________________
सरांसि च महैनांसि, शर्मोकांसि शरीरिणाम् ।।३५।।
कमलोदयदम्भेन, कमलोदयदायिनः ।
મનોયતો હઘા,દ્દવા યંત્ર મુદ્દાસ્પવમ્ IIZE I राजहंसपदोपास्या, राजहंसपदप्रदाः ।
राजहंसपदप्राप्तिप्रकाशिकुमुदाम्बुजाः ।। ३७ ।। युग्मम् ॥
स्मृतोऽयं कुरुते शर्म, दृष्टः कष्टभरं हरेत् ।
પૃષ્ટસ્વિંયં ચ સિદ્ધાત્રે:, શૃઙ્ગ વવતિ(તે) રૈવત: ।।રૂ૮ ।। श्रीमान्नेमिजिनोऽयं તુ. समाश्रयति सर्वदा ।
મુત્ઝાન્યભૂમૃદ્વિષયો, વર્ગતે સ યં વહુ ।।રૂoII यथा दानानि दीयन्ते, तप्यन्तेऽथ तपांसि च ।
शत्रुञ्जयमुख्यशृङ्गे, तथाऽत्रापि सुखाप्तये ।। ४० ॥ समुद्रसिकतासङ्ख्यारसना वाक्पतिर्वहन्
यदीयं न गुणाग्रामं, वक्तुमीशो जनातिगम् ॥४१॥ અર્થ : - હવે ઈન્દ્ર શ્રી મહાવીરપ્રભુને પ્રણામ કરીને મહાભક્તિપૂર્વક આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે : ‘હે સ્વામી ! અમારો ઉદ્ધાર કરવાને માટે શત્રુંજયગિરિના મુખ્ય શિખર સંબંધી વિસ્તારવાળી જે કથા કહી, તેથી હું પવિત્ર થયો છું. તે સિવાય એ ગિરિના એકસો ને આઠ શિખરો છે, તેમાં આપે એકવીશ શિખરો ઉત્તમ કહ્યા છે, હે પ્રભુ ! તે એકવીશ શિખરોમાં પણ જે શિખરનો મહિમા અધિક હોય, તે મહિમા સર્વ પ્રાણીઓને પવિત્ર કરવાને માટે હું સાંભળવાને ઈચ્છું છું. હે જગતના સ્વામી ! જે સાંભળવાથી સર્વ પાપનો ક્ષય થાય, તેવો મહિમા આપ પ્રસન્ન થઈને કહો.’ ઈન્દ્રનાં આવાં વચન સાંભળી ત્રણ જગતના સ્વામી શ્રી મહાવીરપ્રભુએ સર્વ પ્રાણીઓની દયા માટે આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો
હે ઈન્દ્ર ! સાંભળ, આ સિદ્ધગિરિનું પાંચમું શિખર રૈવતગિરિ(ગિરનાર) છે, તે પાંચમા જ્ઞાન(કેવલજ્ઞાન)ને આપવાવાળું છે. સર્વ રાજાઓએ સેવવા યોગ્ય, સર્વ પર્વતોનો પતિ અને આશ્રિતજનોના દુ:ખનો હરનારએ રૈવતગિરિ જયવંત વર્તે છે. એ ગિરિ અનેક અજ્ઞાનરૂપ અંધકારના સમૂહને તિરસ્કાર કરવામાં સૂર્યરૂપ છે. જગતના ગિરનાર: ગ્રંથોની ગોદમાં)
૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org