________________
श्रीऋषभादेशादिह भरतेन कृता भविष्यतो नेमेः ।
अर्चाहेमीरुप्या, स जयति गिरिनारगिरिराजः ॥ ९ ॥ શ્રી ઋષભદેવ ભગવાનના ઉપદેશથી શ્રી ભરત મહારાજાએ ભવિષ્યમાં થનારા શ્રી નેમનાથ ભગવાનની જ્યાં સોના રૂપાની મૂર્તિ કરાવી, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. || ૯ ||
अस्थापित शक्रदत्ता चैत्ये भरतेन भाविनेमिविभोः । ___ रत्नमयी मूर्तिरियं, स जयति गिरिनारगिरिराजः ।। १० ।।
શ્રી ઈન્દ્ર મહારાજાએ આપેલી ભવિષ્યકાળમાં થનારા શ્રી નેમનાથ ભગવાનની રત્નમય મૂર્તિને ભરત મહારાજાએ જ્યાં ચૈત્ય - મંદિરમાં સ્થાપન કરી. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. || ૧૦ ||
विश्वत्रयस्य नद्योऽवतेरुरस्मिन् गजेन्द्रपदकुंडे । श्रीनेमिस्नात्रकृते, स जयति गिरिनारगिरिराज: ॥ ११ ॥ શ્રી નેમનાથ ભગવાનના સ્નાત્ર - અભિષેક માટે ત્રણે જગતની નદીયો વિશાળ એવા ગજેન્દ્રપદ કુંડે ઉતરી આવી. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. આ ૧૧ |
सर्वर्तु भद्रशालाप्रमुखवनं पुजयत्यमुं परित:। सुरनरपन्नगगीत: स जयति गिरिनारगिरिराज: ।।१२ ।। ભદ્રશાલ વગેરે વનો સઘળી ઋતુમાં ચારે તરફથી આ ગિરિનારને સેવે છે, અર્થાત્ જ્યાં સર્વ ઋતુઓમાં બધી જાતના ફુલો ખીલેલા હોય છે. તથા દેવતા, મનુષ્યો, નાગકુમાર આદિ દેવતાઓ જેના ગુણગાન ગાય છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. | ૧૨ //.
___ यस्यांत: श्रीकाश्चनबलानके दिव्यरत्नमयदेहः ।
श्रीनेमिः शक्रदत्त: स जयति गिरिनारगिरिराजः ॥ १३ ॥ જે સોનાના બલાનકમાં ઈન્ડે આપેલા દિવ્ય રત્નમય શ્રી નેમિનાથ ભગવાન વિરાજે છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૧૭ છે.
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org