Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009036/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૫ માં છે... સ્થાન-૧ - “સ્થાન” – અંગસૂર-૩-ના... -: અનુવાદ-શ્રેણીના સર્જક : - સ્થાન-૧ મુનિ દીપરત્નસાગર - સ્થાન-૨ તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ સ્થાન-3 આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ -X - X - X - X - X - X - X - ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631 [ 5/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 0 વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના [ ગ = = = = = = = = આગમ સટીક અનુવાદના આ ભાગ | ૫ | ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી છે દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. Page #4 -------------------------------------------------------------------------- ________________ વ્યસહાયકો અનુદાન દાતા આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ (૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા બે ભાગ. બે ભાગ. બે ભાગ. બે ભાગ. એક ભાગ. એક ભાગ. [પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૧ ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. - આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ ઃ અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના ૧૫ (૫) વિધિ સાહિત્ય : • દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિશતિ સ્થાનક યંત્ર 3 3 ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ જ0-પ(૩) સ્થાનાંગ-ગ-૩/૧ અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા : આગમ સટીક અનુવાદની શ્રેણીમાં આ ત્રીજું આગમ છે. જેમાં અગિયાર અંગસૂત્રોમાં બીજું અંગસૂત્ર “સ્થાનાંગ” લેવાયેલ છે. “ઠાણાંગ" સૂત્રનું મૂળ પ્રાકૃત નામ તાન છે. જેનું સંસ્કૃત રૂપ ‘થાન” થાય છે. તેથી સ્થાનાં-સૂત્ર કહેવાય છે. અમે તેને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. [ભાગ-૫,૬,૭ માં] જેમાં આ પાંચમો ભાગ છે, તેમાં ઠાણાંગ સૂત્રના સ્થાન - ૧ થી 3નો સટીક અનુવાદ છે. ઠાણાંગ સૂઝમાં શ્રુતસ્કંધ-૧ જ છે. તેમાં ૧૦-સ્થાનો (અધ્યયનો છે. આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગની ઘણી વાતોને સંક્ષેપમાં સંખ્યાત્મક રીતે રજૂ કરી છે. - જે એક થી દશ અંકો પર્યન્ત એકથી દશ સ્થાનોમાં અનુક્રમે સમાવાયેલી છે. જે બોલસંગ્રહ સ્વરૂપે છે. અમારી જાણ મુજબ ઠાણાંગ સૂત્ર સંબંધે કોઈ નિર્યુક્તિ, ભાણ, ચર્ણિ જોવા મળેલ નથી. શ્રી અભયદેવસૂકૃિત વૃત્તિ (ટીકા હાલ ઉપલબ્ધ છે, જેનો આ અનુવાદમાં સમાવેશ કરાયેલો છે, “સમવાયાંગ” જે હવે પછીનું ચોથું ગણ છે, તેની અને આ આગમની રજૂઆત પદ્ધતિમાં ઘણું જ સામ્ય છે. અમે આખી “આગમશ્રેણિ” ચેલી છે. જે બધામાં ક્રમાંકન એક સમાન જ છે. જો કોઈને આ અનુવાદની મૂળ ટીકા જોવાનું જરૂરી લાગે તો મારી મમુત્તાનન જોઈ શકે માત્ર મૂળ જોવું હોય તો મારું મમુનિ-પૂને જોઈ શકાય. માત્ર મૂળ સૂત્રોના અનુવાદ માટે અમારા ગુજરાતી અને હિન્દી ભાષાનુવાદ છે જ. તે સિવાય શબ્દ અને નામોની અલગ-અલગ ડિક્ષનેરી તો જુદી. • ઇત્યાદિ - - અહીં મૂલ સૂત્ર સાથે ટીકાનો અનુવાદ લેતાં કયાંક કોઈક સંદર્ભો ઉમેર્યા છે, તો ક્યાંક વ્યાકરણ કે ન્યાયપ્રયોગો છોડ્યા પણ છે. - X - X - [5/2] સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે સ્થાનાંગ-સૂત્ર-ટીકાસહિત-અનુવાદ છે • ભૂમિકા : જિનનાથ શ્રી વીરને નમીને સ્થાનાંગ સૂત્રના કેટલાંક પદોનું, અન્ય શાસ્ત્રો જોઈને હું કંઈક વિવરણ કરીશ. અહીં શ્રમણ ભગવંત શ્રી મહાવીર વર્ધમાન સ્વામી, ઇક્વાકુ કુલ નંદન, પ્રસિદ્ધ સિદ્ધાર્થ રાજાના પુત્ર કે જેણે મહાન રાજા માફક પરમ પરપાકાર વડે ગાદિ શગને દબાવ્યા છે, આજ્ઞા પાલનમાં સમર્થ એવા સેંકડો રાજા વડે જેના ચરણકમળ સેવાય છે, સકલ પદાર્થ સમૂહને સાક્ષાત્ કરવામાં દક્ષ એવા કેવલજ્ઞાન-દર્શનરૂપ શ્રેષ્ઠ ઉપયોગ વડે જેણે સર્વ વિષયગ્રામનો સ્વભાવ જાણેલો છે, જેનું સમસ્ત ત્રિભુવનમાં અતિશયવાળું પરમ સામાન્ય છે તથા સંપૂર્ણ ન્યાય પ્રવર્તક છે તેવા ભગવંતના પરમ ગંભીર, મહાઈ-ઉપદેશ વડે નિપુણ બુદ્ધયાદિ ગુણસમૂહરૂપ માણિક્યની રોહણ ધરણી સમાન, ભંડારીની માફક ગણધરો વડે પૂર્વકાળમાં ચાર તીર્થમાં શ્રેષ્ઠ શ્રમણસંઘના અને તેના શિષ્યોના ઉપકારને માટે નિરૂપિત, વિવિધ અર્થરૂપી રત્ન શ્રેષ્ઠ રત્નો જેમાં છે, વળી દેવતા અધિષ્ઠિત એવા, જ્ઞાન-ક્રિયા બલવાનું છતાં કોઈપણ પુરુષ વડે કોઈ કારણવશાત્ પ્રકાશિત અને એ જ કારણથી અનર્થના ભયથી વિચામાં ન આવેલ એવા મહાનિધાનરૂ૫ આ સ્થાનાંગ સૂગનો, જો કે તથાવિધ જ્ઞાનબળરહિત છતાં કેવળ ધૃષ્ટતા પ્રધાનતાથી સ્વ પર ઉપકારને માટે અર્થચનાના અભિલાષી વડે જે જેણે પોતાની યોગ્યતા વિચારી નથી પણ જુગારાદિ વ્યસનમાં જોડાયેલાની જેમ કુશલ એવા પ્રાચીન પુરુષોને અનુસરી, તેમજ સ્વમતિથી વિચારી, ગીતાર્થ પુરુષોને સારી રીતે પૂછીને આ અનુયોગ આરંભાય છે. આ અનુયોગની કલાદિ દ્વાર નિરુપણથી પ્રવૃત્તિ છે. તે આ રીતે [૧] ફળ-શારામાં મનુષ્યોની પ્રવૃત્તિ માટે અવશ્ય ફળને કહેવું, અન્યથા શાસ્ત્રનું કંઈ પ્રયોજન નથી એવી આશંકાથી શ્રોતાઓ તેમાં પ્રવૃત્તિ ન કરે. ફળ બે પ્રકારે - અનંતર, પરંપર, અનંતર ફળ - અર્થનો બોધ છે, તેના દ્વારા આચરણ વડે જે મોક્ષની પ્રાપ્તિ, તે પરંપર ફળ છે. [] યોગ • એટલે સંબંધ, તે ઉપાય-ઉપેયરૂપે લઈએ તો અનુયોગ તે ઉપાય અને અર્થબોધ તે ઉપેય છે. તે પ્રયોજન-કથનથી કહેવાયો છે. તેથી અવસર લક્ષણ સંબંધ કહેવો. - x - અનુયોગ દેવામાં કોણ લાયક છે ? તેમાં ભવ્ય, મોક્ષ-માર્ગનો અભિલાષી, ગુરુ ઉપદેશમાં સ્થિર, આઠ વર્ષના દીક્ષા-પર્યાયી સાધુને સૂગથી સ્થાનાંગ દેવું. આ અવસર છે અને યોગ્ય પણ છે. કહ્યું છે કે જેમનો પર્યાય-ત્રણ વર્ષનો છે, તેને આચાપક અધ્યયન, ચાર વર્ષનાને સૂયગડાંગ, પાંચ વર્ષનાને દસા, કલ્પ, વ્યવહાર અને આઠ વર્ષના સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્રદાન યોગ્ય છે. અન્યથા આજ્ઞાભંગાદિ દોષ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-ભૂમિકા સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ [3] મંગલ - આ અનુયોગ શ્રેયભૂત હોવાથી વિપ્ત થવાનો સંભવ છે, તેથી વિદન વડે હણાયેલ શક્તિવાળા શિષ્યોની પ્રવૃત્તિ તેમાં ન થઈ શકે. તે હેતુથી વિનની શાંતિ માટે મંગલ કરવું ઉચિત છે. કહ્યું છે કે - શુભ કાર્યો ઘણા વિદનવાળા હોવાથી મંગલોપચાર કરીને તેને મહાનિધિ કે મહાવિધા માફક ગ્રહણ કરવા. વળી મંગલ શામના આદિ-મધ્ય-તમાં શાસ્ત્રની નિર્વિદન સમાપ્તિ માટે-સ્થિરતા માટે-અવ્યવચ્છેદને માટે કરવું જોઈએ. • x x • x • તેમાં આદિ મંગલ અર્થ છે આ ! સે.- સૂત્ર છે. કેમકે તેમાં નંદી અંતભૂત શ્રુત શબ્દનું અથવા ભગવંતનું બહુમાન છે. • x • જેના વડે વાંછિત પ્રાપ્ત થાય તે “મંગલ'. અહીં ‘મંગલ' શબ્દનો અર્થ યોજેલ હોવાથી આદિ મંગલ છે. મધ્ય મંગલ-પાંચમા અધ્યયનનું આદિ સૂa ‘પંચમહબૂણ' છે, ક્ષાયિકાદિ ભાવથી મંગલરૂપ હોવાથી ‘મંગલ’ છે. કહ્યું છે કે - નોઆગમથી ક્ષાયિકાદિ સુવિશુદ્ધ ભાવ મંગલરૂપ છે. અથવા અધ્યયન-૬ ના આદિ સૂત્ર છ ટાળે સંપન્ન મારે, ઇત્યાદિ. અણગાર પંચ પરમેષ્ઠીમાં હોવાથી મંગલપણું છે. સૂત્રોક્ત ગણધર સ્થાનોના વિશેષપણાથી મંગલ છે. ત્યમંગલ - દશમાં અધ્યયનનું છેલ્લું સૂત્ર રસTUrgવસ્થા છે તેમાં મનંત શબ્દ છે. તે વૃદ્ધિ શબ્દ માફક મંગલરૂપ હોવાથી ત્ય મંગલ જાણવું. અથવા સર્વશાસ્ત્ર જ નિર્જરાના હેતુરૂપ હોવાથી તપની જેમ મંગલરૂપ છે. અહીં શાસ્ત્રનો મંગલરૂપ અનુવાદ શિષ્યોની બુદ્ધિમાં મંગલત્વના ગ્રહણ માટે છે. સાધુની માફક મંગલપણે ગૃહિત શારા મંગલરૂપ છે - આટલું કથન બસ છે. શાસ્ત્રાનું મંગલાદિ નિરૂપણ છે તેમ અનુયોગનું પણ જાણવું. * [૪] સમુદાયાઈ - સ્થાનાંગ એ શાસ્ત્રનું નામ છે. નામના ત્રણ ભેદ છે. • ૧ યથાર્થ, ૨-અયથાર્થ, 3-અર્થશર્યું. તેમાં પ્રદીપ આદિ યથાર્થ છે, પલાશ આદિ અયથાર્થ છે ડિલ્ય આદિ અર્થશૂન્ય છે. તેમાં સમુદાયની પરિસમાપ્તિ હોવાથી શાસ્ત્ર નામ યથાર્થ છે, તેથી તેનું જ નિરૂપણ કરાય છે. તેમાં સ્થાન અને અંગ બે પદ નિક્ષેપણીય છે. તેમાં સ્થાનના નામાદિ પંદર ભેદ કહે છે ૧-નામસ્થાન-સચેતન કે અચેતન વસ્તુનું સ્થાન એવું નામ કરવું. ૨-સ્થાપનાસ્થાન-મા આદિને સ્થાપના અભિપ્રાયથી સ્થાપવા તે. Bદ્રવ્યસ્થાન - ગુણ, પયયના આશ્રયથી સચિવ, અચિવ, મિશ્ર ભેદરૂપ. ૪-ક્ષેત્રસ્થાન - આકાશ, દ્રવ્યોનો આશ્રય હોવાથી ક્ષેત્ર એવું જે સ્થાન. પ-અદ્ધા-કાલથાન-ભવસ્થિત તે ભવકાલ, કાયસ્થિતિકાયકાલ. ૬-ઉર્થસ્થાન-ઉર્તપણાએ પુરુષનું અવસ્થાન-કાયોત્સર્ગ, અહીં સ્થાન શબદ ક્રિયા વચન છે. તેથી ઉપલક્ષણથી બેસવું, સૂવું આદિ પણ જાણવું. ઉપરતિ-વિરતિ સ્થાન-વિવિધ ગુણોના આશ્રયત્નથી વિરતિ જ સ્થાન છે. અહીં સ્થાન શબદ વિશેષાર્થે છે. તેથી દેશવિરતિ, સર્વવિરતિ લેવી. ૮-વસતિ-સ્થાન કહેવાય છે. તેમાં સ્થિર થવાય છે, માટે સ્થાન. ૯-સંયમસ્થાન - સંયમની શુદ્ધિની વૃદ્ધિ અને હાનિથી થયેલ ભેદરૂપ. ૧૦-પ્રગ્રહસ્થાન-આદેય વચનવથી જેનું વચન ગ્રાહ્ય થાય તે નાયક. તેમાં લૌકિક-તે રાજા, યુવરાજ આદિ, લોકોત્તર તે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવક, સ્થવિર, ગણાવચ્છેદકરૂપ છે તેવા બે ભેદ છે, તેમનું સ્થાન તે પ્રગ્રહ. ૧૧-ચોધસ્થાનઆલીઢ, પ્રત્યાલીઢ, વૈશાખ, મંડલ, સમપાદરૂ૫ શરીરન્યાસ. ૧૨-અલસ્થાન-અ લવ લક્ષણવાળો ધર્મ જે સાદિ સાંત છે તે રૂ૫. ૧૩-ગણણ સ્થાન - એક, બે આદિ શીર્ષ પ્રહેલિકા પર્યા ગણના તે રૂ૫. ૧૪-સંધાન સ્થાન - દ્રવ્યથી-ભાંગેલ કાંચળીનું જોડાણ તે છિન્નદ્રવ્ય સંઘાન, રૂના તાંતણાનું જોડાણ તે અછિન્નદ્રવ્ય સંધાન. ભાવથી છિન્ન અને અછિન્ન જોવા પ્રશસ્ત અને અપશસ્ત ભાવનું સંધાન [એ ચાર ભેદ લેવા.]. ૧૫-ભાવ સ્થાન - ઔદયિક આદિ ભાવોની અવસ્થિતિ. આ રીતે સ્થાન શબ્દ અનેક અર્થમાં છે, અહીં વસતિ કે ગણના સ્થાન વડે અધિકાર છે, તે બતાવે છે - હવે અંગ શબ્દનો નિક્ષેપ નામાદિ ચાર ભેદ કહે છે તેમાં નામ, સ્થાપના પ્રસિદ્ધ છે. મધ, ઔષધાદિ દ્રવ્યનું કારણ કે અવયવ તે દ્રવ્યાંગ. ક્ષયોપશમ આદિ જે અંગ તે ભાવાંગ. અહીં ભાવાંગનો અધિકાર છે. સ્થાનાંગ-એકવ આદિ વડે વિશેષિત આત્માદિ પદાર્થો જેમાં રહે છે, બેસે છે, વસે છે તે સ્થાન અથવા સ્થાન શબ્દથી અહીં એક-આદિ સંખ્યા ભેદ કહેલ છે. તેથી, આત્માદિ પદાર્થને પ્રાપ્ત એકથી દશ પર્યત સ્થાનોને કહેવાથી “સ્થાન” છે. તે સ્થાન ક્ષાયોપથમિક ભાવરૂપ પ્રવચન પુરુષના અંગ માફક જે અંગ તે સ્થાનાંગ કહેવાય, તે સમુદાયાર્થ જાણવો. તેમાં દશ અધ્યયનો છે. તેમાં પહેલું અધ્યયન સંખ્યામાં એક હોવાથી એક સંખ્યા યુક્ત આત્માદિ પદાર્થનું પ્રતિપાદક હોવાથી એક સ્થાન છે. તેના ચાર અનુયોગદ્વારો છે ઉપકમ, નિક્ષેપ, અનુગમ અને નય. તેમાં અનુયોજન તે અનુયોગ. સૂત્રનો અર્થ સાથે સંબંધ કરવો તે. અથવા અનુરૂપ કે અનુકૂલ જે યોગવ્યાપાર, સૂગના અર્થ પ્રતિપાદન રૂપ તે અનુયોગ. • x • અથવા અર્થની અપેક્ષાથી સૂત્ર અણુ • લઘુ છે અથવા અર્થની પછી છે માટે મજુ છે, મનુ શબ્દ વાચ્ય સૂનો જે અભિધેય યોગ, તે અનુયોગ છે. - x - તેના જે હાર-પ્રવેશમુખ તે દ્વારો. એક સ્થાનક અધ્યયનરૂપ નગરના અર્થ જાણવાના ઉપાયરૂપ ચાર દ્વારા જાણવા. જેમ દ્વારહિત નગર તે અનગર છે. એક દ્વારમાં પ્રવેશ દુ:ખેથી થાય અને કાર્યની હાનિ થાય. ચાર દ્વાર હોય તો પ્રવેશ સુખે કરી થાય, કાર્યસિદ્ધિ થાય. તેમ એક સ્થાન અધ્યયનરૂપ નગર અર્થાધિગમના ઉપાયરૂપ દ્વારોથી રહિત હોય તો અર્થનું જાણવું અશક્ય થાય. એક દ્વાવાળું શાસ્ત્ર દુરધિગમ્ય છે, ચાર દ્વારોવાળું હોય તો સુખે કરીને Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-ભૂમિકા જાણી શકાય છે. તેથી દ્વારોપન્યાસ ફળવાળો છે. તેના અનુક્રમે બે, ત્રણ, બે, બે ભેદો થાય છે. નિરુક્તિ આ રીતે - ઉપક્રમણ તે ઉપક્રમ તે [૧] ભાવ સાધન છે - શાસ્ત્રના ન્યાસદેશ સમીપીકરણ રૂપ છે. [૨] કરણ સાધન-ગુરુના વચન યોગ વડે ઉપક્રમ કરાય તે. [૩] અધિકરણ સાધન-શિષ્યનો શ્રવણભાવ હોય ત્યારે ઉપક્રમ કરાય તે. [૪] અપાદાન સાધન-વિનીત શિષ્યના વિનયથી ઉપક્રમ કરાય તે. તથા નિક્ષેપણ તે નિક્ષેપ-જે વડે, જેમાં અને જેનાથી કરાય છે તે. નિક્ષેપ-વ્યાસ-સ્થાપના એ પર્યાય નામો છે એ રીતે જે વડે, જેમાં, જેનાથી અનુગમન થાય તે અનુગમસૂત્રના ન્યાસને અનુકૂલ વ્યાખ્યા. એ જ પ્રમાણે નય-અનંત ધર્માત્મક વસ્તુના એક અંશનો પરિચ્છેદ. ૨૧ હવે આ ઉપક્રમ દ્વારોનો આ રીતે ક્રમ કરવાનું પ્રયોજન બતાવે છે - જે ઉપક્રમરહિત છે, તે સમીપીભૂત નથી, તેનો નિક્ષેપ ન થાય. અનિક્ષિપ્ત નામ આદિનો અર્થથી અનુગમ ન થાય. અર્થથી અનનુગતને નયોથી વિચારાતું નથી. આ રીતે ક્રમ છે. આ પ્રમાણે તે ફલાદિ દ્વારો કહેવાયા. હવે અનુયોગદ્વારના ભેદ કથનપૂર્વક આ જ અધ્યયનનો વિચાર કરાય છે. તેમાં ઉપક્રમ બે પ્રકારે - લૌકિક અને શાસ્ત્રીય. લૌકિક છ ભેદે-નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યોપક્રમ બે ભેદે૧-સચેતન, અચેતન, મિશ્ર-દ્વિપદ, ચતુષ્પદ, અપદરૂપ દ્રવ્યનું ગુણાંતર તે પરિકર્મ અને -૨-દ્રવ્યનો વિનાશ. એમ જ શાલિ ક્ષેત્રાદિના બે ભેદ છે. કાલને નાડિકાદિ વડે જાણવું. ભાવ-ગુરુ આદિના ચિત્તને ઇંગિત આકારાદિ વડે જાણવું તે. શાસ્ત્ર સંબંધી ઉપક્રમ પણ છ પ્રકારે છે. આ રીતે [૧] આનુપૂર્વી-દશ ભેદે છે. તેમાં ઉત્કીર્તન અને ગણનાનુપૂર્વી અહીં લીધા છે. ઉત્કીર્તન તે એક સ્થાન, બે સ્થાન આદિ. ગણન તે એક, બે સંખ્યા. તે ગણનાનુપૂર્વી ત્રણ પ્રકારે છે - પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી. - x - [૨] નામ-દશ પ્રકારે-એક થી દશ સુધી. તેમાં છ નામમાં આ અધ્યયન છે, તેમાં પણ ક્ષાયોપશમિક ભાવમાં સમગ્ર શ્રુત ક્ષાયોપશમિક ભાવરૂપ છે. કહ્યું છે કે - છ પ્રકારના નામોમાં ભાવમાં ક્ષાયોપશમિકમાં શ્રુતનો સમવતાર થાય છે. કેમકે શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી સર્વ શ્રુત પામે છે. [3] પ્રમાણ-દ્રવ્યાદિ ભેદે ચાર પ્રકારે છે, તેમાં ક્ષાયોપશમિક ભાવરૂપ હોવાથી અહીં ભાવ પ્રમાણમાં અવતરે છે. કહ્યું છે - જેના વડે જે વસ્તુ મપાય તે પ્રમાણ. - x - આ અધ્યયન ભાવરૂપ હોવાથી ભાવપ્રમાણમાં સમવતરે છે. ભાવ પ્રમાણ ગુણ, નય, સંખ્યા ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આ અધ્યયનનો ગુણ પ્રમાણ અને સંખ્યા પ્રમાણમાં જ સમવતાર થાય છે. નય-પ્રમાણમાં નહીં. કહ્યું છે કે - કાલિક શ્રુતમાં મૂઢ નયો સમવતરે નહીં - x - ગુણ પ્રમાણ બે ભેદે-જીવ ગુણ પ્રમાણ, અજીવ ગુણ પ્રમાણ. તેમાં અહીં જીવનો સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ઉપયોગરૂપ હોવાથી જીવગુણ પ્રમાણમાં અવતાર થાય છે. તેમાં પણ જ્ઞાનાદિ ત્રણ ભેદ છે, પણ અહીં જ્ઞાન પ્રમાણ લેવું. જ્ઞાન પ્રમાણમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ ચાર ભેદ છે. આ અધ્યયન આપ્ત ઉપદેશરૂપ હોવાથી આગમ પ્રમાણ છે. તેમાં પણ લૌકિક-લોકોત્તર ભેદ છે. પણ પરમગુરુથી પ્રણીત હોવાથી સૂત્ર, અર્થ, ઉભયરૂપ લોકોત્તર આગમમાં સમાવાય છે. ૨૨ લોકોત્તર આગમ પણ આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ ત્રણ ભેદે છે. અર્થથી-તીર્થંકર, ગણધર, તેના શિષ્યો, સૂત્રથી ગણધર અને તેના શિષ્યો, પ્રશિષ્યોની અપેક્ષાએ યથાક્રમે આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ છે. સંખ્યા પ્રમાણ અન્યત્ર કહેલ છે. તેમાં આ અધ્યયનનો પરિમાણ-સંખ્યામાં અવતાર થાય છે. તેમાં પણ - ૪ - આ કાલિક શ્રુત હોવાથી કાલિક શ્રુત પરિમાણ સંખ્યામાં, તેમાં પણ શબ્દની અપેક્ષાએ સંખ્યાત અક્ષર, પદાદિ સ્વરૂપ વડે સંખ્યાત પરિમાણાત્મક, પર્યાય અપેક્ષાએ અનંતગમ પર્યાયરૂપ હોવાથી અનંત પરિમાણાત્મક સંખ્યામાં અવતરે છે. - X - [૪] વક્તવ્યતા-સ્વસમય, પરસમય, સ્વ-પર સમય ભેદે ત્રણ છે. તેમાં અહીં સ્વસમય વક્તવ્યતા જાણવી, સર્વ અધ્યયનો સ્વસમયરૂપ છે. કહ્યું છે કે - પરસમય, ઉભયસમય સમ્યગ્દષ્ટિને સ્વસમય છે, તેથી સર્વે અધ્યયનો સ્વામય જ છે. અધિકાર વક્તવ્યતા વિશેષ જ છે, તે એકત્વ વિશિષ્ટ આત્માદિ પદાર્થના કથનરૂપે છે. તથા પ્રત્યેકદ્વારમાં અધિકૃત અધ્યયન સમવતાર લક્ષણરૂપ છે - x - પુનઃકથન કરતા નથી. નિક્ષેપ ત્રણ પ્રકારે - ઓઘ, નામ, સૂત્રાલાપક નિષ્પન્ન. કહ્યું છે - નિક્ષેપ પદાનુસાર શાસ્ત્ર સુખે ભણાય અને ગ્રહણ કરાય છે. તેથી ઓઘનામક સૂત્રનિક્ષેપ અવશ્ય કરવો. તેમાં ઓઘ એ સામાન્યથી અધ્યયનનું નામ છે. કહ્યું છે - ઓઘ ચાર પ્રકારે છે - અધ્યયન, અક્ષીણ, આય અને ક્ષપણા. તે પ્રત્યેકનું શ્રુત અનુસારે નામાદિ ચાર પ્રકારે વર્ણવીને ક્રમશઃ તેના ભાવનિક્ષેપામાં એકસ્થાનની યોજના કરવી. ત્યાં અધ્યાત્મ-મન, તેમાં શુભમાં ગમન થયું. અર્થાત્ આત્માનું ગમન થાય છે. જેથી અધ્યાત્મ શબ્દ વાચ્ય જે શુભ મન તેનું આત્મામાં લાવવું થાય છે. અથવા બોધાદિની અધિક પ્રાપ્તિ જેનાથી થાય તે અધ્યયન જાણવું. - ૪ - ભણાય, વિશેષપણે સ્મરાય કે જણાય તે અધ્યયન છે. તથા દેવા છતાં જે ક્ષીણ ન થાય તે અક્ષીણ અથવા અણુસ્કૃિત્તિ નયથી આ લોકની માફક કદી ક્ષીણ ન થાય તે અક્ષીણ, જ્ઞાનાદિ લાભના હેતુથી આય, પાપકર્મનો નાશહેતુ હોવાથી ક્ષપણા કહેવાય છે. નામનિષ્પન્ન નિક્ષેપામાં આનું “એકસ્થાન' એવું નામ છે. તે માટે એક અને સ્થાન શબ્દનો નિક્ષેપ કહેવો જોઈએ. ‘એક'ના નામાદિ સાત ભેદ છે. કહ્યું છે - નામ, સ્થાપના, દ્રવ્ય, માતૃકાયદ, સંગ્રહ, પર્યાય, ભાવ એ ‘એક' શબ્દના સાત નિક્ષેપા છે. - તેમાં - Page #19 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સ્થાનાંગ-ભૂમિકા [૧] નામ - જેનું એક એવું નામ છે તે નામ એક - [૨] સ્થાપના એક - પુસ્તકાદિમાં સ્થાપેલ એક અંક. - [3] દ્રવ્ય એક - સચિત આદિ ત્રણ પ્રકારે છે. [૪] માતૃકાપદ એક - “ઉપનેઈવા, વિગમેઈ વા, ધુવેઈ વા” એ માતાની માક, સકલ શાના મૂલપણે અવસ્થિતમાંથી કોઈ એક વિવાિત પદ કે અ-કારાદિ અક્ષરાત્મક માતૃકામાંથી કંકારાદિ એક અક્ષર તે માતૃકાયદ. | [૫] સંગ્રહ એક - એક શબ્દના ઉચ્ચારણ વડે ઘણાંનો સંગ્રહ કરાય છે. - x - ઔદયિકાદિ ભાવમાંથી કોઈ એક. અહીં ભાવ એકનો અધિકાર છે. જેથી ગણના લક્ષણ સ્થાન વિષય આ એક છે. ગણના સંખ્યા, સંખ્યા તે ગુણ. ગુણ તે ભાવ. સ્થાન શબદનો નિક્ષેપ તો પ્રથમ કહેલ જ છે. તેમાં ગણના સ્થાનનો અહીં અધિકાર છે. તેથી એકલક્ષણ સ્થાન-સંપાભેદ અને એક સ્થાન વિશિષ્ટ જીવાદિ અર્ચના પ્રતિપાદનમાં સમર્થ તે પણ એક સ્થાન. - x - છે સ્થાન-૧ છે - X - X - X – o હવે સૂમાલાપક નિષ્પ નિક્ષેપનો અવસર છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે - શ્રત જે માયુમન ઇત્યાદિ સૂત્ર પદોનો નિક્ષેપનામાદિ ન્યાસ, તેનો અવસર છે, છતાં કહેતા નથી. કેમકે સૂગ હોવાથી તેનો સંભવ છે. સૂત્ર સૂવાનુગમમાં છે. તે અનુગમનો જ ભેદ છે, માટે પહેલા અનુગમ વર્ણવે છે. અનુગમ બે પ્રકારે - નિયુક્તિઅનુગમ, સૂણાનુગમ. તેમાં નિયુક્તિમાં નિક્ષેપ, ઉપોદ્ઘાત, સૂરસ્પર્શિક એ ત્રણ ભેદે નિયુક્તિ અનુગમ છે. તેમાં નિક્ષેપ નિયુક્તિ અનુગમ સ્થાન, અંગ, અધ્યયનાદિ એક શબ્દના નિક્ષેપ પ્રતિપાદનથી પ્રતિપાદિત થયો છે.. ઉપોદ્ઘાત નિયુક્તિ અનુગમ તો સે નિર્લે ઉના ઇત્યાદિ બે ગાયાથી જાણવો. સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ અનુગમ સંહિતાદિ છ પ્રકારના વ્યાખ્યા લક્ષણરૂપ છે. હવે સૂકાનુગમ જ કહેવો જોઈએ. તેમાં થોડાં શબ્દવાળું, મહાન અથિિદ વિશિષ્ટ સૂગના લક્ષણસહિત અને ખલિતાદિ દોષ રહિત સૂત્ર ઉચ્ચાર કરવા યોગ્ય છે. તે આ પ્રમાણે • સૂત્ર-૧ - હે આયુષ્યમાન ! તે ભગવંતે આ પ્રમાણે કહેલું, મેં સાંભળેલ છે. • વિવેચન-૧ - આ સૂત્રની વ્યાખ્યા સંહિતાદિ ક્રમ વડે - ભાગકાર કહે છે - સૂત્ર, પદ, પદાર્થ, સંભવ, વિગ્રહ, વિચાર અને દૂષિત સિદ્ધિ, તે નયોના મત વિશેષથી દરેક સૂગનું વ્યાખ્યાન કરવું. તેમાં સૂત્ર એટલે સંહિતા, તે કહેવાયેલ છે. કેમકે સૂગાનુગમ સંહિતારૂપ છે. કહ્યું છે કે - સૂબાનુગમ પદચ્છેદસહિત સૂત્રને કહી કૃતાર્થ થાય છે. ખલિતાદિ ગુણસહિત ઉચ્ચારેલ સૂત્રમાં કેટલાંક અર્થો પ્રાજ્ઞ પુરુષને સમજાયેલ જ છે. તેથી સંહિતા વ્યાખ્યાનો ભેદ થાય છે અને ન જાણેલ અર્થને જાણવા માટે પદ આદિ વ્યાખ્યાભેદ પ્રવર્તે છે. તેમાં પદો - શ્રત કથા આયુષ્યના સૈન બનાવતા ઇવાટ્યાત આ રીતે પદોની વ્યવસ્થા કરી ત્યારે સૂગાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તેમાં આ વ્યવસ્થા છે. • જ્યાં જેટલા નિક્ષેપા જાણી શકાય ત્યાં તેટલા નિક્ષેપા નિરવશેષ નિક્ષિપ્ત કરવા. જ્યાં ન જાણી શકાય ત્યાં ચાર નિક્ષેપા સ્થાપવા. તેમાં નામથુત, સ્થાપનાશ્રુત જાણીતા છે. ઉપયોગરહિત ભણેલાનું સૂત્ર કે પાના, પુસ્તકમાં રહેલું તે દ્રવ્યશ્રત છે અને શ્રતમાં ઉપયોગવાળાનું તે ભાવકૃત છે. અહીં શ્રોબેન્દ્રિય દ્વારા થયેલ ઉપયોગલક્ષણરૂપ ભાવકૃત અધિકાર છે. 