SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धिं गओ तमेक्कं सत्तुंजयपव्वओ तित्थं ॥ बीयं तु उज्जयंतो नेमिजिणिंदस्स जम्मि जायाई। __कल्लाणाई निक्खमणनाणनिव्वाणगमणाई ।। અર્થ :- એ પ્રમાણે સાંભળતાં કુમારપાલ રાજાએ પૂછયું - હે ભગવન્ ! સોરઠ દેશમાં કયું તીર્થ છે?” ગુરૂ મહારાજ બોલ્યા - હે રાજન ! ત્યાં બે તીર્થ છે. તેમાં એક શત્રુંજયતીર્થકે જ્યાં પ્રથમ તીર્થંકરના ગણધર શ્રી ઋષભસેન (પુંડરિક સ્વામી)સિદ્ધિપદને પામ્યા અને બીજું ઉજજયંત-ગિરનાર તીર્થ કે જ્યાં બાવીશમાં શ્રી નેમિનાથના દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ-એ ત્રણ કલ્યાણક થયા. શ્રી જ્ઞાનસાગર સૂરિકૃત શ્રી નેમીશ્વરજિનપ્રાસાદપ્રશસ્તિઃ स्वयं कल्याणकल्योऽयं, द्विधा कल्याणद: सताम् । ___ अंत: श्रीनेमिनाथेनाऽवाप्तं कल्याणकत्रिकम् ।। १२ ।। અર્થ:- જે કારણથી શ્રી નેમિનાથ ભગવાન વડે ત્રણ કલ્યાણક અહીં થયા છે તે કારણથી આ (ગિરનાર) પર્વત સ્વયં કલ્યાણનાં સ્વરૂપવાળો છે અને સજ્જન પુરૂષોને આલોક અને પરલોક બન્નેમાં કલ્યાણને આપનારો છે. రంగు రంగులురు કીગિરનાર ગ્રંથોની ગોદમાં ) ૭૨ કિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005399
Book TitleGirnar Granthoni Godma
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti Junagadh
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy