આપવાનું કહ્યું, અને આઠ દિવસની મુદત માગી તે સુવર્ણ એકઠું કરવા ગયો. તે વખતે મંત્રીએ પણ દશ દિવસની મુદત કહીને સુવર્ણ લાવવા માટે એક ઘડીમાં એક યોજન ચાલે એવી શીધ્ર ગતિવાળી ઉંટડીને તેણે માંડવગઢ મોકલી. પૂર્ણ નામના દિગંબર સંઘપતિઓ સંઘના સર્વ લોકો પાસે જેટલું હોય તેટલું સુવર્ણ માગ્યું. ત્યારે લોકોએ કડાં, સોનામહોર વિગેરે પોતપોતાનું સર્વ ધન આપ્યું. તે અને પોતાનું સર્વ એકત્ર કર્યું ત્યારે કુલ અઠ્ઠાવીશ ઘડી સુવર્ણ થયું. પછી જ્યારે ફરીથી ઈંદ્રમાળને માટે વાદ થયો ત્યારે તે પૂર્ણ અઠ્ઠાવીશ ઘડી સુવર્ણ બોલ્યો, તે સાંભળી પેથડ મંત્રીએ છપ્પન ઘડી સુવર્ણ કહ્યું. જે માણસ હજાર યોજન, લાખ શ્લોક અને કરોડ રૂપીયાવડે પાછળ રહી ગયો હોય તે માણસ જેમ આગળના માણસ સાથે કોઈ પ્રકારે મળી શકતો નથી. તેમ આ પૂર્ણ સંઘપતિ પેથડ મંત્રીથી ઘણો પાછળ રહી ગયો તેથી તે તેને મળવા શક્તિમાન થયો નહીં. તે પૂર્વે એકાંતમાં પોતાના સકળ સંઘને પૂછયું કે- “તમે કોઈ આનાથી અધિક થઈ શકશો?” ત્યારે તેઓ બોલ્યા કે અમારી શક્તિ નથી. જો તમારી શક્તિ હોય તો જ તમે કરજો. અમારા સર્વ બળદો, ગાડાંઓ અને મનુષ્યોને વેચીએ તો પણ તેટલું સુવર્ણ થઈ શકે તેમ નથી. તો તેથી અધિકની તો શી વાત કરવી ? લુંટાયાની જેમ સર્વસ્વ ગુમાવીને તીર્થ વાળવામાં શું ફળ છે ? આ ગિરિરાજને સાથે લઈને આપણે કાંઈ ઘેર જવાના નથી.” આ પ્રમાણે પોતાના સંઘનું વચન સાંભળીને શ્યામ મુખવાળા તે સંઘપતિએ મંત્રીને કહ્યું કે - “તમે જ ઈંદ્રમાળ પહેરો.' આ વખતે જમણી બાજુએ રહેલો સર્વ લોક દિવસે કમળના સમૂહની જેમ ઉલ્લાસ પામ્યો અને તે જ કમળનો સમૂહ રાત્રે જેમ સંકોચ પામે છે તેમ ડાબી બાજુએ સર્વ લોક સંકોચને (ગ્લાનિને) પામ્યો. પછી છપ્પન દિઠુમારીઓની સુવર્ણમય ઘડીની ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ સદશ જેનો તેજનો સમૂહ શોભતો હતો, એવા તે મંત્રીએ છપ્પન ઘડી વડે ઈંદ્રમાળ ધારણ કરી(પહેરી). પછી શ્રેષ્ઠ વાજિંત્રના શબ્દ પૂર્વક મોટા ઉત્સવ વડે સંસારથી રક્ષણ કરનાર એવી આરતી ઉતારી સર્વ લોકોને ઉચિત દાન આપી લાખો માણસો સહિત તે મંત્રીશ્વર પોતાને સ્થાને(ઉતારે) આવ્યો. આ પ્રમાણે તે પૃથ્વીધર મંત્રી તે તીર્થ પોતાનું કરી તે ગિરિરાજ પરથી નીચે ઉતર્યો. કેમકે છતી શકિતએ (શક્તિ હોય તો) બીજાને ગ્રહણ કરેલા તીર્થની ઉપેક્ષા કરવી ઉચિત નથી. આ બાબત ઉપર સિદ્ધિસેનનું દષ્ટાંત છે. તેમણે સ્તુતિવડે કરીને મહાદેવના લિંગનું વિદારણ કર્યું હતું, તથા બપ્પભટ્ટિએ બાળકના મુખકમળ વડે અંબાદેવીને કહ્યું હતું. ‘‘હું દેવનું દ્રવ્ય આપ્યા પછી જ ભોજન કરીશ.’’ એવો મંત્રીએ અભિગ્રહ કર્યો, તેથી તે દિવસે તેને ઉપવાસ થયો, ધર્મકાર્યના આરંભમાં, વ્યાધિના વિનાશમાં અને વૈભવની પ્રાપ્તિમાં જો વિલંબ કરવામાં આવે તો તે શુભકારક નથી, તેમ દેવદ્રવ્ય આપવામાં પણ વિલંબ કરવો શુભકારક નથી. કહ્યું છે કે “आयाणं जो भंजइ, पडिवन्नधणं न देइ देवस्स । नस्तं समुविक्खइ, सो वि हु परिभमइ संसारे ॥३॥” ‘‘દેવદ્રવ્યની આવકને જે ભાગે, અંગીકાર કરેલું દેવદ્રવ્ય આપે નહીં અને દેવદ્રવ્યનો નાશ થતો હોય તેની જે ઉપેક્ષા કરે, તે પણ સંસારમાં ભમે છે.’’ ''વિન્નિફ તળયાડું, વિસ્તૃફ વાસત્તનું પરિશિદે વા વં પિ ૬ અપ્પિન્ના, નિાંવ્યું અ—હિમહેૐ ||૪||’’ “પુત્રાદિકને વેચવા, અથવા પરને ઘેર દાસપણું કરવું, એમ કરીને પણ પોતાના આત્માના હિતને માટે જ દેવદ્રવ્ય આપી દેવું.’’ ‘‘વેબવવ્યવિનાસે, સિષાણ પવયળરસ ઉડ્ડાદે । સંનડ્વસત્થમંગે, મૂળળી વોહિનામÄ 19 I' ‘‘ચૈત્યના દ્રવ્યનો વિનાશ કરવો, સાધુનો ઘાત કરવો, શાસનની નિંદા કરવી અને સાધ્વીના બ્રહ્મચર્યનો ભંગ કરવો. આ સર્વે બોધિલાભના મૂળને બાળી નાંખવામાં અગ્નિ સમાન છે.’’ ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ८७ Page #95 -------------------------------------------------------------------------- ________________ ‘‘ઘેડ્સવ સાહારનું 7, નો વુ મોહિયમો । धम्मं सो न विआणइ अहवा बद्धाउओ नरए || ६ ||" ‘‘મૂઢ મતિવાળો જે પુરૂષ ચૈત્યના દ્રવ્યનો અને સાધારણ દ્રવ્યનો વિનાશ કરે છે, તે ધર્મને જાણતો જ નથી. અથવા તેણે પ્રથમ નરકનું આયુષ્ય બાંધ્યું છે એમ જાણવું.’’ જ બીજે દિવસે ઘણા લોકોએ આગ્રહ કર્યા છતાં પણ મંત્રીશ્વરે ભોજન કર્યું નહીં. તેથી તે દિવસે મહાધર વિગેરે ઘણા લોકો ભોજન વિના જ રહ્યા. જેમ ઉન્નત મેઘની રાહ જોવાય તેમ ભોજન કર્યા વિના જ તે લોકો સુવર્ણના માર્ગની રાહ જોતા રહ્યા. છેવટે બે ઘડી દિવસ બાકી રહ્યો, તેવામાં તે સુવર્ણની ઉટડીઓ આવી. તે જોઈ તત્કાળ હર્ષરૂપી મેરૂપર્વતે ક્ષોભ પમાડેલો અગાધ સંઘરૂપી સમુદ્ર મોટા ધ્વનિને કરવા લાગ્યો. પછી મંત્રીએ તે જ વખતે તોળીને દેવનું સુવર્ણ આપી દીધું અને ધર્મક્રિયામાં તત્પર(નિપુણ) એવા તે મંત્રીએ તે વખતે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કર્યું. કહ્યું છે કે - ‘‘દિવસના આરંભમાં અને છેડે રાત્રિભોજનના દોષને જાણનાર જે માણસ બબ્બે ઘડીનો ત્યાગ કરીને ભોજન કરે છે, તે માણસ પુણ્યનું ભાજન છે-પુણ્યશાળી થાય છે.’’ પછી પ્રાત:કાળે જેણે આગલે દિવસે ઉપવાસ કર્યો હતો. તે સર્વના ભોજન અને ભક્તિપૂર્વક પોતે છટ્ઠનું પારણું કર્યું, તથા તે દિવસે મોટું સંઘવાત્સલ્ય કર્યું. બધી સુવર્ણની ઘડીઓ આપીને તથા તે ઉપરાંત અગ્યાર લાખ રૂપીયાનો વ્યય કરીને તે મંત્રી પોતાને ઘરે ગયો. ་་་་་་་ လာင္ ગિરનાર ગ્રંથોની ગોદમાં COC For Personal & Private Use Only NFR ८८ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરૂતુક્રાચાર્ય વિર્ણચત પ્રબન્ધ ચિંતામણિ. तदनन्तरं महं० जाम्बान्वयस्य सज्जनदण्डाधिपते: श्रीसिद्धराजेन योग्यतया सुराष्ट्राविषयव्यापारो नियुक्तः । तेन स्वामिनमविज्ञाप्यैव वर्षत्रयोद्ग्राहितेन श्रीमदुजयन्ते श्रीनेमीश्वरस्य काष्ठमयं प्रासादमपनीय नूतन: शैलमय: प्रासाद: कारित: । चतुर्थे वर्षे सामन्तचतुष्टयं प्रस्थाप्य सज्जनदण्डाधिपतिं श्रीपत्तने समानीय राज्ञा वर्षत्रयोद्ग्रा हितद्रव्ये याच्यमाने सहसमानीततद्देशव्यवहारिणां पार्धात्तावति द्रव्ये उपढौक्यमाने 'स्वामी उज्जयन्तप्रासादजीर्णोद्वारपुण्यमुद्ग्राहितद्रव्यं वा द्वयोरेकमवधारयतु' तेनेति विज्ञप्तः श्रीसिद्धराज अतुलतबुद्धिकौशलेन चमत्कृतचित्तस्तीर्थोद्धारपुण्यमेवोररीचकार। स पुनस्तस्य देशस्याधिकारमधिगम्य शत्रुञ्जयोज्जयन्ततीर्थयोदशयोजनायामं दुकूलमयं महाध्वजं ददौ ।।