SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉજ્જયન્તમહાતીર્થ કલ્પ अत्थि सुरट्ठाविसए उज्जिंतो नाम पव्वओ रम्मो । तस्सिहरे आरुहिउं भतीए नमहं नेमिजिणं ।। १ ।। સોરઠ દેશમાં ઉજ્જયંત નામનો મનોહર પર્વત છે, તેના શિખર ઉપર ચડીને નેમિનાથ નાથને ભકિત વડે નમસ્કાર કરો. ॥ ૧ ॥ अंबाइअं च देविं न्हवणच्चणगंधधूवदीवेहिं । पूइय कयप्पणामा ता जोअह जेण अत्थत्थी ॥ २ ॥ સ્નાન, પૂજન, ગંધ, ધુપ, દીપ વડે અંબાદેવીને પુજનારા અને પ્રણામ કરનારા મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. ।। ૨। गिरिसिहरकुहरकंदरनिज्झरणकवाडविअडकूवेहिं। जोएह खत्तवायं जह भणियं पुव्वसूरिहिं ॥ ३ ॥ જેવી રીતે પૂર્વસૂરિઓ વડે કહેવાયુ તેમ ગિરિશિખરની નાની મોટી ગુફા, ઝરણા, નાના મોટા અવાડા, કપાડ અને વિકટકુવાઓ વગેરે સ્થળે ક્ષેત્રપાળને દેખો. ॥ ૩ ॥ कंदप्पदप्पकप्परणकुगइविहवणनेमिनाहस्स । निव्वाणसिलानामेण अत्थि भुवणंमि विक्खाया ॥ ४ ॥ કામદેવના અભિમાનને કાપવાવાળા અને ફુગતિને નાશ કરવાવાળા એવા નેમિનાથ ભગવાનનું દેરાસર નિર્વાણશિલા નામ વડે ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ છે. ॥ ૪ ॥ तस्स य उत्तरपासे दसधणुहेहिं अहोमुहं विवरं । दारंमि तस्स लिंगं अवयाणे धणुह चतारि ॥ ५ ॥ તેની ઉત્તર દિશામાં દશ ધનુષ નીચે અધોમુખ વિવર - ગુફા છે. તેના દ્વાર ઉપર ચાર ધનુષ નીચે અવદાન લિંગ છે. ॥ ૫ ॥ तस्स पसुमुत्तगंधो अत्थि रसो पलसपण सयतंबं । विंधेति कुणइ तारं ससिकुंदसमुज्जलं सहसा ।। ६ ॥ ગિરનાર: ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only ૨૧ www.jainelibrary.org
SR No.005399
Book TitleGirnar Granthoni Godma
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti Junagadh
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy