________________
ભાવનાવાળો પૂજશે. કહ્યું છે કે એક લાખ ત્રણ હજાર બસોને પચાસ વર્ષ સુધી અહીં રહેશે અને પછી તે અંતર્બાન થશે. (અદશ્ય થઈ જશે.)
એકાંત દુષમા કાલમાં (છઠ્ઠા આરામાં) તે નેમિનાથ પ્રભુની પ્રતિમાને અંબિકાદેવી સમુદ્રમાં લઈ જઈને ભાવથી પૂજશે. . ૮૭૮ થી ૯૦૦ ||
अस्मिन् रैवतके शैलेऽसङ्ख्याता जिनालया:।
कारिता नृपतीभ्यायैस्तेषामुद्धृतयः पुन: ।।९०४ ।। बिम्बान्यपि मणि मृत्स्ना-द्दषल्लेप्यमयानि च।
असङ्ख्यातानि जातानि भविष्यन्ति वसन्ति च ।।९०५।। सर्वकर्मक्षयं कृत्वा सङ्ख्यातीतास्तनूभृतः। ___ मुक्तिं याता गमिष्यन्ति प्रयान्ति च न संशयः ॥९०६ ।। અર્થ - આ રૈવતગિરિ ઉપર ઘણા રાજાઓએ અસંખ્ય જિનાલયો તથા ઉદ્ધારો કરાવ્યા છે. ૯૦૪ો.
આરૈવતગિરિ ઉપર મણિ-માટી-પાષાણ અને લેપ્યમય અસંખ્ય બિંબો થયા છે. હમણાં છે અને ભવિષ્યમાં હશે. . ૯૦૫ |
આ રૈવતગિરિ ઉપર અસંખ્ય જીવો સર્વ કર્મક્ષય કરીને મુક્તિ પામ્યા છે. પામે છે. પામશે. એમાં સંશય નથી. ૯૦૬ |
လလလလ
(
ગરનાર ગ્રંથોની ગોદમાં
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org