१०७॥ || તિ રેવતોદ્ધારપ્રવ: || અર્થ - પછી મહંજામ્બના વંશના સજજન દંડાધિપતિને યોગ્ય જાણીને સોરઠનો કારભાર શ્રી સિદ્ધરાજે સોંપ્યો. તેણે મહારાજાને જણાવ્યા વિના ત્રણ વર્ષની આવક વાપરીને શ્રી ગિરનાર પર્વત ઉપર શ્રી નેમિનાથનું લાકડાનું મંદિર કાઢી નાખી તેની જગ્યાએ નવું પથ્થરનું મંદિર કરાવ્યું. ચોથે વર્ષે ચાર સામન્તોને મોકલીને સજ્જન દંડાધિપતિને પાટણમાં તેડાવ્યો અને તેની પાસે રાજાએ ત્રણ વર્ષની આવકની માગણી કરી. ત્યારે તેણે તે (સોરઠ) દેશના વેપારીઓ પાસેથી તેટલું દ્રવ્ય લઈ રાજા આગળ મુક્યું અને “એ દ્રવ્ય અથવા ગિરનારના મંદિરના જીર્ણોદ્ધારનું પુણ્ય બેમાંથી જે ઠીક પડે એક આપ લ્યો.” એમ રાજાને કહ્યું. આ વચનથી તેની બુદ્ધિ કુશળતા જોઈને ખુશ થયેલા શ્રી સિદ્ધરાજે તીર્થોદ્ધારનું પુણ્ય જ સ્વીકારી લીધું. અને તેણે(સજ્જને) તે દેશનો અધિકાર ફરી પ્રાપ્ત કરીને બાર બાર યોજનનાં શત્રુંજય તથા ગિરનાર બેય તીર્થોને કપડાંની ધજાઓ આપી. આ રૈવતકોદ્વાર પ્રબંધ પૂરો થયો. अर्थ भूयः सोमेश्वरयात्रायाः प्रत्यावृत्त: श्रीसिद्धाधिपो रैवतोपत्यकायां ગિરનાર ગ્રંથોની ગોદમાં ) For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ दत्तावासस्तदैव स्वं कीर्त्तनं दिद्दक्षुः मत्सरोत्सेक परैर्द्विजन्मभि: ‘सजलाधारलिङ्गाकारोऽयं गिरिरित्यत्र पादस्पर्शं नार्हतीति कृतकवचनैर्निषिद्धस्तत्र पूजां प्रस्थाप्य स्वयं शत्रुञ्जयमहातीर्थसन्निधौ स्कन्धावारं न्यधात् । तत्र पूर्वोक्तैर्द्विजातिपिशुनै: कृपाणिकापाणिभिरकृपैस्तीर्थमार्गे निरुद्धे सति श्रीसिद्धाधिपो रजनीमुखे कृतकार्पटिकवेषः स्कन्धे निहितविहङ्गिकोभयपक्षन्यस्तगङ्गो दकपात्रतन्मध्ये भूत्वाऽपरिज्ञातस्वरूप एव गिरिमधिरुह्य गङ्गोदकेन श्रीयुगादिदेवं स्नपयन् पर्वतसमीपवर्त्तिग्रामद्वादशकशासनं श्रीदेवाय विश्राणयामास । तीर्थदर्शनाच्चोन्मुद्रितलोचन इवामृताभिषिक्त इव तस्थौ । 'अत्र पर्वते सल्लकीवनसरित्पूरसङ्घले इहैव विन्ध्यवनं रचयिष्यामीत्यवन्ध्यप्रतिज्ञो हस्तियूथनिष्पत्तये विहस्तमनसं मनोरथेनापि तीर्थविध्वंसपातकिनं धिग्मामिति श्रीदेवपादानां पुरतो राजलोकविदितं स्वं निन्दन् सानन्दो गिरेरवततार ।। १०८ ।। અર્થ :પછી સોમેશ્વરની યાત્રામાંથી ફરી પાછા ફરતાં શ્રી સિદ્ધરાજે ગિરનારની તળેટીમાં રહેવાનું રાખીને ત્યારે જ તે (સજ્જને કરાવેલું નેમીનાથનું) મંદિર જોવાની ઈચ્છા કરી, પણ દેખાઈ અને ગર્વથી ભરેલા બ્રાહ્મણોએ ‘“આ(ગિરનાર)પર્વત જલાધારી સાથે શિવલિંગના આકારનો છે, માટે એને પગ અડાડવો યોગ્ય નથી.’’ વગેરે બનાવટી વચનો કહીને સિદ્ધરાજને રોક્યા. એટલે તેણે ગિરનાર ઉપર પુજા મોકલીને જાતે શત્રુંજય મહાતીર્થ પાસે લશ્કરનો પડાવ નાખ્યો. ત્યાં પહેલા કહેલા, પોતાની જાત દેખાડી આપનારા, નિર્દયો (બ્રાહ્મણો) એ હાથમાં તલવાર લઈને આડા ફરી રાજાને રોક્યો. એટલે સિદ્ધરાજે રાત પડતાં કાર્પેટિક(તાપસ)નો વેષ પહેરી બે પાસ ગંગાજળ ભરેલાં વાસણોવાળી કાવડ ખભા ઉપર મુકી તેઓની વચ્ચે થઈને, ઓળખાયા વગર જ પર્વત ઉપર ચડી, ગંગાજળથી શ્રી યુગાદિદેવને હવરાવી, પર્વતની નજીક આવેલાં બાર ગામો શ્રીંદવની પૂજા માટે આપ્યાં. તીર્થના દર્શનથી આંખો જાણે ઉઘડી ન ગઈ હોય, અમૃતથી જાણે ન્હાયા ન હોય એવો તેણે અનુભવ કર્યો. ‘“આ પર્વતમાં વિંધ્યાજળ જેવી સહ્યકી( એક જાતનું ખડ) વાળી નદીઓ છે માટે આને જ હું વિંધ્યાચળ કરીશ’’ એવો વિચાર જેની પ્રતિજ્ઞા નિષ્ફળ નથી જતી એવા રાજાને આવ્યો પણ હાથીઓનાં ટોળાં પૂરાં પાડવાનો વિચાર આવતાં, મન ભાંગી પડયું, અને તીર્થનો નાશ કરે એવો વિચાર કરવા માટે પોતાને પાપી ગણીને શ્રી દેવના ચરણ પાસે રાજલોકના દેખતાં સિદ્ધરાજે ‘મને ધિક્કાર છે !' એ રીતે પોતાની નિન્દા કરી અને ગિરનાર, ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ૯૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ આનંદ સાથે પર્વત ઉપરથી ઉતરી ગયા. इति चारणमुच्चरन्तं निशम्य नवकृत्व: पठितेन नवसहस्रांस्तस्मै नृपो ददौ । तदनन्तरमुजयन्तसन्निधौ गते तस्मिन्नऽकस्मादेव पर्वतकम्पे सजायमाने श्रीहेमचन्द्राचार्या नृपं प्राहु :- ‘इयं छत्रशिला युगपदुपेतयोरुभयो: पुण्यवतोरुपरि निपतिष्यतीति वृद्धपरंपरा। तदावां पुण्यवन्तौ, यदियं गी: सत्या भवति तदा लोकापवाद: । नृपतिरेवातो देवं नमस्करोतु न वयमित्युक्ते नृपतिनोपरुध्य प्रभव एव सङ्घन सहिताः प्रहिता: न स्वयम् । छत्रशिलामार्गं परिहृत्य परस्मिन् जीर्णप्राकारपक्षे नव्यपद्याकरणाय श्रीवाग्भटदेव आदिष्ट: । पद्योपक्षये व्ययीकृतास्त्रिषष्टिलक्षाः ।। २०४।। ॥ इति तीर्थयात्राप्रबन्धः ।। અર્થ:- આ પ્રમાણે ચારણને બોલતાં સાંભળ્યો; તે નવ વાર બોલ્યો માટે રાજાએ તેને નવ હજાર આપ્યા. પછી ગિરનાર પાસે ગયા ત્યાં કોઈ કારણ વગર એકાએક પર્વતનો કમ્પ થયો, એટલે શ્રીહેમાચાર્યે રાજાને કહ્યું કે “આ છત્રી પેઠે ટીંગાઈ રહેલી શિલા એક સાથે જો બે પુણ્યવંત માણસો એની નીચે આવે તો તેના ઉપર પડે એવી વૃદ્ધ પરંપરા છે. હવે આપણે બેય પુષ્યવાળા છીએ, એટલે જો આ ચાલી આવતી વાત સાચી હોય તો લોકાપવાદ આવે માટે રાજા જ દેવને ભલે નમસ્કાર કરે. હું નહિ કરું” પણ રાજાએ આગ્રહ કરીને શ્રી હેમાચાર્યને જ સંઘ સાથે મોકલ્યા અને પોતે છત્રશિલાનો માર્ગ છોડી જૂના કિલ્લાની બાજુમાં બીજે ઠેકાણે નવાં પગથીયાં બાંધવા માટે શ્રીવાશ્મટ્ટદેવને આજ્ઞા કરી. બેય બાજુનાં પગથીયામાં ૬૩ લાખનું ખર્ચ થયું. આ રીતે તીર્થયાત્રા પ્રબંધ પુરો થયો. श्रीपालिताणके च विशालां पौषधशालां कारयामास । श्रीमदुजयन्ते च श्रीसङ्घन सह प्राप्तो मंत्री। तत्र च तदुपत्यकायां तेजलपुरे स्वकारितं नव्यं वप्रं, तथा तन्मध्ये श्रीमदाशराजविहारं, तथा कुमारदेवीसरश्च, निरुपमं विलोक्य धवलगृहे ‘पादोऽवधार्यतामिति नियुक्तैरुच्यमाने 'श्रीमद्गुरूणां योग्यं पौषधवेश्मास्ति नास्ति ?' इति मन्त्रिणादिष्टे तन्निष्पाद्यमानमाकर्ण्य विनयातिक्रमभीरुर्गुरुभिः सह बहिर्दापितावासे तस्थौ। प्रातरुज्जयन्तमारुह्य श्रीशैवेयक्रमकमलयुगलममलमभ्यर्च्य रनार. ग्रंथोनी गोमा For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ स्वयंकारितश्रीशत्रुञ्जयावतारतीर्थे प्रभूत-प्रभावनां विधाय, कल्याणत्रयचैत्ये वर्यसपर्यादिभिस्तदुचितीमाचर्य, स मन्त्री यावत्तृतीये दिनेऽवरोहति तावदुभाभ्यां दिनाभ्यां निष्पन्ने पौषधौकसि मन्त्रिणा समं गुरवस्तत्र समानीतास्तान् प्रशशंसुः; पारितोषिकदानेनानुजगृहुः ।। १८७।। અર્થ :- શ્રી પાલીતાણામાં વિશાળ પૌષધશાળા કરાવી, પછી શ્રીસંઘ સાથે મંત્રીશ્રી ઉજ્જયન્ત (ગિરનાર) આવ્યા. ત્યારે ત્યાં ગિરનારની તળેટીમાં તેજલપુર ગામમાં નવો ગઢ બંધાવેલો જોઈને તથા તેમાં આશરાજ વિહાર અને જેને ઉપમા ન આપી શકાય એવું કુમારદેવી સરોવર જોઈને (ખુશ થયેલા) મંત્રીને સેવકોએ “બંગલામાં પધારો” એમ કહ્યું એટલે “શ્રી ગુરૂને યોગ્ય પૌષધાળા છે કે નહિ?”એમ મંત્રીએ પૂછતાં “એ તૈયાર થાય છે એવું સાંભળીને અવિનયથી ડરતા મંત્રી બહાર ઉભા કરેલા તંબુમાં ગુરૂ સાથે રહ્યા. અને સવારે ગિરનાર ઉપર ચડીનેમિનાથના ચરણકમળને પૂજીને પોતે કરાવેલા શત્રુંજયાવતાર (શ્રી આદિનાથ)ના મંદિરમાં પુષ્કળ પ્રભાવના કરીને તથા ત્રણ કલ્યાણ (જન્મદીક્ષા તથા કેવળજ્ઞાન)ના ચૈત્યમાં યોગ્ય પૂજા કરી મંત્રી ત્રીજે દિવસે ગિરનાર ઉપરથી નીચે ઉતરી જુએ છે તો બે દિવસમાં પૌષધશાળા તૈયાર થઈ ગયેલી એટલે મંત્રી સાથે ગુરૂને પણ ત્યાં લઈ આવ્યા. ગુરૂએ એ ઝડપથી કરેલાં કામની પ્રશંસા કરી તથા ઈનામ આપી અનુગ્રહ કર્યો. अथ धामणउलिग्रामे वास्तव्यो धाराभिधानः कोऽपि नैगमः श्रिया वैश्रवणस्पर्धिष्णुः सङ्घाधिपत्यमासाद्य माद्यद्दविणव्ययव्यतिकरजीवितजीवलोक: पञ्चभिरङ्गजैः समं श्रीरैवताचलोपत्यकायां विहितावासः, दिगम्बरभक्तेन केनापि गिरिनगरराज्ञा सिताम्बरभक्त इति स स्खल्यमानस्तद्वयोः सैन्ययोः समरसंरम्भे प्रवर्त्तमाने सति अमानेन रणरसेन युध्यमाना देवभक्त्यातिशयवल्लभतया प्रोत्साहितसाहसा विपद्य ते पञ्च पुत्रा: पञ्चापि क्षेत्रपतयो बभूवुः । तेषां क्रमेण नामानिकालमेघ:१, मेघनाद: २, भैरव: ३, एकपद: ४, त्रैलोक्यपाद: ५, इति बभूवुः । तीर्थप्रत्यनीकं पञ्चतां नयन्तस्ते पञ्चापि गिरेः परितो विजयन्ते स्म।। २२६ ।। अथ तत्पिता धाराभिधान एक एवावशिष्ट: कन्यकुब्जदेशे गत्वा श्रीबप्पभट्टिसूरीणां व्याख्याक्षणप्रक्रमे श्रीसङ्घस्याज्ञां दत्तवान्-'यड्रैवतकतीर्थे दिगम्बरा: कृतवसतय: सिताम्बरान् पाषण्डिरूपान् परिकल्प्य पर्वतेऽधिरोढुं न ददति, अतस्तान् निर्जित्य गिरनारः अंथोनी गोमा For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ तीथोद्धारं कृत्वा निजदर्शनप्रतिष्ठापरैर्व्याख्याक्षणो विधेय' इति तद्वचनेन्धनप्रोज्जवलितप्रतिघप्रज्वलनादामनृपतिं सहादाय तेन समं तां भूधरधरामवाप्य 'सप्तभिर्दिनैर्वादस्थलेन दिगम्बरान् पराजित्य श्रीसङ्घसमक्षं श्रीअम्बिकां प्रत्यक्षीकृत्य 'इक्कोवि नमुक्कारो०' 'उजिन्तसेलसिहरे०' इति तदुक्तां गाथामाकर्ण्य सिताम्बरदर्शने स्थापिते सति पराभूता दिग्वसना बलानकमण्डपात् झम्पापातं वितेनुः।।२२७॥ II રૂતિ ક્ષેત્રાધિપોત્પત્તિpવશ્વ: || અર્થ :- ધામણઉલી નામના ગામમાં રહેનારો ધાર નામનો એક વેપારી જે લક્ષ્મીથી કુબેરની સ્પર્ધા કરતો હતો તે સંઘનો અધિપતિ થઈને આનંદથી પૈસા ખરચી માણસોને જીવતદાન આપતો પોતાના પાંચ પુત્રો સાથે ગિરનારની યાત્રા કરવા ગયો અને ગિરનારની તળેટીમાં છાવણી નાખીને રહ્યો. ત્યાં એ પ્રદેશના દિગંબરમાર્ગના અનુયાયી એક રાજાએ આ શ્રેષ્ઠીઓ શ્વેતાંબરમાર્ગનો અનુયાયી છે એમ ગણીને તેને(પર્વત ઉપર ચડતાં) અટકાવ્યો. આથી રાજાનાં તથા શ્રેષ્ઠીનાં લશ્કરો વચ્ચે લડાઈ થઈ. આ લડાઈમાં દેવભક્તિથી જેના સાહસને ઉત્તેજન મળ્યું છે એવા તે શ્રેષ્ઠીના પાંચ પુત્રો યુદ્ધના અપ્રતિમ રસથી લડતાં, મરણ પામ્યા અને ત્યાં જ ક્ષેત્રપતિ થયા. ક્ષેત્રપતિ તરીકે તેઓનાં નામો નીચે પ્રમાણે પડ્યાં. (૧) કાલમેઘ, (૨) મેઘનાદ, (૩) ભૈરવ, (૪) એકપદ અને (૫) વૈલોક્યપાદ તીર્થના શત્રુને મારતાં મરેલા તે પાંચે પર્વતની આસપાસ વિજય પામે છે. આ પછી એકલો બાકી રહેલો તેના પિતા ધાર કાન્યકુજ્જ દેશમાં ગયો અને શ્રી બપ્પભટ્ટસૂરિ વ્યાખ્યાન કરતા હતા એ વખતે શ્રીસંઘને કહ્યું કે રેવતકતીર્થમાં દિગંબરો સ્થિર થઈ બેઠા છે અને તેઓ શ્વેતાંબરોને પાખંડી ગણીને પર્વત ઉપર ચડવા નથી દેતા. માટે તેઓને જીતીને તીર્થનો ઉદ્ધાર કર્યા પછી, પોતાના ધર્મની પ્રતિષ્ઠા જાળવનારા સૂરિઓએ વ્યાખ્યાન કરવા બેસવું જોઈએ.” આ તેના વચનરૂપ લાકડાંથી જેનો ક્રોધાગ્નિ સળગી ઉઠયો છે એવા તે આચાર્ય ત્યાંના રાજાને સાથે લઈ ગિરનાર નજીક આવ્યા અને સાત દિવસ સુધી વાદ કરીને દિગંબરોને હરાવ્યા. પછી શ્રી સંઘના દેખતાં શ્રી અમ્બિકાનાં પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં તથા ‘ડ્રોવિ નમુક્યારો’ ‘ઝિન્તસેન રિસરે.’ વગેરે દેવીને મોઢેથી સંભળાવ્યું. આ રીતે શ્વેતાંબર માર્ગની સ્થાપના થતા હારેલા દિગંબરોએ બલાનક (દેવમંદિરના પ્રવેશદ્વાર ઉપર આવેલા) મંડપ ઉપરથી પાપાત કરીને આપઘાત . આ રીતે ક્ષેત્રાધિપતિઓની ઉત્પત્તિનો પ્રબંધ પૂરો થયો. (C C S )) ------------ કોગિરનાર ગ્રંથોની ગોદમાં - ૯૩ Jain Edication international For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનહર્ષગણિ વિચિત વસ્તુપાલ ચરિત્રા पञ्चमः प्रस्तावः अर्हत्प्रोद्धरधर्मतत्परशिर:कोटीररत्नाङ्कुरो, राजर्षिस्तु कुमारपालविपुलापाल: कृपालुः कलौ। कृत्वा सङ्घमिहोपदेशवचसा श्रीहेमसूरिप्रभोः, श्रीशत्रुञ्जयरैवताचलमहायात्रां पवित्रां व्यधात्।।४३४ ।। અર્થ :- અરિહંત પ્રભુના શ્રેષ્ઠ ધર્મમાં તત્પર છે. મસ્તકનાં અગ્રભાગરૂપી રત્નનો અંકુર જેમનો અને રાજાઓમાં શ્રેષ્ઠ એવા કૃપાલુ કુમારપાળરાજાએ કલિયુગમાં શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના ઉપદેશથી સંઘ(કાઢીને) શ્રી શત્રુંજય અને શ્રી ગિરનાર તીર્થની પવિત્ર એવી મહાયાત્રા કરી હતી. नन्दीश्वरे कुण्डलाद्रौ, क्रमाद्दशगुणं ततः । ___कोटाकोटिगुणं तस्माद्रैवतस्य स्मृतेरपि ।।४९३ ।। અર્થ :- નંદીશ્વર દ્વીપની અને તે કરતાં કુંડલાદ્રિની યાત્રા કરતાં અનુક્રમે દશગણું પુણ્ય થાય. તે કરતાં રેવતાચલની સ્મૃતિથી પણ કોટાકોટિગણું પુણ્ય બંધાય છે. अत्रान्तरे समायातस्तत्र त्रिदशनायकः । सार्वभौमं नमस्कृत्येत्यवादीन्मुदिताशय: ॥५५१॥ जगज्ज्येष्ठतयास्माकं, पूज्य: श्रीऋषभप्रभुः । त्वं तु तस्याङ्गजश्चक्री, तीर्थोद्धारकरो धुरि ।।५५२ ।। त्वयाद्दतां जिने पूजां, लोकोऽप्यनुकरिष्यति। विशेषान्मत्कृतां तां तु, त्वमप्यनुकुरूच्चकैः ।।५५३ ।। CARनारः ग्रंथोनी गो ) For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ एवमङ्गीकृते राज्ञा, तदेन्द्रोऽथ सुरैः समम्। ___ विधिनार्हन्तमानर्च, सद्यस्ककुसुमादिभिः ।।५५४ ।। शेषमाल्यं ततो जैनं, विविधैर्द्रव्यसञ्चयैः । वृद्ध्यादाय सुरस्वामी, स्वकण्ठे कृतवान् कृती।।५५५।। युग्मम् ।। दुग्धोदधौ ततो गत्वा, सम्पूर्य कलशान् जलैः । देवकोटीयुतो याने, निविष्टः प्रवरोत्सवैः ।।५५६ ।। अभ्येत्य तीर्थे तीर्थेशपादावस्नापयन्मुदा। दानं ददत्सुपात्रेभ्यो, दिवस्पति: प्रमोदतः।।५५७ ।। युग्मम् ।। ख्यातस्तत्प्रभृति क्षोण्यां, सोऽयमिन्द्रोत्सवो महान्। यथा महान्तो वर्तन्ते, तथानुकुरुते जनः ।।५५८ ।। इन्द्रोत्सवं गिरावत्र, ये सृजन्ति महर्द्धिकाः । इन्द्रा इन्द्रसमा वा स्युस्ते जना: पुण्यशालिनः ।।५५९ ।। ददौ तीर्थस्य पूजायै, सुराष्ट्रां भरताधिपः । तदादि देवदेशोऽयं, विश्रुत: क्षितिमण्डले ॥५६०॥ प्राग् द्वात्रिंशत्सहस्रान् भरतनरपतिधर्मवीराग्रयायी, ग्रामान् श्रीसङ्घमुङ्खयैः क्षितिपतितिलकै: कोटिश: सेव्यमानः । यात्रां कुर्वन् त्रिजगदधिपतेर्नाभिराजाङ्गजस्य, प्रादात्पूजानिमित्तं विमलगिरिपते: स्फीतभक्त्या विवेकी ।।५६१।। गिरिं प्रदक्षिणीकुर्वन्, पुण्डरीकं नरेश्वरः । पदे पदे नमस्कारं, विदघे विधिना सुधीः ।।५६२ ।। अत्रान्तरे नरेन्द्राय, सुरेन्द्रो धर्मवासनः । ___उवाच चरितानन्दं, नन्दनाय जिनेशितुः ।।५६३ ।। शत्रुञ्जयगिरेव, श्रृङ्गां गङ्गाम्बुनिर्मलम्। ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ उज्जयन्ताभिधं ख्यातं, त्रिलोक्यां तीर्थमुत्तमम् ।।५६४ ।। यत:-श्रीविमलगिरेस्तीर्थाधिपस्य परमं वदन्ति तत्वज्ञाः । शैलमनादियुगीनं, स जयति गिरिनारगिरिराजः ॥५६५ ।। पुण्यस्थावरतीर्थेषु, स्वर्भूर्भूतलवर्तिषु। उज्जयन्तगिरेस्तुल्यं, तीर्थं नास्ति जगत्त्रये ॥५६६ ।। अत्र दानानि दत्तानि, सत्पात्रेषु सगौरवम्। कुर्वते सार्वभौमस्य, पदवीमदवीयसीम् ।।५६७ ।। अनन्तानां जिनेन्द्राणां, कल्याणत्रितयं नृपः । ___ एकैकमथवा जज्ञे, तीर्थेऽस्मिन् भुवनोत्तमे।।५६८ ॥ अनन्ता: समवासार्पः, साधुभि: सहिता जिनाः । अनन्ता मुनयः प्रापुर्मुक्तिमस्याश्रयात्पुन: ।।५६९ ।। अष्टौ तीर्थकृतोऽतीतचतुर्विंशतिसम्भवाः । कल्याणत्रितयं प्रापुर्नमीश्वरादयस्तथा।।५७० ।। अजिह्मब्रह्मपूतात्मा, द्वाविंशोऽत्र जिनेश्वरः । अरिष्टनेमिर्भगवान्, हरिवंशैकमौक्तिकम्।।५७१।। संश्रितो नृसहस्रेण:, सहस्राम्रवणं गतः । निर्ग्रन्थतां परां प्राप्य, शुक्लध्यानसमाधिवान् ।।५७२ ।। आसाद्य केवलज्ञानं, तीर्थमेतत्पवित्रयन् । नानासमवसरणैः शिखरे मुक्तिमेष्यति।।५७३।। तेनासौ परमं तीर्थं, रैवताद्रिमहीतले। नित्यसंस्मरणादस्य, पापात्मापि शिवङ्गमी।।५७४ ।। तथा पूर्वमतीतायामुत्सर्पिण्यां पुरातनः । सागरार्हन्मुखाम्भोजाद्, वृत्तं शक्रोऽश्रृणोदिति।।५७५ ।। ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ द्वाविंशस्यावसर्पिण्यां, भाविनो नेमिनोऽर्हतः । गणभृत्पदमासाद्य, भवान्निर्वृत्तिमेष्यति ।।५७६ ।। वज्ररत्नमयी तेन, मूर्तिर्निर्माय निर्मला । स्वस्थाने भक्तितोऽभ्यर्चि, ततोऽनेकमहोत्सवैः ।। ५७७ ।। स्वायुषः समये प्रान्ते, गिरिनारगिरेरधः, मंदिरं काञ्चनं दिव्यं, विधायामरशक्तितः ।। ५७८ ।। तां मूर्त्तिं स्थापयामास, बिम्बैरन्यैः समं तु सः । पूज्यते च सदा देवैः, सा तत्रस्थाधुनापि हि ॥ ५७९ ।। महातीर्थमिदं तेन, सर्वपापाहरं स्मृतम् । शत्रुञ्जयगिरेरस्य, वन्दने सदृशं फलम् ।।५८० । विधिनास्य सुतीर्थस्य, सिद्धान्तोक्तेन भावतः । एकशोऽपि कृता यात्रा, दत्ते मुक्तिं भवान्तरात् ॥५८१ ।। अन्यत्रापि स्थित: प्राणी, ध्यायन्नेनं गिरीश्वरम् । आगामिनि भवे भावी, चतुर्थे किल केवली ॥५८२ ।। श्रुत्वेति भरताधीशः, स्वर्गाधीशगिरा तदा। यात्रायै प्राचलत्सङ्घसहितो रैवतं प्रति ।।५८३ ।। ज्ञात्वा भविष्यतो नेमेर्भावि कल्याणकत्रयम् । तत्राकारयदुत्तुङ्गं, प्रासादं काञ्चनस्य सः ।।५८४ ।। एकादशभिरुतुङ्गैर्मण्डपैः शुशुभेऽधिकम् । चतुर्दिशं चतुर्द्वार:, स नाम्ना सुरसुन्दरः ||५८५ ।। नीलरत्नमयी तस्मिन्, शुशुभे शुभशंसिनी । मूर्त्तिर्नेमिविर्भोर्भव्यपुण्यराशिरिवाङ्गवान् ।।५८६ ।। स्नात्वा हस्तिपदे कुण्डे, चक्री शक्रसमन्वित:, गिरनार : ग्रंथोनी गोमां For Personal & Private Use Only ८७ Page #105 -------------------------------------------------------------------------- ________________ नेमिनं पूजयामास, सत्कृत्यस्थितिपूर्वकम् ।।५८७ ।। वात्सल्यं सङ्घलोकानां, तत: कृत्वा नरेश्वरः । रत्नवस्त्राद्यलङ्कारैः, श्रीसङ्घ समतूतुषत् ।।५८८ ।। श्रीआदित्ययशोमुख्या:, संख्यातीतास्ततोऽभवन् । सङ्घाधिपतयो भूमिपतय: पुण्यसम्पदः ।।५८९ ।। तद्वर्त्मन: प्रकाशाय, भवतो विश्वभास्वत:। सामर्थ्यं दृश्यतेऽस्माभिर्वस्तुपाल कलौ युगे।।५९०।। साम्प्रतं तीर्थयुग्मेऽपि, ततस्तिग्मद्युतिद्युतेः । यात्रा जगज्जयोल्लासिरीत्या कर्तुं तवोचिता।।५९१॥ श्रीपुण्डरीकाचलरैवतोर्वीधरद्वये पावितविश्वलोके । वित्तैर्निजैन्यायसमर्जितैर्य:, करोति यात्रां विधिना स धन्यः ।।५९२ ।। अत: परं महामात्य !, सम्यग्यात्राविधिं श्रृणु। येनात्र निर्मिता यात्रा, भवेन्मुक्तिप्रदा नृणाम् ।।५९३ ।। तथाहि-भक्तो मातापितॄणां स्वजनपर-जनानन्ददायी प्रशान्त:, श्रद्धालुः शुद्धबुद्धिर्गतमदकलहः शीलवान् दानवर्षी। अक्षोभ्य: सिद्धिगामी परगुणविभवोत्कर्षहृष्टः कृपालु:, सङ्घश्वर्याधिकारी भवति किल नरो दैवतं मूर्तमेव ।।५९४ ।। मथ्यात्विषु न संसर्गस्तद्वाक्येष्वपि नादरः । विधेय: सङ्घपतिना, तीर्थयात्राफलेप्सुना।।५९५।। न निन्दा न स्तुति: कार्या, परतीर्थस्य तेन हि। पालनीयं त्रिधा शीलं, सम्यक्तवं वहता पथि ।।५९६ ।। सहोदरेभ्योऽप्यधिका, द्रष्टव्या यात्रिका जनाः। सर्वत्रामारिपटहो, वाद्य: शक्त्या धनैरपि ।।५९७ ।। त्रिभिर्विशेषकम् । गिरनार: अंथोनी गोमा For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ साधून् सुश्राद्धसंयुक्तान्, वस्त्रान्ननमनादिभिः । प्रत्यहं पूजयत्येष, अर्हद्भक्तिभरान्वित: ॥५९८ ।। रथस्थदेवतागारे, जिनपूजामहोत्सवैः। चतुर्विधेन सङ्घन, सहित: शान्तमानसः ||५९९ ।। स्थाने स्थाने सृजन् स्नात्रध्वजारोपादिकान् महान्। धर्मबाधाकरान्मार्गे, निजशक्त्या निवारयन् ॥६०० ।। पाक्षिकादीनि पर्वाणि, धर्मकार्यैर्विशेषतः। सत्यापयन् सामायिकपौषधैर्जिनपूजनैः ।।६०१॥ सीदन्तं श्रावकं लोकं, ज्ञात्वा ग्रामपुरादिषु । अर्हद्धर्मे स्थिरीकुर्वन्, प्रच्छन्नं धनदानतः ।।६०२ ।। पालयन्नतिथीनां च, संविभागं स्वशक्तितः । पाययन् सलिलं वस्त्रपूतमेव पशूनपि ।।६०३ ।। षड्भि: कुलकम् । यात्रिकैरपि नो कार्य, वकथाकलहादिकम्। अदत्तं नैव च ग्राह्यं, घासशाकफलादिकम् ।।६०४ ।। अनिर्वाहेऽपि नो कार्य, कूटमानतुलादिकम्। परकीयो लोष्टिकोऽपि, क्रयादौ नैव लुप्यते।।६०५।। अन्यदा विहितं पापं, यात्रायां प्रविलीयते। यात्रायां तु कृतं पापं वज्रलेपो भवेद् ध्रुवम्।।६०६ ।। वित्तं न्यायार्जितं चैव, तीर्थयात्राविधायिभिः । सद्वीजमिव सत्क्षेत्रे, धर्मे योज्यं फलार्थिभिः ।।६०७ ।। अनेन विधिना यात्रा, निर्मायं निर्मिता सती। घोरं पापं तिरस्कृत्य, मुक्तिं दत्ते भवान्तरे ॥६०८।। यत:-अत्रास्ति स्वस्तिपात्रं क्षितितलतिलको रम्यताजन्मभूमिर्देश: रिनारः अंथोनी गोमा ec For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ सम्पन्निवेशस्त्रिभुवनमहित: श्रीसुराष्ट्राभिधानः । यस्योचैः पश्चिमाम्भोनिधिरपहरते लोलकल्लोलपाणि:, प्रस्फुर्जत्स्फारफेनोल्बणलवणसमुत्तारणैर्दृष्टि-दोषान् ॥६०९।। तथा-श्रीशत्रुञ्जयरैवताभिधगिरिद्वन्द्वेऽत्र यात्रोत्सवं, दानब्रह्मतप:कृ-पाकृतरतिर्युक्तया विधत्ते हि यः । तीर्थत्वातिशयेन नारकगतिं तिर्यग्गतिं च ध्रुवं, नो कस्मिन्नपि जन्मनि स्पृशति स प्रध्वस्तदुष्कर्मत:।।६१०॥ एवं श्रीविमलाद्रिरैवतगिरिप्रायेषु तीर्थेषु ये, त्रैलोक्यप्रथितेषु सव्रतरता: सदृष्टिमन्तोङ्गिनः। न्यायोपात्तधनव्ययेन विधिवत्कुर्वन्ति यात्रोत्सवं, __ हर्षोत्कर्षसखीं श्रयन्ति पदवीं जैनेश्वरी ते क्रमात् ॥६११।। અર્થ:- એવામાં ધર્મવાસનાયુક્ત ઇંદ્ર મહારાજે આનંદપૂર્વક ભરતેશ્વરને કહ્યું -“હ ભરતેશા ગંગાજળ સમાન નિર્મળ અને શત્રુંજયગિરિના જ એક શિખરરૂપ એવું ઉજજયંત તીર્થ પણ ત્રણે લોકમાં ઉત્તમ ગણાય છે. કહ્યું છે કે - તત્ત્વજ્ઞ પુરુષો જે પરમ પર્વતને અનાદિ કાળથી તીર્થરાજ શ્રીવિમલગિરિના શિખર રૂપ કહે છે તે શ્રીગિરનાર ગિરિરાજ જયવંત વર્તે છે.” સ્વર્ગ, મત્સ્ય અને પાતાલલોકમાં આવેલાં પવિત્ર સ્થાવરતીર્થોમાં ઉજજયંતગિરિ સમાન અન્ય તીર્થ નથી. અહીં ગૌરવપૂર્વક સત્પાત્રે દાન આપતાં ચક્રવર્તીપદ તરતમાં પ્રાપ્ત થાય છે. હે રાજન્ ! એ ભુવનોત્તમ તીર્થમાં અનંત જિનેશ્વરી પૈકી કેટલાકનાં ત્રણ ત્રણ અને કેટલાકનાં એક એક કલ્યાણક થયાં છે. સાધુઓ સહિત અનંત જિનવરો ત્યાં સમોસર્યા છે અને એના આલંબનથી અનંત મુનિવરો પંચમગતિને પામ્યા છે. અતીત ચોવીશીના નમીશ્વરાદિક આઠ તીર્થકરોનાં અહીં ત્રણ ત્રણ કલ્યાણક થયાં છે. વળી શુદ્ધ બ્રહ્મચર્યથી પવિત્રાત્મા અને હરિવંશમાં એક મૌક્તિરૂપ એવા બાવીશમાં તીર્થકર શ્રીઅરિષ્ટનેમિ ભગવાન એક હજાર રાજાઓ સહિત સહસ્સામ્રવનમાં આવી પરમ નિગ્રંથતા પામી શુકલ ધ્યાનથી સમાધિયુક્ત કેવળજ્ઞાન મેળવી સમવસરણથી એ તીર્થને પાવન કરીને ત્યાં જ મોક્ષે, જવાના છે, તેથી મહીતલ પર એ રૈવતાચલ - -------- é ))) કો) ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ પરમ તીર્થ છે, એનું નિરંતર સ્મરણ કરતાં પાપાત્મા પણ મોક્ષને મેળવે છે. ગત ઉત્સર્પિણીમાં સાગર ભગવંતના મુખકમળથી પુરાતન ઇંદ્ર એવો વૃત્તાંત સાંભળ્યો કે – ભાવિ અવસર્પિણીમાં બાવીસમા તીર્થંકર શ્રીનેમિનાથનું ગણધરપદ પામીને તું આ સંસારથી મુક્ત થઈશ.” આથી તે શદ્ર વજરત્નની નેમિનાથ પ્રભુની નિર્મળ મૂર્તિ કરાવીને અનેક મહોત્સવ પૂર્વક ભક્તિથી સ્વસ્થાને તેનું પૂજન કર્યું. પછી પોતાના આયુષ્યના પ્રાંત સમયે ગિરનારગિરિની નીચે અમરશક્તિથી એક સુવર્ણનું દિવ્યમંદિર બનાવીને અન્ય બિંબો સાથે તે મૂર્તિ તેણે ત્યાં સ્થાપન કરી, તે મૂર્તિની અત્યારે પણ દેવો ત્યાં સદા પૂજા કરે છે, તેથી એ મહાતીર્થ સર્વ પાપનું હરણ કરનાર કહેવામાં આવેલ છે. શત્રુંજય તીર્થને અને એ તીર્થને વંદન કરતાં સમાન ફળ મળે છે. એ સુતીર્થની સિદ્ધાંતોક્ત વિધિપૂર્વક એક વાર પણ યાત્રા કરવામાં આવે તો અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે અને અન્યત્ર રહીને એ ગિરીશ્વરનું ધ્યાન કરતાં પણ જીવ આગામી ચતુર્થ ભાવમાં કેવળી થાય છે.” આ પ્રમાણેની ઇંદ્ર મહારાજની વાણી સાંભળીને ભરતેશ્વર તરત જ સંઘ સહિત રૈવતાચલની યાત્રા કરવા ચાલ્યા. ત્યાં ભાવિ તીર્થંકર શ્રીનેમિનાથનાં ત્રણ કલ્યાણક થવાનાં છે એમ જાણીને તેણે ત્યાં એક સુવર્ણનો મોટો ‘સુરસુંદર’ નામે પ્રાસાદ કરાવ્યો. ઉચા અગિયાર મંડપો તથા ચારે દિશાઓ ચાર દ્વારોથી તે અધિક શોભતો હતો. ત્યાં ભવ્ય જનોનો જાણે સાક્ષાત્ પુણ્યરાશિ હોય એવી અને શુભને સૂચવનારી શ્રીનેમિનાથ પરમાત્માની નીલરત્નમય (શ્યામ) મનહર મૂર્તિ તેણે સ્થાપના કરી. પછી ઈંદ્ર સહિત હસ્તિપદ કુંડમાં સ્નાન કરીને સત્કૃત્યોની સ્થિતિ પૂર્વક ભરતેશ્વરે શ્રીનેમિનાથ ભગવંતનું પૂજન કર્યું. ત્યાર પછી સંઘવાત્સલ્ય કરીને ભરતમહારાજે રત્ન, વસ્ત્ર અને અલંકાર વિગેરેથી શ્રીસંઘનો સત્કાર કર્યો. ભરતેશ્વરની પછી તેમના પુત્ર આદિત્યયશા વિગેરે પુણ્યસંપત્તિયુક્ત અસંખ્ય રાજાઓ સંઘપતિ થયા. તે વસ્તુપાલ ! આ કલિયુગમાં તેમનો માર્ગ પ્રકાશિત કરવાનું સામર્થ્ય વિશ્વના સૂર્યરૂપ એવા તમારામાં છે એમ અમારા જોવામાં આવે છે, માટે રવિ સમાન ભાસુર એવા એ બંને તીર્થોની જગત ઉલ્લાસ પામે એવી રીતે યાત્રા કરવી તમારે ઉચિત છે સમસ્ત લોકને પાવન કરનાર એવા શ્રી પુંડરીકાચલ તથા રૈવતાચલની ''ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ જે મનુષ્ય પોતાના ન્યાયોપાર્જિત વિત્તથી વિધિપૂર્વક યાત્રા કરે છે તેને ધન્ય છે તે મહામંત્રિના હવે સમ્યગ્યાત્રાનો વિધિ કહું તે સાંભળો, કે જે વિધિપૂર્વક યાત્રા કરવાથી પુરુષોને મુક્તિ પ્રાપ્ત થાય છે. તે વિધિ આ પ્રમાણે - જે માતાપિતાનો ભક્ત હોય, સ્વજન અને પરજનને આનંદ આપનાર હોય, પ્રશાંત અને શ્રદ્ધાળુ હોય, શુદ્ધ બુદ્ધિ, મદ અને કલહરહિત , સદાચારી અને દાતા હોય, અક્ષોભ્ય, મુમુક્ષુ, પરમાં ગુણના ઉત્કર્ષને જોઈ આનંદ પામનાર અને કૃપાળુ હોય, ખરેખર ! સાક્ષાત્ દૈવત સમાન એવો તે પુરુષ સંઘપતિના પદનો અધિકારી થઈ શકે છે. વળી યાત્રાફળને ઈચ્છનારા સંઘપતિએ મિથ્યાત્વીઓનો સંસર્ગ અને તેમનાં વચનમાં કિંચિત્ આદર પણ ન કરવો. તેણે પરતીર્થ કે પરતીર્થીની નિંદા કે સ્તુતિ ન કરવી અને સભ્યત્વને ધારણ કરતા એવા તેણે માર્ગમાં ત્રિવિધ શીલ પાળવું. પોતાના બંધુઓ કરતાં પણ યાત્રિકજનોને અધિક સ્નેહથી નીહાળવા અને પોતાની શક્તિ તથા દ્રવ્યથી તેણે સર્વત્ર અમારિ પડહ વગડાવવો. વળી ચતુર્વિધ સંઘ સહિત શાંત મનથી રથમાં બિરાજેલા પ્રભુના પૂજાદિ મહોત્સવો કરવા, જિનભક્તિથી પૂર્ણ એવા સુથાવકોની અને સાધુઓની વસ્ત્ર, અન્ન અને નમનાદિકથી સદા ભક્તિ કરવી, માર્ગમાં સ્થાને સ્થાને સ્નાત્ર અને ધ્વજારોપણાદિ મહોત્સવો કરવા, ધર્મને બાધા કરનારાઓને પોતાની શક્તિથી દૂર કરવા, પાક્ષિકાદિક પર્વોમાં સામાયિક, પૌષધ તથા જિનપૂજનાદિક ધર્મકાર્યો વિશેષ કરવાં, માર્ગમાં ગામ અને નગરાદિકમાં શ્રાવક લોકોને સીદાતા જોઈને ગુસ ઘનદાનથી તેમને આ ધર્મમાં સ્થિર કરવા, પોતાની શક્તિ પ્રમાણે અતિથિઓનો સત્કાર કરવો અને પશુઓને પણ વસ્ત્રથી ગળેલું પાણી પીવરાવવું-એ સર્વ સંઘપતિનાં કર્તવ્યો છે. વળી યાત્રિકોએ પણ વિકથા અને કલહાદિક ન કરવા, ઘાસ, શાક અને ફળાદિક અદત્ત ન લેવાં, પોતાનો નિર્વાહ ન થતો હોય તો પણ ખોટાં તોલ કે માપ ન કરવાં, ક્ય વિક્રય કરતાં પારકું એક માટીનું ઢેરું માત્ર પણ વિશેષ ન લેવું, કેમકે અન્ય સ્થાને કરેલ પાપ યાત્રા કરતાં નષ્ટ થાય છે, પણ યાત્રા કરતાં પાપ કરવામાં આવે છે તો તે વજલેપ સમાન થાય છે. ફળના અર્થી તીર્થયાત્રા કરનારાઓએ સત્યેત્રમાં સર્બીજની જેમ પોતાનું ન્યાયોપાર્જિત ધન ધર્મમાં વાપરવું. આવા પ્રકારની વિધિથી નિષ્કપટ ભાવે ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ યાત્રા કરવાથી ઘોર પાપ પણ નષ્ટ થઈ ભવાંતરમાં મુક્તિ મળે છે. કહ્યું છે કે – ‘ક્ષિતિતલના તિલક સમાન, રમ્યતા અને સંપત્તિના સ્થાનરૂપ, ત્રિભુવનમાં પૂજિત અને લ્યાણના પાત્રરૂપ એવો સુરાષ્ટ્ર નામે દેશ છે. ચપળ કલ્લોલરૂપ હાથ વડે પશ્ચિમ સમુદ્ર જેનું સ્કુરાયમાન એવા અતિશય ફેનથી અદ્ભુત લવણ ઉતારીને તેના તમામ દષ્ટિદોષોને હરે છે. તે દેશમાં આવેલા શ્રીશત્રુંજય તથા રૈવતાચલ તીર્થ પર જે પ્રાણી દાન, તપ, બ્રહ્મચર્ય અને દયામાં આદર લાવી યુક્તિપૂર્વક યાત્રોત્સવ કરે છે તે એ તીર્થના અતિશયથી દુષ્કર્મને ધ્વસ્ત કરી કોઈ જન્મમાં પણ નરક કે તિર્યંચગતિ તો પામતો જ નથી. એ પ્રમાણે ત્રણે લોકમાં પ્રસિદ્ધ એવા શ્રીવિમલાચલ તથા રૈવતાચલ તીર્થ પર જે સમ્યગ્દષ્ટિ પ્રાણીઓ સદ્ગતમાં રક્ત થઈ પોતાના ન્યાયપાર્જિત વિત્તથી વિધિપૂર્વક યાત્રોત્સવ કરે છે તેઓ અનુક્રમે હર્ષોત્કર્ષની સખીરૂપ તીર્થંકર પદવીને પામે છે. તે પ૫૧ થી ૬૧૧ | પણ પ્રસ્તાવ श्रीनेमिनाथेन जिनेश्वरेण, पवित्रिते यत्र धराधरेन्द्र। हिंसा: समुज्झन्ति पर:सहस्त्राः , स्वभावसिद्धामपि वैरबुद्धिम् ।।५६७ ।। શ્રી નેમિનાથ જિનેશ્વરથી પાવન થયેલા એવા તે ગિરનારગિરિ પર હજારોથી અધિક પ્રાણીઓ સ્વભાવમાં વણાયેલી એવી પણ વૈરબુદ્ધિને છોડી દે છે. कल्पद्रुमस्तरूरसौ तरवस्तथान्ये, चिन्तामणिमणिरसौ मणयस्तथान्ये। धिग्जातिमेव ददृशे बत यत्र नेमिः, श्रीरैवतेशदिवसो दिवसास्तथान्ये।।६०९ ।। આ નેમિનાથ ભગવાન જ કલ્પવૃક્ષ છે ! બીજા માત્ર વૃક્ષો છે. આ નેમિનાથ ભગવાન જ ચિંતામણી રત્ન છે, અન્ય માત્ર મણિ છે. નેમનાથ ભગવાન જેતા બ્રાહ્મણનું જ દર્શન થયું એવું લાગે. નેમનાથ ભગવાનનું દર્શન થયું હોય તે જ દિવસ રૈવતેશદિવસ છે, બાકીના માત્ર સામાન્ય દિવસો છે. 'ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ यो मासद्वितयोपवासमुदित: श्रीअम्बिकादेशतो, गत्वा हैमबलानके मणिमयीं श्रीनेममूर्तिं पराम् । आनीयात्र नरायणेन रचिते चैत्ये पुरातिष्ठिपत्, श्रीब्रह्मेन्द्रविनिर्मितां स जयतात् श्रीरत्नामार्हतः ।।६१७।। બે માસના ઉપવાસની મુદિત થયેલા એવા જેણે અંબિકા દેવીના આદેશથી હૈમબલાનક પર જઈને શ્રી બ્રહેન્દ્ર વડે નિર્મિત, મણિમય શ્રી નેમિનાથ પ્રભુની પ્રભાવશાળી પ્રતિમા લાવીને કૃષ્ણ વડે કરાવેલા ચૈત્યમાં સ્થાપન કરી એવા શ્રી રત્નશ્રેષ્ઠી શ્રાવક જય પામો. श्रीउज्जयन्ताचलतीर्थभूमौ, सद्धर्मकृत्यानि कृतानि यानि। ____मन्त्रिद्वयेनाद्भुभाग्यभाजा, सङ्केपतस्तान्यधुना ब्रवीमि ।।