3 - એટલે જીવિતના દશ ભેદ છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ઓઘ, ભવ, તભવ, ભોગ, સંયમ, યશ અને કીર્તિ. તેમાં [૧] નામ, [૨] સ્થાપના સુગમ છે. [3] દ્રવ્ય - જીવિત સચેતનાદિ ભેદવાળું દ્રવ્ય જીવનનો હેતુ હોવાથી જીવિત Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૧ છે. [૪] ઓઘજીવિત-નાકાદિ પયય વિશેષ રહિત આયુદ્રવ્ય માત્ર સામાન્યજીવિત છે. [૫] ભવજીવિત-નારકાદિ ભવ વિશિષ્ટ જીવિત તે ભવજીવિત, નાકજીવિત આદિ. [૬] તભવજીવિત-સમાન જાતીયપણે પૂર્વભવનું જીવન છે. જેમકે મનુષ્ય મરીને ફરી મનુષ્ય થાય. [] ભોગજીવિત-ચક્રવર્તી આદિને હોય છે. [૮] સંયમજીવિત-સાધુઓને છે. [૯] યશજીવિત અને [૧૦] કીર્તિજીવિત-જેમ મહાવીર સ્વામીને હતું. અહીં જીવિત એટલે આયુષ્ય જ છે. તથા અહીં સંયમ, યશ અને કીર્તિ આયુષ્યનો જ અધિકાર છે. એ રીતે શેષપદોનો જેમ સંભવ હોય તેમ નિફોપો કહેવો. આ રીતે સૂઝાલાયક નિક્ષેપ કહ્યો. પદના અર્થનું વર્ણન આ પ્રકારે છે– અહીં પાંચમાં ગણધર શ્રીસુધમસ્વિામી જંબૂનામક પોતાના શિષ્યને પ્રતિપાદન કરે છે કે - “મેં સાંભળેલું છે.” માડસે - જીવિત, તે સંયમ પ્રધાનતાથી પ્રશસ્ત અથવા ઘણું આયુષ્ય છે વિધમાન જેને તે આયુષ્યમાનુ, તેના સંબોધનમાં છે આયુષ્યમાન્ ! શિષ્ય! તેf - જે નજીક, આંતરાવાળું, સૂક્ષ્મ, બાદર, બાહ્ય અને અત્યંતર સકલ પદાર્થોને વિશે અબાધિત બોલવાપણું હોવાથી યથાર્થવચનપણે આપ્તવથી જગમાં પ્રખ્યાત અથવા પૂર્વભવમાં જેણે તીર્થંકરનામકમદિ લક્ષણરૂપ પરમપુન્ય સમૂહ મેળવેલ છે, જેની અનાદિકાળની લાગેલી મિથ્યાદર્શનાદિ વાસના વિનાશ પામી છે, જેણે મહારાજ્ય છોડેલું છે, દેવાદિના ઉપસર્ગ સમૂહના સંસર્ગ વડે જેનો શુભ ધ્યાનમાર્ગ વિચલિત થયો નથી, સૂર્યની માફક ઘનઘાતિ કમરૂપ ઘન વાદળસમૂહને તોડવા વડે જેનું નિર્મળ કેવળજ્ઞાનરૂપ ભાનુમંડલ પ્રકાશિત છે, જેમના ચરણકમળ ઇન્દોરૂપ ભમરોના સમૂહે સેવેલા છે, જેનું પ્રથમ પ્રવચન ‘મધ્યમ' નામે નગરીમાં પ્રવર્તે છે. એવા જિન મહાવીર તેના વડે. જાવતા - અષ્ટ મહાપ્રાતિહાર્યરૂપ સમસ્ત ઐશ્વર્યાદિયુક્ત તે ભગવંતે હવે કહેવાનાર એવા એકવાદિ પ્રકાર વડે માહ્યતમ્ - એટલે જીવ, અજીવના લક્ષણ અસંકીર્ણતારૂપ મર્યાદા વડે અથવા સમસ્ત વસ્તુના વિસ્તાચી વ્યાપક લક્ષણ વડે રાત • આત્માદિ વસ્તુનો સમૂહ કહેલ છે. શ્રુતમ્ - અહીં આ નિર્ણયને કહેનાર શબ્દ વડે પોતે જ અવધારિત અને બીજાને કહેવા યોગ્ય કહ્યું છે. અન્યથા કહેવામાં ઉલટો દોષનો સંભવ છે. કહ્યું છે કે - જેણે સિદ્ધાંતનો સદ્ભાવ જાણ્યો નથી તે ઉન્માર્ગની દેશના વડે બીજાને કષ્ટકારી અપરાધમાં પાડે છે. તેનાથી વધુ મોટું પાપ કયું છે ? ‘પવા' આ શબ્દ ઉપક્રમ દ્વાર વડે કહેવાયેલ ભાવ પ્રમાણ દ્વાગત આત્મા અનંતર અને પરંપર ભેદ ભિન્ન આગમને વિશે આ કહેવાનાર ગ્રંથ અર્થથી અનંતરાગમ, સૂત્રથી આત્માગમ છે. | ‘બાપુથH=' શબ્દ વડે - શિષ્યના ચિતને આહાદ કરનાર કોમલ વચનો વડે આચાર્યોએ ઉપદેશ કરવો જોઈએ તેમ કહે છે. કહ્યું છે કે - ધર્મમય અતિસુંદર ભાષા વડે કારણ અને ગુણ બતાવવા વડે મનને આનંદિત કરાવતા આચાર્ય શિષ્યને પ્રેરણા કરે છે. પ્રાણીઓને આયુષ્ય અતિશય વહાલું હોવાથી આયુષ્યમનું શબ્દ અતિ ૨૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હર્ષજનક છે. કહ્યું છે કે - સર્વે પ્રાણીને આયુપિય છે અને વધ અપ્રિય છે. સુખ અનુકૂળ અને દુ:ખ પ્રતિકૂલ છે. બધાં જીવવાની ઇચ્છાવાળા છે અને જીવિત સર્વને પ્રિય છે. તથા મનુષ્યો જીવન માટે પુત્ર, સ્ત્રી, ધનસંપત્તિને તૃણ તુલ્ય પણ માનતા નથી. કેમકે તેઓને આયુષ્ય અતિ વહાલું છે - અથવા - ‘આયુષ્યમત્ર' શબ્દ વડે ગ્રહણ-ધારણાદિ ગુણવાળા શિષ્યને શાસ્ત્રનો અર્થ દેવા યોગ્ય છે, એ અર્થ જણાવવા માટે સર્વ ગુણોના આધારભૂત, સમસ્ત ગુણના ઉપલક્ષણરૂપ લાંબા આયુષ્યરૂપ ગુણ વડે શિષ્યને આમંત્રણ કરાયું છે. કહ્યું છે કે • દ્રોણ મેઘ વરસે તો પણ કાળીભૂમિમાંથી પાણી બહાર જતું નથી, એમ ગ્રહણ-ધારણ સમર્થ અને જેને દેવાથી નાશ ન થાય તેને જ્ઞાન આપવું જોઈએ. ઉક્ત ગુણથી વિપરીતને દેવામાં દોષ છે. કહ્યું છે કે - તેથી આચાર્ય અને શ્રુતનો વિવાદ થાય છે, સૂત્ર અને અર્થનો વિનાશ થાય છે, બીજાને પણ મૃતની હાનિ થાય છે. જેમ પુષ્ટ હોવા છતાં પણ વાંઝણી ગાય દૂધ ન આપે. ‘તૈન' શબ્દથી - આપ્તવાદિ ગુણોથી પ્રસિદ્ધ નામ ધરાવનાર વડે પ્રસ્તુત અધ્યયનનું પ્રામાણ્ય કહે છે. વક્તાના ગુણોની અપેક્ષાએ વચનનું પ્રમાણ હોય છે. બનાવને - શબ્દથી પ્રસ્તુત અધ્યયનની ઉપાદેયતા બતાવી. અતિશયવાનું ઉપાદેય છે. તેમનું વચન પણ ઉપાદેય છે. તેને ' આ શબ્દ વડે ઉપોદ્ઘાત નિયુક્તિમાં નિર્ગમહાર કહ્યું છે. મિથ્યાવરૂપ તમસ આદિ દોષોથી નિર્ગત પુરુષથી આ અધ્યયન નીકળેલા છે. ક્ષેત્રથી અપાપાનગરી, કાળથી વૈશાખ સુદ-૧૧ની પહેલી પોરસીમાં, ભાવથી ક્ષાયિક ભાવમાં વ છે. આ રીતે ગુરુપરંપરા રૂપ સંબંધ દેખાડેલો છે તથા તથાવિધ ભગવંતે જે કહ્યું તે સાયોજન જ છે. એવી રીતે સામાન્યથી આ અધ્યયનનું પ્રયોજન દશવ્યુિં. ભગવંત પુરષાર્થને અનુપયોગી કહેતા નથી. કેમકે તેથી ભગવંતપણાની હાનિ થાય. - X - ભગવંતે કહેલ અને સૂગરૂપે ગુંથેલ તે ઉપાય અને પુરુષાર્થ તે ઉપેય જાણવો. આ કારણથી જ શ્રોતાઓ શ્રવણમાં પ્રવર્તે છે. કેમકે સિદ્ધ અર્ચના સિદ્ધ સંબંધને સાંભળવા શ્રોતા પ્રવર્તે છે. તેથી શાસ્ત્રની આદિમાં પ્રયોજન સહિત સંબંધ કહેવો. ‘' એટલે ભગવદ્ વચનથી અમારું વચન જુદું નથી. એ રીતે સ્વવચનનું પ્રામાણ્ય બતાવ્યું. અમારું વચન સર્વજ્ઞ વચનાનુવાદ જ છે. અથવા '' તે એકવ આદિ પ્રકારોનો અભિધેયતાથી નિર્દેશ કરે છે. નિરભિધેયપણાની આશંકાથી શ્રોતાઓની પ્રવૃત્તિ ન થાય. ‘મારત' શબ્દથી આ વચન અપૌરુષેય નથી, કેમકે તેનો સંભવ નથી. કહ્યું છે કે જે હેતુથી અપૌરુષેય વેદ-વચન નિર્મિત છે, તે અત્યંત વિરુદ્ધ છે, વચન હોય તે અપૌરુષેય ન હોય. જે બોલાય છે, તે વચન પુરુષના અભાવમાં કયાંથી હોય? તેથી અપરપેયત્વમાં તેનો નિયમથી અભાવ છે અથવા ભગવંતે આ કહ્યું છે, ભીંતમાંથી નીકળેલું નથી. કોઈ કહે છે કે - “ધ્યાન પ્રાપ્ત ભગવંતને ચિંતામણિ રત્ન Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૧ માફક યથાકામ ભીંત આદિથી દેશનાઓ નીકળે છે." આ કથનનો અસ્વીકાર કરતાં કહે છે કે - ભીંત આદિથી નીકળેલ વચન આપ્ત ઉપદિષ્ટ નહીં હોય, તેમાં વિશ્વાસ પણ નહીં થાય કે આ કોણે કહ્યું છે ? બધાં પદના સમુદાય વડે પોતાની ઉદ્ધતાઈ છોડીને ગુરુ પણ પ્રભાવનામાં તત્પર પુરષોએ જ શિષ્યો માટે દેશના કરવી, એ રીતે જ ગુરમાં ભક્તિપરતા થાય. તેથી વિધાદિની પણ સફળતા થાય. કહ્યું છે - જિનવરોની ભકિતથી પૂર્વસંચિત કર્મો ખપે છે, આચાર્યને નમસ્કારથી વિધા મંત્રો સિદ્ધ થાય છે. અહીં નમસ્કાર જ ભક્તિ છે. અથવા આ વસંતે શબ્દ ભગવાનનું વિશેષણ છે. આયુષ્યમાન ભગવંત વડે ચિરંજીવી અર્થ છે. એ દ્વારા ભગવાનનું બહુમાન ગર્ભિત ‘મંગલ' કહેલું છે. અથવા મધુબ • પસર્ણ પ્રવૃત્તિ આદિથી પ્રશસ્ત આયુને ધારણ કરીને, મોક્ષ પામીને પણ તીર્થનો તિરસ્કારાદિ જોઈને અભિમાનાદિથી ફરીને આ લોકમાં આવનાની જેમ અપશસ્ત આયુને ધારણ કરતા નથી. - - એવી જ રીતે રાણાદિ દોષથી તેમનું વચન અપામા જ છે, સગાદિનો સમૂલ નાશ થયા પછી શા માટે ફરી આ લોકમાં આગમન સંભવે? અથવા આયુષ્યમતા એટલે પ્રાણને ધારણ કરનારા, પણ સદા સિદ્ધરૂપે નહીં, તેને કરણપણાથી બોલવાનો અસંભવ છે અથવા તેના એ ‘મા’ શબ્દનું વિશેષણ છે. તેથી મા - એટલે ગુર દર્શિત મર્યાદા વડે વસવું, એ દ્વારા તત્વથી ગુરુની મર્યાદામાં રહેવારૂપ, ગુરુકુલવાસનું વિધાન અર્થથી કહ્યું છે. કેમકે તે જ્ઞાનાદિના હેતુભૂત છે. કહ્યું છે કે - 'ગુરુકુલવાસથી જ્ઞાનનું ભાજન થાય છે, સમ્યકત્વ અને ચારિત્રમાં સ્થિર થાય છે, જેઓ ગુરુકુલવાસને છોડતા નથી તેમને ધન્ય છે. ગીતાર્થ પાસે વસવું, ધર્મમાં પ્રીતિ, અનાયતન વર્જન, કષાયોનો નિગ્રહ આ ધીરપુરષોનું શાસન (શિક્ષા] છે. અથવા ભગવત્ ચરણકમળને ભકિતપૂર્વક હસ્તયુગલાદિ વડે સ્પર્શવા - તે દ્વારા એવું કહે છે કે - સર્વ શાસ્ત્રોને જાણ્યા પછી પણ ગુરુ વિશ્રામણાદિ વિનયકૃત્ય છોડવું ન જોઈએ. કહ્યું છે કે - જેમ બ્રાહ્મણ અનેક આહુતી વડે અભિષિક્ત અગ્નિને નમન કરે છે, તેમ અનંતજ્ઞાન ઉપગત [શિષ્ય પણ આચાર્ય પાસે ઉપસ્થિત રહે. અથવા કર્તા - એટલે શ્રવણવિધિની મર્યાદા વડે ગરના સેવનથી. આ અર્થ વડે પણ એવું જ સૂચવે છે કે - વિધિપૂર્વક ઉચિત સ્થાને રહીને ગુરુ પાસે સાંભળવું જોઈએ. જેમ-તેમ [ધમી શ્રવણ ન કરાય. કહ્યું છે કે નિદ્રા અને વિકથા છોડીને, ગુપ્ત થઈને, અંજલિ કરીને ભકિત અને બહુમાનપૂર્વક, ઉપયોગ રાખીને સાંભળવું જોઈએ. આ રીતે પદનો અર્થ કહ્યો. પદવિગ્રહ એટલે સામાસિક પદ વિષય, તે ‘આખ્યાત’ આદિમાં બતાવ્યો. ધે ચાલના અને પ્રત્યવસ્થાન [તર્ક અને સમાધાન ને શબ્દથી અને અર્થથી કહે છે - તેમાં શબ્દથી ‘નનું' ના અને જઈ વ્યાખ્યાન કરવા યોગ્ય છે. • x • x • અર્થથી તો રાત્રીના - વસ્તુ નિત્ય છે કે અનિત્ય ? [એવો તર્ક-શંકા કરવી). ૨૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જો નિત્ય હોય તો અપટુત, અનુત્પન્ન, સ્થિર-એક-રવરૂપવ થકી ભગવંતની સમીપમાં શ્રોતૃત્વ સ્વભાવ હતો, તે જ સ્વભાવ શિષ્યને ઉપદેશપણામાં કેમ સંભવે ? વળી તેનું શિષ્યઉપદેશકવ પૂર્વના સ્વભાવ ત્યાગમાં હોય કે અત્યાગમાં ? જો ત્યાગમાં કહેશો વસ્તુનું નિત્યપણું નાશ થયું. વસ્તુનું સ્વભાવથી ભિન્નત્વ નથી, સ્વભાવક્ષયે વસ્તુ ક્ષય થાય. જો ‘અપરિત્યાગ’ કહેશો તો પણ નહીં ઘટે કેમકે એકસાથે બે સ્વભાવનો અસંભવ છે. જો અનિત્ય પક્ષને સ્વીકારશો તો તે પણ યોગ્ય નથી, ઇત્યાદિ • x • X - X -. - ઉક્ત ચર્ચાનું સમાધાન નયના મત વડે કા નયદ્વારનું અવતરણ કરે છે. તે નયો-નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત છે. તેમાં પહેલા ત્રણ નયો દ્વવ્યાર્થિક છે, બીજા ચાર નો પર્યાયાર્થિક છે. એ રીતે ઉભયમતને આશ્રીને દ્રવ્યાર્થપણાથી વસ્તુ નિત્ય અને પર્યાયાપણે અનિત્ય છે. એ રીતે નિત્યાનિત્ય વસ્તુ કહેતા પ્રત્યેક પક્ષે કહેલ દોષનો અભાવ છે. એવી જ રીતે સર્વ વ્યવહારની પ્રવૃત્તિ થાય છે. કહ્યું છે કે - સર્વ વસ્તુ પ્રતિસમય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને નિત્ય છે. એ પ્રમાણે સુખ, દુ:ખ, બંધ, મોક્ષાદિ સદ્ભાવ ઘટી શકે છે. સૂત્રસ્પર્શિક નિયુક્તિ અનુગમ કહ્યો. એ રીતે સ્વીકારેલ સૂત્રનો આશ્રય કરી સૂઝાતુગમ, સૂગાલાપક નિક્ષેપ, સૂત્રસ્પર્શિક નિયુક્તિ, અનુગમ અને નયો દશવિલા છે. ક્રમપૂર્વક ભાષ્યકાનું વચન આરાધેલ છે. તે આ રીતે પદચ્છેદ સહિત સૂત્ર કહીને સૂકાનુગમ કૃતાર્થ થાય છે. નામાદિ ન્યાસના વિનિયોગથી સૂપાલાપક ન્યાસ સફળ થાય છે. શેષ પદાર્થ આદિ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં ઉપયોગી થાય છે. તે પ્રાયઃ તૈગમાદિ નયના મતે જણાય છે. આ રીતે દરેક સૂણ સ્વયં અનુસરવું. અમે તો કોઈ સ્થાને કંઈક સંક્ષેપ અને કહેશું. હાલ તો જે ભગવંતે કહ્યું તે કહીએ છીએ - તેમાં સર્વ પદાર્થો જાણવા માટે સમ્યક્ મિથ્યાજ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયા દ્વારા ઉપયોગ જોડવાથી આત્માનું સર્વ પદાર્થમાં પ્રધાનપણું છે તેથી પ્રથમ ‘આત્મા'ને કહે છે. • સૂત્ર-૨ :આત્મા એક છે. • વિવેચન-૨ : કોઈ અપેક્ષાએ આત્મા અર્થાત્ જીવ એક છે, બે વગેરે નહીં. ‘ત' ધાતુ સાતત્યગમન અર્થમાં છે, એ વચનથી ‘અતિ ' ધાતુ ગતિ અર્થવાળો છે. ગત્યર્થ ધાતુ જ્ઞાનાર્થવ હોવાથી જે નિરંતર જાણે છે, તે આત્મા (જીવ). શબ્દ નિપાતથી સિદ્ધ છે. ઉપયોગ લક્ષણવથી સિદ્ધ-સંસારી એ બે અવસ્થામાં પણ ઉપયોગભાવથી સતત બોધ ભાવ છે. નિરંતર બોધનો અભાવ માનીએ તો જીવવ પ્રસંગ આવે, જીવપણાથી તેમાં જીવત્વનો અભાવ છે. જીવવ ભાવ સ્વીકારતા આકાશાદિને પણ જીવપણાનો પ્રસંગ આવશે. એ રીતે જીવનું અનાદિપણું સ્વીકારવાનો અભાવ ઉદ્ભવશે. અથવા Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૨ જે નિરંતર પોતાના જ્ઞાનાદિ પર્યાયોને પ્રાપ્ત કરે છે તે આત્મા, - [શંકા એમ માનવાથી આકાશાદિને પણ આત્મ શબ્દના વ્યપદેશનો પ્રસંગ આવશે. કેમકે આકાશાદિ પણ પોતાના પર્યાયમાં સતત ગમન કરે છે. [ઉતરવું એવું નથી, કેમકે વ્યુત્પત્તિ માત્રનું નિમિત્તપણું છે, ઉપયોગ જ પ્રવૃતિમાં નિમિત્ત છે, તેથી જીવ જ આત્મા છે, આકાશાદિ નહીં. અથવા સંસારી અપેક્ષાથી વિભિન્ન ગતિમાં સતત ગમનથી અને સિદ્ધની અપેક્ષાએ ભૂતકાળમાં હતો તે જ વર્તમાનમાં હોવાથી આત્મા છે. તેનું એકપણું કથંચિત્ જ છે, તેથી કહે છે : દ્રવ્યાર્થતાથી એકવ છે, કેમકે આત્માનું એક દ્રવ્યપણું છે, પ્રદેશાર્યવથી અસંખ્યય પ્રદેશાત્મકવવી અનેકાણું છે. તેમાં દ્રવ્યરૂપ અર્થનો ભાવ તે દ્રવ્યાર્થતા, પ્રદેશગુણ પર્યાયની આધારતા જે અવયવી તે દ્રવ્યપણું છે. પ્રદેશ અર્થાત્ નિસ્વયવ અંશરૂપ અર્થનો જે ભાવ તે પ્રદેશાર્થતા-ગુણ અને પર્યાયિની આધારનારૂપ અવયવ લક્ષણ વિશિષ્ટ અર્થપણું જાણવું. [શંકા અવયવી દ્રવ્ય જ નથી, ઇત્યાદિ • x • x • x ૪ - [સમાધાન બે વિકલ્પ વડે અવયવી દ્રવ્યનું જે અઘટમાન કહ્યું. તે તમારું કથન અયક્ત છે, અમે એકાંતથી ભેદ કે અભેદનો સવીકાર કરતાં જ નથી. અવયવો જ તથાવિધ એક પરિણામપણે અવયવી દ્રવ્યપણે વ્યવહાર કરાય છે અને તે જ તયાવિધ વિભિન્ન પરિણામોની અપેક્ષાએ અવયવો કહેવાય છે, અવયવી દ્રવ્યનો અભાવ સ્વીકારવાથી આ ઘડાના અવયવો છે, આ વસ્ત્રના અવયવો છે, એમ જે ભિન્નતા અનુભવાય છે, તે થઈ નહીં શકે તથા પ્રતિનિયત કાર્યાર્થીને પ્રતિનિયત વસ્તુ-ઉપાદાન નહીં થાય અને કોઈપણ કાર્યનો નિયમ જ નહીં રહે. ઇત્યાદિ • x - X - X - X - [શંકા કેવળ અવયવી દ્રવ્ય ભલે હોય, પણ આત્મા વિધમાન નથી કેમકે તેના પ્રત્યક્ષાદિ પ્રમાણો પ્રાપ્ત થતા નથી. તેથી કહે છે - આત્મા અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષ ગ્રાહ નથી, વળી લિંગ અને લિંગી એ બંનેનો સાક્ષાત્ સંબંધ દેખાતો ન હોવાથી આત્મા અનુમાન વડે પણ ગ્રાહ્ય નથી, આગમ વડે આત્મા જણાતો નથી. ૩૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અસિદ્ધ છે. માટે આ અનુપલંભ હેતુ અસિદ્ધ છે. તથા અસર્વજ્ઞ હેતુથી બધા મનુષ્યો સર્વદા અને સર્વ સ્થળે આત્માને જોતા નથી એમ કહી ન શકે. • X - X • આત્મા જ્ઞાનથી ભિન્ન નથી કેમકે જ્ઞાન એ આત્માનો ધર્મ છે. જ્ઞાન સ્વસંવેદનરૂપ છે. - x - આત્માથી અભેદ જ્ઞાનરૂપ ગુણનું પ્રત્યક્ષપણું હોવાથી ગુણી એવો આત્મા પ્રત્યક્ષ જ છે. - x • x • ગુણોનું પ્રત્યક્ષપણું છતાં ગુણીનું પ્રત્યક્ષપણું કેમ થાય? એમ જો કહેતા હો તો ગુણોથી ગુણીને ભિન્ન માનો છો કે અભિન્ન ? જો અભિન્ન માનો તો જ્ઞાન આદિ ગુણને ગ્રહણ કરવા માત્રથી ગુણી આત્મા પ્રહણ થશે. જો ગુણોથી ગુણી ભિન્ન છે તો ઘટ આદિ ગુણી તેના રૂપાદિ ગુણોનું પ્રત્યક્ષ થવાથી જે ગ્રહણ થાય છે, તે પણ ન થવું જોઈએ. જો એમ હોય તો જીવનો અભાવ થાય જ કેમ? જેઓ સર્વ પદાર્થસમૂહર્તા સ્વરૂપના આવિર્ભાવમાં સમર્થ જ્ઞાનીઓ છે તેઓને તો સર્વથા જ પ્રત્યક્ષ છે, અનુમાન પ્રમાણથી પણ આત્મા જણાય છે તે આ રીતે - આ શરીર વિધમાનકત વડે ભોગ્યપણું હોવાથી ઓદન વગેરે માફક છે તે વિધમાનકર્તાપણું તે જીવ છે. - X - X - [આ રીતે લિંગ-લિંગી આદિ અનુમાન પ્રમાણ ઇત્યાદિ વૃત્તિથી અનુવાદ મvણી સમજી શકાશે નહીં, તે તેના તજજ્ઞ પાસે સમજવા જરૂરી છે. ને માયા એ વચનથી આત્માનું આગમગમ્યત્વ છે જ, તેને આગમાંતર વડે વિસંવાદ કરવો ન જોઈએ. આ આગમને સુનિશ્ચિત આપ્ત પુરુષે કહેલ છે. બહુ વક્તવ્યતા સ્થાનાંતથી જાણવી. જે આત્માનો અભાવ માનશો તો જાતિસ્મરણ આદિ અને પ્રતીભૂત પિતા, દાદા આદિથી કરાયેલ અનુગ્રહ અને ઉપઘાત પ્રાપ્ત નહીં થાય. આત્માનું સપદેશપણું તો અવશ્ય સ્વીકારવું. અવયવના અભાવમાં હસ્તાદિ અવયવોના એકવાણાનો પ્રસંગ આવશે અને દરેક અવયવ પ્રતિ સ્પશદિની અનુપલબ્ધિનો પ્રસંગ આવે. ગ્રીવાદિ દરેક અવયવમાં જણાતું રૂપ ગુણ વિશિષ્ટ ઘડાની જેમ ચૈતન્ય લક્ષણરૂપ આત્મગુણ સાક્ષાત્કાર થવાથી પ્રદેશ સહિત આભા દરેક અવયવમાં, આ રીતે દ્રવ્યાર્થપણે આત્મા એક છે તેમ સ્થાપિત કર્યુ અથવા આત્મા કથંચિ-પ્રતિક્ષણે સંભવિત ભિન્ન ભિન્ન કાલ વડે કરાયેલ કુમાર-dણ-નરૂનારકવાદિ પર્યાયોથી ઉત્પત્તિ અને વિનાશનો યોગ હોવા છતાં દ્રવ્યાપણે આત્માનું એકપણું છે. જો કે કાલકૃત પર્યાયો વડે વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તો પણ સ્વપર્યાય અને પરપયયિરૂપ અનંત ધર્માત્મક વસ્તુ હોવાથી વસ્તુનો સર્વથા નાશયુક્ત નથી. પ્રતિક્ષr ક્ષયો ભાયા - આ વચનથી પ્રતિપાધ વિષયનું જે ક્ષણભંગુર વિજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે ક્ષણિક વિજ્ઞાન વાકચાર્ય ગ્રહણ પરિણામથી અસંખ્યાત સમયો વડે જ થાય છે, પ્રતિ સમય વિનાશ માનો તો ક્ષણિક વિજ્ઞાન તમે કહી જ ન શકો. કેમકે પદ સંબંધી એક-એક અક્ષર પણ સંખ્યાતીત સમયે ઉત્પન્ન થાય છે, સંખ્યાત અક્ષવાળું પદ છે, સંખ્યાત પદવાળું વાક્ય છે, માટે તેના અર્થના ગ્રહણ (સમાધાન આ પ્રમાણ પ્રાપ્તતા નથી એટલે શું ? તે એક પુરા આશ્રિત છે. કે બધા પુરષ આશ્રિત છે? જો એક પુરુષ આશ્રિત કહેશો તો વધુ હોવા છતાં કોઈ એક પુરુષાશ્રિત અનુપલભ્યપણાનો સંભવ હોવાથી આત્માનો અભાવ સિદ્ધ થતો નથી. કોઈ એક પુરુષને ઘટાદિ વસ્તુનું ગ્રાહક પ્રમાણ પ્રવર્તતુ ન હોય એટલું માત્ર કહેવાથી સર્વત્ર અને સર્વકાળમાં ઘટાદિ અર્થગ્રાહક પ્રમાણનો અભાવ છે, એમ નિર્ણય કરવા તમે શક્તિમાન નથી. પ્રમાણ નિવૃત્તિથી પ્રમેય નિવર્તન થતું નથી કેમકે પ્રમાણના પ્રમેયનું કાર્યપણું છે. કાર્ય અભાવે કારણ અભાવ પણ દેખાતો નથી. માટે અપ્રાપ્તતા હેતુ અનૈકાંતિક દોષવાળો છે. બધાં પુરુષોને આશ્રિત અનુપલંભ પક્ષ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પરિણામી સમયમાં જ નાશ પામેલા વક્તાનો સર્વ ક્ષણભંગુર વિજ્ઞાનવાદ અયોગ્ય છે. * * * * * * * * * સર્વથા નાશ સ્વીકારતા તૃપ્તિ, શ્રમ, ગ્લાનિ, સાધમ્ય, વિપક્ષ, પ્રત્યયાદિ તથા અધ્યયન, ધ્યાન, ભાવના એ સર્વે ઘટી ન શકે. કેમકે પૂર્વ સંસ્કારની અનુવૃત્તિમાં તૃપ્તિ વગેરેની યોગ્યતા સંભવે છે. • x • તેમાં તૃપ્તિ એટલે સંતોષ, શ્રેમ એટલે માર્ગનો ખેદ, કુલમ એટલે ગ્લાનિ, સાદેશ્ય એટલે સાધર્મ, વિપક્ષ એટલે પૈધર્યું, પ્રત્યય એટલે અવબોધ. બાકીના પદો જાણીતા છે ઇત્યાદિ ઘણી વક્તવ્યતા છે, તે સ્થાનાંતરથી જાણી લેવી. તેવી જ રીતે સ્થિતિ, ઉત્પત્તિ અને નાશરૂપ આત્મા ધ્રુવતાની અપેક્ષાએ નિત્ય છે, નિત્યપણું હોવાથી એક છે. ઉત્પત્તિ અને નાશની અપેક્ષાએ તો આત્મા અનિત્ય છે, અનિત્યપણું હોવાથી અનેક છે. કહ્યું છે કે - દરેક વસ્તુ અનંત પર્યાયમય અને બિભૂવનની પેઠે વિચિત્ર પરિણામવાળી છે કેમકે તે સ્થિતિ, ઉત્પાદ, ભંગરૂપ નિત્યાનિત્યાદિ અભિમત છે. એ રીતે જ સુખ-દુ:ખ બંધ-મોક્ષ ઉભયનય મતને અનુસરનારાને ઘટી શકે. પણ જો બેમાંથી એક નય ને છોડી દેવાથી સર્વ વ્યવહારનો વિચ્છેદ થાય છે. વળી કથંચિત્ આત્મા એક છે, તે કારણથી જૈન મતમાં પદાર્થના સામાન્ય વિશેષ ઉભયરૂપે હોવાથી કોઈપણ પદાર્થ સર્વથા એક કે અનેક નથી. જો એમ કહેશો કે વસ્તુ વિશેષરૂપ જ છે, તો વિશેપોચી ભેદ-અભેદ સ્વરૂ૫ વડે વિચારતાં જે સામાન્યનો અયોગ છે, તે આ પ્રમાણે - સામાન્ય વિશેષથી ભિન્ન છે કે અભિન્ન ? ભિન્નત્વનો અભાવ પ્રાપ્ત થતો નથી, અનુપલભ્યમાનનો વ્યવહાર પણ શક્ય નથી. જો અભિન્ન પક્ષ સ્વીકારશો તો તે સામાન્યમાત્ર છે કે વિશેષમામ ? જે સામાન્ય માત્ર હોય તો સામાન્ય એક થવાથી સંકીર્ણ વ્યવસ્થા થશે જો વિશેષ માત્ર સ્વીકારશો તો વિશેષો અનેકરૂપ છે તેથી સંકીર્ણ વ્યવસ્થા નહીં થાય. તેથી સમાધાન કરે છે કે અમે સામાન્ય-વિશેષમાં એકાંતે ભેદ કે અભેદ સ્વીકારેલ નથી. પણ વિશેષને જ મુખ્ય ગણીને અસદેશ રૂપ મુખ્યતા અને સદંશરૂપ ગૌણતાએ લઈને વિષમતા વડે જણાતા વિશેષો જ કહેવાય છે. તે જ વિશેષો અસદંશરૂપ ગૌણ કરીને અને સદેશરૂપ મુખ્ય કરીને સમપણે જણાતા સામાન્યરૂપ કહેવાય છે • * * X - X - આ રીતે સામાન્ય રૂપથી આત્મા એક છે. વિશેષ રૂપ વડે અનેક છે. વ્યતિરેકથી એક આત્માના અભાવ વડે શેષ આત્માઓને અનામપણાનો પ્રસંગ આવવાથી આત્માઓનું તુરૂપ નથી એમ ન કહેવું. તુલ્યરૂપ ઉપયોગ છે. 'કથોનાનો ભવ' એ વચનથી ઉપયોગરૂપ એક લક્ષણપણું હોવાથી સર્વ આત્માઓ એકરૂપવાળા છે. એવી રીતે એક લક્ષણ હોવાથી એક આત્મા છે અથવા જન્મ, મરણ, સુખ-દુ:ખ આદિના સંવેદનોમાં કોઈ પણ સહાયક ન હોવાથી એક આત્મા છે, એમ માનવું. અહીં સર્વે સૂરોને વિશે કથંચિતનું સ્મરણ કરવું. કથંચિના અવિરોધથી સર્વ વસ્તુ વ્યવસ્થા નિબંઘન હોવાથી. • કહ્યું છે કે - તે સ્યાદ્વાદને નમસ્કાર થાઓ કે જે સ્યાદ્વાદ વિના બંને લોકમાં થનારી સર્વ ક્રિયાઓ યોગ્ય સંગતિને પામતી નથી. રસ વડે સિદ્ધ કરેલ લોહ ધાતુઓની જેમ સ્યાત્ પદ રૂપ સત્વ વડે લાંછિત તમારા નયો છે, જેથી ઇચ્છિત ફલને આપનારા થાય છે, તેથી તેમને હિતેચ્છુ આર્યપુરુષો નમસ્કાર કરે છે. આત્માનું એકત્વ ઉક્ત રીતે સ્વીકાર્યા છતાં પણ કેટલાંકે આત્માનું નિષ્ક્રિયપણું તેમને મતે બતાવ્યું છે, તેથી તેનું ખંડન કરવા માટે આત્માનું ક્રિયાવાપણું કહેવાની ઇચ્છાથી ક્રિયાના કારણભૂત દંડને કહે છે– • સૂત્ર-૩ થી ૬ - દંડ એક છે...ક્રિયા એક છે...લોક એક છે...આલોક એક છે. • વિવેચન-૩ થી ૬ : [3] #• વિશેષ વિવેક્ષા ન કરવાથી એક. સં- જ્ઞાનાદિરૂપ ઐશ્વર્યના હરણ કરવાથી આભા જેના વડે નિઃસાર કરાય તે દંડ. તે બે ભેદે છે - દ્રવ્યથી, ભાવથી, દ્રવ્યથી લાકડી, ભાવથી દુપ્રયુક્ત મન વગેરે. [૪] તે દંડ વડે આત્મા ક્રિયા કરે છે, તેથી તેને કહે છે - વ - વિશેષ વિવક્ષા ન કરીને મણ કરણની વિવક્ષા હોવાથી એક છે. કરવું તે ક્રિયા કાયિકી આદિ. અથવા “એક દંડ-એક ક્યિા* આ બંને સખ વડે અચિવનો નિષેધ કરીને આત્માનું સક્રિયત્ન કહેલ છે. જે કારણથી દંડ અને ક્રિયા શબ્દથી તેર કિયાસ્થાનો પ્રતિપાદન કરેલ છે. તેમાં અર્થદંડ, અનર્થદંડ, હિંસાદંડ, અકસ્માદંડ અને દક્ટિવિપસદંડ આ પાંચ દંડ બીજાના પ્રાણહરણરૂપ દંડ શબ્દથી ગ્રહણ કરેલ છે. વધનું સમાનપણું હોવાથી દંડનું એકપણું જાણવું. ક્રિયા શબ્દથી મૃષાપત્યયા, અદત્તાદાનપત્યયા, આધ્યાત્મિકી, માનપત્યયા, મિત્રદ્ધપ્રત્યયા, માયાપત્યયા, લોભપ્રત્યયા અને યપિથિકી આ પ્રમાણે આઠ પ્રકારે ક્રિયા કહી છે. તેનું એકપણું કરણ માસના સમાનપણાથી જાણવું. દંડ અને ક્રિયાનું વિશેષ સ્વરૂપ તેના વિવરણ પ્રસંગે કહીશું. આત્માને અક્રિયાત્વપણે માનનારનું ખંડન આ પ્રમાણે - જેઓએ નિશ્ચયથી આત્માનું અક્રિયત્વ સ્વીકાર્યું છે, તેમણે ભોøત્વ પણ સ્વીકાર્યું છે. તેના વડે ભોગક્રિયાની ઉત્પત્તિનું સામર્થ્ય હોવાથી ભોક્તાપણું ઉત્પન્ન થાય છે તે જ ક્રિયાપણું છે. [વાદી કહે છે-] “પ્રકૃત્તિ કરે છે અને પુરુષ ભોગવે છે.” ઉક્ત કથન અયુક્ત છે. કેમકે કથંચિત્ સક્રિયપણા વિના પ્રકૃતિનો સંબંધ છતાં પણ પ્રતિબિંબ ભાવની ઉત્પત્તિ નહીં થાય • x • જો કહેશો કે • પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિથી જ સુખાદિ અર્ચનું પ્રતિબિંબ છે, આત્માથી નહીં, ત્યારે આત્માનું તે સ્થિતિમાં રહેવાપણું હોવાથી ભોકતૃત્વ નહીં ઘટે. - ૪ - Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૩ થી ૬ [૫] ઉક્ત સ્વરૂપ આત્માના આધાર સ્વરૂપના નિરૂપણ માટે કહે છે - લોક એક છે. પૂર્વી - અવિવક્ષિત અસંખ્ય પ્રદેશ વડે અધો, તિછિિદ દિશાના ભેદ વડે નોશ-કેવળજ્ઞાન વડે જોવાય તે લોક. તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના આધારભૂત આકાશ વિશેષ છે. કહ્યું છે કે - જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની પ્રવૃત્તિ થાય છે, તે દ્રવ્યો સહિત લોક કહેવાય છે અને તેથી ઉલટું તે અલોક. અથવા લોક નામ આદિ ભેદથી આઠ પ્રકારે છે. કહ્યું છે કે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ અને પર્યાય એ આઠ ભેદે લોક છે. 33 તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યલોક જીવ, અજીવ દ્રવ્યરૂપ છે. ક્ષેત્રલોક - અનંત પ્રદેશાત્મક આકાશ માત્ર છે. કાલલોક-સમય, આવલિકાદિ છે. ભવલોક - પોત પોતાના ભવમાં વર્તતા નાકાદિ છે. જેમકે દેવલોક, મનુષ્યલોક આદિ. ભાવલોક-ઔદયિકાદિ છ ભાવો છે. પર્યાયલોક-દ્રવ્યોના પર્યાયમાત્રરૂપ છે. આ આઠ પ્રકારના લોકનું કેવલજ્ઞાન વડે જોવાપણું સામાન્ય હોવાથી એકપણું કહ્યું છે– [૬] લોકની વ્યવસ્થા તેના પ્રતિપક્ષભૂત અલોક હોવાથી થાય છે. તેથી હવે અલોકને કહે છે - ક્રૂ અનંત પ્રદેશાત્મકપણું હોય, તેની વિવક્ષા ન કરવા વડે એક. અો - લોક શબ્દના નિષેધથી અલોક છે, ન જોવાપણાથી નહીં. કેમકે કેવલજ્ઞાનરૂપ પ્રકાશ વડે અલોકનું પણ જોવામળે છે. [શંકા-] લોકના એક દેશના પ્રત્યક્ષપણાથી, તેના દેશાંતરના બાધક પ્રમાણના અભાવથી અમે લોકની સંભાવના કરીએ છીએ, પણ જે આ અલોકનું દેશથી પણ અપ્રત્યક્ષપણું હોવાથી આ અલોક છે, એવો નિશ્ચય કઈ રીતે કરવા માટે શક્તિમાન થશો? જે કારણથી એકત્વપણે પ્રરૂપો છો? [સમાધાન-] અનુમાનથી. તે આ પ્રમાણે - લોક વિધમાન વિપક્ષવાળો છે. અહીં જે વસ્તુ વ્યુત્પત્તિવાળા શુદ્ધ શબ્દથી કહેવાય છે, તેનો વિપક્ષ પણ હોય. જેમ ઘટનું વિપક્ષ અઘટ છે. તે રીતે લોકનો વિપક્ષ અલોક છે. [શંકા-] મૈં ો: મો: એમ કહેવાથી ‘ઘટ' વગેરેમાંની જ કોઈ વસ્તુ થશે. અહીં બીજી વસ્તુની કલ્પના કરવાથી શું? [સમાધાન-] તેમ નથી. નિષેધના સદ્ભાવથી નિષેધ્ય વડે સમાનપણાથી થાય છે. નિષેધ્ય લોક છે, તે આકાશ વિશેષ જીવાદિ દ્રવ્યનું પાત્ર છે, તેથી અલોક પણ આકાશ વિશેષરૂપ હોવું જોઈએ. જેમ અહિત કહેતા વિશિષ્ટ જ્ઞાનરહિત ચેતન જ જણાય છે, અચેતન ઘટાદિ નહીં. તેમ અલોક પણ લોક સમાન જ હોય. લોક અલોકનો વિભાગ કરનાર ધર્માસ્તિકાયને કહે છે– • સૂત્ર-૭ થી ૧૬ ઃ ધર્માસ્તિકાય એક છે...અધાસ્તિકાય એક છે...બંધ એક છે...મોક્ષ એક છે...પુન્ય એક છે...આપ એક છે...આશ્રવ એક છે...સંવર એક છે.. વેદના 5/3 ૩૪ એક છે...નિર્જરા એક છે. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • વિવેચન-૭ થી ૧૬ - [૭] પ્રદેશાર્થપણે અસંખ્યાત્મક પ્રદેશત્વ છતાં દ્રવ્યાપણે તેનું એકત્વ હોવાથી છે. ગતિ પરિણત જીવ અને પુદ્ગલોનું સ્વાભાવિક ક્રિયાવણું હોય ત્યારે તેનો સ્વભાવ ધારણ કરવાથી તે ધર્મ છે. અતિ - પ્રદેશો, તેઓના સમૂહરૂપ હોવાથી વાય તે અતિજાય તે ધર્માસ્તિકાય. [૮] હવે તેનાથી વિપક્ષરૂપ અધર્મનું સ્વરૂપ કહે છે ો અથમ્બે - દ્રવ્યથી એક છે. ધર્મ નહીં તે અધર્મ એટલે અધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલોને ગતિમાં સહાયક છે. અધર્માસ્તિકાય સ્થિતિ સહાયક છે. [શંકા] ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું હોવાપણું કેમ જાણવું? અમે પ્રમાણથી કહ્યું છે ગતિ અને સ્થિતિ સર્વલોકને પ્રસિદ્ધ કાર્ય છે. - પરિણામીના અપેક્ષા કારણને આધીન આત્મલાભરૂપ કાર્ય વર્તે છે. ઘટાદિ કાર્યોમાં તે પ્રમાણે દેખાય છે. - ૪ - ૪ - જીવ અને પુદ્ગલમાં પરિણામ કારણપણું છે છતાં અપેક્ષા કારણ વિના ગતિ અને સ્થિતિ થવા યોગ્ય નથી. ગતિ અને સ્થિતિપણું દેખાય છે, તેથી બંનેની સત્તા જણાય છે. જે અપેક્ષા કારણ છે, તે ધર્મ અને અધર્મ છે. જેમ માછલાને જળ ગતિમાં સહાયક છે, તેમ ગતિપરિણત પુદ્ગલોને ધર્માસ્તિકાય ગતિમાં સહાયક છે. તથા જેમ પૃથ્વી માછલાદિને સ્થિતિ સહાયક છે તેમ અધર્માસ્તિકાય જીવ, પુદ્ગલોને સ્થિતિ પરિણત હોય ત્યારે સ્થિતિ સહાયક છે. અનુમાન-ગતિ, સ્થિતિ કાર્ય હોવાથી ઘડાની માફક અપેક્ષા કારણવાળા છે. વળી અલોકનો સ્વીકાર કરવાથી લોકના પરિમાણને કરનારા ધર્મ-અધર્મ બંનેનો સ્વીકાર અવશ્ય થાય. અન્યથા આકાશની સામ્યતાથી લોક-અલોક એવો ભેદ નહીં રહે. તથા કેવળ આકાશ હોય તો ગતિવાળા જીવો અને પુદ્ગલોના પ્રતિઘાતના અભાવે કોઈ ચોક્કસ સ્થાન નહીં રહે, કેમકે સંબંધના અભાવથી સુખ, દુઃખ, બંધાદિ વ્યવહાર નહીં થાય. - ૪ - ૪ - ૪ - ધર્મ, અધર્માસ્તિકાય વડે ઉપગૃહીત આત્મા દંડ અને ક્રિયા સહિત કર્મથી બંધાય છે, તેથી હવે બંધનું નિરૂપણ કરાય છે. [૯] Ì સઁધે – બંધાવું તે બંધ. કષાયયુક્ત જીવ કર્મને યોગ્ય પુદ્ગલને ગ્રહણ કરે છે, તે બંધ છે. પ્રકૃતિ-સ્થિતિ-પ્રદેશ-અનુભાવથી બંધના ચાર ભેદો છે, પણ બંધ સામાન્યથી એક છે. મુક્તને પુનઃબંધનો અભાવ છે માટે બંધ એક છે. દ્રવ્યથી બંધ તે બેડી, ભાવથી કર્મ વડે બંધ છે. [શંકા] જો જીવ અને કર્મનો સંયોગરૂપ બંધ અભિપ્રેત છે. તો તે બંધ આદિ સહિત છે કે રહિત ? જો આદિસહિત પક્ષ સ્વીકારશો તો પહેલા આત્મા અને પછી કર્મ કે પહેલા કર્મ અને પછી આત્મા અથવા કર્મ અને આત્મા બંને સાથે ઉત્પન્ન થાય છે? હવે હેતુ અભાવે આત્માની ઉત્પત્તિ પ્રથમ ન સંભવે. - x - વળી જો આત્મા અનાદિ છે, તો કારણના અભાવે આકાશ માફક આત્માનો કર્મ સાથે યોગ નહીં ઘટે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૭ થી ૧૬ કારણ સિવાય કર્મ સાથે યોગ થાય તો મુક્ત જીવને કર્મને યોગ થવો જોઈએ. જો આત્મા નિત્યમુક્ત જ છે, તો મોક્ષની જિજ્ઞાસાથી શું? બંધના અભાવે મુક્તના કથનનો અભાવ થશે. પહેલા કર્મ અને પછી આત્મા પણ બરોબર નથી. કેમકે કર્તા ૩૫ અભાવે આત્માથી પૂર્વે કર્મની ઉત્પત્તિ ન થાય. - ૪ - ૪ - કર્મ અને જીવની સહ ઉત્પત્તિનો પક્ષ પણ યોગ્ય નથી. કેમકે - x - “આ કર્તા આ કર્મ' આવા પ્રકારનો યોગ્ય વ્યવહાર નહીં થાય. જો જીવ-કર્મનો યોગ આદિ રહિત છે એવું સ્વીકારતા આત્મા અને કર્મનો વિયોગ નહીં થાય. - ૪ - [સમાધાન] આદિસહિત પક્ષના દોષો અમે આ પક્ષ ન સ્વીકારતા હોવાથી નિરસ્ત થાય છે અને અનાદિ જીવ-કર્મના યોગોને વિશે અનાદિપણાથી જીવ-કર્મનો વિયોગ ન થાય તેમ તમે કહો છો તે અયોગ્ય છે, કેમકે સંયોગના અનાદિપણા છતાં પણ સુવર્ણ અને માટીની જેમ વિયોગ થાય છે. કહ્યું છે કે - જેમ અનાદિકાલનો સુવર્ણ અને માટીનો સંયોગ પણ અગ્નિતાપાદિથી નાશ પામે તેમ જીવ અને કર્મનો સંયોગ નાશ પામે છે. જેમ બીજ અને અંકુરમાંથી કોઈ પણ એક કાર્યને ઉત્પન્ન કર્યા સિવાય નાશ પામે તો તેની સંતતિ નાશ પામે છે, તેમજ કુકડી-ઇંડામાં પણ સમજવું. અનાદિ બંધનો સદ્ભાવ છતાં કોઈક ભવ્યાત્માનો મોક્ષ થાય છે. તેથી હવે સૂત્રમાં મોક્ષનું સ્વરૂપ કહે છે– [૧૦] ‘ì મોવો' મૂકાવવું - કર્મપાશથી છૂટવું તે આત્માનો મોક્ષ. કહ્યું છે - સર્વકર્મનો ક્ષય થવાથી મોક્ષ થાય છે. તે મોક્ષ એક છે. જ્ઞાનાવરણીયાદિ કર્મની અપેક્ષાએ આઠ ભેદ છે પણ મૂકાવાની સમાનતાથી કે મુક્તના ફરી મોક્ષના અભાવથી કે સિદ્ધશીલા પૃથ્વી દ્રવ્યાર્થપણે એક છે કે - x - છૂટવાપણાની સમાનતાથી મોક્ષ એક છે. [શંકા] જીવ અને કર્મનો સંયોગ અંતરહિત છે, અનાદિ છે, તો કર્મના વિયોગરૂપ મોક્ષ હોવાથી જીવને મોક્ષ કેમ થાય ? [સમાધાન] અનાદિત્વ હેતુ અનૈકાંતિક છે, ધાતુ અને કાંચનનો સંયોગ અનાદિ હોવા છતાં જેમ ક્રિયા વિશેષથી અંત પામે છે તેમ સમ્યગ્દર્શન, જ્ઞાન ચાસ્ત્રિ વડે કર્મના સંયોગથી જીવનો મોક્ષ થાય છે. જીવ-કર્મ વિયોગ તે મોક્ષ. [શંકા] નારકાદિ પર્યાય સ્વરૂપ સંસાર છે, બીજો નથી, તે નાકાદિ પર્યાયથી જુદો કોઈ જીવ નથી, નારાદિ પર્યાયો જ જીવ છે, કેમકે તેનો એક જ અર્થ હોવાથી સંસારનો અભાવ થતાં નાકાદિ પર્યાયરૂપ જીવનો જ અભાવ છે. તેથી મોક્ષ એ અસત્ પદાર્થ છે. આ શંકાનું સમાધાન કરે છે. - - * - આપનું કહેવું અયુક્ત છે. કેમકે અનર્થાન્તર હેતુ અનૈકાંતિક છે. જેમ સુવર્ણ અને વીંટીનું અનન્તિપણું સિદ્ધ છે, છતાં વીંટીનો નાશ થતા સુવર્ણનો નાશ થતો નથી, તેમ નાસ્કાર્ટિ પર્યાય નાશ થતાં સર્વથા જીવનો નાશ થશે નહીં. - ૪ - સંસાર કર્મકૃત્ છે. તેથી કર્મનો નાશ થતાં સંસારનો નાશ થાય, પણ જીવપણું કર્મકૃત્ નથી તો કર્મનાશે જીવ નાશ કેમ થાય? સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મોક્ષ પુન્ય-પાપનો ક્ષય થવાથી થાય છે, માટે પુન્ય-પાપનું સ્વરૂપ કહેવું જોઈએ. તેમાં મોક્ષ અને પુન્યના શુભ સ્વરૂપના સામર્થ્યથી પહેલા પુન્ય કહે છે. [૧૧] ì પુો-પુણ્ ધાતુ શુભ અર્થમાં છે. શુભ કરે છે અથવા આત્માને પવિત્ર કરે છે. માટે પુન્ય શુભ કર્મ છે. તેના ૪૨-ભેદો કહ્યા છે - ૧-સાતા વેદનીય, ૨-ઉચગોત્ર, ૩-મનુષ્યાય, ૪-તિર્યચાયુ, ૫-દેવાયુ, ૬-મનુષ્યગતિ, ૭-મનુષ્ય આનુપૂર્વી, ૮-દેવગતિ, ૯-દેવાનુપૂર્વી, ૧૦-પંચેન્દ્રિયજાતિ, ૧૧ થી ૧૫ ઔદારિક આદિ પાંચ શરીર, ૧૬ થી ૧૮-ઔદારિક-વૈક્રિય-આહારક અંગોપાંગ, ૧૯-વજ્રઋષભનારાચ સંઘયણ, ૨૦-સમચતુરસ સંસ્થાન, ૨૧ થી ૨૪ શુભ વર્ણાદિ ચતુષ્ક, ૨૫-અગુરુલઘુ, ૨૬-પરાઘાત, ૨૭-ઉચ્છ્વાસ, ૨૮-આત૫, ૨૯-ઉધોત, ૩૦-શુભ વિહાયોગતિ, ૩૧ થી ૪૦-૨સ દશક, ૪૧-નિર્માણ, ૪૨-તીર્થંકર. ૩૬ ઉક્ત ૪૨-પ્રકૃતિ છે અથવા પુન્યાનુબંધી, પાપાનુબંધી બે ભેદ છે અથવા પ્રતિ પ્રાણિ વિચિત્રત્વથી અનંતભેદ છતાં સામાન્યથી પુન્ય એક છે. [શંકા] પ્રત્યક્ષાદિ પ્રમાણથી કર્મ જ નથી, તો પુન્યકર્મ કઈ રીતે સંભવે ? તમારી વાત ખોટી છે. કર્મ અનુમાનથી સિદ્ધ છે. કેમકે કર્મ સુખ-દુઃખના અનુભવનો હેતુ છે - જેમ બીજ અંકુરનો હેતુ છે. અનુભવનો હેતુ હોવાથી કર્મ છે. જો તમે એમ કહો કે - સુખ-દુઃખનો અનુભવ તો ઇષ્ટાનિષ્ટમય દૃષ્ટ જ છે, પણ અહીં અદૃષ્ટની કલ્પના કેમ કરવી ? - X - તો તમારું કહેવું અયુક્ત છે. અહીં ઇષ્ટ શબ્દાદિ વિષયસુખના સાધન સહિત બે મનુષ્યોને ફળમાં તફાવત દેખાય છે અર્થાત્ એકને દુઃખનો અનુભવ થાય છે, બીજાને સુખનો અનુભવ થાય છે. તેવું જ અનિષ્ટ સાધનમાં પણ છે. આ ભેદ હેતુ વિના ન સંભવી શકે. સુખદુઃખના અનુભવના હેતુરૂપ જે દૃષ્ટ હેતુ તે સાધનોનો વિપર્યાસ હોવાથી યોગ્ય નથી. • x " સમાન સાધનયુક્ત બંનેમાં જે તેના ફલ વિશેષમાં હેતુ છે તે કર્મ છે. તેથી કર્મ કહે છે. - x - કર્મની સિદ્ધિ માટે બીજું અનુમાન પ્રમાણ– ઇન્દ્રિયાદિ વિશિષ્ટ હોવાથી આ બાલશરીર અન્ય દેહપૂર્વક છે, આ અનુમાનમાં જે શરીર ઇન્દ્રિયવાળું છે, તે શરીર અન્ય શરીરપૂર્વક જોવાય છે. અન્યશરીરપૂર્વક આ બાલશરીર છે, તે કર્મ. માટે કર્મ છે. - ૪ - - X - જે [શંકા] કર્મનો સદ્ભાવ છતાં એક પાપ જ વિધમાન છે, પુન્ય નથી. જે પુન્યનું ફળ સુખ કહેવાય છે, તે તરતમ યોગથી અલ્પ પાપનું જ ફળ છે, જેથી પાપના પરમ ઉત્કર્ષ વડે અતિ અધમ ફળ થાય તેમ તતમયોગ વડે - ૪ - અતિ અલ્પ પાપ માત્રામાં જ અતિ શુભપણું છે. પાપના ઘટવાથી અને સર્વથા ક્ષય થવાથી મોક્ષ થાય છે. જેમ અપચ્ય આહારના સેવનથી રોગ થાય છે. તેમાં ઘટાડો કરવાથી તે આરોગ્યકર બને, સર્વથા આહારત્યાગે પ્રાણ નાશ થાય છે. - ૪ - તેનું સમાધાન કરતા કહે છે— “અતિ અલ્પ પાપ તે સુખનો ઉત્કર્ષ'. તમારું આ કથન અયુક્ત છે. કેમકે સુખનો અનુભવ સ્વાનુકૂલ કર્મનો અનુભવ હોવાથી દુઃખના અનુભવ માફક ઉત્પન્ન Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧/- થી ૧૬ ૩૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ થાય છે. જેમ દુઃખાનુભૂતિ અનુરૂપ પાપકર્મથી ઉત્પન્ન થયેલ છે. એવું તમે સ્વીકારો છો, તેમ સુખાનુભવ પણ અનુરૂપ પુચકર્મ અકર્ષથી થાય છે. એ પ્રમાણ ફળ છે. પુન્યનો પ્રતિપક્ષભૂત પાપ, તે કહે છે [૧૨] ‘જ પાવે' - આત્માને બાંધે છે, વિકલ કરે છે, પાડે છે, આનંદ રસને શોષે છે અને ક્ષીણ કરે છે, તે પાપ છે. તેના જ્ઞાનાવરણીયાદિ-૮૨-ભેદ છે - ૧ થી ૫ - જ્ઞાનાવરણીય, ૬ થી ૧૦-અંતરાય, ૧૧ થી ૧૯ દર્શનાવરણીય, ૨૦ થી ૪૫-છવીસ મોહનીય, ૪૬-અસાતા વેદનીય, ૪૩નરકાય, ૪૮-નીચગોત્ર, ૪૯,૫૦-નરકગતિ, નરકાનુપૂર્વી, ૫૧,૫૨-તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી, ૫૩ થી ૫૬ પહેલા સિવાયના પાંચ સંસ્થાન, ૬૭ થી ૩૦-અશુભ વણિિદ ચાર, ૩૧-ઉપઘાત, ૩૨અશુભવિહાયોગતિ, ૩ થી ૮ર-સ્થાવર દશક. એ ૮૨ પાપપ્રકૃતિ છે અથવા પુન્યાનુબંધી અને પાપાનુબંધી બે છે અથવા જીવોને આશ્રીને તેના અનંતભેદ છે. તો પણ અશુભના સમાનપણાથી પાપ એક છે. (શંકા કર્મ છે તો પણ એક પુન્ય છે, પાપકર્મ નથી. શુભ-અશુભ ફલોની, સિદ્ધિ પુન્યથી જ થાય છે. - x • X - X - પરમ ઉત્કૃષ્ટ જે શુભ ફળ છે, તે પુન્યનું ઉત્કર્ષ કાર્ય છે અને પુન્યના અપકર્ષથી હીનપુચનું ઓછામાં ઓછું જે ફળ તે જ દુ:ખ છે. પુન્યાત્મક બંધનો અભાવ તે મોક્ષ છે. જેમ અતિ પથ્ય આહારના સેવનથી આરોગ્ય સુખ અને પથ્ય આહાર ત્યાગથી આરોગ્ય સુખની હાનિ થાય છે, સર્વ આહાર ત્યાગે પ્રાણનો નાશ થાય છે. | (સમાધાન] જે આ દુ:ખ પ્રકર્ષની અનુભૂતિ તે સુખપકનુભૂતિ માફક અનુભવ હોવાથી • x • દુ:ખ છે, તે પ્રમાણનું ફળ છે. * * * હવે હમણાં જ કહેલ પુન્યપાપકર્મના બંધના કારણના નિરૂપણ માટે આશ્રવ કહે છે [૧૩] આત્મામાં જેના વડે કર્મો પ્રવેશ કરે તે આશ્રવ, કર્મબંધ હેતુ છે. તે આશ્રવ-આ રીતે -x • ઇન્દ્રિય-૫, કસાય-૪, અવત-૫, ક્રિયા-૨૫, યોગ-3-એ રીતે ૪૨ ભેદે છે. અથવા દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. છિદ્રવાળી નાવ પાણીમાં હોય તો છિદ્રો દ્વારા પાણી પ્રવેશે તે દ્રવ્યાશ્રવ અને જીવરૂપી નાવમાં ઇન્દ્રિયાદિ છિદ્રોથી થતો કર્ભજળનો સંચય તે ભાવાશ્રવ છે, પણ આશ્રવના સમાનપણાથી તે એક જ છે. હવે સંવરનું સ્વરૂપ કહે છે [૧૪] જે પરિણામ વડે કર્મના કારણભૂત પ્રાણાતિપાતાદિ અટકાવાય તે સંવર, આશ્રવ-નિરોધ છે. તે સંવરના પણ ભેદ છે. સમિતિ-૫, ગુપ્તિ-3, ઘર્મ-૧૦, અનુપેક્ષા૧૨, પરીષહો-૨૨, ચાગ્નિ-૫ અથવા સંવરના બે ભેદ છે. દ્રવ્યથી-જલમાં રહેલ નાવના છિદ્રો બંધ કરવા તે અને ભાવસંવર-જીવમાં કર્મનો પ્રવેશ જેના વડે થાય, તે ઇન્દ્રિયાદિ છિદ્રોનો વિરોધ કરવો છે. આ બે પ્રકાર છતાં સંવરનું સમાનપણું હોવાથી સંવર એક છે, માત્ર સંવર હોવા છતાં અયોનિ અવસ્થામાં કમનું વેદના થાય, બંધ નહીં, માટે વેદના કહે છે [૧૫] કર્મના સ્વાભાવિક ઉદય કે ઉદીરણા કરવા વડે ઉદયાવલિકામાં પ્રવેશ પામેલ કર્મનો અનુભવ કશ્યો તે વેદના. જે જ્ઞાનાવરણીયાદિ કર્મ અપેક્ષાએ આઠ પ્રકારે છે, પણ વિપાકોદય અને પ્રદેશોદય અપેક્ષાએ બે પ્રકારે છે. વળી કેશકુંચનાદિ આભ્યપગમિકી અને રોગાદિ જનિત ઔપકમિટી એમ બે ભેદે છે, તો પણ વેદનાના સમાનપણાથી એક જ વેદના છે. ભોગવાયેલ સ કર્મપ્રદેશોથી ખરી જાય છે, તે હેતુથી કર્મની નિર્જરાનું સ્વરૂપ કહે છે– [૧૬] નિર્જરા એટલે વિશેષ નાશ પામવું, સર્વથા ખરી જવું તે આઠ પ્રકારના કર્મ અપેક્ષાએ આઠ ભેદ છે, બાર પ્રકારના તપથી જનિત બાર ભેદ છે. ઇચ્છા રહિતપણે ભૂખ, તરસ, શીત, તપ, દંશ, મશક, મવસ, બ્રાહ્મચર્ય ધારણ આદિ અનેકવિધ કારણે અનેક પ્રકારે છે. અથવા દ્રવ્યથી આદિનો નાશ અને ભાવથી કર્મોનું ખરવું એ બે પ્રકારે છે. તો પણ નિર્જરાના સમાપણાથી એક જ નિર્જરા છે. નિર્જરા અને મોક્ષમાં શું ભેદ ? દેશથી કર્મક્ષય તે નિર્જરા અને સર્વથા કર્મક્ષય તે મોક્ષ. અહીં જીવ વિશિષ્ટ નિર્જરા ભાજન પ્રત્યેક શરીર અવસ્થામાં જ થાય છે, સાધારણ શરીર અવસ્થામાં નહીં, તેથી પ્રત્યેક શરીર અવસ્થામાં રહેલ જીવના સ્વરૂપના નિરૂક્ષણ માટે કહે છે • સૂત્ર-૧૩ થી ૪૩ : [૧] પ્રત્યેક શરીરમાં રહેલો જીવ એક છે.[૧૮] બાહ્ય યુગલો લીધા વિના જીવોની વિકુણા એક છે. [૧૯] મન એક છે. [૨૦] વચન એક છે.. [1] કાય વ્યાપાર એક છે..[૨] ઉત્પાદ એક છે..[૩] વિનાશ એક છે.. [૨૪] મૃત જીવશરીર એક છે..[૫] ગતિ એક છે..[૨૬] આગતિ એક છે.. [] વન એક છે..[૨૮] ઉપરાંત એક છે..[૨૯] તર્ક એક છે..[30] સંજ્ઞા એક છે..[૩૧] મતિ એક છે..[3] વિજ્ઞા એક છે..[33] વેદના એક છે.. [૩૪] છેદન એક છે..[૩૫] ભેદન એક છે..[3] ચમ શરીરીનું મરણ એક છે..[39] સંશુદ્ધ યથાભૂત પત્ર એક છે..[૩૮] એકભૂત જીવોનું દુ:ખ એક છે. [36] જેનાથી આત્મા કલેશ પામે તેવી અધર્મપ્રતિજ્ઞા એક છે. [૪] જેનાથી આત્મા જ્ઞાનાદિ પયાયિવાળો બને તે ધર્મપ્રતિજ્ઞા એક છે. [૪૧] તે તે સમયમાં દેવ, સુર, મનુષ્યોને મન એક છે. [૪૨] તે તે સમયમાં દેવ, અસુર, મનુષ્યોને ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પરષાકાર પરાક્રમ એક છે. [૪૩] જ્ઞાન એક છે, દશના એક છે, ચાસ્ત્રિ એક છે. • વિવેચન-૧૩ થી ૪૩ : [૧] ઇવ: - કેવલ, જીવ્યો છે - જીવે છે અને જીવશે તે જીવ-પ્રાણ ધારણા સ્વભાવવાળો આભા. એક જીવ પ્રતિ પ્રત્યેક શરીર નામકર્મના ઉદયથી પ્રાપ્ત છે શરીર તે પ્રત્યેક. તે પ્રત્યેક વડે - જીર્ણ થાય તે શરીèહ. તે જ અનુકંપિત આદિ સ્વભાવસહિત શરીર, તેના વડે જણાતો-પ્રત્યેક શરીર આશ્રિત જીવ એક છે. • x Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૧૩થી ૪૩ ૩૯ ૪૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ I ળ ન ક - તેથી પ્રત્યેક શરીરમાં એક જીવ વર્તે છે. વૃત્તિકારશ્રી લખે છે કે - “અહીં પડવવUM એવો પાઠ ક્યાંક દેખાય છે, તેનો બોધ ન થવાથી તેની વ્યાખ્યા કરી નથી. અહીં બધી વાચનાની વ્યાખ્યા શક્ય ન હોવાથી અમે કોઈક જ વાસનાનું વ્યાખ્યાન કરીશું." આત્માના બંધ, મોક્ષ આદિ ધર્મો કહ્યા તે અધિકારથી જ અહીં બીજા ધર્મો કહીએ છીએ [૧૮] “જીવ એક છે. તે પ્રતીત છે. પરિવાર - બહારના પુદ્ગલ ગ્રહણ કર્યા વિના વૈક્રિય સમુઠ્ઠાત વડે જે વિક્ર્વણા - ભવધારણીય વૈક્રિય શરીર રચના લક્ષણ સ્વ-સ્વ ઉત્પત્તિ સ્થાનમાં જીવો વડે જે કરાય છે, તે એક જ છે કેમકે ભવધારણીયનું એક લક્ષણ છે. જે બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરવાપૂર્વક કરાય છે તે ઉત્તવૈયિની ચના સ્વરૂપ છે, તે ઉત્તરપૈક્રિય સ્યના વિચિત્ર અભિપ્રાયવાળી હોવાથી, વૈકિચલબ્ધિવાળાને તેવી શક્તિ હોવાથી એક જીવને અનેક વિદુર્વણા પણ થાય, તે પર્યવસિત. [શંકા બાહ્ય પગલો ગ્રહણ કરી જ ઉત્તર વૈક્રિય થાય તેવો નિશ્ચય કેમ કર્યો? જેથી અહીં મપરિયાટ્ટા વડે તે વિક્ર્વણા નિષેધી? સમાધાન-ભગવતી સુગના વચનથી. - “હે ભદતા મહધિક યાવત મહાનુભાગ દેવ, બાહ્ય પુદ્ગલો ન ગ્રહીને એક વર્ણવાળા એક રૂપને વિકુવવા સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, હે ભદંત ! બાહ્ય પુલો ગ્રહીને વિદુર્વવા સમર્થ છે ? હા, સમર્થ છે.” અહીં ઉત્તર વૈક્રિય બાહ્ય પુદ્ગલના ગ્રહણથી થાય તેમ વિવક્ષિત છે. ૧૯] ને Tળ - મનન કરવું તે મન, ઔદારિકાદિ શરીર પ્રવત્તિ વડે ગ્રહણ કરેલ મનોદ્રવ્યના સમુદાયની સહાયથી જીવનો જે વ્યાપાર, તે મનોયોગ. જેના વડે મનન કરાય તે મન, મનોદ્રવ્ય માત્ર જ છે, તે સત્ય આદિ ભેદથી અનેક છે, અથવા સંી જીવોનું અસંખ્યાતપણું હોવાથી અસંખ્યાત ભેદે પણ છે, તો પણ મનન લક્ષણપણે સર્વ મનોનું એકવ હોવાથી મન એક છે. [૨૦] [ITI વરૂ - બોલવું તે વચન. ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાર વડે ગૃહીત ભાષાદ્રવ્યના સમૂહની સહાયતાથી જીવનો વ્યાપાર તે વચનયોગ છે. તે સત્ય આદિ અનેક ભેદે છે, પણ સર્વ ભાષાનું વચન સામાન્યમાં અંતર્ગતું હોવાથી વચન એક જ છે. [૧] ને યથાય છે - જેના વડે એકઠું કરાય તે કાય-શરીર, તેનો જે વ્યાપાર તે કાયવ્યાયામ. તે ઔદારિકાદિ શરીરયુકત આત્માની વીર્યપરિણતિ વિશેષ છે, તે ઔદારિકાદિ ભેદ વડે સાત પ્રકારે પણ છે. જીવોના અનંતપણાથી અનંત ભેદે છે, પણ કાયવ્યાયામના સમાનપણાથી એક જ છે, જે એક જીવને એક સમયમાં મન વગેરેનું એકપણું છે, તે સૂગ વડે જ વિશેષથી કહેશે. અહીં સામાન્યના આશ્રયથી જ એકપણાનું કથન કર્યું છે. (૨૨) ૩૫ • ઉત્પાદ. તે એક સમયમાં એક પર્યાય અપેક્ષાએ ચોક છે, તેનાં એક સમયમાં બે વગેરે ઉત્પાદ થતા નથી અથવા ઉત્પાદ વિશેષવાળા પર્યાયિની અપેક્ષા સિવાય પદાર્થપણાએ ઉત્પાદ એક છે. [૨૩] વિથ - નાશ. તે ઉત્પાદ વસ્તુ છે. વિકૃતિ આદિ વ્યાખ્યાન કરી લેવા. [૨૪] વિયત્ર - વિગત એટલે મરેલ. મá - શરીર. મૃતક શરીર એક છે. • x • વિશિષ્ટ ઉત્પત્તિની રીતિ કે વિશિષ્ટ શોભા, સામાન્યથી એક છે. [૫] ત્ત-મરણ પછી મનુષ્યવાદિમાંથી નાકવાદિમાં જવું છે. તે એક જીવને એક વખત એક જ હોય. હજુવાદિ કે નરકાદિ ગતિ અથવા પુદ્ગલની ગતિ. ગમન સ્વરૂપ વડે સર્વ જીવ અને પુદ્ગલોની ગતિ એક છે. [૨૬] મારુતિ - આવવું છે. નાકાદિથી પાછું આવવું તે, ગતિવત્. [૨૭] ચ્યવન - વૈમાનિક, જ્યોતિકોનું મરણ, એક જીવને એક છે - x • [૨૮] ૩પપાત - ઉત્પન્ન થવું તે ઉપપાત, દેવ-નાકોનો જન્મ. [૨૯] તર્ક વિમર્શ, અવાયથી પહેલા અને ઈહા પછી. પ્રાયઃ માથું ખંજવાળવું વગેરે પુરુષના ધર્મો અહીં ઘટે છે. • x • તેનું એકત્વ પૂર્વવતું. [3] #TI - વ્યંજનાવગ્રહના ઉત્તરકાલમાં થનાર મતિ વિશેષ અથવા આહાર, ભય આદિ ઉપાધિવાળી ચેતના તે સંજ્ઞા, નામ તે સંજ્ઞા. [૩૧] મત્ર - મનન કરવું તે મતિ - કંઈક અર્થનું જ્ઞાન થવાથી સૂમ ધર્મની આલોચનારૂપ બુદ્ધિ. કેટલાંક મતિ એટલે આલોચન કહે છે. અથવા માનનાર, માનવા યોગ્ય-સ્વીકાર, આ અર્થ છે. બંનેમાં સામાન્યથી એકવ છે. [૩૨] વિસ્ - વિદ્વાન્ કે વિજ્ઞ, સમાન બોધપણાંથી એક છે. • x - [33] યT - પહેલા વેદના, સામાન્ય કર્મના અનુભવ સ્વરૂપ કહી છે. અહીં તે પીડા સ્વરૂપ જ જાણવી. તે સામાન્યથી એક જ છે. - તેનું કારણ - [૩૪] ઇયur - શરીર કે બીજાનું ખગાદિથી છેદન કરવું તે. [૩૫] વળ – ભાલાદિથી ભેદન અથવા છેદન-કર્મનો સ્થિત ઘાત, ભેદન તે કર્મનો રસઘાત. તેનું એકપણું વિશેષની અવિવક્ષાથી છે. [૩૬] મરણ - વેદનાથી મરણ થાય, તેથી મરણ કહે છે - છેલ્લું શરીર તે અંતિમ શરીર, તેમાં થનારી વેદના. • x - જેને છેલ્લું શરીર છે, જેમને તે અંતિમ શારીરિકા. છેલ્લા શરીરમાં જીવોને એક મરણ છે. કેમકે સિદ્ધપણામાં પુનર્મરણનો અભાવ છે. અંતિમ શરીરી સ્નાતક થઈ મરે છે તેવી | [3] ને સંશુદ્ધ - એક સંશુદ્ધ - કષાય રહિતતાથી નિર્મળ ચાસ્ત્રિી. તાત્વિક પાત્રની જેમ અતિશયવાળા જ્ઞાનાદિ ગુણરત્નોનું પત્ર. - x - [૩૮] સુવણે - અંતિમ વિગ્રહણ સંભવ દુઃખ જેને છે તે એક દુ:ખ. - Urm - એવું પાઠાંતર છે - એક પ્રકારે સંશુદ્ધાદિ કથન જેને છે તે. અસંશુદ્ધ કે સંશુદ્ધાસંશુદ્ધ નહીં. વ્યપદેશાંતર નિમિત્તને કષાયાદિનો અભાવ છે, તેથી તે એક પ્રકારે નામવાળો થાય. અથવા એક પ્રકારે જીવવાળો. પ્રાણીઓને એકભૂત-આત્મા સમાન જાણે છે. • x x• તેમના સમસ્વભાવત્વ હોવાથી જીવનું એકપણું છે. અથવા Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧-૧૦ થી ૪૩ T આ સૂત્રોકન પત્તે શબ્દ બીજા સૂત્ર સાથે પણ સંબંધ ધરાવે છે. * * * * * * * અધર્મથી દુ:ખ થાય છે, તે કહે છે | [૩૯] IT મને - દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરે અથવા જીવોને સગતિમાં સ્થાપે તે ઘમ. * * તે ધર્મ શ્રત અને સાત્રિ સ્વરૂપ છે. તેનો પ્રતિપક્ષ તે અધર્મ છે. અધર્મ વિષય પ્રતિજ્ઞા કે અધર્મમાં મુખ્ય જે શરીર તે અધર્મપ્રતિજ્ઞા, તે એક છે. તે અતિ દુ:ખના કારણ વડે એકરૂપ છે. તેથી જ કહે છે - જે કારણથી તે પ્રતિજ્ઞાનો સ્વામી જીવ અથવા અધર્મપ્રતિજ્ઞ આત્મા રાગાદિથી બાધા પામે છે સંક્ષેશ પામે છે. * * જે અધર્મપ્રતિજ્ઞા ચકી આત્મા કલેશ પામે છે, તે એક જ છે. તેનાથી વિપરીત કહે છે– [૪૦] [ - પૂર્વવતું. વિશેષ એ કે જેને જ્ઞાનાદિ વિશેષ ઉત્પન્ન થયેલ છે, તે પર્યવજાત - વિશુદ્ધ થાય છે. - x • પર્યવોને કે પર્યવો વિશે જે પ્રાપ્ત થયેલ છે, તે પર્યવયાત અથવા પરિરક્ષા કે પરિજ્ઞાન. તેને કે તેમાં પ્રાપ્ત થયેલ. ધર્મ-અધમી પ્રતિજ્ઞા યોગથી થાય, માટે યોગ કહે છે– [૪૧] અને મને - ઇત્યાદિ ત્રણ સૂત્ર. તેમાં મન તે મનોયોગ. જે જે સમયમાં વિચારાય છે, તે તે સમયમાં કાલ વિશેષથી એક જ છે. વીસા નિર્દેશથી કોઈ પણ સમયે બે વગેરે સંખ્યા ન સંભવે. જીવોનું એક ઉપયોગપણું હોવાથી મનનું એકપણું છે. [શંકા જીવ એક ઉપયોગવાળો નથી કેમકે શીતણિ સ્પર્શવિષય સંવેદન, બંને એકસાથે અનુભવાય છે -x - તેનું સમાધાન કરે છે. શીત અને ઉષ્ણ બંને ઉપયોગ ભિન્ન કાળમાં હોવા છતાં સમય અને મનની સ્મતાથી એક સાથે જણાય છે. પણ તે યુગપતું નથી. કહ્યું છે કે • સમયનું અતિ સૂમપણું હોવાથી ભિન્ન ભિન્ન કાળ છતાં રોક સમયમાં - X • અલાતચક માફક એક લાગે છે. જો એક વિષયમાં જોડાયેલું મન, બીજ વિષયનો પણ અનુભવ કરે તો આગળ રહેલ હાથી કેમ જણાતો નથી. * * • વિશેષ સ્થાનાંતરથી જાણવું. અથવા સત્ય, અસત્ય, સત્યાસત્ય, વ્યવહારરૂપ ચાર મનોયોગમાંથી કોઈ એક મનોયોગ જ એક વખતે હોય છે. અન્યોન્ય વિરોધ હોવાથી બે આદિ મનોયોગ સંભવ નથી. મનોયોગના સ્વામી-દેવ, અસુર, મનુષ્ય. ક્રીડા કરે તે દેવો-વૈમાનિક, જ્યોતિક, સુર નહીં તે અસુર-ભવનપતિ અને વ્યંતર. મનુજ તે મનુષ્ય. તેમને એક સમયે એક મન છે. વચનયોગ પણ દેવાદિને એક સમયે એક જ હોય છે. - X - વચન યોગ સત્ય આદિમાંથી કોઈ એક જ હોય. - X - X - કાય વ્યાયામકાયયોગ, દેવાદિને એક સમયે એક જ હોય. સાત યોગમાં કોઈ પણ એક કાયયોગ એક સમયે હોય છે. [શંકા આહાકનો પ્રયોગ કરે ત્યારે દારિક શરીર ત્યાં જ રહેલ હોય છે, એમ સંભળાય છે, તેથી એક સમયે બંને કાયયોગ કેમ હોય? [સમાધાન] વિધમાન છતાં ઔદાકિ શરીરનો વ્યાપાર નથી, આહારક ૪૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શરીસ્તો જ ત્યાં વ્યાપાર છે, માટે તેમ થાય. જો દારિક શરીર પણ ત્યારે પ્રવૃત્તિ કરે તો કેવલિ સમુઠ્ઠાત - x -માફક ત્યારે મિશ્રયોગપણું થશે. * * * * * આ કારણથી કાયવ્યાપાર એક જ છે. એવી રીતે વૈક્રિય શરીરવાળા ચક્રવર્યાદિને પણ વૈક્રિયની પ્રવૃત્તિ સમયે પ્રવૃતિરહિત ઔદાકિ શરીર હોય છે. - x x• કાયયોગના એકપણાથી દારિક કાયયોગ વડે ગ્રહણ કરેલ મનોદ્રવ્ય અને વાગદ્રવ્યની સહાયતા વડે થયેલ જીવના વ્યાપારરૂ૫પણાથી મનોયોગ અને વચનયોગનો એક કાયયોગપૂર્વકપણા વડે પણ પૂર્વે કહેલું એકત્વ જાણવું. x • આજ્ઞા વડે જે અર્થ ગ્રાહ્ય છે, તે આજ્ઞાથી જ કહેવા યોગ્ય છે. કહેવાની વિધિમાં દષ્ટાંતથી દષ્ટાંતિક અર્થ કરવો. તેથી ઉલટી રીતે કથન કરે તો આજ્ઞાની વિરાધના થાય. [શંકા એકGરૂપ સામાન્યના આશ્રય વડે જ સૂઝ બોધક થશે, તો પછી વિશેષ વ્યાખ્યાન શા માટે ? સમાધાન સામાન્યરૂપ એકત્વને પૂર્વ સૂણો વડે કહેવાયેલ હોવાથી પ્રસ્તુત સૂટમાં પુનરુક્તિ પ્રસંગથી સૂરમાં રેવાય શબ્દ, સમય શબદ નિરર્થક થાય, માટે વ્યાખ્યા કરવી જરૂરી છે. આ સૂત્રમાં દેવાદિનું ગ્રહણ વિશિષ્ટ વૈકિચલબ્ધિ સંપન્નપણાથી દેવાદિને અનેક શરીર ચના હોવા છતાં એક સમયમાં મનોયોગાદિનું શરીની માફક અનેકાણું થશે, આ માન્યતાના ખંડન માટે છે. નાક-તિર્યંચના નિષેધાર્થે નથી. | [શંકા) નારક, તિર્યંચ પણ વૈક્રિયલબ્ધિવાળા છે. વિદુર્વણા શરીરના અનેકપણાની માન્યતા સંભવે છે, માટે તિર્યંચ અને નાકનું ગ્રહણ યોગ્ય છે. | સિમાધાન અહીં દેવાદિનું જે ગ્રહણ છે, તે અતિ વિશિષ્ટ લબ્ધિવાળા હોવાથી શરીરોની અતિ અનેકતા છે, માટે તેઓનું ગ્રહણ કરેલ છે. વળી મુખ્યના ગ્રહણથી સામાન્યનું ગ્રહણ સ્વતઃ થાય છે. માટે દોષ નથી. • x • અહીં મન વગેરેનો ક્રમ યથાયોગ પ્રધાનપણાથી કરેલ છે. તે પ્રધાનપણું બહુ, અલા અને અભતર કર્મના ક્ષયોપશમ જનીત લાભથી છે. હવે કાય વ્યાયામ [૪૨] અને જ્ઞાન ઇત્યાદિ. ઉત્થાન-ચેષ્ટા વિશેષ, કમ-ભમણાદિ ક્રિયા, બલશરીરસામર્થ્ય, વીર્ય-જીવ વિશેષ શક્તિ, પરાકા-અભિમાન વિશેષ, પરાક્રમ-પુરષકારથી નિષાદિત કાર્ય. • x • આ ઉત્થાનાદિ વીતરાય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી થયેલ જીવના પરિણામ વિશેષ છે. આ ઉત્થાનાદિ પ્રત્યેકમાં એક શબ્દ જોડવો. વીયતિરાયના ક્ષય-ક્ષયોપશમ વૈચિરાથી પ્રત્યેકનું જઘન્યાદિ ભેદે અનેકપણું, છતાં એક સમયે જઘન્યાદિ એક છે. - ૮ - ૪ - પરાક્રમાદિથી જ્ઞાનાદિ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાય છે. તેથી કહે છે - વિનય, અભ્યસ્થાન, સાધુ સેવામાં પરાક્રમ કરવાથી સમ્યગ્દર્શન તથા દેશથી કે સર્વથી વિરતિનો લાભ થાય છે. આ કારણથી જ્ઞાનાદિનું નિરૂપણ કરે છે– જો ના. આદિ અથવા પૂર્વોકત ધર્મપ્રતિમા તે જ્ઞાનાદિરૂપ છે– Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૧૩ થી ૪૩ ४४ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ [૪૩] જેના વડે, જેનાથી અને જેમાં અર્થો જણાય છે તે જ્ઞાન.-જ્ઞાન, દર્શનાવરણનો ક્ષય કે ક્ષયોપશમ. જે જાણવું તે જ્ઞાન, જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયાદિથી પ્રગટ થયેલ આત્માનો પર્યાય વિશેષ. સામાન્ય-વિશેષાત્મકમાં વિશેષાંશ ગ્રહણ કરવામાં ચતુર અને સામાન્ય અંશનો ગ્રહક, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનરૂપ. તે અનેક છે છતાં બોધ સામાન્યથી કે ઉપયોગ અપેક્ષા વડે એક છે. તે કહે છે - લબ્ધિથી ઘણાં બોધ વિશેષોનો એક સમયે સંભવ છતાં પણ ઉપયોગથી એક જ સંભવે છે. કેમકે જીવનો ઉપયોગ એક છે. શંકા દર્શનનું જ્ઞાનમાં કથનપણું અયુક્ત છે, કેમકે વિષયભેદ છે - સામાન્ય ગ્રહણ તે દર્શન, વિશેષ ગ્રહણ તે જ્ઞાન છે. [સમાધાન સામાન્ય ગ્રાહકવથી ઇહા અને અવગ્રહ જ દર્શન છે. વિશેષ ગ્રાહકથી અપાય અને ધારણારૂપ જ્ઞાન છે. અથવા આગમમાં દર્શન અને જ્ઞાન બંને જ્ઞાનપ્રહણથી ગૃહીત છે - “આભિનિબોધિક જ્ઞાનમાં અઠ્ઠાવીસ પ્રકૃતિ છે.” એ વચનથી સામાન્યથી દર્શન પણ જ્ઞાનરૂપ કહેવામાં વિરોધ નથી. શંકા હવે પછીના સૂરમાં દર્શન જુદું જ કહ્યું છે, તો અહીં જ્ઞાન વડે દર્શનનું કથન શા માટે? સમાધાન ત્યાં દર્શન શ્રદ્ધાના અર્થમાં વિવક્ષિત છે. જ્ઞાનાદિ ત્રણ સાથે સમ્યક શબ્દ જોડતાં મોક્ષમાર્ગ વિવક્ષિત હોવાથી શ્રદ્ધાના પર્યાય વડે જ દર્શનની સાથે આ ત્રણ મોક્ષના માર્ગભૂત છે. ને સંલ - જેના વડે, જેનાથી કે જેનામાં પદાર્થો શ્રદ્ધારૂપ થાય છે, તે દર્શન-દર્શનમોહનીયનો ક્ષય કે ક્ષયોપશમ. અથવા દષ્ટિ-દર્શન. તે દર્શન મોહનીયના ક્ષયાદિ વડે પ્રગટ તવ શ્રદ્ધારૂપ આત્મ પરિણામ. તે ઉપાધિ ભેદથી અનેક પ્રકારે છે, તો પણ શ્રદ્ધાનું સામ્યતાથી એક છે અથવા જીવને એક સમયે એકનો જ ભાવ હોય છે. અવબોધનું સમાનપણું છતાં સમ્યકત્વ તે રયિ છે અને તે રુચિનું કારણ તે જ્ઞાન છે. કહ્યું છે કે - જેમ અવાય-ધારણારૂપ જ્ઞાન, અવગ્રહ-ઇહારૂપ દર્શન છે, તેમ તત્વચિરૂ૫ સમ્યકત્વ છે અને જેના વડે રુચિ થાય છે. તે જ્ઞાન છે. - રિ - મોક્ષાભિલાષી જીવો વડે વિધિપૂર્વક સેવાય તે ચારિ છે. અથવા જેના વડે નિવૃત્તિમાં જવાય તે યાત્રિ અથવા કર્મોના સંચયને શૂન્ય કરવું, તે નિરક્ત ન્યાયથી ચારિત્ર. ચાત્રિમોહનીયના ક્ષયાદિથી પ્રગટ આત્માના વિરતિરૂપ પરિણામ તે ચારિ. તે હવે કહેવાનાર સામાયિકાદિ ભેદોથી વિરતિરૂપ સામાન્યમાં અંતભવથી કે જીવને એક સમયે એક ચાત્રિનો જ સભાવ હોવાથી ચાસ્ત્રિ એક છે. આ જ્ઞાનાદિનો આ જ ક્રમ છે. કેમકે ન જાણેલું શ્રદ્ધાનરૂપ ન થાય. શ્રદ્ધા વિના સખ્યણાચરણ ન થાય. જ્ઞાનાદિ ઉત્પત્તિ-વિનાશ-સ્થિતિવાળા છે. તેથી સમયનું નિરૂપણ • સૂત્ર-૪૪ થી ૪૬ - [૪૪] સમય એક છે..[૪૫] પ્રદેશ એક છે, પરમાણુ એક છે..[૪૬] સિદ્ધિ એક છે, સિદ્ધ એક છે, પરિનિર્વાણ એક છે, પરિનિવૃત્ત એક છે. • વિવેચન-૪૪ થી ૪૬ - [૪૪] સમય-પરમ વિરુદ્ધ કાલ, સેંકડો કમલપત્ર ભેદન કે જીર્ણવા વિદારણના દષ્ટાંતથી આગમમાં પ્રસિદ્ધ છે. તે વર્તમાન સ્વરૂપ સમય ભૂતકાળનો નાશ અને ભાવિકાળની ઉત્પત્તિનો અભાવ હોવાથી એક જ છે અથવા સ્વરૂપ વડે અંશરહિત હોવાથી સમય એક છે. અશરહિત અધિકારી કહે છે– [૪૫-૪] પાસે, [૪૫-૪] ને પરમાણુ. પ્રકૃષ્ટ-અંશરહિત ધર્મ-અધર્મઆકાશ-જીવોના દેશ-અવયવરૂપ પ્રદેશ એક છે. કેમકે સ્વરૂપથી બીજા, ત્રીજા વગેરે પ્રદેશમાં ‘દેશ'ના કથન વડે પ્રદેશપણાનો અભાવપસંગ થશે. પરમાણુ-અત્યંત સૂક્ષ્મ તે પરમાણુ, દ્યણુકાદિ સ્કંધોના કારણભૂત છે. કહ્યું છે કે - છેલ્લામાં છેલ્લું કારણ સૂક્ષ્મ અને નિત્ય પરમાણુ છે. એક સ-વર્ણ-ગંધબે સ્પર્શવાળો છે, કાર્યથી જણાય છે, તે પરમાણુ. તે સ્વરૂપથી એક જ છે, એમ જો ન માનીએ તો આ પરમાણુ એવું નામ જ નહીં હોય અથવા સમય, પ્રદેશ અને પરમાણું અનંત છતાં પણ તુલ્યરૂપની અપેક્ષાએ તેમનું એકપણું છે. જેમ તથાવિધ એકવ પરિણામ વિશેષથી પરમાણુંનું એકત્વ છે, તેમ જ અનંત અણુમય સ્કંધનું પણ એકવ થાય તે દર્શાવવા બાદરસ્કંધ શ્રેષ્ઠ પૃથ્વી છે [૪૬] ‘UT frrદ્ધ' જ્યાં જીવો કૃતાર્થ થાય તે સિદ્ધિ. જો કે તે લોકના અગ્રભાગે છે, તેથી કહ્યું છે - અહીં શરીર છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. તો પણ લોકાંતના સમીપપણાથી પાપામારા પૃથ્વી પણ ‘સિદ્ધિ' કહેવાય છે કહ્યું છે. • સવથિસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર સિદ્ધિ છે. જો લોકાણ જ સિદ્ધિ હોય તો પછી જ કહ્યું છે - સ્વચ્છ જલવત્ વર્ણવાળી, ગાયનું દૂધ, મોતીનાહાર જેવી શ્વેત ઇત્યાદિ સિદ્ધિ સ્વરૂપ કેમ ઘટે ? કેમકે લોકાણ અમૂર્ત છે, તેથી થતું પ્રાગભારા સિદ્ધિ કહી છે. દ્રવ્યાર્થતાથી ૪૫ લાખ યોજન સ્કંધ પરિમાણવ થકી તે એક છે. પયાર્થથી અનંત છે અથવા કૃતાર્યવ લોકાણરૂપ અથવા અણિમા, મહિમાદિ સિદ્ધિ છે. સામાન્યથી સિદ્ધિનું એકત્વ છે. સિદ્ધિની પછી સિદ્ધનું વર્ણન કરે છે - અને સિદ્ધ - કૃતાર્થ થયા અથવા કરી ન આવવા વડે જે લોકાણને પ્રાપ્ત થયા તે સિદ્ધ અથવા જેના બદ્ધ કર્મો બળી ગયા છે, તે નિરકતથી સિદ્ધ - કર્મ પ્રપંચમુક્ત છે. તે દ્રવ્યાર્થતાથી એક છે અને પર્યાયાથથી અનંતપચયિ છે. અથવા સિદ્ધોના અનંતપણું છતાં સિદ્ધોના સામાન્યવથી એકપણું છે. અથવા કર્મ, શિલ્પ, વિધા આદિ ભેદો વડે સિદ્ધોનું અનેકાણું છતાં સિદ્ધોનું સિદ્ધ શબ્દ ઉચ્ચારત્વથી સામ્ય હોવાથી એકપણું છે. કર્મક્ષય સિદ્ધનો પરિનિર્વાણરૂપ સ્વભાવ છે, તેથી કહે છે r farm - સર્વથા સકલ કર્મકૃત વિકારરહિત થવાથી સ્વસ્થ થવું તે પરિનિવણિ, તે એક છે, તેનો એક વખત સંભવ થતાં ફરીને અભાવ હોવાથી, પરિનિવણિ ધર્મયોગી તે જ કર્મક્ષય સિદ્ધ-પરિનિવૃત કહેવાય છે. તે બતાવે છે - Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧-૪૪ થી ૪૬ ૪૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ r offબ્રુપ - સર્વ પ્રકારે શારીકિ, માનસિક અસ્વાથ્યથી રહિત. તેનું એકત્વ સિદ્ધ માફક વિચારવું. આટલા સૂત્રો વડે પ્રાયે જીવના ધર્મો એકપણાથી નિર્યા. હવે જીવને સહાયક હોવાથી પુદ્ગલો અને તેના લક્ષણરૂપ અજીવના ધર્મો અને સદે આદિ સૂત્રથી દશવાય છે. કેટલાંક પુદ્ગલાદિની સત્તા અનુમાનથી જણાય છે અને કેટલાંક પુદ્ગલોની સત્તા વ્યવહારિક રૂપ પ્રત્યક્ષથી જણાય છે, તેથી કહે છે • સૂર-૪૭ :- [શબ્દાદિ ગીશ પદો છે.] શબદ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, શુભશGદ, આશુભશબ્દ, સુરપ, દુરૂપ, દીધ દૂર, વૃત્ત, ત્રિકોણ, ચોરસ, વિસ્તીર્ણ, પરિમંડલ, કૃષણ, નીલ, લોહિત, પીd, શ્રેત, સુગંધ, દુધ, તિકત, કર્ક, કષાય, અંબિલ, મધુર, કર્કશ ચાવ4 ૪ આ બધાં પ્રત્યેક એક-એક છે. • વિવેચન-૪૭ : અહીં શબ્દાદિ સૂત્રો સુગમ છે. જેના વડે કહેવાય તે શબ્દ, તે શ્રોબેન્દ્રિયનો વિષય છે. જે જોવાય તે રૂ૫, તે ચક્ષનો વિષય છે. જે સુંઘાય તે ગંધ, ઘાણનો વિષય છે, જે આસ્વાદાય તે રસ, રસનેન્દ્રિયનો વિષય છે. જે સ્પશચિ તે સ્પર્શ, સ્પર્શનકરણ વિષય છે. શબ્દાદિનું એકત્વ સામાન્યથી છે, અથવા સજાતીય-વિજાતિયના ભેદની અપેક્ષાએ એકત્વ ભાવવું. શબ્દના બે ભેદ છે - શુભશબ્દ તે મનોજ્ઞ, અશુભ-અમનોજ્ઞ શબ્દો. એ રીતે બીજા પણ શબ્દો આ બે ભેદમાં અંતભૂત છે. એ રીતે રૂપના વિષયમાં સુરૂપથી શુક્લ પર્યત ચૌદ ભેદો છે. સુરૂપ તે મનોજ્ઞ, વિપરીત તે કુરૂપ. દીર્ધ-લાંબુ, હ્રસ્વ-ટુંક, વૃતાદિ પાંચ સ્કંધ સંસ્થાનના ભેદ છે. તેમાં વૃત્ત સંસ્થાન મોદક જેવું છે. તે પ્રતર અને ધન બે ભેદે છે. તે પ્રત્યેક સમ વિષમ પ્રદેશના અવગાઢરૂપ ચાર ભેદે છે. બીજા પણ આ રીતે જાણવા. જેમાં ત્રણ હાંસ છે તે સંસ. જેના ચાર હાંસ છે તે ચતય. પૃથલ એટલે વિસ્તીર્ણ. બીજે અહીં માયત કહ્યું છે, તે અહીં દીધ, હૃસ્વ, પૃથલ શબ્દથી વિભાગ કરી કહ્યું છે. કેમકે તે આયતધર્મત્વ છે. તે આયત પ્રત-ઇન-શ્રેણિ ભેદથી ત્રણ પ્રકારે છે. વળી તે સમ-વિષમ પ્રદેશથી છ ભેદે છે. આયતના બે ભેદ દીર્ધ અને દૂરવનું કથન પૂર્વે કહ્યું તે વૃતાદિ સંસ્થાનમાં આયતની પ્રાયઃ વૃત્તિ દેખાડવા છે. તે આ રીતે - દીધયિત સ્તંભ ગોળ, ત્રિકોણ, ચોરસ છે ઇત્યાદિ અથવા સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી આમ કહ્યું. પરિમંડલ સંસ્થાન વલય આકારે પ્રતર-ઘનભેદથી બે પ્રકારે છે. રૂપનો ભેદ તે વર્ણ-કૃષ્ણાદિ પાંચ ભેદે છે. પણ હરિદ્ર કપીશાદયના વર્ણના સંસર્ગથી થાય છે, માટે તે કહ્યા નથી. ગંધના બે ભેદ-સુગંધ, દુર્ગધ. તેમાં જે સન્મુખ કરે તે સુગંધ, વિમુખ કરે તે દુર્ગધ. • x -. રસ પાંચ પ્રકારે છે - તેમાં કફનાશક તે તીખો રસ, શરદી દૂર કરે તે કટ સ, અક્ષરચિ અટકાવે તે કષાય સ. સાંભળવાથી સ આવે તે અ૩. આનંદ-પુષ્ટિ કરે તે મધુર સ. સંસર્ગથી ઉત્પન્ન લવણરસ કહેલ નથી. સ્પર્શ આઠ પ્રકારે છે - તેમાં કર્કશ તે કઠિન. ચાવત્ શબ્દથી મૃદુ આદિ છ બીજા છે. તેમાં મૃદુ-નમનલક્ષણ છે, ગુરુ-અધોગમન હેતુ છે, લઘુ તે પ્રાયઃ તીખું અને ઉદર્વગમન હેતુ છે, શીત-ઠંડીથી કરાયેલ સ્તંભન સ્વભાવવાળો છે, ઉણ-માદેવ પાકને કરે છે, નિષ્પ-સંયોગ થતા તે વસ્તુને ચોટે છે, રૂક્ષ-ચોંટતો નથી. આ રીતે પુદ્ગલ ધર્મોની એકતા કહી હવે પુદ્ગલોથી જોડાયેલ જીવોના અપશસ્ત ધર્મો -૧૮ પાપસ્થાનો કહે છે • સૂત્ર-૪૮,૪૯ - || [૪૮] પ્રાણાતિપાત એક છે યાવત પરિગ્રહ એક છે. ક્રોધ એક છે યાવત લોભ એક છે, રાગ એક છે, હેલ એક છે ચાવતુ પરસ્પરિવાદ એક છે. અરતિરતિ એક છે, માયામૃષા એક છે ચાવત મિશ્રાદનિશલ્ય એક છે. [૪૯] પ્રાણાતિપાત વિરમણ એક છે ચાવત પરિગ્રહ વિરમણ એક છે. ક્રોધ વિવેક એક છે. ચાવત મિથ્યાદર્શનશલ્ય વિવેક એક છે. • વિવેચન-૪૮,૪૯ :| [૪૮] પ્રાણો-ઉચશ્વાસ આદિ, તેનો પ્રાણવાળા સાથે વિયોગ કરાવવો તે પ્રાણાતિપાત-હિંસા કહ્યું છે કે - પાંચ ઇન્દ્રિયો, ત્રણ બલ, શ્વાસોચ્છવાસ, આયુ, ભગવંતે આ દશ પ્રાણો કહ્યા. તેનો વિયોગ કરવો તે હિંસા. તે હિંસા દ્રવ્ય-ભાવથી બે ભેદે છે. અથવા વિનાશ, પરિતાપ, સંક્લેશ ત્રણ ભેદે છે. કહ્યું છે કે - જીવના પર્યાયનો વિનાશ, દુ:ખોત્પાદન, સંક્લેશ આ ત્રણ વધ જિનેશ્વરે કહ્યા છે, તેને તજવા પ્રયત્ન કરવો. અથવા મન-વચન-કાયા વડે કરવું-કરાવવું-અનુમોદવું ભેદથી નવ પ્રકારે છે. ક્રોધાદિથી ૩૬ ભેદ છે. કૃપા - મિથ્યા, થા - બોલવું તે મૃષાવાદ. તે દ્રવ્ય-ભાવથી બે ભેદે છે. અથવા અભૂતોદ્ભાવનાદિ ભેદે ચાર પ્રકારે છે. જેમકે અભૂતોદ્ભાવન-આત્મા સર્વગત છે, ભૂત નિલવ-આત્મા નથી, વવંતાન્યાસ-ગાયને ઘોડો છે તેમ કહેવું, નિંદા-તું કોઢીયો છે... અત્ત - સ્વામી, જીવ, તીર્થકર, ગુરુ વડે આજ્ઞા ન અપાયેલ સચિતઅચિત-મિશ્રભેદવાળી વસ્તુનું ગ્રહણ તે અદત્તાદાન-ચોરી. તે વિવિધ ઉપાધિથી અનેક પ્રકારે છે. સ્ત્રી-પુરુષ યુગલનું કર્મ તે મૈથુન-અબ્રહ્મ. તે મન, વચન, કાયાથી કરવુંકરાવવું-નુમોદવું એ નવ ભેદે, દારિક-વૈકિય શરીરથી ૧૮ ભેદે છે. • x - જે સ્વીકાર કરાય તે પરિગ્રહ. તે બાહ્ય-અત્યંતર ભેદથી બે પ્રકારે છે. તેમાં બાહ્ય ધર્મના સાધનો સિવાય ધન-ધાન્યાદિ અનેક પ્રકારે છે. આત્યંતર તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદાદિ અનેક ભેદે છે. પરિગ્રહણ કે મૂછ. ક્રોધ-માન-માયા-લોભ તે કષાયમોહનીય કર્મ પુદ્ગલના ઉદય વડે પ્રાપ્ત Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૪૮,૪૯ ૪૩ જીવપરિણામ છે. કષાયો અનંતાનુબંધી ભેદથી કે અસંખ્યાત અધ્યવસાય સ્થાન ભેદથી અનેક પ્રકારે છે... વૈજ્ઞ - પ્રિયનો ભાવ કે કર્મ તે પ્રેમ-તે અપ્રગટ માયા અને લોભ લક્ષણ ભેદ સ્વભાવરૂપ માત્ર છે. કોણ - દ્વેષ અથવા દૂષણ તે દોષ તે અપ્રગટ ક્રોધ-માનરૂપ પીતિ છે. નાવ - તેમાં કલહ-કજીયો, અભ્યાખ્યાન-પ્રગટ ખોટું આળ ચડાવવું, પૈશુન્યગુપ્ત રીતે છતા-અછતા દોષ પ્રગટ કરવા...૫૫રિવાદ-બીજાનું ખરાબ બોલવું તે...અરતિ-રતિઃ- અરતિ મોહનીયજન્ય ચિત્ત વિકાર-ઉદ્વેગ લક્ષણ અને તયાવિધ આનંદરૂપ તે તિ. અરતિરતિ એક જ વિવક્ષિત છે, જેથી કોઈક વિષયમાં તિ, તેને જ વિષયાંતરથી અરતિ કહે છે. • X - X - HTTોર • માયા એટલે કપટ, મૃષા તે જૂઠું બોલવું. માયા સહિત જૂઠું બોલવું તે, તેમાં બે દોષનો યોગ છે. તે માનમૃષા આદિ દોષના ઉપલક્ષણરૂપ છે. કોઈ કહે છે વેષાંતરથી લોકોને ઠગવા તે માયામૃષા છે...પ્રેમ આદિ વિષયભેદથી કે અધ્યવસાય સ્થાન ભેદથી અનેક પ્રકારે છે. મિથ્યાદર્શન-વિપરીત દૈષ્ટિ, તે જ તોમરાદિ શલ્ય માફક દુઃખહેતુ હોવાથી મિથ્યાદર્શનશલ્ય છે. મિથ્યાદર્શન આભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિવેશિક, અનાભોગિક, સાંશયિક ભેદથી પાંચ પ્રકારે અને ઉપાધિ ભેદથી બહાર ભેદે છે. ઉક્ત ૧૮ ભેદનું ક્રમથી અનેકપણું છતાં વધ આદિના સાગથી એકપણું જાણવું. આ રીતે ૧૮૫ાપસ્થાનકો કહ્યા. [૪૯] ને પUTTઇથાય વેરો - તે તેના વિપક્ષના એકપણાને કહે છે. આ સૂત્રો સુગમ છે. વિર મUT - તે વિરતિ, વિવેવ - તે ત્યાગ. પુદ્ગલસહિત જીવદ્રવ્યના ધર્મોનું એકપણું કહ્યું. તેનો ધર્મ હોવાથી કાળના સ્થિતિરૂપપણાએ તેના વિશેષ એવા ઉત્સર્પિણી આદિ કહે છે ૪૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ બે કોડાકોડી સાગરોપમ છે, ચોયાનું ૪૨,૦૦૦ વર્ષ જૂન એક કોડાકોડી સાગરોપમ છે, છેલ્લા બેનું પ્રત્યેકનું ૨૧-૨૧ હજાર વર્ષ છે. વળી આરાની અપેક્ષાએ જે વૃદ્ધિ પામે છે અથવા ભાવો, આયુષ્યાદિની વૃદ્ધિ કરાવે તે ઉત્સર્પિણી, કાલમાન અવસર્પિણી મુજબ. અત્યંત દુ:ખરૂપ તે દુસમદુસમાં નામે પહેલો આરો, યાવત્ થી UT દુસમા, PT ફુમકુમ ઇત્યાદિ પાઠ જાણવો. કાલમાન પૂર્વોક્ત, માત્ર ઉલટાકમે જાણવું. જીવ, પથ્થલ, કાલલાણ દ્રવ્યની વિવિધ ધર્મવિશેષથી એકવ પ્રરૂપણા કરી, હવે સંસારી મુકત જીવ અને પુદ્ગલદ્રવ્ય વિશેષોના તથા નાક અને પરમાણુ આદિના સમુદાયરૂપ ધર્મની - x • x • વર્ગણાને કહે છે. • સૂત્ર-પ૧ : નૈરયિકોની વણિા એક છે, અસુરકુમારોની વMણા એક છે, એ રીતે ચોવીશ દંડક યાવતુ વૈમાનિકોની વર્ષા એક છે. ભવસિદ્ધિક, ભવસિદ્ધિક, ભવસિદ્ધિક નૈરયિક, અભવસિદ્ધિક નૈરયિક - ચાવ4 - એ રીતે ભવસિદ્ધિક વૈમાનિક, અભવસિદ્ધિક વૈમાનિક તે પ્રત્યેકની વMણા એક-એક છે. સમ્યગૃષ્ટિઓ, મિશ્રાદેષ્ટિઓ, મિશ્રદૈષ્ટિઓ, સમ્યગૃષ્ટિ નૈરયિકો, મિથ્યાદેષ્ટિ નૈરયિકો એ પ્રમાણે યાવત સ્વનિત કુમારો એ પ્રત્યેકની વણા એક-એક છે. મિથ્યાર્દષ્ટિ પૃedીકાયિકોની વMણા એક છે. એ રીતે ચાવતું વનસ્પતિકાયિકોની વણા એક છે. સમ્યગુર્દષ્ટિ બેઇન્દ્રિયોની વા એક છે, મિયાદષ્ટિ બેઇન્દ્રિયોની વણા એક છે, એ રીતે તેઇન્દ્રિય, ચઉરિદ્રિયોની પણ જાણવી. બાકીનાની નૈરયિકવતુ યાવત મિશ્રર્દષ્ટિ વૈમાનિકોની વMણા એક છે. કૃષ્ણપાક્ષિક જીવો, સુક્ષપાક્ષિક જીવો, કૃણપાક્ષિક નૈરયિક, શુલપાક્ષિક નૈરચિકની પ્રત્યેકની એક-એક વMણા છે. એવી રીતે ચોવીશે દંડકો કહેવા. કૃષ્ણલેશ્યાની, નીલhયાની યાવત શુકલતેશ્યાની પ્રત્યેકની વMણા એકએક છે. કુલેચાવાળા મૈરયિકો યાવતું કાપોતલેયાવાળ નૈરયિકોની વMણા એક છે, એ રીતે જેટલી જેની વેશ્યાઓ તે કહે છે ભવનપતિ, વાણવ્યંતર, પૃથ્વી-આઉ-વનસ્પતિકાયિકોને પહેલી વાર વેશ્યા છે. તેઉ-વાયુ, બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોને પહેલી ત્રણ વેશ્યા છે, પંચેન્દ્રિય તિચિયોનિકો અને મનુષ્યોને છ લેયા છે, જ્યોતિકોને એક તોલેસ્યા છે, વૈમાનિકોને ઉપરની ત્રણ લેહ્યા છે. કૃષ્ણલેયાવાળા ભવસિદ્ધિકોની એક વMણા છે, એ પ્રમાણે છે એ વેચામાં બે-બે પદો કહેવા કૃણલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકો અને કુણ લેશ્યાવાળા અભવસિદ્ધિક ઔરસિકોની એક-એક વગણા છે. એ રીતે જેની જેટલી વેશ્યાઓ હોય તેની કેટલી કહેવી ચાવત વૈમાનિકોની. કૃષ્ણલેશ્યિક સમ્યગૃષ્ટિ, કૃષ્ણલેશ્યિક મિથ્યાર્દષ્ટિ, કૃણલેશ્યિક મિશ્રદષ્ટિ • સૂત્ર-૫૦ - અવસર્પિણી એક છે સુસમયમાં એક છે યાવત મદૂસમાં એક છે. ઉત્સર્પિણી એક છે. દૂસમસમાં એક છે. ચાવતુ સુસમસુસમા એક છે. • વિવેચન-૫૦ : કાલ કેમ જણાય છે ? તે કહે છે - બકુલ, ચંપક, અશોકાદિ વૃક્ષોમાં પુષ્પો આવવાના નિયમા દેખાવાથી, નિયામક કાળ છે. તેમાં અવસર્પિણી તે ઘટતા આરકથી કે આયુષ્ય, શરીર આદિ ભાવોને ઘટાડે છે. તે દશ કોડાકોડી સાગરોપમ કાળ વિશેષ છે. સારામાં સારો, અત્યંત સુખરૂપ તે પહેલો આસે. હાનિના સ્વરૂપ વડે તેનું એકત્ર હોવાથી એકપણું છે. એમ બધે જાણવું. થાવત્ શબ્દ મર્યાદા બતાવે છે, તે સ્થાનાંતરે પ્રસિદ્ધ છે, ત્યાંથી જાણવું તે ‘દુસમદુસમ” સુધી કહેવું. સૂp લાઘવાર્થે આ અતિદેશ છે. * * * ‘એક’ શબ્દ બધે જોડવો જેમકે - UTTયુસET, UTTમુમકુમકા આદિ તેનું સ્વરૂપ શબ્દાનુસારથી જાણવું. તેનું પ્રમાણ ક્રમશઃ પહેલા ત્રણ આરામાં ચાર, ત્રણ, Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૫૧ તે પ્રત્યેકની એક-એક વર્મા છે, એવી રીતે છ એ લેસ્થાને વિશે યાવતુ વૈમાનિક જેની જેટલી દષ્ટિ. કૃષ્ણલેશ્યિક કૃષ્ણપાક્ષિકો, કૃષ્ણલેશ્યિક શુકલપાક્ષિકોની એક-એક વણા છે. યાવતુ વૈમાનિક ની જેટલી વેશ્યાઓ. આ પ્રમાણે આઠ પદ વડે ચોવીશે દંડક જાણવા. તીર્થ સિદ્ધોની વણા એક છે, એ રીતે યાવતુ એક સિદ્ધોની વર્ષા એક છે. પ્રથમ સમય સિદ્ધોની યાવત અનંત સમયસિદ્ધોની વગણા એક-એક છે. પરમાણુ યુગલોની યાવતુ અનંતપદેશિક સ્કંધોની વMા એક-એક છે. એક પ્રદેશાવગાઢ પુગલો ચાવત અસંખ્યાત પ્રદેશાવગાઢ યુગલોની પ્રત્યેકની વગા એક-એક છે. એક સમય સ્થિતિક ચાવ4 અસંખ્યાત સમય સ્થિતિક પ્રત્યેક યુગલોની વMા એક એક છે. એકગુણ કાળા યાવત્ અસંખ્યાત ગુણ કાળા વણવાળા પ્રત્યેક યુગલોની વગણા એક એક છે. આ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વર્ષા કહેવી, તે યાવત્ અનંતગુણ સૂક્ષ સાઈવાળ યુગલોની વીણા એક છે. જઘન્ય-ઉત્કૃષ્ટઆજઘન્યોત્કૃષ્ટ પ્રત્યેક કંધોની વMણા એક-એક છે. એ રીતે જઘન્યઉત્કૃષ્ટ-મદયમ અવગાહનાવાળા સ્કંધોની પ્રત્યેકની વMણા એક-એક છે. જઘન્ય-ઉત્કૃષ્ટ-મધ્યમ સ્થિતિવાળા પ્રત્યેક સ્કંધોની વગણા એક-એક છે. જઘન્ય-ઉદ-મધ્યમ ગુણ કાળા વણવાળા પ્રત્યેક કંધોની વણા એકએક છે. એ રીતે ચાવતું વર્ણ, ગંધ, સ, સ્પશની વગા એક-એક કહેવી ચાવત્ મધ્યમ ગુણ હૃક્ષ સ્પર્શવાળા પુદ્ગલોની વીણા એક છે. • વિવેચન-પ૧ : નવા - જેનાથી ઇચ્છિત ફળરૂપ કર્મ નીકળી ગયું છે તે નિરય-નરકાવાસ, તેમાં ઉત્પન્ન તે નૈરયિક - ક્લિષ્ટ જીવ વિશેષ. તેઓ પૃથ્વી, પ્રતટ, નકાવાસ, સ્થિતિ, ભવ્યવાદિ ભેદથી અનેકવિધ છે, તે સર્વેની વણા વર્ગ સમુદાયરૂપ છે. સર્વત્ર નારકવાદિ પર્યાય સામ્યતાથી એકત્વ છે. તથા અસુરો, તે નવયૌવનતાથી કુમાર માફક કુમાર હોવાથી અસુરકુમારો, તેઓની વગણા એક છે. ચોવીશ પદ વડે બંધાયેલ જે દંડક એટલે વાક્ય પદ્ધતિ તે ચોવીશ દંડક છે, તે અહીં કહેવા યોગ્ય છે, તે આ છે– નૈરયિકોનો-૧, અસુરદિના-૧૦, પૃથ્વી આદિના-૫, બેઇન્દ્રિયાદિ તિર્યચના-૪, મનુષ્યનો-૧, વ્યંતનો-૧, જયોતિકનો-૧, વૈમાનિકનો-૧, એમ ચોવીશ દંડક કહ્યા છે. ભવનપતિ દશ પ્રકારે - અસુર, નાગ, સુવર્ણ, વિધુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશિ, પવન અને સ્વનિત. આ ક્રમે સૂત્રો કહેવાય ચાવત્ ચોવીશમો દંડક એક વૈમાનિક પર્વતની વર્ગણા છે. શંકા-નાસ્કોનું અસ્તિતત્વ જ દુ:સાધ્ય છે, તો તેના ધર્મરૂપ વર્ગણાનું એક કે અનેકપણું ક્યાંથી હોય? કેમકે સાધક પ્રમાણ અભાવે નાક નથી. [54] સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સમાધાન-તમે કહેલ હેતુ અસિદ્ધ છે, કેમકે તેનું સાધક અનુમાન છે.