________________
उववासी कयपुओ गणवइओ चल्लिऊण पवररसो।
षामाषेवी अस्थि अ थंभइ वंगं न संदेहो ॥ २४ ॥ ત્યાં તેની ઉપર ઉપવાસ કરીને પુજા કરવાવાળો ગણપતિ કુંડમાંથી રસને કાઢીને છ માસ સેવે છે. તે રસ હાડકા અને વિકૃત અંગને ખંભિત (સ્થિર) કરે છે. એમાં કોઈ સંદેહ નથી. તે ૨૪ |
सहसासवं ति तित्थं करंजरुक्खेण मणहरं सम्म।
तत्थ य तुरयायारा पाहाणा तेसि दो भाया ।। २५ ॥ સહસાવન તીર્થ છે જે કરંજ વૃક્ષ વડે મનોહર અને સુંદર છે. ત્યાં આગળ ઘોડાના આકારવાળા પાષાણ છે. તેના બે ભાગ છે. જે ૨૫
इक्को पारयभाओ पिट्ठो मुत्तेण अंधमूसाए।
धमिओ करेइ तारं उतारइ दुखकंतारं ॥ २६ ॥ એક ભાગને પારદમુવથી પીસીને મુરરસને અંધશ્રુષામાં ધમન કરતાં ચાંદી બને છે. તે દુઃખરૂપી વનથી પાર ઉતારે છે. / ૨૬ /
अवलोअणसिहरसिलाअवरेणं तत्थ वररसो सवइ ।
सुअपक्खसरिसवण्णो करेइ सुव्वं वरं हेमं ।। २७।। અવલોકન શિખરની શિલાની નીચેની બાજુમાં પોપટની પાંખ જેવા વર્ણવાળો શ્રેષ્ઠ રસ છે, જે તાંબાને સોનું કરે છે. તે ૨૭ |
___गिरिपज्जुन्नवयारे अंबिअआसमपयं च नामेण ।
तत्थ वि पिआ पुहवी हिमवाए होइ वरहेमं ।। २८ ।। ગિરિવરના પ્રદ્યુમ્નવિહાર અવતારમાં અંબિકા નામનું આશ્રમપદ છે. ત્યાં પીળી પૃથ્વી હિમપાત થવાથી શ્રેષ્ઠ સોનું થાય છે. મેં ૨૮ /
नाणसिला उजिंते तस्स य मूलंमि मट्टिआ पीआ।
साहामिअलेवेणं छायासुककं कुणइ हेमं ।। २९ ॥ ઉજ્જયંત ઉપર જ્ઞાનશિલા છે, તેના મુળમાં પીળી માટી છે. તેનો શાખામૃગ લેપ કરી છાયામાં સુકવાથી સોનું બને છે. તે ૨૯ /
ગિરનાર ગ્રંથોની ગોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org