६९८ ।। रैवताचलचूलायां, पृष्ठे श्रीनेमिवेश्मनः। शत्रुज्जयपतेश्चैत्यमात्मश्रेयोऽभिवृद्धये ॥६९९ ।। मन्त्री वास्तोस्पतेर्वस्तुपालो विध्वस्तकल्मषम्। वस्तुपालविहाराख्यमकार्षीदेष कीर्तनम् ।।७०० ।। चञ्चत्काञ्चनकान्तकुम्भकलितं प्रेवत्पताकान्वितं, कैलाशाचलसोदरं दिविषदामप्यद्भुतस्यास्पदम्। प्रासादं नयनातिथिं विरचयन् श्रीमद्युगादिप्रभोरानन्दं हृदये बभार परमं कस्को मनस्वी न हि |७०१॥ मूर्ति: कार्तिकसोममण्डलदलान्यादाय किं निर्मिता, किं वा दुग्धपयोधिमध्यलहरीसारैरुदारैः प्रभोः । दृष्टा दृष्टिमहोत्सवैकजननी श्रीनाभिभूमिभृतः, पुत्रस्यातिपवित्रकान्तिकलिता दत्ते विकल्पानिति ।।७०२ ।। गिरनार: ग्रंथोनी गोमा For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ निजपूर्वजश्रेयोऽर्थं, मन्त्री तत्र न्यधात्स्वयम्। बिम्बरूपं स्वयं भक्त्याऽजितेशं वासुपूज्यकम् ॥ (निजपूर्वजयोश्चन्द्रचण्डप्रासादाख्ययोः सुकृताय । तत्कमलीभित्तियुगेऽतिष्टिपदजितं च वासुपूज्यं च ) ||७०३ || तन्मण्डपे चण्डपसंज्ञितस्य, महत्प्रमाणप्रमितां विधाय । मूर्ति तथा वीरजिनेन्द्रबिम्बमथाम्बिकामूर्त्तिंमसावकार्षीत् ॥७०४ ॥ तत्र गर्भगृहद्वारदक्षिणोत्तरपक्षयोः । स्वं च स्वमनुजं चैष, गजारूढमतिष्ठिपत् ॥७०५ ।। ललितादेवी श्रेय :-कृते च तस्यैष पक्षके वामे । पूर्वजमूर्त्तिसमेतं, सम्मेतं कारयामास ।।७०६ || सौख्यलतासुकृतायाष्टापदमथ तस्य दक्षिणे भागे। निजजनीनिजभगिनीमूर्तियुतं निर्ममे सैषः ॥७०७ ॥ प्रासादत्रितयस्यास्य, जगन्त्रितयचित्रकृत् । तोरणत्रितयं चक्रे स विद्यात्रितयाश्रयः ॥ ७०८ ।। 1 वस्तुपालविहारस्य, पृष्ठेऽनुत्तरसन्निभम् । कपर्द्दियक्षायतनमकारयदयं कृती ।।७०९ ।। मातुर्युगादिदेवस्य मरुदेव्या निकेतने । " गजस्थमूर्तिं तत्रैव मातुर्भक्तः स तेनिवान् ॥ ७१० ॥ 1 तोरणत्रयमातेने, तेनेन्दुविशदाश्मभिः । त्रिद्वारमण्डपद्वारगतं श्रीनेमिवेश्मनि ।।७११।। द्वारं यत्किल दक्षिणामनुगतं यच्च प्रतीच्यां स्थितं, यत्कौबेरदिगाश्रितं च भवने श्रीनेमिनाथप्रभोः । कामं मण्डयति स्म तानि सचिवोत्तंसः गिरनार : ग्रंथोनी गोमां For Personal & Private Use Only ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ स यैस्तोरणैर्दृष्टिस्तद्विभवं विभाव्य जगतो नान्यत्र विश्राम्यति ॥७१२ ।। त्रिके श्रीनेमिचैत्यस्य, दक्षिणोत्तरपक्षयोः। पितु:पितामहस्यापि, मूर्ति वाजिस्थिते व्याधात् ।।७१३ ।। स्वपित्रोः श्रेयसे च श्रीनेमिचैत्यत्रिकावनौ। स कायोत्सर्गिणौ चक्रेऽजितशान्तिजिनेश्वरौ ।।७१४। अर्हत्स्नात्रकृते दृष्टा, सङ्कटं तत्र मण्डपे। इन्द्रमण्डपमातेने, विशालं चण्डपान्वयी ।७१५।। यत्र स्नात्रकृतो दृष्ट्वा, नेममूर्तिं महाद्भुताम्। भजन्ते कलितानन्दाः, क्षणं ब्रह्मसुखासिकाम् ।।७१६।। पुण्यवन्त्यो गतातङ्का, नृत्यन्त्यो लीलया पुन: । स्वभर्तृरूपसौभाग्यं, संहरन्ते सुरस्त्रियः ।।७१७ ।। मुनयो विनयोद्युक्ता, वन्दमाना जिनावली: । ___भवकोटिकृतं पापं, प्रणिघ्नन्ति प्रणेमुष: ।।७१८ ।। युग्मम् ।। एतत्तीर्थोपमं तीर्थं, वर्तते न जगत्त्रये। स्तम्भस्था हस्तमुद्दिश्य, पाञ्चाल्यो निगदन्त्यहो ।।७१९।। स्ववंश्यमूर्तिभिः श्रीमान्, नेमिनाथेन चान्वितः। मुखोद्धाटनकस्तम्भो, वस्तुपालेन निर्ममे ||७२०।। आशराजस्य पितुः, पितामहस्यापि सोमवंशस्य । मूर्तियुगमत्रमन्त्री, व्यधापयत्तुरगपृष्ठस्थम् ।।७२१।। प्रपामठस्य सविघे विदधे जिनानां, तिस्रः स देवकुलिका: कुलकैरवेन्दुः। वाग्देवताप्रतिमया सहिता: प्रशस्ति, युक्ता युताश्च निजपूर्वजमूर्तियुग्मैः ।।७२२ ।। १९॥ रनार: अंथोनी गोभी For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ श्रीनेमिमण्डपे तुङ्गे, कुले च विपुले निजे। कल्याणकलशं दिष्ट्या, स धीमानध्यरोपयत्।।७२३ ।। अम्बिकायाश्च सदने, मण्डपोऽनेन कारितः । आरासनीयार्हदेवकुलिका चात्र सूत्रिता ।।७२४ ।। अम्बिकाया: परिकरश्चारुरारासनाश्मना। विशदेन निजेनेव, यशसा तेन कारितः ।।७२५॥ तदीयशिखरे नेमिं, चण्डपश्रेयसे च यः। मूर्ति रम्यां तदीयां च, मल्लदेवस्य च व्यधात्।।७२६ ।। चण्डप्रसादपुण्यं वर्द्धयितुंयोऽवलोकनाशिखरे। स्थापितवान्नेमिजिनं, तन्मूर्ति स्वस्य मूर्तिं च ।।७२७ ।। प्रद्युम्नशिखरे सोमश्रेयसे नेमिनं जिनम्। सोममूर्ति तथा तेज:पालमूर्ति च योऽतनोत् ।।७२८॥ य: शाम्बशिखरे नेमिं, जिनेन्द्र श्रेयसे पितुः । तन्मूर्ति मातृमूर्ति च, कारयामास भक्तित: ।।७२९ ।। श्रीनेमिनाथभवनं, कल्याणत्रितयसंज्ञया विदितम् । तेज:पालसचिवो, विदधे विमलाश्मभिस्तुङ्गम्।।७३०॥ सप्तशत्या चतुःषष्ट्या, हेमगद्याणकैर्नवम्। तन्मौलौ कलशं प्रौढं, न्यधादेष विशेषवित् ।।७३१।। तत्र नेमीश्वर: स्वामी, त्रिरूपेण स्वयं स्थितः । प्रणतो दुर्गतिं हन्ति, स्तुतो दत्ते च निर्वृतिम् ।।७३२ ।। तत्र श्रीनेमिनाथस्य, स्नात्रं पञ्चामृतैः सृजन्। प्राणी परभवे प्रौढां, प्राप्नोति पदवीं पराम् ।।७३३ ।। उपवासत्रयेणात्र, कायोत्सर्गेण तिष्ठतः। गिरनार: अंथोनी गोटमा For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ स्वरूपं दर्शयेन्नेमि:, स्थितस्तत्र बलानके ।।७३४।। पय:कुण्डानि सर्वाणि, तत्र मन्त्रीश्वरो व्याधात् । उदन्यादैन्यमालोक्य, तीर्थयात्रिकदेहिनाम् ।।