-તે આ રીત - પ્રકૃષ્ણ પાપકર્મ ફળને વિધમાન ભોગવનાર છે. પુચકર્મના ફળ જેમ કર્મનું ફળ હોવાથી. તિર્યચ, મનુષ્ય પ્રકૃટ પાપફળ ભોક્તા નથી કેમકે ઔદારિક શરીરીને ઉત્કૃષ્ટ પાપલ ભોગવવું, વિશિષ્ટ દેવજન્મના કારણભૂત પ્રકૃષ્ટ પુન્યફળ માફક અશક્ય છે. કહ્યું છે કે જેમ અવશેષ-પાપકલ ભોક્તા તિર્યચ, મનુષ્યો પ્રત્યા છે, તેમ પ્રકૃષ્ટ પાપ ફળ ભોક્તા કોઈ ચોક્કસ છે અને તે નારકો છે, એમ સ્વીકારવું જોઈએ. [શંકા અતિ દુ:ખી તિર્યચ, મનુષ્યો જ ઉત્કૃષ્ટ પાપ ફલ ભોક્તા હોવાથી તેમને જ નાસ્કો માનવા જોઈએ. [સમાધાન-] નક ભૂમિ જેવું પ્રકૃષ્ટ દુ:ખ તિર્યચ, મનુષ્યોને ન હોય. દેવના ઉત્કૃષ્ટ સુખ માફક તિર્થય, મનુષ્યોને જેમ ઉત્કૃષ્ટ સુખ નથી તેમ દુ:ખ પણ ઉત્કૃષ્ટ નથી. શંકા-દેવો પણ છે કે નહીં એ સંદેહ હોવાથી તેમનું દષ્ટાંત ખોટું છે. સમાધાન-દેવ એ સાર્થક પદ છે, ઘટની જેમ વ્યુત્પત્તિવાળું છે, તેથી દેવો છે તેમ માનવું. [શંકા મનુષ્યમાં ગુણ-ત્રદ્ધિ સંપન્ન અર્થવતુ દેવપદ થશે, તેથી વિવલિત દેવપદ સિદ્ધ નહીં થાય. સિમાધાન] આ નર વિશેષનું દેવત્વ છે તે ઔપચાકિ છે અને સત્ય અર્ચની સિદ્ધિથી ઉપસાર થાય છે. જેમ સ્વાભાવિક સિંહનો સભાવ હોય તો માણવકમાં સિંહનો ઉપચાર થાય. - X - X • દેવો વિશે સંદેહ કરવો યોગ્ય નથી. કેમકે ચંદ્રાદિ વિમાનો પ્રત્યક્ષ છે. વળી તેનાથી જગતને ઉપઘાત અને અનુગ્રહ કરાયેલ છે. [શંકા ચંદ્રાદિ દેવો તમે કહો છો, તે આલય માત્ર છે, પણ દેવો નથી. જેમ શૂન્ય નગરના ગૃહો કેવલ સ્થાન માત્ર છે. તેમ ચંદ્રાદિ વિમાનો સ્થાન માત્ર છે. [સમાધાન] નિવાસ સ્થાન નિત્ય શૂન્ય નથી, તેમ દેવો છે. •x - તે દેવોના અસુસદિ ભેદ આખ્ત વયનોથી જાણવા. [શંકા-પૃથ્વી-અdઉ-વાયુ-વનસ્પતિને જીવ કેમ માનવા? કેમકે તેમનામાં ઉચ્છવાસાદિ ધર્મો પ્રતીત નથી. [સમાધાન તે આMવચન અને અનુમાનથી પ્રતીત છે. તેમાં આ સૂત્ર તે આપ્તવચન છે અને અનુમાન-વનસ્પતિ, પસ્વાળા, લવણ, પથર આદિ પોતપોતાના સ્થાનમાં વર્તતા સમાનજાતિય અંકુરોનો સભાવ હોવાથી - ૪ - જીવસહિત છે. • x• અહીં ‘સમાનજાતિય'નું ગ્રહણ છે, તે “શૃંગ-કુર' નિષેધાર્થ છે. * * * તથા પૃથ્વી ખોદતા નીકળતું જળ દેડકા માફક જીવસહિત છે અથવા આકાશ સંબંધી પાણી, આકાશથી પડતા મચ માફક સજીવ છે. • X • વાય બીજાની પ્રેરણા હિત વિર્ય અનિયમિત દિશામાં ગાય માફક ગતિ કરવાથી જીવસહિત છે. ‘અપપ્રેરિત’ શબ્દ ગ્રહણ ટેકા આદિ વ્યભિચાર દોષના પરિહારાર્થે છે. “તિર્યક’ શબ્દથી ઉર્ધ્વગતિ ધૂમ, ‘અનિયમિત’ ગ્રહણથી નિયમિત ગતિ પરમાણુ દોષનો પરિહાર છે તથા ‘અગ્નિ', આહાર ગ્રહણથી અગ્નિની વૃદ્ધિનો સાક્ષાત્કાર થવાથી અને વિકારનું પુરુષ માફક પ્રત્યક્ષ હોવાથી જીવ સહિત છે. અથવા Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧/-/પ૧ પૃથ્વી-પાણી-અગ્નિ-વાય વાદળા આદિના વિકારરહિત મૂd જાતિયત્વથી ગાય આદિના શરીરની જેમ જીવના શરીરો છે, વાદળાદિ વિકારો મૂdજાતિયત હોવા છતાં તે જીવના શરીરો નથી તે દોષના પરિહાર માટે હેતુમાં અભાદિવિકારવર્જિત વિશેષણ મૂક્યું. કહ્યું છે કે- * * * પૃથ્વી આદિ શસ્ત્રહિત હોય તો નિર્જીવ, અન્યથા સજીવ છે. હવે વનસ્પતિનું વિશેષથી સચેતનવ કહે છે : જન્મ, જરા, જીવન, મરણ, સંરોહણ, આહાર, દોહદ, રોગ અને ચિકિત્સા વડે સ્ત્રીની માફક વૃક્ષો ચેતન સહિત છે. રીસામણી આદિ વનસ્પતિ, કીડાદિ માફક સ્પર્શ માત્રથી સંકોચાય છે. હે વ્યક્તી તું જાણે કે વેલડી આદિ સ્વરક્ષણ માટે વાડ પર આશ્રય માટે ચડે છે. શમી આદિ વૃક્ષો, નિદ્રા-જાગવું-સંકોયાદિ પામે છે, એમ સ્વીકારેલ છે, બકુલ, ચંપકાદિ શબ્દાદિ વિષયથી સાક્ષાત્કાર પામે છે. ‘UT Pવસ' ભવિષ્યકાળમાં થનારી સિદ્ધિ નિવૃત્તિ જેઓને છે તે ભવસિદ્ધિક-ભવ્યો છે, તેનાથી વિપરીત તે અભવસિદ્ધિક-અભવ્ય છે. [શંકા જીવપણું સમાન છતાં ભવ્ય-અભયમાં શો ભેદ છે? સ્વભાવથી ભેદ છે, દ્રવ્યવથી જીવઆકાશની સમાનતા છે, પણ સ્વભાવથી ભેદ છે. જીવ અને આકાશનું દ્રવ્યવ, સત્વ, પ્રમેયવાદિપણે તુચ છતાં સ્વભાવથી ભેદ છે - અજીવ, જીવ માફક છે, તેમ ભવ્યઅભવ્યનો સ્વભાવ ભેદ છે. • x - I HAક્રિયા - સમ્યમ્ - અવિપરીત, દૈષ્ટિ-દર્શન. જેમને તવોની રુચિ છે તે સમ્યગદષ્ટિ જીવો, મિથ્યાત્વ મોહનીયના ક્ષય, ક્ષયોપશમ, ઉપશમથી થાય છે. તથા મિથ્યા-વિપયરવાળી, તીર્થકર વડે કહેવાયેલ પદાર્થમાં જેમની શ્રદ્ધારહિત દૈષ્ટિ છે, તે મિથ્યાદેષ્ટિ જીવો, મિથ્યાત્વ મોહનીયના ઉદયથી જીનવનની અરચિવાળા છે. કહ્યું છે કે સૂત્રોકત એક અક્ષર પણ ન રુચવાથી મનુષ્ય મિથ્યાદૈષ્ટિ થાય છે. તીર્થકર ઉક્ત સૂત્ર તેમને અપમાણ છે. તયા જેમની સમ્યક - મિથ્યા દૃષ્ટિ છે તે મિશ્રદૈષ્ટિ જીવો જિનોક્ત ભાવો પતિ ઉદાસીન હોય છે. આ ગંભીર સંસારસમુદ્ર મણે વર્તતો જીવ અનાભોગ - 1 - યથાપ્રવૃત્તિ કરણ વડે પ્રાપ્ત થયેલ અંતઃ કોડાકોડી સાગરોપમાં સ્થિતિક મિથ્યાત્વ વેદનીય કર્મની સ્થિતિને અંતર્મુહૂર્ત ઉદય ક્ષણથી ઓળંગી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની સંજ્ઞાવાળા વિશુદ્ધ વિશેષો વડે અંતર્મુહૂર્ત કાલરમાણ અંતઃકરણ કરે છે. તે કરવાથી કર્મની બે સ્થિતિ થાય છે અંતકરણની નીચેની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત માત્ર છે, તેની ઉપરની બાકીની સ્થિતિ તે બીજી સ્થિતિ. ત્યાં પ્રથમ સ્થિતિમાં મિથ્યાત્વના દલિકોના વેદનથી આ જીવ મિથ્યાદેષ્ટિ છે, તે જીવ અંતર્મુહર્ત વડે તે પ્રથમ સ્થિતિ નાશ થતાં મિથ્યાત્વ દલિક વેદના અભાવથી અંતકરણના પ્રથમ સમયે તે ઔપશમિક સમ્યકત્વને પામે છે. • x - મિથ્યાત્વ મોહનીયના કર્મના વેદનરૂ૫ અપ્તિ. અંતકરણને પ્રાપ્ત થઈને ઠરી જાય છે. તે પથમિક સમ્યકત્વને પામીને દર્શન-મોહનીયરૂપ અશુદ્ધ કર્મ ત્રણ પ્રકારે થાય સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અશુદ્ધ, અર્ધવિશુદ્ધ, વિશુદ્ધ. તે ત્રણ પુંજ મધ્યે જ્યારે અર્ધ વિશુદ્ધપુંજ ઉદય થાય ત્યારે તેના ઉદયવલથી જીવને અરિહંતે કહેલ તત્વોનું શ્રદ્ધાનું અર્ધવિશુદ્ધ રૂપે થાય છે, ત્યારે મિશ્ર શ્રદ્ધાચી અંતર્મુહૂર્ત તે જીવ મિશ્રર્દષ્ટિ થાય છે. પછી વય સમ્યકત્વ કે મિથ્યાત્વ jજને પામે છે. સખ્યણ-મિથ્યા-મિશ્રદષ્ટિ વડે વિશેષિત અન્ય દંડક કહ્યો. તેમાં નાક, અસુરાદિ ૧૧-પદોને વિશે ત્રણ દૈષ્ટિ છે. તેથી કહ્યું કે - પૃથ્વી આદિ પાંચ દંડકમાં એક મિથ્યાદૈષ્ટિ જ છે. તે કારણથી પૃથ્વી આદિ મિથ્યાત્વથી ઉપદેશાય છે. કહ્યું છે - ચૌદે ગુણસ્થાનકવાળા ત્રસ જીવો છે, સ્થાવરો મિથ્યાર્દષ્ટિ જ છે. બેઇન્દ્રિયાદિને મિશ્રદૃષ્ટિ નથી, કેમકે સંજ્ઞીને જ તેનો સદ્ભાવ છે. તેથી તેમને સમ્યગુર્દષ્ટિ, મિથ્યાષ્ટિપણાએ જ વ્યપદેશ કરાય છે. એ રીતે ત્રણ-ચાર ઇન્દ્રિયવાળાને બેઇન્દ્રિય માફક વર્ગણા રોકત્વ કહેવું. પંચેન્દ્રિય તિર્યચ- આદિ પાંચ દંડકોમાં દર્શન ત્રણ પણ છે, તેથી તેનું ત્રણ પ્રકારે કથન છે. આ કારણથી જ કહ્યું. મા ને. - X - X - - હવે કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિકનાં લક્ષણ કહે છે - જે જીવોને અપાદ્ધ પગલ પરાવર્ત સંસાર બાકી હોય તે નિશ્ચયથી શુક્લપાક્ષિક છે, જેમને તેથી અધિક સંસાર હોય તે કૃષ્ણપાક્ષિક છે. આ ચોથો દંડક છે. TI #ફ્લેસન. જેનાથી જીવ કર્મની સાથે ચોટે તે લેગ્યા. કહ્યું છે - ચિમકાર્યમાં શ્લેષની જેમ કર્મબંધની સ્થિતિને કસ્નારી આ વેશ્યાઓ છે. તથા કૃણાદિ દ્રવ્યની સહાયતાથી સ્ફટિક જેવો જે આત્માનો પરિણામ, તેમાં આ લેગ્યા શબ્દ જોડાય છે આ લેણ્યા યોગની પરિણતિપત્નથી અને યોગ શરીર નામકર્મની પરિણતિ વિશેષ હોવાથી શરીર નામકર્મ પરિણતિરૂપ છે. પ્રજ્ઞાપના વૃત્તિકર્તા કહે છે. - યોગના પરિણામ તે લેશ્યા. આમ કેમ કહ્યું? જે હેતથી સયોગી કેવલી શુકલ લેયાના પરિણામ વડે વિયરીને શેષ તd રહેતા યોગનિરોધ કરે છે, તેથી અયોગીd, અલેશ્યત્વ પામે છે. આ કારણથી યોગના પરિણામ તે વેશ્યા. તે યોગ શરીરનામકર્મની પરિણતિ વિશેષ છે, તેથી કહ્યું છે - કર્મ જ કામણ અને અન્ય શરીરોનું કારણ છે તેથી ઔદાકિ શરીયુક્ત આત્માની વીર્ય પરિણતિ વિશેષ તે કાયયોગ છે. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના વ્યાપાસ્થી ગ્રહણ કરેલ વાદ્રવ્ય સમૂહની સહાયતાથી જીવનો વ્યાપાર તે વાગયોગ. દારિક શરીર વ્યાપારથી ગૃહીત મનોદ્રવ્ય સમૂહની સહાયતાથી જે જીવ વ્યાપાર તે મનોયોગ. તેથી જેમ કાયાદિ કરણયુક્ત આત્માની વીર્ય પરિણતિ યોગ કહેવાય, તેમ વેશ્યા પણ આત્માની વીર્ય પરિણતિરૂપ છે. અન્ય આચાર્ય કહે છે - કર્મનો જે સ તે લેશ્યા. તે દ્રવ્ય-ભાવથી બે પ્રકારે છે. કૃષ્ણાદિ દ્રવ્યો તે દ્રવ્ય લેશ્યા. ભાવલેશ્યા તે કૃણાદિ દ્રવ્યોથી ઉત્પન્ન જીવના પરિણામ. આ લેફ્સા છ પ્રકારે છે, તેનું સ્વરૂપ જાંબૂના ફળને ખાનાર છે પુરુષ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૫૧ કે ગ્રામઘાતક છ પુરુષ દૃષ્ટાંતે જાણવું. લેશ્તાના સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - કૃષ્ણ વર્ણ દ્રવ્યસહાયતાથી ઉત્પન્ન અશુભ પરિણામરૂપ લેશ્યા, જેમને છે તે કૃષ્ણલેશ્યક. આ રીતે બાકીના પદો જાણવા. વિશેષ એ કે - નીલ લેશ્મા કંઈક સુંદર રૂપવાળી છે, આ રીતે આ જ ક્રમ વડે - x - ત્રણ સૂત્રો જાણવા. તેમાં કબૂતરના વર્ણ વડે સમાન ધૂમ દ્રવ્યોની સહાયતાથી ઉત્પન્ન તે કાપોત લેશ્યા, કંઈક શુભતર છે. તેજ-અગ્નિની જ્વાળા જેવા વર્ણવાળીલાલ દ્રવ્યની સહાયતાથી ઉત્પન્ન તે તેજોલેશ્યા, શુભ સ્વભાવવાળી છે. પગર્ભ વર્ણળાળા પીળા દ્રવ્યોની સહાયતાથી ઉત્પન્ન તે પાલેશ્યા શુભતર છે. શુક્લ વર્ણવાળા દ્રવ્યોથી ઉત્પન્ન તે શુક્લ લેશ્યા અતિ શુભ છે. આ લેશ્યાઓનું વિશેષ સ્વરૂપ લેશ્યા અધ્યયનથી જાણવું. નાસ્કોની જેમ જે અસુરાદિની જેટલી લેશ્યાઓ છે, તેના કથનથી તેની વર્ગણાનું એકત્વ જાણવું. મવળે - આદિ સૂત્ર વડે તે લેફ્સાના પરિણામો કહેતા સંગ્રહણી ગાથા– નકોને વિશે કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ લેશ્યા છે, ત્રીજી નરકમાં કાપોત અને નીલ લેશ્મા છે, પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ લેશ્યા છે. ભવનપતિ અને વ્યંતરને કૃષ્ણાદિ ચાર, જ્યોતિક-સૌધર્મ-ઇશાનમાં એક તેજોલેશ્યા, સનત્ કુમારમાહેન્દ્ર-બ્રહ્મલોકે પાલેશ્યા, તેથી ઉપરનાને શુક્લ લેફ્યા છે. બાદર પૃથ્વી, પાણી અને પ્રત્યેક વનસ્પતિમાં કૃષ્ણાદિ ચાર લેશ્યા, ગર્ભજ તિર્યંચ અને મનુષ્યને છ લેશ્યા અને બાકીનાને ત્રણ લેશ્યા છે. આ સામાન્ય લેશ્યાદંડક કહ્યો. એ જ ભવ્ય-અભવ્યના વિશેષણથી અન્ય દંડક છે. - ૪ -. આ રીતે કૃષ્ણ લેશ્માની જેમ કૃષ્ણાદિ છ માં, અન્યથા નીલ આદિ પાંચમાં કથન કરવા યોગ્ય થશે. ભવ્ય-અભવ્ય લક્ષણા બબ્બે પદ દરેક લેફ્યા પ્રત્યે કહેવા. જેમકે મીત્તતેમાળ મસિદ્ધિવાળું વળા આદિ. લેશ્યાદંડકમાં જ દર્શનત્રય વિશેષિત અન્ય દંડક છે - પ્રા પનેમા સમરિદ્ધિવામિ - આદિ. ૫૩ જે નાસ્કીને જેટલી દૃષ્ટિ-સમ્યકત્વાદિ છે, તેને તેટલી દૃષ્ટિ કહેવી. તેમાં એકેન્દ્રિયોને મિથ્યાત્વ જ છે, વિકલેન્દ્રિયને સમ્યકત્વ અને મિથ્યાત્વ છે અને શેષ દંડકમાં ત્રણે દૃષ્ટિઓ હોય છે. લેશ્મા દંડક જ કૃષ્ણ-શુકલ પક્ષ વિશિષ્ટ અન્ય દંડક છે. શા નેમાળ પચિયાળ - આદિ. હવેના આઠ પદ વડે ચોવીસે દંડકમાં એક-એક વર્ગણા કહેવી. તે આઠ પદ આ છે - ઓઘ, ભવ્યાદિ, દર્શન, પક્ષ, લેશ્યા, ભવ્યવિશિષ્ટ, દર્શનવિશિષ્ટ અને પક્ષવિશિષ્ટ લેશ્યાવાળા વર્ગણા જાણવી. હવે સિદ્ધવર્ગણા કહે છે - સિદ્ધો બે ભેદે૧-અનંતર સિદ્ધ, ૨-પરંપર સિદ્ધ. તેમાં અનંતર સિદ્ધો પંદર ભેદે છે, તેની વર્ગણાનું એકત્વ કહે છે. તિત્યે ઇત્યાદિ વડે. તેમાં જેના વડે તરાય તે તીર્થ, દ્રવ્યથી નદી આદિનો સમ ભૂમિભાગ કે ભૌતાદિ પ્રવચન. તેના અપ્રધાનપણાથી દ્રવ્યતીર્થતા છે. ભાવથી તરણીય સંસારસાગરને દ્રવ્યતીર્થ વડે તરવું અશક્ય છે. તેમજ સાવધ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હોવાથી અપ્રધાન છે. ભાવતીર્થ તે સંઘ છે, જે કારણથી જ્ઞાનાદિ ભાવ વડે તેના વિપક્ષ ભૂત અજ્ઞાનાદિ અને સંસારથી તારે છે. અથવા ક્રોધાગ્નિદાહનો ઉપશમ, લોભતૃષ્ણા નિરાસ અને કર્મમલ દૂર કરવારૂપ ત્રણ લક્ષણોમાં અથવા જ્ઞાનાદિ લક્ષણમાં ત્રણ અર્થમાં જે રહે છે તે ત્રિસ્થને પ્રાકૃતમાં તીર્થ કહે છે. - ૪ - તીર્થ તે સંઘ, સંઘ તે તીર્થ. અહીં તેનો વિશેષણ-વિશેષ્ય સંબંધ છે. - ૪ - અહીં અર્થ શબ્દ ફલવાચક છે અથવા જ્ઞાનાદિ ત્રણ અર્થો છે જેને તે ચર્ચ [તીર્થ] કહ્યું છે. કે - ૪ - અહીં અર્થ શબ્દ વસ્તુનો પર્યાયવાચી છે, તે તીર્થના સમ્યગ્દર્શનાદિ ત્રણ અર્થો છે. તે તીર્થ હોય ત્યારે ઋષભસેન ગણધરાદિ માફક જેઓ સિદ્ધ થયા છે, તે તીર્થ સિદ્ધ, તેઓની વર્ગણા એક છે. પ્રતીર્થ - તીર્થાન્તરમાં સાધુઓના અભાવકાળમાં જાતિસ્મરણાદિ વડે જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે, તે મરુદેવી માફક અતીર્થ સિદ્ધ છે. વં શબ્દથી જ્ઞા તિસ્ત્યાર સિદ્ધાળું વાળા ઇત્યાદિ જાણવું. ઉક્ત લક્ષણવાળા તીર્થને અનુકૂલપણાથી, હેતુપણાથી કે સ્વભાવપણાથી જે કરે તે તીર્થંકર છે. કહ્યું છે કે - આનુલોમ્સ, હેતુ, તસ્વભાવત્વથી જે ભાવતીર્થને કરે છે - પ્રકાશે છે તે હિત કરનારા તીર્થંકરો છે, તીર્થંકરરૂપે સિદ્ધ થાય તે ઋષભ’ આદિ માફક તીર્થંકર સિદ્ધ કહેવાય છે, તેઓની એક વર્ગણા છે. અતીર્થકર સિદ્ધો-સામાન્ય કેવલી થઈ જે સિદ્ધ થાય તે ગૌતમાદિ, સ્વયં તત્ત્વને જાણે તે સ્વયંબુદ્ધ થઈને સિદ્ધ થાય, અનિત્યાદિ ભાવના કારણથી કોઈ એક પદાર્થ નિમિત્તે-જેમકે વૃષભ, જોઈને પરમાર્થ જાણનારા તે પ્રત્યેકબુદ્ધ થઈ સિદ્ધ થાય તે પ્રત્યેક બુદ્ધોની વર્ગણા એક છે. ૫૪ સ્વયંબુદ્ધ અને પ્રત્યેક બુદ્ધોને બોધિ, ઉપધિ, શ્રુત, લિંગથી ભેદ છે. સ્વયંબુદ્ધોને બાહ્ય નિમિત્ત વિના બોધિ પ્રાપ્ત થાય, પ્રત્યેક બુદ્ધોને તેની અપેક્ષાએ, જેમ કકુંડુ આદિને થઈ. સ્વયંબુદ્ધોને પાત્ર, પાત્ર બંધ, પાત્રસ્થાપન, પાત્રકેસરિકા, પલ્લા, જસ્ત્રાણ, ગુચ્છા, પાત્રનિયોંગ, ત્રણ વસ્ત્રો, રજોહરણ અને મુહપત્તિ એ બાર ઉપધિ હોય છે, પ્રત્યેકબુદ્ધોને નવ ઉપધિ હોય છે. સ્વયંબુદ્ધને પૂર્વભવે ભણેલ શ્રુતનો નિયમ નથી, પ્રત્યેકબુદ્ધને નિયમા પૂર્વે શ્રુતાભ્યાસ હોય. સ્વયંબુદ્ધોને મુનિવેશ આચાર્ય સમીપે પણ હોય જ્યારે પ્રત્યેકબુદ્ધોને તે દેવતા આપે છે. બુદ્ધબોધિત - આચાર્યાદિ વડે બોધ પામીને સિદ્ધ થાય તે બુદ્ધબોધિત સિદ્ધ. તેમની એક વર્ગણા છે. ઉક્ત સિદ્ધો સ્ત્રી-પુરુષ કે નપુંસકલિંગે હોય છે. તેઓ જોહરણાદિ અપેક્ષાએ સ્વલિંગસિદ્ધ કે પરિવ્રાજકાદિ વેશે અન્યલિંગસિદ્ધ થાય કે મરુદેવી માફક ગૃહિલિંગે સિદ્ધ થાય. એક સમયે એક-એક સિદ્ધ થાય તે એક સિદ્ધ અને એક સમયે બે થી ૧૦૮ સુધી સિદ્ધ થાય તે અનેક સિદ્ધ. તે બધાંની [પ્રત્યેકની એક એક વર્ગણા છે. અનેક સમય સિદ્ધની પ્રરૂપણા ગાથાનું વિવરણ-જ્યારે એક સમયે એકથી માંડીને ઉત્કૃષ્ટ ૩૨-સુધી સિદ્ધ થાય ત્યારે બીજા સમયે પણ ૩૨-એ રીતે સતત આઠ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૫૧ સમય સુધી ૩૨-સિદ્ધ થાય છે, પછી અવશ્ય આંતરુ પડે છે, વળી જ્યારે એક સમયમાં 33 થી ૪૮ પર્યત સિદ્ધ થાય ત્યારે નિરંતર સાત સમય સુધી સિદ્ધ થાય પછી ચોક્કસ આંતરુ પડે. એ રીતે જ્યારે ૪૯ થી ૬૦ સુધી એક સમયે સિદ્ધ થાય ત્યારે નિરંતર છ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય સમયાદિ આંતર પડે. એ રીતે અન્યત્ર પણ યોજવું ચાવતુ જો એક સમયે ૧૦૮ સિદ્ધ થાય તો અવશ્ય સમયાદિ આંતર પડે. બીજા આચાર્યો કહે છે - જો આઠ સમય નિરંતર સિદ્ધ થાય તો પહેલા સમયે જઘન્યથી એક ઉત્કૃષ્ટથી ૩૨, બીજા સમયે જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ૪૮ સિદ્ધ થાય એ રીતે બધે જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ૩૨ આદિ કહેવા. આ રીતે ભૂતભાવરૂપ સમીપ સંબંધ વડે તીયદિ ભેદે ૧૫ પ્રકારના અનંતર સિદ્ધોની વર્ગણાનું એકપણું કહેવું. હવે પરંપર સિદ્ધો - કહે છે. - તેમાં પ્રથમ સમય સિદ્ધ આદિ ૧૩ સૂત્રો છે. પ્રથમ સમયમાં સિદ્ધ નહીં તે પ્રથમસમય સિદ્ધ, સિદ્ધવ બીજા સમયવર્તીની એક વર્ગણા છે વાવ બે-ત્રણચાર-પાંચ-છ-સાત-આઠ-નવ-દશ-સંખેજઅસંખેજ્જ સમય સિદ્ધ એમ જાણવું. તેમાં ત્રણ સમયાદિમાં દ્વિસંમયસિદ્ધાદિ કહેવા અથવા સામાન્યથી અપ્રથમસમયસિદ્ધ નામ વિશેષથી દ્વિસમયસિદ્ધ નામ કહેવાય છે. આ કારણથી તેમની વર્ગણા એક છે. કયાંક “પ્રથમ સમય સિદ્ધ” એવો પાઠ છે. ત્યાં અનંતર-પરંપર સમય સિદ્ધ ભેદ ન કહીને પ્રથમ સમય સિદ્ધને અનંતરસમય સિદ્ધ છે એમ વ્યાખ્યા કરવી. બાકી ચયાગ્રુત કહેવું. અહીંથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આશ્રીને પુદ્ગલ વગણા એકવ વિચારાય છે - પૂરણ, ગલન સ્વભાવવાળા એ પુદ્ગલો, તે સ્કંધો પણ હોય માટે કંઈક વિશેષ કહે છે . પરમાણુ એટલે નિપ્રદેશ પુદ્ગલોની એક વર્ગણા. પુર્વ શબ્દથી દ્વિપદેશકંધ, ત્રણથી દશ-સંવેય-અસંખ્યય પ્રદેશ કહેવા. દ્રવ્યથી પદ્ગલો વિચાર્યા, હવે ફોનથી વિચારે છે. એક પ્રદેશ ફોગને અવગાહીને રહેલા પુદ્ગલ તે એક પ્રદેશાવગાઢ, તેની એક વર્ગણા અને તે પરમાણુ આદિ અનંત પ્રાદેશિક સ્કંધ પર્યત હોય. દ્રવ્યના પરિણામનું અચિંત્યપણું હોવાથી, -x - ચાવત્ પુદ્ગલોનું અનંતપદેશપ્રાહિત્વ નથી કેમકે લોક પ્રમાણરૂપ અવગાહ ફોનનું પણ અસંખ્યય પ્રદેશપણું છે. હવે કાલથી કહે છે - એક સમય સ્થિતિ. પરમાણુવ આદિથી એક પ્રદેશ અવગાઢાદિવથી એકગુણ કાલદિવ વડે એક સમય સુધી જેની સ્થિતિ છે તે એકસમય સ્થિતિકની વર્ગણા એક છે. અહીં અનંત સમય સ્થિતિક પગલોના અભાવથી અસંખ્યાત સમય સ્થિતિક કહ્યા છે. હવે ભાવથી પુદ્ગલો કહે છે - એકથી ગણવું તે એક ગુણ. એક ગુણ કાળો વર્ણ છે, તે એક ગુણ કાળા. એક ગુણથી તરતમતા વડે કૃણતર, કૃણતમ આદિ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભાવોની પહેલાં ઉકર્ષની પ્રવૃત્તિ થાય તેઓની વMણા એક છે. એવી રીતે સર્વે ભાવસૂત્રો ૨૬૦ પ્રમાણવાળા કહેવા. કૃષ્ણવર્ણાદિ વીશ ભાવોને તેર વડે ગુણવાથી તે થાય. હવે પ્રકારતી જઘન્યાદિ ભેદ ભિન્ન દ્રવ્યાદિ વિશિષ્ટ સ્કંધોની વર્ગણાનું એકપણું કહે છે સર્વથી અા પ્રદેશો-પરમાણુ જેઓને છે, તે જઘન્ય પ્રદેશિક, બે અણુ આદિનો સમુદાય તે સ્કંધ, તેઓની ઉત્કૃષ્ટ સંખ્યાવાળા અનંત અણુ જેઓને છે તે ઉત્કૃષ્ટ પ્રદેશિક, તેઓની વર્ગણા એક છે. જે જઘન્ય કે ઉત્કૃષ્ટ નથી તે અજઘન્યોત્કૃષ્ટમધ્યમ પ્રદેશો છે, તે જેમને છે તે અજઘન્યોત્કૃષ્ટ પ્રદેશિક તેમની એક વર્ગણા છે. તેઓનું અનંત વગણાપણું હોવા છતાં અજઘન્યોત્કર્ષ શબ્દના વ્યયદેશ્યત્વથી એક વર્ગણાત્વ જાણવું. જેમાં જે રહે તે અવગાહનતા-ક્ષેપદેશરૂપ, તે જઘન્ય અવગાહના જેઓને છે, તે જઘન્યાવગાહનકા અથતુ એક પ્રદેશાવગાઢાની વMણા એક છે. ઉત્કૃષ્ટ અવગાહનકો - અસંખ્યાત પ્રદેશાવગઢોની વર્ગીણા ચોક છે, મધ્યમ-અવગાહનકોસંખ્યાત અસંખ્યાત પ્રદેશાવગાઢોની વMણા એક છે. સમયની અપેક્ષાએ જઘન્ય સંખ્યાવાળી સ્થિતિ જેમની છે, તે જઘન્ય સ્થિતિકાએક સમય સ્થિતિકા છે, તેમની વર્ગણા એક છે. સમય અપેક્ષાથી ઉત્કૃષ્ટ સ્થિતિકાઅસંખ્યાત સમય સ્થિતિવાળાની વર્ગણા એક છે જઘન્ય સંખ્યા વિશેષથી એક વડે ગણવું તે એક ગુણ કાળો વર્ણ જેમને છે, તે જઘન્ય ગુણ કાળા વર્ણવાળા સ્કંધોની વર્ગણા એક છે. એ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા-અનંતગુણકાળા આદિ જાણવું. આ રીતે ભાવસંગો પણ ૬૦-જાણવા. સામાન્ય સ્કંધ વMણા એકવ અધિકારથી મધ્યમપ્રદેશ વિશિષ્ટ મધ્યમપદેશાવગાઢ સ્કંધ વિશેષતું એકપણું કહે છે • સૂp-પર થી પ૬ [૫] બધાં દ્વીપ-સમુદ્રો મળે જંબૂદ્વીપ દ્વીપ છે, ચાવતુ પરિક્ષેપથી ૩,૧૬,૨૭ યોજન, ૩-ગાઉ, રર૮ર્ધનુષ અને ૧all ગુલથી કંઈક અધિક છે. [૫૩] શ્રમણ ભગવંત મહાવીર અવસર્પિણીમાં ૨૪ તીર્થકરોમાં છેલ્લા તીર્થકર એકલા સિદ્ધ, બુદ્ધ, મુક્ત રાવત સર્વ દુઃખથી રહિત થયા. [૫૪] અનુત્તર વિમાનના દેવોની કાયા એક હાથ ઉદd-ઉચ્ચત્વથી કહી છે... [૫૫] આદ્રચિત્રા-સ્વાતિ ત્રણે નામનો એક-એક તારો કહેલ છે..