________________
शत्रुञ्जयावतारेऽत्र वस्तुपालेन कारिते।
ઋષમ: પુરીવોડણાપવો નંદીશ્વરસ્તથા II ૧૨ || અહીં આગળ વસ્તુપાલ મંત્રી વડે કરાવેલ સુવુંજય અવતારમાં ક્ષભદેવ પુંડરીક સ્વામી, અષ્ટાપદ અને નંદીશ્વરદ્વીપ શોભે છે. મેં ૧૨ .
सिंहयाना हेमवर्णा सिद्धबुद्धसुतान्विता
कम्राम्रलुम्बिभृतपाणिरत्राम्बा संघविध्नहृत्।। १३ ।। સિંહ ઉપર બેઠેલી સોનાનાં વર્ણવાળી સિદ્ધ-બુદ્ધ નામના પુત્રોથી યુક્ત, આંબાની લંબને ધારણ કરનારી, એવી અંબાદેવી અહીં સાધના વિપ્નને દુર કરે છે. તે ૧૩ //
श्रीनेमिपत्पद्मपूतमवलोकननामकम्। विलोकयन्त: शिखरं यान्ति भव्याः कृतार्थताम् ।। १४ ॥ શ્રી નેમિનાથ ભગવાનના ચરણકમલથી પવિત્ર અવલોક્ન નામના શિખરને દેખતાં ભવ્યજીવો કૃતાર્થતા પામે છે. / ૧૪ /
शाम्बो जाम्बवतीजातस्तुङगे श्रृङगेऽस्य कृष्णजः ।
प्रद्युम्नश्च महाद्युम्नस्तेपाते दुस्तपं तपः ।। १५ ।। શામ્બ અને પ્રદ્યુમ્ન આના ઉચા શિખર પર દુસ્કર તપશ્ચર્યા કરી હતી. ૧૫
नानाविधौषधिगणा जाज्वलन्त्यत्र रात्रिषु। किञ्च घण्टाक्षरच्छत्रशिला: शालन्त उच्चकैः ।। १६ ।। વિવિધ ઔષધીઓનાં સમુહો અહીં રાત્રે ચમકે છે અને ઘંટાક્ષશિલા અને છત્રશિલા ઉંચા સ્થાને શોભે છે. ૧૬ ||
सहस्राम्रवणं लक्षारामोऽन्येपि वनव्रजाः ।
मयूरकोकिलाभृगीसङ्गीतिसुभगा इह ।। १७ ।। મોર, કોયલ, ભમરી વિ. સંગીતોથી સુંદર સહસ્રામવન, લક્ષારામવન અને બીજા પણ વનનાં સમુહો ત્યાં શોભે છે. / ૧૭ છે.
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org