७३५।। અર્થ - હવે અદ્ભુત ભાગ્યવંત એવા તે બંને મંત્રીઓએ શ્રી ગિરનાર તીર્થમાં જે ધર્મકૃત્યો કર્યા તે હવે સંક્ષેપથી કહું છું. શ્રી રૈવતાચલના શિખર પર શ્રી નેમિપ્રભુના ચૈત્યની પાછળ પોતાના શ્રેયનિમિત્તે શ્રી શત્રુંજયપતિ આદિનાથનું ચૈત્ય પાપને દૂર કરનાર એવું વસ્તુપાળવિહાર નામનું વાસ્તુનાપતિ વસ્તુપાળે કરાવ્યું. દેદીપ્યમાન એવા સુવર્ણ કુંભ તથા ફરકતી પતાકાયુક્ત, કૈલાસગિરિ સમાન ઉન્નત, દેવોને પણ આશ્ચર્ય પમાડે તેવું તે શ્રીમાન યુગાદિનાથનું ચૈત્ય જોતાં ક્યા મનસ્વી પુરુષના અંતરમાં પરમ આનંદ ન ઉભરાય? વળી તે ચૈત્યમાં અત્યંત પવિત્ર કાંતિયુક્ત અને દષ્ટિને એક મહોત્સવરૂપ એવી આદિનાથ પ્રભુની મૂર્તિ જોતાં ‘શું આ મૂર્તિ ઉજ્જવળ સુવર્ણના અથવા ચંદ્રમંડળના પરમાણુ દળ લઈને બનાવવામાં આવી છે કે ક્ષીરસાગરના ઉદાર કલ્લોલ લઈને બનાવવામાં આવી છે?' એવા વિકલ્પ થતા હતા. વળી પોતાના પૂર્વજોના શ્રેય નિમિત્તે મંત્રીશ્વરે શ્રી અજિતનાથ અને વાસુપૂજ્ય ભગવંતની મૂર્તિ સ્થાપન કરી, અને તેના રંગમંડપમાં તેણે મોટા પ્રમાણ યુક્ત ચંડપની મૂર્તિ, શ્રી વીરજિનનું બિંબ અને અંબિકાની મૂર્તિ કરાવી. ગર્ભગૃહના દ્વાર આગળ દક્ષિણ અને ઉત્તર બાજુએ પોતાની અને પોતાના અનુજ બંધુની ગજારૂઢ મૂર્તિ સ્થાપન કરાવી. તેની ડાબી બાજુએ લલિતા દેવીના શ્રેય નિમિત્તે તેણે પોતાના પૂર્વજોની મૂર્તિઓ સહિત સમેતશિખરની રચના કરાવી અને દક્ષિણ બાજુએ સૌખ્યલતાના શ્રેય નિમિત્તે પોતાની માતા અને બહેનની મૂર્તિઓ સહિત અષ્ટાપદની રચના કરાવી. વળી ત્રણે વિદ્યાના આશ્રયરૂપ એવા તેણે એ ત્રણે પ્રાસાદના ત્રણે જગતને આશ્ચર્ય પમાડે તેવાં ત્રણ તોરણ કરાવ્યાં. વળી સુજ્ઞ એવા તેણે વસ્તુપાલવિહારની પાછળ અનુત્તર વિમાન સમાન પર્દયક્ષનું એક મંદિર કરાવ્યું. વળી મરુદેવી માતાના મંદિરમાં માતૃભક્ત એવા તેણે પોતાની માતાની ગજેન્દ્રસ્થમૂર્તિ સ્થાપન કરાવી. તેમજ શ્રી નેમિનાથના ચૈત્યમાં ત્રિદ્વારમંડપના દરેક દ્વાર પર ચંદ્ર સમાન નિર્મળ પાષાણનાં ત્રણ તોરણ રચાવ્યાં. મંત્રીશ્વરે શ્રી નેમિનાથ ભવનના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દ્વારને તોરણો વડે એવાં તો સુશોભિત કરાવ્યાં કે ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only . Page #116 -------------------------------------------------------------------------- ________________ તેની શોભા જોતાં જગતની દષ્ટિ અન્યત્ર વિશ્રામ જ ન પામે. શ્રી નેમિપ્રભુના ચૈત્યના ગર્ભગૃહમાં ઉત્તર અને દક્ષિણ બાજુએ તેણે પોતાના પિતાની અને પિતામહ(દાદા)ની અયસ્થ મૂર્તિ કરાવી અને ત્યાં પોતાના માતાપિતાના શ્રેય નિમિત્તે શ્રી શાંતિનાથ તથા અજિતનાથ ભગવંતની કાયોત્સર્ગસ્થ મૂર્તિ કરાવી. વળી તે ચૈત્યના મંડપમાં જિનસ્નાત્રને માટે અગવડ પડતી જોઈને તેણે એક વિશાલ ઈંદ્રમંડપ કરાવ્યો. જ્યાં શ્રી નેમિપ્રભુની મહાઅદ્ભુત મૂર્તિ જોઈને સ્નાત્ર કરનાર આનંદમગ્ન થઈ ક્ષણભર બ્રહ્મસુખનો સ્વાદ લેતા હતા. જ્યાં નિર્ભય થઈને લીલાપૂર્વક નૃત્ય કરતી એવી ભાગ્યવતી દેવાંગનાઓ પોતાના સ્વામીનું રૂપ અને સૌભાગ્ય હરણ કરે છે અને વિનય સહિત જિનેશ્વરોને વંદન અને પ્રણામ કરતા મુનિઓ જ્યાં પોતાનાં કોટિભવનાં પાપ ખપાવે છે, માટે ત્રણે જગતમાં આ તીર્થ સમાન બીજું તીર્થ નથી.” એમ પોતાનો હાથ ઉચે કરીને જાણે કહેતી હોય એવી સંભસ્થ પૂતળીઓ ભાસતી હતી. વળી શ્રી નેમિનાથ તથા પોતાના વંશજોની મૂર્તિઓ યુક્ત તેણે એક મુખોદ્યાનક સ્તંભ કરાવ્યો. વળી ત્યાં પોતાના પિતા આશરાજની અને સોમવંશ પિતામહની અશ્વસ્થ મૂર્તિ તેણે કરાવી. વળી કુળરૂપ કરવને ચન્દ્રમાં સમાન એવા તેણે પ્રપામઠની પાસે સરસ્વતીની પ્રતિમા સહિત, પ્રશસ્તિયુક્ત અને પોતાના પૂર્વજોની મૂર્તિઓ સહિત ત્રણ દેવકુલિકા કરાવી. વળી ઉન્નત એવા શ્રી નેમિમંડપ પર પોતાના વિશાલ કુળમાં શ્રીમાન્ એવા તેણે કલ્યાણકળશ(સુવર્ણ કળશ) આરોપણ કર્યો. શ્રી અંબિકા દેવીના મંદિરમાં તેણે મંડપ કરાવ્યો અને ત્યાં આરસની એક દેવકુલિકા કરાવી. તેમજ પોતાના નિર્મળ યશ સમાન ઉજ્જવળ આરસથી તેણે ત્યાં આંબિકાનું પરિકર કરાવ્યું. તેના શિખર પર ચંડપના શ્રેય નિમિત્તે તેણે શ્રી નેમિપ્રભુની મૂર્તિ, ચંડપની રમ્યમૂર્તિ અને મલદેવની સુંદર મૂર્તિ કરાવી. વળી ચંડપ્રસાદના પુષ્યનિમિત્તે તેણે અવલોકના શિખર પર શ્રી નેમિપ્રભુની, ચંડપ્રસાદની અને પોતાની મૂર્તિ સ્થાપના કરી. પ્રદ્યુમ્ન શિખર પર સોમના શ્રેયનિમિત્તે તેણે શ્રી નેમિનાથની, સોમની અને તેજપાલની મૂર્તિ કરાવી, અને શાંબ શિખર પર તેણે પોતાના પિતાના શ્રેય નિમિત્તે શ્રી નેમિપ્રભુની, પિતાની અને માતાની મૂર્તિ ભક્તિપૂર્વક સ્થાપન કરાવી. વળી શ્રી તેજપાલમંત્રીએ કલ્યાણત્રિતય એવા નામથી પ્રસિદ્ધ શ્રી નેમિનાથભવનને આરસથી ઉન્નત કરાવ્યું, અને વિશેષજ્ઞ એવા તેણે તેના ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ શિખર પર સાતસો ચોસઠ ગદીયાણા સુવર્ણનો નવો અને પ્રૌઢ કલશ સ્થાપન કરાવ્યો. ત્યાં ત્રિરુપે રહેલા શ્રીનેમિસ્વામી પ્રણામથી દુર્ગતિને દૂર કરે છે અને સ્તુતિથી નિવૃતિ આપે છે. ત્યાં શ્રીનેમિનાથનું પંચામૃતથી સ્નાત્ર કરતાં પ્રાણી પરભવમાં પ્રૌઢ અને ઉદાર પદવીને પ્રાપ્ત કરે છે. ત્યાં બલાનક પર બિરાજમાન શ્રીનેમિપ્રભુ ત્રણ ઉપવાસ કરીને તેમની પાસે કાર્યોત્સર્ગ રહેનારને સાક્ષાત્ પોતાનું સ્વરૂપ દર્શાવે છે. ત્યાં તીર્થયાત્રિકોને જળની અગવડ જોઈને મંત્રીશ્વરે સર્વત્ર જળકુંડ કરાવ્યા. I૬૯૮ થી ૭૩૫ कोट्यो द्वादश साधिका: सुकृतिना लक्षैस्त्र्यशीत्या, गुरूद्रम्माणां जिनबिम्बमन्दिरमठावासादिनिर्माणतः । येन श्रीगिरिनारतीर्थशिखरे कोशीकृता: श्रेयसे, जन्मन्यत्र स वस्तुपालसचिव: श्लाघास्पदं कस्य न ? |७५३ ।। અર્થ :- શ્રી ગિરનાર તીર્થના શિખર પર જે સુકૃતશાળીએ પોતાના શ્રેય નિમિત્તે જિનમંદિર, જિનબિંબ, મઠો અને આવાસો વગેરે કરાવતાં બાર કોટી અને ચાલી લક્ષ મોટા દ્રમ ખર્ચા એવા શ્રીમા વસ્તુપાલ મંત્રીશ્વર કોને પ્રશંસનીય ન હોય ? शत्रुञ्जयोज्जयन्ताद्रितुल्यं तीर्थं जगत्त्रये । स्वपरागमविख्यातं, नास्ति पापमलापहम् ।।७८४ ।। અર્થ - ત્રણે જગતમાં શત્રુંજય અને ગિરનાર સમાન કોઈ તીર્થ નથી. એ બન્ને તીર્થ સ્વ-પર આગમમાં વિખ્યાત છે અને પાપોના મલને દૂર કરનાર છે. શિDિ JO JOJO JOUD ગિરનાર ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પરમ પવિત્ર ગિરનાર ગિરિવરનો SAMKIT GROUP 14B/302, Jawahar Nagણા, Road No. 9, Goregaon (V); *** tre eller Mumbai-400 962. આલખાઈ જાય અત્ર તત્ર સર્વત્ર ‘જય જય ગઢ ગિરનાર' Serving Jin Shasan 144763 gyanmandir@kobatirth.org Ekta : 9930404725 7 9920795799 For Personal & Private Use Only