________________
श्रीशिवासूनुदेवस्य पादुकात्र निरीक्षिता स्पृष्टाऽर्चिता च शिष्टानां पापव्यूह व्यपोहति।। ६ ।। દર્શન કરવાથી સ્પર્શ કરવાથી અને પુજા કરવાથી શ્રી નેમિનાથ ભગવાનની પાદુકા શિષ્ટ માણસોના પાપ સમુદ્રનો નાશ કરે છે. / ૬ .
प्राज्यं राज्यं परित्यज्य जरत्तृणमिव प्रभुः । बन्धून् विधूय च स्निग्धान् प्रपेदेऽत्र महाव्रतम् ।। ७ ।। જુના ઘાસના તણખલાની જેમ મોટા રાજ્યને અને સ્નેહવાળા બંધુઓને છોડીને અહીં આગળ પ્રભુ નેમિનાથ મહાવ્રત સ્વીકારેલા || ૭ |
__ अत्रैव केवलं देवः स एव प्रतिलब्धवान् ।
जगज्जनहितैषी स पर्यणैषीच्च निवृतिम् ॥ ८ ॥ આ ગિરિ ઉપર જ નેમનાથ દેવે કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું અને જગતના જીવોના હિતની ઈચ્છાવાળા તે પરમાત્મા નિવૃતિ (મોક્ષ) નારીને પરણ્યા. | ૮
अत एवात्र कल्याणत्रयमंदिरमादधे।
श्रीवस्तुपालो मंत्रीशश्चमत्कारितभव्यहृत् ।। ९ ।। એથી આ સ્થલે કલ્યાણકવય નામનું જિનાલય ભવ્ય જીવોના હૃદયને ચમત્કાર પમાડનાર વસ્તુપાલ મંત્રીએ કરાવ્યું. /
जिनेन्द्रबिम्बपूर्णेन्द्रमण्डपस्था जना इह।
श्रीनेमेमज्जनं कर्तुमिन्द्रा इव चकासति ।। १० ।। જિનેશ્વરનાં બિમ્બોથી પરિપુર્ણ એવા ઈન્દ્રમંડપમાં અભિષેક કરતા માણસો નેમનાથ ભગવાનનો અભિષેક કરવા ઈન્દ્રો આવ્યા ન હોય તેમ શોભે છે. આ ૧૦ ||
गजेन्द्रपदनामास्य कुण्डं मण्डयते शिरः।
सुधाविधैर्जले: पूर्ण स्नानार्हत्स्नपनक्षमैः ॥ ११ ॥ સ્નાન અને અભિષેક ને યોગ્ય અમૃત સરખા પાણી વડે પૂર્ણ એવું ગજેન્દ્રપદ નામનો કુંડ આ ગિરનારના શિખરને શોભાવે છે. મેં ૧૧ |
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org