[૫] એક પ્રદેશાવગાઢ પુગલો અનંત છે, એક સમય સ્થિતિક એક ગુણ કાળા પુદ્ગલ અનંત કહ્યા છે - યાવત્ - ગુણ હૃક્ષ સ્પર્શવાળા પુદ્ગલો અનંત છે. • વિવેચન-પર થી પ૬ : [] જંબૂ નામક વૃક્ષ વિશેષથી ઓળખાતો દ્વીપ તે જંબુદ્વીપ. એ નામ સામાન્ય છે. ચાવત્ શબ્દથી સૂત્ર આ પ્રમાણે જોવું - સવવ્યંતર, સર્વથી લઘુ, વૃd, Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧/-/પર થી પ૬ તેલના પૂડલાના આકારવાળો, એક લાખ યોજન લાંબો-પહોળો, ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮ ધનુષ, ૧all અંગુલથી કંઈક અધિક પરિધિવાળો જંબૂદ્વીપ એક જ છે, બીજા વિશેષણો યુક્ત અનેક જંબૂદ્વીપ છે. હવે તેના પ્રરૂપકને કહે છે– [૫૩] ઇવન - અસહાય, આનો સિદ્ધ આદિ સાથે સંબંધ છે, જે તપશ્ચર્યા કરે તે શ્રમણ. મા - સમગ્ર ઐશયાદિ લક્ષણ. કહ્યું છે . સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, લક્ષ્મી, ધર્મ અને પ્રયત્ન આ છ અર્થમાં મન શબ્દ છે. તે જેનામાં છે તે ભગવાન. વિશેષથી મોક્ષ પ્રતિ જાય છે અને પ્રાણીને પ્રેરે છે. અથવા કર્મોને દૂર કરે છે અથવા વાત - રાગાદિ શત્રુઓ પ્રતિ પરાક્રમ કરે તે વીર. નિકિતથી વીર શબ્દ છે. કહ્યું છે . જે કર્મને વિદારે છે, તપ વડે શોભે છે, તપ અને વીર્ય વડે ચુકત છે, તે કારણથી તે વીર કહેવાય છે. વીરની અપેક્ષાએ મહાન તે મહાવીર છે. કહ્યું છે કે - ત્રણ ભુવનમાં વિખ્યાત યશવાળા હોવાથી મહાયશા, કષાયાદિ શત્રુ સૈન્યના પરાજયથી વિક્રાંત તે વીર ઇત્યાદિ પૂર્વવતું. આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થકરોને વિશે છેલ્લા તીર્થકર, સિદ્ધિ - કૃતાર્થ થયા, યુદ્ધ - કેવલજ્ઞાન વડે જાણવા યોગ્યને જાણનાર, મુવત - કર્મોથી મૂકાયેલ, ચાવતુ - શબ્દથી જેણે ભવનો અંત કર્યો છે તે અંતકૃત. નિવૃત્ત - કર્મકૃત વિકારના વિરહથી સ્વસ્થ થયેલ. શું પ્રાપ્ત કરે છે ? - શરીરાદિના સર્વે દુ:ખો જેના નાશ થયા છે તે સર્વ દુ:ખપક્ષીણ અથવા પ્રહીન. • x • x • અહીં તીર્થકરોમાં મહાવીરનું જ મોક્ષગમનમાં એકપણું છે, કાષભાદિનું નહીં. કેમકે દશ હજારાદિ મુનિઓસી પરિવરેલા તેઓનું સિદ્ધત્વ છે. કહ્યું છે કે - ભગવંત મહાવીર એકલા, 33 મુનિ સાથે પાર્થ, ૫૩૬ મુનિ સાથે નેમીશ્વર સિદ્ધિ પામ્યા. વીર એકાકી સિદ્ધ થયા. સિદ્ધિોત્રની નજીકમાં અનુત્તર વિમાનો છે, તેમાં વસનાર દેવોનું માન [૫૪] અનુતત્વથી અનુતર-વિજય આદિ વિમાનો, તેમાં જેમનો જન્મ છે, તેઓ અનુત્તરોપાતિક દેવો છે. • x - આ દેવો એક હાથ પ્રમાણ ઉંચા છે. • x • વસ્તુનું અધો-ઉચ્ચત્વ અનેક છે. એક ઉર્ધ્વસ્થિતનું, બીજું તિછસ્થિતનું, બીજું ગુણ ઉતિરૂપ. તેમાં બીજ, ત્રીજું છોડીને ઉર્વસ્થિતનું જે ઉચ્ચત્વ તે ઉર્વોચ્ચવ આગમમાં રૂઢ થયેલ છે. • x • સર્વજ્ઞોએ તે પ્રરૂપેલ છે અથવા અનુત્તરોપપાતિક દેવોનું ઉર્વ ઉચ્ચપણાએ એક હાથ પ્રમાણ કહ્યું છે. [૫૫] દેવના અધિકારી નધ્ય દેવોનું - ‘આદ્રા નક્ષત્ર' ઇત્યાદિ ત્રણ સૂત્રો વડે તારાનું એકપણું કહ્યું. તારા જ્યોતિકોના વિમાનરૂપ છે. કૃતિકાદિ નક્ષત્રોમાં તારાનું પ્રમાણ-કૃતિકાના છ, રોહિણીના પાંચ, મૃગશીર્ષના ત્રણ ઇત્યાદિ - x • તારાનું ફળ કહે છે - જ્યારે જે નક્ષત્રમાં તારાની સંખ્યાનું જે પ્રમાણ છે, તે પ્રમાણે જ તિથિ હોય (જેમકે કૃતિકાના છ તારા છે, તો છô કાર્ય સિદ્ધિ ન થાય, હાનિ થાય. અહીં એક સ્થાનને આશ્રીને ત્રણ નક્ષત્રના તારાનું પ્રમાણ કર્યું. બાકીના નક્ષત્રોનું તારાનું પ્રમાણ પાયે આગળ કહેવાશે. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તારાના પ્રમાણનો જ્યાં વિસંવાદ છે, તે તયાવિધ પ્રયોજનોમાં અમુક તિથિ વિશેષનું નામ વિશેષ યુક્તનું અશુભત્વ સૂચવવા માટે મતાંતરભૂત હોવાથી બાધક નથી. તારા પુદ્ગલરૂપ હોવાથી પુગલનું સ્વરૂપ કહે છે [૫૬] TIMITછે ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - એક્ય પ્રદેશોત્રના અંશ વિશેષમાં જે અવગાઢ તે એક પ્રદેશાવગાઢ છે. તે પરમાણુરૂપ અને સ્કંધરૂપે છે. આ રીતે વર્ણ-૫, ગંધ-૨, સ-પ અને સ્પર્શ-૮ ભેદ વિશિષ્ટ પુદ્ગલો કહેવા. તેથી જ કહ્યું છે - નાવ નાગુ તુવર ઇત્યાદિ. આવી રીતે અનુગમ કહ્યો. હવે કંઈક પ્રત્યવસ્થાન અવસરે નય દ્વાર કહેલું છે, તો પણ અનુયોગદ્વાર ક્રમ વડે આવેલ જયદ્વાર ફરીથી કહે છે તેમાં તૈગમાદિ સાત નયો છે. તે જ્ઞાનનય અને ક્રિયાનયમાં અંતભવ થાય છે. તે બંને વડે આ અધ્યયન વિચારાય છે. તેમાં જ્ઞાન-ક્રિયાત્મક આ અધ્યયનમાં જ્ઞાનનય જ્ઞાનને જ મુખ્ય ઇચ્છે છે, કેમકે સકલપુરુષાર્થની સિદ્ધિ જ્ઞાનના આધીનપણાથી થાય છે. કહ્યું છે - વિશેષજ્ઞાન પુરષોને ફલ દેનાર છે. ક્રિયાને ફળદાયી માની નથી. કેમકે મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તને ફળની પ્રાપ્તિ અસંભવ છે. તેથી આલોક-પરલોકના કલાર્થીએ જ્ઞાનમાં જ યત્ન કરવો. કિયાનય તો કિયાને જ ઇચ્છે છે, કેમકે પુરુષાર્થની સિદ્ધિમાં ક્રિયાનું જ પ્રયોજનપણું છે, વળી કહ્યું છે - ક્રિયા જ પુરુષોને ફલ દેનારી છે, પણ જ્ઞાન કુલને દેવામાં ઇષ્ટ નથી. જેમ સ્ત્રી અને ભક્ષ્યના ભોગને જાણનાર જ્ઞાનમાત્રથી સુખી થતો નથી. તેથી આલોક-પરલોકના દ્યાર્થીએ ક્રિયા જ કરવા યોગ્ય છે. જિનમતમાં તો આ પૈકી કોઈ એકને પુરુષાર્થ સાધનતા કહી નથી. કહ્યું છે - ક્રિયા વગરનું જ્ઞાન હણાયેલ છે અને અજ્ઞાનથી ક્રિયા હણાયેલ છે. દેખતો લંગડો અને દોડતો અંધ બંને બળી મર્યા. બંનેનો સંયોગ ફલસાધક છે. કહ્યું છે કે - તીર્થકરોએ જ્ઞાન-ક્રિયાના સંયોગની સિદ્ધિથી ફળને કહે છે. રથ ચોક પૈડાથી ચાલતો નથી, આંધળો અને લંગડો બંને વનમાં સાથે જોડાયા પછી જ નગરમાં પ્રવેશ્યા. ભાણકારે પણ કહ્યું છે કે જ્ઞાનનય, સર્વ સુખ જ્ઞાનને જ આધીન કહે છે, કિયા વડે શું ? ક્રિયાનય, કિયાથી જ સુખ કહે છે. તે બંનેના ગ્રાહકને જ સમ્યક્ત્વ છે. અથવા તૈગમ આદિ સાત નો પણ સામાન્યનય અને વિશેષનયમાં તબૂત થાય છે. તેમાં સામાન્યનય, પ્રસ્તુત અધ્યયનમાં કહેલા આત્માદિ પદાર્થોનું એકત્વ જ માને છે, કેમકે તેનું સામાન્યવાદપણું છે. સામાન્યવાદી કહે છે - સામાન્ય જ એક, નિત્ય, અવયવરહિત, નિક્રિય અને સર્વગત છે. તે નિ:સામાન્ય હોવાથી વિશેષ નથી. અહીં તિઃ સામાન્ય છે, તે છે જ નહીં. કેમકે ગધેડાનું શીંગડું. જે છે તે સામાન્યરહિત નથી, જેમકે ઘડો. વળી હૈિ વિશેષવાદી !] તમે વિશેષો, સામાન્યથી અન્ય સ્વીકારો છો કે અનન્ય ? જો સામાન્યથી અન્ય કહેશો તો તે અસત્ છે - આકાશ પુષ્પ જેમ. જો Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૫૨ થી ૫૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અનન્ય છે, તો સામાન્ય માત્ર જ છે. અથવા સામાન્યમાં વિશેષનો ઉપચાર હોય તો ઉપચાર વડે વસ્તુ તવ ચિંતન નહીં થાય. * * * * * * * સામાન્યથી આત્માદિનું એકત્વ કહ્યું છે. વિશેષ નયથી આત્માદિનું અનેકપણું જ છે. વિશેષવાદી કહે છે - સામાન્ય વિશેષથી ભિન્ન છે કે અભિg? ભિન્ન નથી, કારણ કે આકાશ પુષ્પ જેમ પ્રત્યક્ષ નથી. વળી વિશેષોથી સામાન્ય ભિન્ન નથી કેમકે દાહ-પાક-સ્નાન-પાન આદિ સામાન્ય શબ્દ વડે સર્વ વ્યવહારનો ગઘેડાના શીંગની જેમ અભાવ છે. જો અભિન્ન છે, તો વિશેષ માત્ર જ વસ્તુ છે, સામાન્ય નામ જ નથી અથવા વિશેપોમાં સામાન્ય માણનો ઉપચાર કરેલ છે, એમ જો કહેશો તો ઉપચાર વડે વસ્તુતવ નહીં વિચારી શકાય. આ રીતે આત્માદિ અનેકત્વ જ છે. [શંકા બંને પક્ષમાં યુક્તિઓનો સંભવ હોવાથી કયું તત્વ સ્વીકારવું જોઈએ. [સમાધાન કથંચિત્ એકવ અને કથંચિત્ અનેકવ છે. * * * * * તેવી વસ્તુ એકરૂપ અને અનેકરૂપ છે. ‘સ્થાનાંગ’ સૂત્રના અિધ્યયન સ્થાન-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ છે સ્થાન-૨ & - X - X - X - o એક સ્થાન નામક અધ્યયન-૧ની વ્યાખ્યા કરી, હવે સંખ્યા ક્રમના સંબંધથી પ્રાપ્ત ‘બે સ્થાનક' નામક અધ્યયન-૨ કહીએ છીએ. તેનો સંબંધ આ છે - અહીં જેનોની સામાન્ય-વિશેષાત્મક વસ્તુ છે, તેમાં સામાન્યને આશ્રીને અધ્યયન-૧માં આત્માદિ પદાર્થોનું એકવ કહ્યું, અહીં વિશેષને આશ્રીને તેને બે ભેદપણે કહીએ છીએ. આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો ઉપક્રમ આદિ છે. તે અધ્યયન-૧ માફક જાણવા વિશેષ છે તે સ્વબુદ્ધિએ જાણવું. સ્થાન-૨ - ઉદ્દેશો-૧ ચાર ઉદ્દેશાત્મક અધ્યયનના સૂબાનુગમમાં ઉદ્દેશા-૧ના સૂત્રો કહે છે• સૂત્ર-પ૭ : જે આ જીવાદિ લોકને વિશે છે, તે બધું બે પ્રકારે છે જીવ અને અજીવ..બસ અને સ્થાવર. સોનિક અને અયોનિક. યુસહિત-આયુરહિત.. સઇન્દ્રિય અને અનિન્દ્રિય.. સવેદ અને અવેદ... રૂપી અને રૂપી.. સપુદગલઅપગલ. સંસારમાં રહેલ અને સંસારમાં ન રહેલ. શા#ત અને રાણા#ld. • વિવેચન-પ૭ : આ સૂત્રનો પૂર્વક સાથે સંબંધ આ છે - પૂર્વે કહ્યું કે એકગુણરૂક્ષ પુદ્ગલો અનંત છે. તેમાં શું અનેકગુણ સૂક્ષ પુદ્ગલો પણ હોય છે કે, જેથી તે એકગુણ રક્ષપણે વિશેષિત કરાય છે ? હા, હોય છે તેથી અહીં નથિ આદિ કહ્યું. પરસ્પર સૂત્ર સંબંધ આ છે - શ્રત માડવુગમતા પૂર્વે કહ્યું, તેમ અહીં નથી. આદિ છે. સંહિતાદિ ચર્ચા પૂર્વવતું. જે જીવાદિ વસ્તુ વિધમાન છે. • x • નાસ્થિ ઘન આવો પણ કયાંક પાઠ છે. ત્યાં અનુસ્વાર આગમથી છે, - પુનઃ અર્થમાં છે તેનો પ્રયોગ આ પ્રમાણે - જીવાદિ વસ્તુ છે, પૂર્વના અધ્યયન વડે કહેવાયેલી હોવાથી પંચાસ્તિકાયાત્મક લોકમાં છે અથવા જે જણાય તે લોક. આ વ્યુત્પત્તિથી લોક કે અલોકરૂપમાં છે, તે બે સ્થાનમાં તથા વિવક્ષિત વસ્તુ અને તેથી વિપરીત લક્ષણરૂપ બે પક્ષમાં સમાવાય છે, જેને તે દ્વિપદાવતાર છે - x • સ્વરૂપવાનું અને પ્રતિપાવીનું અર્થ છે. તથા - દૃષ્ટાંત સ્થાપના જીવ અને અજીવ - x - = -સમુચ્ચય માટે છે, વ - અવધારણ માટે છે. તે વડે રાäતરસ્ત્રીજી રાશિનો નિષેધ કર્યો. તો નીવ નામે જુદી સશિ ન કહેવી. કેમકે નો શબ્દ સર્વ નિષેધકપણે છે. ન નીવ થી અજીવ શબ્દ જ થાય છે. દેશનિષેધ કરે તો “જીવદેશ' જ ચોક્કસ થાય છે. દેશ અને દેશીનો અત્યંત ભેદ ન હોવાથી તે જીવ જ છે. અથવા વેવ માં ઘય શબ્દ વં કાર અર્થવાળો છે તથા જીવો જ વિવતિ વસ્તુ છે અને જીવો જ પ્રતિપક્ષ છે, તેમ સર્વત્ર જાણવું. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/પs ૬૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અથવા યતિ - સતરૂપ જે વસ્તુ જીવ અને અજીવના ભેદે બે પ્રકારે છે. બાકી તેમજ જાણવું. હવે બસ આદિ નવ સૂત્રો વડે જીવતાવના ભેદ કહે છે. ઉત્પત્તિ સ્થાન સહિત તે સયોનિક-સંસારી, પ્રતિપક્ષે-અયોનિક તે સિદ્ધ. આયુષ્યસહિત વર્તે તે સાયક-સંસારી, તેથી અન્ય અનાયક-સિદ્ધ. ઇન્દ્રિય સહિત તે સંસારી, ઇન્દ્રિયરહિત તે સિદ્ધ..વેદના ઉદયવાળા તે સવેદક અને અવેદક તે સિદ્ધ.. રૂપસહિત વર્તે તે સરપી-સંસ્થાન, વર્ણ આદિ વાળા શરીરી જીવો, રૂપરહિત તે અરૂપી તે મુક્ત જીવો..કમિિદ પુદ્ગલ યુક્ત તે સપુદ્ગલા અને અપુદ્ગલા તે સિદ્ધ..સંસારમાં રહેલા તે સંસારી તેનાથી અન્ય તે સિદ્ધ.શાશ્વત છે જન્મ-મરણાદિરહિત સિદ્ધ અને અશાશ્વત તે જન્મ મરણાદિ યુકત સંસારી. એ રીતે જીવના બળે ભેદો કહી અજીવને કહે છે– • સગ-૫૮ થી ૬૦ : [૫૮] આકાશ અને નોઆકાશ..ધર્મ અને અધર્મ..[૫૯] બંધ અને મો..પુન્ય અને પાપ..આશ્રવ અને સંવર.વેદના અને નિર્જરા.. ૬િo] ક્રિયા બે છે - જીવકિયા, અજીવક્રિયા..જીવક્રિયા બે ભેદ-રામ્યક્ત્વ ક્રિયા, મિથ્યાત્વ ક્યિા..અજીવ કિયા બે ભેદે-ઇપિથિકી, સાંપાયિકી.બે ક્રિયા છે - કાયિકી, અધિકરણિકી..કાયિકી ક્રિયા બે ભેદૈ-અનુપરત કાયકિયા, દુલાયુકત કાયકિયા..અધિકરણિકી ક્રિયા બે ભેદે-સંયોજનાધિકરણિકી, નિર્વતના અધિકરણિકી..ક્રિા બે છે . પ્રાપ્લેષિકી..પરિતાપનિકી ક્રિયા બે ભેદે સ્વહસ્ત પારિતાપનિકી, પરહd પારિતાપનિકી..ક્રિયા બે છે - પ્રાણાતિપાત કિયા, પ્રત્યાખ્યાન કિયા..પ્રાણાતિપાત ક્રિયા બે ભેદેવહસ્ત પ્રાણાતિપાત કિયા, પરહસ્ત પ્રાણાતિપાત ક્રિયા..અપત્યાખ્યાન ક્રિયા બે ભેદે-જીવ પત્યાખ્યાન ક્રિયા અને અજીવ પ્રત્યાખ્યાન ક્રિયા..[અહીં બાર સૂકો થયા]. બે કિસ છે . આરંભિકી, પરિગ્રહિકી..રંભિકી ક્રિયા બે ભેદ-જીવ આરંભિકી, અજીવ આરંભિકી. આ પ્રમાણે પરિગ્રહિક પણ બે ભેદે છે. ક્યિા બે છે . માયા પ્રત્યચિકી, મિચ્છાદન પ્રત્યચિકી..માયા પ્રત્યચિકી કિયા બે ભેદ-આત્મભાવવંકનતા, પરભાવવંકનતા..મિથ્યાદર્શન પ્રત્યવિકી ક્રિયા બે ભેદ-ઉનાતિરિક્ત મિચ્છાદન પ્રત્યચિકી, તવ્યતિરિકત મિથ્યાદર્શન પ્રત્યપિકી. બે ક્રિયા છે - દષ્ટિકા, સ્મૃષ્ટિકા..દષ્ટિકા કિયા બે ભેદે-જીવદંટિકા, જીવટિકા.સ્મૃષ્ટિકા પણ એ રીતે જ બે ભેદે છે. ક્રિયા લે છે - પ્રાતીત્યિકી, સામંતોપનિપાતિકી..પાતીત્યિકી ક્રિયા બે ભેદે-જીવ પ્રતીચિકી, અજીવ પાતીચિકી. સામેતોપનિuતિકી પણ એ જ રીતે બે ભેદ જાણવી. (૨૪ સૂપો થયા - ક્રિયા લે છે - હરિકી..નૈસૃષ્ટિકી..વહસિકી ક્રિયા બે ભેદે - જીવ સ્વસ્તિકી, આજીવવાહસ્તિકી..નૈસૃષ્ટિકી પણ એ જ બે ભેદ જાણવી. ક્રિયા લે છે - આજ્ઞાપનિકી, વૈદારણિકી. તેના બબ્બે ભેદ નૈસૃષ્ટિ મુજબ છે. કિયા બે છે . અનાભોગ પ્રત્યાયિકી, અનવકાંક્ષ પ્રત્યચિકી..અનાભોગ પ્રત્યચિકી ક્રિયા બે ભેદે છે - અનુપયુક્ત આદાનતા અને અનુપયુકત પ્રમાર્જનતા.. અનવકાંક્ષ ક્રિયા બે ભેદે - dશરીર અનzકાંપત્યયિકી, પર શરીર અનવકાંક્ષ પ્રત્યયિકી..કિયા લે છે - પ્રેમ પ્રત્યાયિકી, દ્વેષ પ્રત્યયિકી.. પ્રેમ પ્રત્યયિકી ક્રિયા બે ભેદે - માયા પ્રત્યાયિકી, લોભ પ્રત્યચિકી..હેશ પ્રત્યચિકી ક્રિયા બે ભેદે - ક્રોધ પ્રત્યચિકી, માન પ્રત્યિયકી. [આ રીતે ૩૬ પેટા સુમો થયા.] • વિવેચન-૫૮ થી ૬૦ : [૫૮] આકાશ તે વ્યોમ. નોઆકાશ-તે આકાશથી અન્ય ધમસ્તિકાય આદિ દ્રવ્યો. ધમસ્તિકાય ગતિમાં મદદ કરે છે, અધમસ્તિકાય સ્થિતિમાં મદદ કરે છે - પિ૯] બંધ આદિ તાવની ચાર ગો વિપક્ષસતિ પૂર્વવતું. બંધ આદિ ક્રિયામાં વર્તતા આત્માને હોય, તેથી ક્રિયાનું નિરૂપણ કરે છે [૬૦] બે ક્રિયા આદિ ૩૬-સૂકો છે. કરવું તે ક્રિયા અથવા કરાય છે તે ક્રિયા. તે કિયા જિનેશ્વરોએ પ્રરૂપેલી છે. તેમાં જીવનો જે વ્યાપાર તે જીવકિયા, પુદ્ગલ સમુદાયરૂપ જે કર્મરૂપે પરિણમન તે અજીવ કિયા. ત્રિય અને વેવ શબ્દ દ્વિ થયેલ છે. ચૈત્ર શબ્દ સમુચ્ચયમાત્રમાં જ પ્રતીત થાય છે. તવ શ્રદ્ધાનું રૂપ જે સમ્યકત્વ, તે જ જીવના વ્યાપારરૂપ હોવાથી થતી કિયા તે સમ્યકત્વ ક્રિયા. એ જ રીતે મિથ્યાત્વક્રિયા જાણવી. વિશેષ એ કે મિથ્યાત્વ એટલે અતqશ્રદ્ધાન, તે જીવનો વ્યાપાર છે અથવા તે બંને હોય તેવી ક્રિયા. તેમાં એટલે ગમન. ગમન વિશિષ્ટ માર્ગ તે ઈર્યાપથ, તેમાં થયેલી ક્રિયા તે યપિથિકી, આ તો માત્ર વ્યુત્પત્તિ કહી. પ્રવૃત્તિ નિમિત્ત તો કેવલ યોગ પ્રત્યય છે, તે ઉપશાંત મોહ આદિ ત્રણ ગુણઠાણાવાળાને સાતા વેદનીય કર્મપણાથી અજીર્વસશિનું જે થવું તે યપિયિકી ક્રિયા છે. અહીં જીવના વ્યાપારમાં પણ જીવ પ્રધાનવ વિવક્ષાથી આ અજીવક્રિયા કહી છે. જેથી કહ્યું છે કે - ઈયપિયિકી ક્રિયા બે ભેદે - બધ્યમાન અને વેધમાન. પ્રથમ સમયે બંધાય, બીજા સમયે વેદાય તે બદ્ધપૃષ્ટ વેદિતા-નિર્જિણ, તે આગામી કાલે કર્મ પણ થાય છે. તથા સંપરાયા - કપાયોમાં થયેલી તે સાંપાયિકી, તે જ જીવરૂપ પુદ્ગલાશિની કમપણા પરિણતિરૂપ જીવ વ્યાપારની વિવક્ષા ન કરવાથી અજીવક્રિયા છે. તે સૂમસં૫રાય સુધીના ગુણઠાણાંવાળાને હોય છે. વળી બીજી રીતે બે કિયા-કાયા વડે થયેલ તે કાયિક-કાય વ્યાપાર તથા જેના વડે આત્માનકાદિને વિશે અધિકારી થાય તે અધિકરણ-કાર્ય કે બાહ્ય વસ્તુ. અહીં ખગાદિ બાહ્ય વસ્તુ વિવક્ષિત છે, તેમાં થયેલ ક્રિયા. કાયિકી બે ભેદે - સાવધથી જે વિરામ ન પામે એવા મિથ્યાર્દષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિ જીવની કાય ક્રિયા - ઉોપાદિ લક્ષણા. કર્મબંધના કારણભૂત અનુપરત Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧૮ થી ૬૦ કાયક્રિયા. તથા દુપ્પણિહિત-દુષ્ટ પ્રવૃત્તિ વિશિષ્ટ ઇન્દ્રિયોને આશ્રીને ઇષ્ટ-અનિષ્ટ વિષયની પ્રાપ્તિમાં કંઈક સંવેગ અને નિર્વેદમાં જવા વડે તથા મનને આશ્રીને અશુભમનના સંકલ્પ દ્વારા મોક્ષ માર્ગ પ્રત્યે દુર્વ્યવસ્થિત એવા પ્રમત સંયતની જે કાયકિયા તે દુwયુક્ત કાયકિયા. આધિકરણિકી બે ભેદે - પૂર્વે બનાવેલા ખજ્ઞ અને તેની મૂઠ આદિનું જે જોડાણ કરવું તે સંયોજનાધિકરણિકી તથા જે પહેલાથી ખર્ગ અને મૂઠ આદિને તૈયાર કરીને ખાવવા તે નિર્વતનાધિકરણિકી ક્રિયા. બીજી રીતે બે ક્રિયા-મત્સર વડે કરાયેલી છે પ્રાપ્લેષિકી ક્રિયા, પરિતાપનતાડનાદિ દુ:ખ વિશેષ લક્ષણો, તેના વડે થયેલી તે પારિતાપનિકી ક્રિયા. પ્રાàપિકી ક્રિયા બે ભેદે - જીવન વિશે પ્રસ્વેષથી પ્રાપ્લેષિકી જીવ-પત્થર આદિમાં ખલનાયી પ્રસ્વેષ થતા અજીવ પ્રાàપિકી પારિતાપનિકી પણ બે ભેદે છે - પોતાના હાથે પોતાના કે બીજાના શરીરને પરિતાપન કરતા થાય તે સ્વહસ્ત પારિતાપનિકી, બીજાના હાથે તેમજ થવું તે પરહરત પારિતાપનિકી. બીજી રીતે બે કિયા - પ્રાણાતિપાત ક્રિયા-જાણીતી છે, અપ્રત્યાખ્યાન-અવિરતિ નિમિતે કર્મબંધ તે અપ્રત્યાખ્યાન ક્રિયા તે અવિરતિને હોય. પ્રાણાતિપાત ક્રિયા બે ભેદે-નિર્વેદાદિ કારણે પોતાના હાથે પોતાના પ્રાણ કે ક્રોધાદિ વડે બીજાના પ્રાણો નાશ કરનારની જે કિયા તે સ્વહસ્તપ્રાણાતિપાત ક્રિયા, તે જ પ્રમાણે બીજાના હાથે થાય તે પરહસ્તપ્રાણાતિપાત ક્રિયા, અપ્રત્યાખ્યાન ક્રિયા પણ બે ભેદે-જીવ પ્રત્યાખ્યાન ક્રિયા તથા મધાદિ અજીવોને વિશે અપ્રત્યાખ્યાનથી કર્મબંધનરૂપ અજીવ પ્રત્યાખ્યાન ક્રિયા. - બીજી રીતે બે ક્રિયા કહી છે - આરંભવું તે આરંભ, તેમાં થયેલી ક્રિયા તે આરંભિકી ક્રિયા. પરિગ્રહને વિશે થયેલી તે પારિગ્રહિકી. આરંભિકી બે પ્રકારે - જીવોના ઉપમદન કરનારને જે કર્મબંધન તે જીવ આરંભિકી ક્રિયા, તથા જીવોને - જીવોના કલેવરોને, લોટ આદિથી બનાવેલ જીવતી આકૃતિઓને કે વસ્ત્રાદિ પ્રત્યે આરંભ કરનારની જે ક્રિયા તે આજીવારંભિકી. પાણિતિકી ક્રિયાના બે ભેદ આરંભિકી. ક્રિયા માફક જાણવા. બીજી રીતે ક્રિયાના બે ભેદ - જે કર્મબંધ ક્રિયાનું કે વ્યાપારનું નિમિત માયાશઠતા છે તે માયા પ્રત્યયા, જેનું નિમિત મિથ્યાત્વ છે, તે મિથ્યાદર્શન પ્રત્યયા. માયા પ્રત્યયા બે ભેદ-અપશસ્ત ભાવનું જે વકીકરણ-પ્રશસ્તવનું દેખાડવું તે આત્મભાવ વંકનતા, • x • તે વંકનતા વ્યાપારરૂપ હોવાથી ક્રિયા છે. તથા ખોટા લેખ કરવા વગેરેથી બીજાને ઠગવા તે પરભાવ વંકનતા. કેમકે વૃદ્ધ વ્યાખ્યા આવી છે : કૂટલેખકરણાદિથી જે બીજાને ઠગવા તે - x • મિથ્યાદર્શન પ્રત્યયા બે ભેદે - સ્વપમાણથી હીન કે અધિક કહેવારૂપ જે મિથ્યાદર્શન, તે જ જે ક્રિયાનું નિમિત છે, તે ઊનાલિકિત મિથ્યાદર્શન પ્રત્યયા. તે આ પ્રમાણે - શરીર વ્યાપક આત્મા છે, તો સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પણ કોઈ મિથ્યાદૈષ્ટિ ગુષ્ઠપર્વ માત્ર કે શ્યામક ચોખા માત્ર એમ હીનપણે માને છે, કોઈ સર્વવ્યાપક છે એમ અધિકપણે સ્વીકારે છે, તથા ઊનાતિરિક્ત મિથ્યાદર્શનથી વ્યતિરિક્ત જે મિથ્યાદર્શન-આત્મા નથી ઇત્યાદિ મતરૂપ જે ક્રિયાનું નિમિત છે, તે તલ્યતિરિત મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે. બીજી રીતે ક્રિયાના બે ભેદ-દષ્ટિથી થયેલ તે દૃષ્ટિજા અથવા દર્શન-જે ક્રિયામાં નિમિત્ત પણે છે, તે દૃષ્ટિકા-જોવા માટે જે ગતિ ક્રિયા અથવા જોવાથી જે કર્મ ઉત્પન્ન થાય છે તે દૃષ્ટિજા કે દષ્ટિકા ક્રિયા. તથા પૂછવાથી થયેલી તે પૃષ્ટિજા-પ્રશ્નથી ઉત્પન્ન થયેલ વ્યાપાર અથવા પ્રસ્ત કે વસ્તુ જે કારણપણે જે ક્રિયામાં છે તે પૃષ્ટિકા અથવા સ્પર્શ કરવાથી જે થયેલ ક્રિયા તે પૃષ્ટિજા. દૈષ્ટિકા ક્રિયા બે ભેદે-અશ્વાદિ જોવા માટે જનારની જે ક્રિયા તે જીવષ્ટિકા અને જીવ-ચિત્રકમદિ જોવા જનારની જે ક્રિક્યા તે આજીવદષ્ટિકા. એ રીતે પુટિકા જીવ અને જીવના ભેદ બે છે - જીd. કે જીવને રાગદ્વેષ વડે પૂછતાં કે સ્પર્શતા થતી જે ક્રિયા તે જીવપૃષ્ટિકા અથવા જીવસૃષ્ટિકા તથા અજીવ પૃષ્ટિકા કે અજીવ સૃષ્ટિકા. બીજી રીતે બે ક્રિયા છે - બાહ્ય વસ્તુ આશ્રીને થયેલ તે પ્રતીત્યકી, ચોતરફ મનુષ્ય સમુદાયમાં થયેલ કિયા તે સામંતોપતિપાતિકી. પ્રાતીત્યિકી ક્રિયા બે ભેદે છે • જીવને આશ્રીને જે કર્મબંધ તે જીવપાતીચિકી, અજીવ આશ્રીત રાગદ્વેષથી ઉત્પન્ન થયેલ જે કર્મબંધ તે અજીવ પ્રાતીત્યિકી. સામંતોપતિપાતિકી ક્રિયા બે ભેદે - કોઈનો બળદ રૂપાળો છે, તેને મનુષ્ય જેમ જેમ જુવે છે અને પ્રશંસા કરે છે, તેમ તેમ તેનો માલિક આનંદ પામે છે તે જીવસામંતોપતિપાતિકી તથા સ્થાદિને વિશે તે જ રીતે હર્ષિત થવું તે અજીવ સામંતોપનિપાતિકી. - બીજી રીતે ક્રિયા બે ભેદ-પોતાના હાથે થયેલ તે સ્વાહસ્તિકી, નિકૃષ્ટ તે ફેંકવું, તેથી થયેલ કે તે જ નૈસૃષ્ટિકી-ફેંકનાર જે કર્મબંધ કે નૈસર્ગિક ક્રિયા. સ્વાહસ્તિકી ક્રિયા બે ભેદે - સ્વહસ્તે ગૃહીત જીવ વડે જીવને મારે તે જીવસ્વાહસ્તિડી તથા જે સ્વહસ્તે ગૃહીત અજીવ-ખગાદિ વડે જે જીવને મારે છે તે અજીવ સ્વાહસ્તિકી અથવા સ્વહસ્તે જીવને તાડન કરવું તે જીવસ્વાહસ્તિકી અને અજીવને તાડન કરવું તે અજીવ સ્વાહસ્તિની નેસૃષ્ટિની પણ જીવાજીવ વડે બે ભેદે છે - રાજાદિના હુકમથી યંત્રાદિ વડે પાણીનું કાઢવું તે જીવનૈસૃષ્ટિકી અને તીર આદિનું ધનુષ્યાદિથી જે છોડવું તે અજીવતૈમૃષ્ટિકી અથવા ગુરુ આદિને શિષ્ય કે પુત્ર દેનારની જે કિયા તે જીવનૈસૃષ્ટિડી અને એષણીય ભાષાનાદિ અજીવ પદાર્થને દેનારની જે ક્રિયા તે જીવનૈસૃષ્ટિકી. બીજી રીતે ક્રિયા બે ભેદે . આદેશ કનાની જે ક્રિયા કે આજ્ઞા આપવી તે આજ્ઞાપની, તે જ આજ્ઞાાનિકા. તર્જન્ય કર્મબંધ કે આજ્ઞા અથવા મંગાવવું તે આનાયની તથા વિદારણ-વિચારણ કે વિતારણ તે વૈદારિણી આદિ કહેવું. આ બંને પણ બે પ્રકારે - જીવાજીવ ભેદે છે. તે આ રીતે - જીવને આજ્ઞા કરનાર કે બીજા પાસે મંગાવનારની ક્રિયા તે જીવઆજ્ઞાપની કે જીવઆનાથની. એ રીતે જીવ આજ્ઞાપની Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧૮ થી ૬૦ કે અજીવ આવાયની જાણવી. તથા જીવ કે અજીવને વિદારે છે અથવા અસમાનભાષામાં વહેંચતો દ્વભાષિક જે વિચારે તે વિચારણી - x • અથવા જીવને જે ઠગે છે તે જીવ વૈતારિણી. તેવા ગુણ ન હોવા છતાં તેવો કહીને પુરુષને ઠગવાની બુદ્ધિ વડે કે અજીવ વસ્તુને એ રીતે વર્ણવવી તે જીવ પૈતરણી અને અજીવ વૈતારિણી. આ બધું અતિદેશ વડે કહે છે - “જેમ તૈમૃષ્ટિકી” બીજી રીતે ક્રિયા બે ભેદ - અનાભોગ/અજ્ઞાન નિમિત્ત જે ક્રિયાનું છે તે અનાભોગપ્રત્યયા તથા સ્વશરીરાદિનું અનપેક્ષવ જે ક્રિયાનું નિમિત છે, તે અનવકાંક્ષ પ્રત્યયા. અનાભોગ, બે ભેદ-ઉપયોગરહિત જીવનું જે વઆદિ વિષયમાં ગ્રહણપણે તે અનાયુક્ત આદાનતા તથા ઉપયોગરહિત પાસાદિની જે પ્રમાર્જનતા તે અનાયુક્ત પ્રમાર્જનતા. તા પ્રત્યય ભાવવિધક્ષાચી છે. તથા અનવકાંક્ષ પ્રત્યયા પણ બે ભેદે છે. - સ્વ શરીરને ક્ષતિકારી કર્મો કરનારની ક્રિયા તે આત્મશરીર અનવકાંક્ષ પ્રત્યયા અને બીજાના શરીરને ક્ષતિકારક ક્રિયા તે પરશરીર ચાનવકાંક્ષ પ્રત્યયા ક્રિયા છે. બે ક્રિયા ઇત્યાદિ ત્રણ સગો સુગમ છે વિશેષ એ કે - પ્રેમ (રણો તે માયા અને લોભસ્વરૂપ છે અને જે દ્વેષ છે તે ક્રોધ અને માન સ્વરૂપ છે. તે સુગમ હોવાથી તેની અહીં વ્યાખ્યા કરેલ નથી. આ ક્રિયાઓ પ્રાયઃ ગહણીય છે, તેથી ગહને કહે છે. • સૂત્ર-૬૧ : ગઈ બે ભેદે છે . કેટલાંક મન વડે ગહ રે છે, કેટલાંક વચન વડે નહીં કરે છે. અથવા ગઈ બે ભેદે - કોઈ લાંબો કાળ ગઈ કરે છે, કોઈ અાકાળ • વિવેચન-૬૧ - વિધાન કરવું તે - વિધા બે પ્રકારે છે, જેના તે દ્વિવિધા. ગહેવું તે ગહ અર્થાત્ દુશ્ચરિતની નિંદા. તે સ્વ-પર વિષય વડે બે ભેદે છે. મિથ્યાદૃષ્ટિ જીવને અને ઉપયોગરહિત સમ્યગ્દષ્ટિ જીવને દ્રવ્ય ગણ-પધાનગહ હોય છે, કારણ કે દ્રવ્ય એટલે અપ્રધાન. કહ્યું છે - અપ્રધાનપણાના અર્થમાં પણ દ્રવ્ય શબ્દ ક્યાંક દેખાય છે, જેમ ગારમદક સદા અભવ્ય છે, છતાં તે દ્રવ્યાચાર્ય કહેવાય છે. ઉપયોગયુકત સમ્યદૈષ્ટિ જીવને ભાવગહ છે. ગહ ચાર ભેદે છે અથવા ગર્હણીય ભેદથી અનેક પ્રકારે છે. તે ગહ અહીં કરણની અપેક્ષાએ બે ભેદે કહી છે. તેથી કહે છે - મન કે ચિત્ત વડે, અહીં 'વા' શબદ વિકલાર્થે કે અવધારણાર્થે છે, તેથી મન વડે જ નહીં કરે છે - વાણી વડે નહીં. કાયોત્સર્ગમાં રહેલ, દુર્મુખ અને સુમુખ નામક બે પુરુષ વડે નિંદાયેલ કે સ્તવાયેલ, જેણે તેમના વચનથી પોતાના પુત્ર અને રાજ્યનો પરાભવ જાણેલ છે તેમણે મન વડે પુત્રનો પરાભવ કરનાર સામંતો સાથે સંગ્રામ આરંભ્યો, કથિત શમોનો ક્ષય થતાં, પોતાના માથાનો ટોપો લેવા જતાં લોચ કરાયેલ મસ્તકને હાથ વડે સ્પર્શ થતાં [55] ૬૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પશ્ચાતાપરૂપ અગ્નિ વડે જેણે સર્વ કર્મરૂપ ધંધનોને બાળી નાંખ્યા છે, તેવા પ્રસન્નચંદ્ર રાજર્ષિ માફક કોઈ સાધુ નિંદિત કાર્યની નિંદા કરે છે, તેમ વચનથી કે વાચા વડે પણ મનથી નહીં. મનોરંજન કરવા માટે દુષ્ટ આચરણાદિના કહેવાથી ગહમાં પ્રવૃત્ત અંગારમÉકાદિ સાધવત્ પ્રાયઃ કોઈ અન્ય ગહ કરે છે. પણ ભાવથી મન વડે નહીં કરતા નથી. અથવા અહીં મfપ શબ્દ સંભાવના અર્થમાં છે તે આપ શબ્દ વડે આ અર્થ સંભવે છે કોઈ મન વડે પણ ગહ કરે છે, કોઈ અન્ય વચનથી ગહ કરે છે. અથવા કોઈ માત્ર વાણીથી નહીં, મન વડે પણ નહીં કરે તેમ કેવલ મન વડે નહીં, વચન વડે પણ નહીં કરે છે. કોઈ ઉભયચી ગહ કરે છે. બીજી રીતે ગહનું સૈવિધ્ય કહે છે - પૂર્વોક્ત બે પ્રકારની અપેક્ષા વડે પૂર્વની માકક બીજી બે પ્રકારે ગહ કહી છે. ઉપ શબ્દ સંભાવનાર્થે છે. તેથી લાંબાકાળ સુધી પણ કોઈ નહીં કરે છે - જીવનપર્યન્ત કરે છે અથવા દીધું અને હુસ્વનું આપેક્ષિકપણું હોવાથી બીજી રીતે વિવક્ષા વડે દીર્ધપણું ભાવવું. કોઈ અલકાળ પર્યન્ત પણ ગહ કરે છે. અથવા દીર્ધકાલ સુધી તથા હ્રસ્વકાળ સુધી વ્યાખ્યા કરવી કેમકે આપ શબ્દ નિશ્ચયાર્ચે છે. અથવા એક જ વ્યક્તિ બે પ્રકારે કાલભેદ અને ભાવભેદ વડે ગઈ કરે છે અથવા ઘણાં કે થોડાં કાલ પર્યન્ત જ ગહ કરે છે. અતીત ગહર્ય કમને વિશે ગહ થાય છે અને ભવિષ્યકાળમાં પ્રત્યાખ્યાન થાય છે. કહ્યું છે કે - અતીતકાળ સંબંધી પાપને નિંદુ છું, વર્તમાનકાલીન પાપને સંવરું છું, ભાવિકાલના પાપને પચ્ચકખું છું. તેથી હવે પચ્ચખાણ કહે છે • સૂત્ર-૬૨,૬૩ : બે પ્રકારે પચ્ચક્ખાણ કહે છે તે આ રીતે - કોઈ મમ મનથી પચ્ચક્ખાણ કરે છે, કોઈ માત્ર વચનથી પચ્ચક્ખાણ કરે છે અથવા પચ્ચક્ખાણ બે ભેદ-કોઈ દીર્ધકાલીન પચ્ચક્ખાણ કરે છે, કોઈ અત્યકાલીન પચ્ચકખાણ કરે છે. બે ગુણ વડે યુક્ત નિગાર અનાદિ, અનંત, દીર્ધકાલીન, ચાતુરંત સંસાર કાંતારને ઉલ્લંઘે છે. તે આ પ્રમાણે - વિધા વડે અને ચાસ્ત્રિ વડે. - વિવેચન-૬૨,૬૩ - [૬૨] પ્રમાદ છોડીને મર્યાદા વડે કથન કરવું તે પ્રત્યાખ્યાન થતુ વિધિનિષેધ વિષયક પ્રતિજ્ઞા, દ્રવ્યથી મિથ્યાદષ્ટિ અથવા અનુપયુક્ત સમ્યગ્દષ્ટિ એવા જેણે ચોમાસામાં માંસનું પ્રત્યાખ્યાન કરેલ છે, પારણાના દિવસે માંસના દાનમાં પ્રવર્તેલ રાજપુત્રીની જેમ હોય છે. ભાવપત્યાખ્યાન ઉપયોગસહિત સભ્ય દૈષ્ટિ જીવને હોય છે. તે પ્રત્યાખ્યાન દેશન્સર્વ-મૂલ-ઉત્તરગુણ ભેદથી અનેક પ્રકારે છે. તો પણ કરણભેદથી બે પ્રકારે છે. કોઈ માત્ર મનથી પચ્ચકખાણ કરે. જેમકે - વધ આદિનો ત્યાગ. બાકી વધુ પૂર્વની માફક જાણવું. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૬૨,૬૩ ૬૮ પ્રકારમંતરથી પણ કહે છે - અથવા દીર્ધકાળ, અકાળ આદિ સુગમ છે. જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાનાદિ મોક્ષ ફળદાયી છે, તેથી કહે છે [3] ને સ્થાન થતુ ગુણ વડે યુક્ત અનગાર-“જેને ઘર નથી તે” . સાધ, જેને આદિ નથી તે અનાદિ, સામાન્ય જીવની અપેક્ષાએ જેનો અંત નથી તે અનવદગ્ર, લાંબો છે કાળ જેનો તે દીર્ધદ્ધ - x • અથવા દીધું છે માર્ગ જેને વિશે તે દીધd, નકાદિ ચાર ગતિ વડે ચતુરંત - x • ભવ અરયને ઉલ્લંઘે છે. તે આ પ્રમાણે - (૧) જ્ઞાન વડે, (૨) ચારિત્ર વડે. અહીં ભવ અરણ્યનો પાર પામવામાં જ્ઞાન અને ચારિત્રનું એકી સાથે જ કારણપણું જાણવું. એકલો જ્ઞાન કે ક્રિયાથી આ લોકસંબંધી કાર્યોમાં પણ અકારણવ છે. શંકા - જ્ઞાન-ચરણમાં કારણપણાએ સામાન્ય કથન કરવા છતાં જ્ઞાન જ પ્રધાન છે, ચા»િ નહીં અથવા જ્ઞાન જ એક કારણ છે ક્રિયા નહીં-X - X - X સમાધાન - આ શંકા અયોગ્ય છે. કેમકે જે જ્ઞાનથી જ ક્રિયા થાય છે, તે ક્રિયા વડે ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, આ કારણથી જ જ્ઞાન અને ક્રિયા બંને ઈષ્ટ છે. જો એમ નહીં માનો તો જ્ઞાનનું ફળ ક્રિયા છે, તે ક્રિયાની કલપના નિષ્ફળ થશે ક્રિયા હિત જ્ઞાન જ કાર્યને સિદ્ધ કરે. ફક્ત જ્ઞાન કાર્યનું સાધક ન થાય કેમકે તમે કિયાનો સ્વીકાર કરેલ છે. જ્ઞાન અને ક્રિયાના સ્વીકારમાં જ્ઞાન એ પરંપરામાં ઉપકારક છે અને ક્રિયા અનંતર ઉપકારક છે, તેથી ક્રિયા પણ પ્રધાનતર કારણ યોગ્ય છે, પણ અપ્રધાનવ કે અકારણવ કહેવું યોગ્ય નથી. બંને એકી સાથે ઉપકારક છે. તેથી બંને પ્રધાન કારણ છે તેમ કહેવું યોગ્ય છે. વળી જે વાદી ક્રિયાનું અકારણપણું સ્વીકારે છે, તે વાદી પ્રત્યે આ વિશેષપણે કહેવાય છે - ક્રિયા જ સાક્ષાત્ કાર્યની કરનારી હોવાથી અંત્ય કારણ છે, જ્ઞાન તો પરંપર ઉપકારી હોવાથી અનંત્ય કારણ છે. આથી અહીં કયો હેતુ છે કે તમે અત્યા કારણ છોડીને અનંત્ય કારણને ઇચ્છો છો? વળી જો જ્ઞાન-ક્રિયાનું સહચારીપણું સ્વીકારો છો તો આ કારણથી પણ જ્ઞાન જ કારણ છે, ક્રિયા આ કથનમાં હેતુ નથી. વળી જે તમે વધવાને ત્યારે કહ્યું - તેમાં ડ્રોયનું જાણવું તે જ્ઞાન જ અને જે રાગાદિનો ઉપશમ તે સંયમ કિયા જ છે અને તે જ્ઞાનરૂપ કારણથી થાય તેમ અમો પણ સ્વીકારીએ છીએ. પણ ભવના વિયોગના કથનરૂપ જ્ઞાન ક્રિયાના ફળમાં આ વિચાર [વિવાદ] પ્રાપ્ત થાય છે કે ભવવિયોગરૂપ ફળ તે શું જ્ઞાનનું? ક્રિયાનું કે બંનેનું છે ? તે જ્ઞાનનું જ નથી, કેમકે તેનું ફળ ક્રિયા છે. કેવલ ક્રિયાનું પણ ફળ નથી. કેમકે ઉન્મત્તની ક્રિયા માફક તે માત્ર ક્રિયા છે. આ કારણથી છેવટના પરિણામથી જ્ઞાનસહિત ક્રિયાનું જ મોક્ષ ફળ છે, તેમ કહેવું યોગ્ય છે, જે તમે કહો છો કે . મંત્રાદિના સ્મરણાત્મક જ્ઞાન માથી જ સાક્ષાત ફળ મળે છે, તેમાં અમે કહીએ છીએ - મંત્રોમાં પણ જાપ વગેરે ક્રિયાનો સાધનભાવ છે, મંત્રજ્ઞાનનો નહીં. અહીં કોઈ કહે કે આ પ્રત્યક્ષ વિરુદ્ધ છે, કેમકે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ક્યાંક મંત્રના ચિંતન મગના જ્ઞાનથી ઇષ્ટ ફલ જોવાય છે તો અમે કહીશું કે - તે ફળ મંત્રના જ્ઞાનમાત્રથી થતું નથી કેમકે ચિંતન માત્ર જ્ઞાનને ક્રિયાહિતપણું છે. જે અક્રિય છે, તેનાથી કાર્ય ઉત્પન્ન ન થાય. જે કાર્યને ઉત્પન્ન કરે છે તે કુંભારની જેમ અક્રિય ન હોય. તેથી આ કથન પ્રત્યક્ષ વિરુદ્ધ નથી કેમકે જ્ઞાન સાક્ષાત્ ફળને નજીક લાવનારું દેખાતું નથી. [શંકા જો મંત્રજ્ઞાન વડે થયેલ ઇષ્ટ ફળ નથી, તો કોનાથી તે ફળ થાય છે? [સમાધાન તે સમયે મંત્રાધીન દેવતા વિશેષથી ઇષ્ટ ફળ મળે છે. દેવામાં સક્રિયપણું હોવાથી ક્રિયા વડે થયેલ ઇષ્ટ ફળ છે, કેવળ મંત્ર જ્ઞાન વડે નહીં. [શંકા શાસ્ત્રમાં સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષ માર્ગ કહ્યો છે, અહીં જ્ઞાન-ક્રિયા વડે કહ્યું, તો તેમાં વિરોધ કેમ ન થાય? વળી બે સ્થાનકના અનુરોધથી આ કથન છે, માટે વિરોધ નથી એમ કહેવું પણ યોગ્ય નથી. | (સમાધાન જ્ઞાનના પ્રહણ વડે દર્શન પણ અવિરુદ્ધ જાણવું, જ્ઞાનનો ભેદ હોવાથી સમ્યગુદર્શનનું ગ્રહણ જાણવું. જેવી રીતે અવબોધાત્મક જ્ઞાન છતાં મતિના અનાકારપણાથી અવગ્રહ અને ઇહા બંને દર્શન છે, સાકારપણાથી અપાય અને ધારણા બંને જ્ઞાન છે. એ રીતે વ્યાપારવાળું જ્ઞાન હોવાથી અપાયનો જે રૂચિરૂપ અંશ તે સમ્યગદર્શન છે. • x • માટે વિરોધ નથી. સૂત્રમાં અવધારણ તો જ્ઞાનાદિ સિવાય કોઈ ઉપાય ભવભવચ્છેદ માટે નથી તેમ દશવિ છે. જ્ઞાન અને સાત્રિને આત્મા કેમ નથી પામતો ? તે હવેના સૂત્રમાં કહે છે• સૂત્ર-૬૪ - બે સ્થાનને જાણ્યા સિવાય આત્મા કેવલિપત ધર્મને સાંભળવા પામતો નથી . આરંભ અને પરિગ્રહ.. બે સ્થાનોને જાણીને છોડ઼ા વિના આત્મા શુદ્ધ બોધિ પામે નહીં તે આરંભ અને પરિગ્રહ, બે સ્થાનોને જાણીને છોડ્યા સિવાય આત્મા મુંડ થઈને, ઘરથી નીકળીને અણગાર પ્રવજયા ન પામે - તે આ આરંભ અને પરિગ્રહ.. એ પ્રમાણે - શુદ્ધ બ્રહ્મચર્યવાસમાં ન વસે.. શુદ્ધ સંયમથી સંયમિત ન થાય. શુદ્ધ સંવરથી સંવરે નહીં. પરિપૂર્ણ મતિજ્ઞાનને ન પામે.. શ્રુતજ્ઞાનને.. અવધિજ્ઞાનને. મન:પર્યવજ્ઞાનને.. કેવલજ્ઞાનને ન પામે. [આ રીતે અહીં-૧૧-સુકો કહેલા છે.) • વિવેચન-૬૪ : બે વસ્તુને જ્ઞપરિજ્ઞા વડે ન જાણીને કે - આ આરંભ-પરિગ્રહ અનર્થને માટે છે તથા હવે મારે આનું પ્રયોજન નથી. એ રીતે પરિહાર અભિમુખ દ્વાર વડે પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પચ્ચખાણ ન કરીને જેમ બ્રહ્મદd માફક વિરક્ત ન થાય કયાંક સારવાર એવો પાઠ છે, ત્યાં સ્વરૂપથી તે બેને ગ્રહણ ન કરીને આત્મા જિનોક્ત શ્રતધર્મ શ્રવણભાવથી ન સાંભળે. તે આ પ્રમાણે બાજ • ખેતી આદિ દ્વારા પૃથ્વી આદિના ઉપમર્દનરૂપ. પરિપ્રદ • ધર્મના Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૬૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સાધન સિવાય ધન, ધાન્યાદિ પરિગ્રહોને. • x - x • તેિમાં ૧૧-સૂત્રો છે.]. [૧] ઉક્ત કેવલિ પ્રરૂપિત ધર્મને શ્રવણ બુદ્ધિએ ન સાંભળવા પામે. ]િ શુદ્ધ સમ્યકત્વ ન અનુભવે અથવા વિભક્તિ પરિણામથી શુદ્ધ બોધિ વડે જાણવા યોગ્ય જીવાદિ વસ્તુ પ્રત્યે શ્રદ્ધા ન કરે. [] દ્રવ્યથી લોથ વડે અને ભાવથી કપાયાદિ દૂર કરવા વડે મૂંડ થઈને ગૃહથી ન નીકળે. વત્સ શબ્દના સંબંધથી કેવલ પરિપૂર્ણ પ્રતયા ન પામે. [૪] આ રીતે પૂર્વે જેમ જોડેલ છે તેમ પછીના વાક્યોમાં યો ટાઈIT ઇત્યાદિ વાક્યો જાણવા. * અબ્રહ્મના વિરામ વડે સત્રિમાં સૂવું કે બ્રહ્મચર્યવાસ ન સેવે. [૫] પૃથ્વીકાયિકાદિ રક્ષણ લક્ષણ વડે આત્માને સંયમિત ન કરે. [૬] આશ્રવ નિરોધ લક્ષણ વડે આશ્રવ દ્વારોને બંધ ન કરે. [] પરિપૂર્ણ-પોતાના સર્વ વિષયોને ગ્રહણ કરનાર અભિનિબૌધિક જ્ઞાનઅર્થને અભિમુખ, અવિપર્યય હોવાથી નિયત, અસંશય હોવાથી બોધ-વેદન તે અભિનિબોધ, તે જ આભિનિબોધિક, તેનું જ્ઞાન તે અભિનિબોધિક જ્ઞાન - તે ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિતવાળું છે, ઓઘણી બધાં દ્રવ્ય અને અસર્વપર્યાયિ વિષયવાળું મિતિજ્ઞાન] ઉત્પન્ન ન કરે. આ રીતે ઉત્તરપદોમાં પણ જાણવું. ૮િશ્રુતજ્ઞાન - જે સંભળાય છે શ્રુત-શબ્દ જ છે, તે ભાવકૃતનું કારણ હોવાથી જ્ઞાન તે શ્રુતજ્ઞાન. તે શ્રતગ્રંથને અનુસનારું છે. ઓઘથી સર્વ દ્રવ્ય અને અસર્વપર્યાયિ વિષયક અક્ષરગ્રુત આદિ ભેદવાળું છે તે ન પામે.] | [] અવધિજ્ઞાન - જેવી અને જેને વિશે મર્યાદા કરાય છે તે અવધિ અથવા નીચે નીચે વિસ્તરતું અને મર્યાદા વડે જે જણાય તે અવધિ, તે અવધિજ્ઞાન આવરણના ક્ષયોપશમરૂપ જ છે. કેમકે તેના ઉપયોગનો હેતુ છે અથવા અવધાનવિષયનું જાણવું તે અવધિ. અવધિ એવું જ્ઞાન તે અવધિજ્ઞાન. તે ઇન્દ્રિય અને મનની અપેક્ષારહિત આત્માથી રૂપી દ્રવ્યનું સાક્ષાત્ કરવું. તેિ ન પામે. [૧૦] મન:પર્યવજ્ઞાન-મનમાં કે મનનું પચ્છેિદ, તે જ જ્ઞાન અથવા મનના પર્યવો-પર્યાયો કે પર્યયો-અવસ્થા વિશેષ, તે મન:પર્યવ આદિ, તેઓનું કે તેઓને વિશે જે જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. એવી રીતે બીજા વિષયમાં પણ જાણવું. અઢીદ્વીપ રૂપ મનુષ્ય ફોગમાં રહેલ સંજ્ઞી પંચેન્દ્રિયો વડે ચિંતન કરાતા મનોદ્રવ્યને પ્રત્યક્ષ કરનારું છે. તે ન પામે.] || [૧૧ કેવલજ્ઞાન :- કેવલ-અસહાય, મતિ આદિની અપેક્ષારહિત હોવાથી એકલું અથવા આવક મલના અભાવથી કલંકરહિત થવા સમગ્ર જ્ઞાનાવરણાદિના અભાવથી પ્રથમપણાને સંપૂર્ણ ઉત્પત્તિ હોવાથી સંપૂર્ણ છે અથવા તેના જેવું બીજું કોઈ ન હોવાથી અસાધારણ છે. અથવા શેયના અનંતપણાથી અનંત છે એવું જે જ્ઞાન છે કેવલજ્ઞાન (તે ન પામે.] જીવ જ્ઞાન-ક્રિયારૂપ ધમદિને કઈ રીતે પામે, તે કહે છે– • સૂત્ર-૬૫,૬૬ - દિ૫] બે સ્થાનોને જાણીને અને ત્યાગીને આત્મા કેવલિ પ્રજ્ઞત ધર્મને શ્રવણપણા વડે પ્રાપ્ત કરે - આભ અને પરિગ્રહ. એવી રીતે યાવતુ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે... [૬૬] બે સ્થાને આત્મા કેવલિપજ્ઞપ્ત મને શ્રવણપણા વડે પામે - સાંભળીને અને જાણીને. ચાવતુ કેવલજ્ઞાન ઉપાર્જે • વિવેચન-૬૫,૬૬ :[૬૫] અTET - આ સૂત્ર સુગમ છે, વૃત્તિકારે તેની વ્યાખ્યા કરેલ નથી. [૬૬] ધમદિના લાભમાં બીજા બે કારણોને કહે છે - યોd - આદિ સુગમ છે. ફક્ત શ્રવણભાવ વડે, •x • સાંભળીને ધમદિનું જ સ્વીકારવું થાય છે. તે સારી રીતે જાણીને, ધમને જાણે. કહ્યું છે કે - મનુષ્ય સદ્ધર્મના શ્રવણથી જ પાપ રહિત, તત્વજ્ઞ, મહાસત્વ અને પરમ સંવેગને પામે. ધર્મની ઉપાદેયતા જાણીને, તેમાં ભાવથી ઇચ્છાવાળો થઈને, પોતાની શક્તિ વિચારીને ગ્રહણ કQામાં દેઢતાથી પ્રવર્તે. એ રીતે બોધિને પામે યાવતુ કેવળજ્ઞાનને ઉપાર્જે. કેવળજ્ઞાન કાળ વિશેષથી થાય, તેથી હવે ‘કાળ'ને કહે છે• સૂર-૬૭ થી ૬૯ :૬િ] બે સમયો કહ્યા છે અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ. ૬િ૮] ઉન્માદ બે ભેદ છે . યક્ષાવેશરૂપ અને મોહનીયકર્મના ઉદયથી. તેમાં જે યક્ષાવેશ છે તે સુખેથી વેદાય છે અને સુખેથી જી શકાય છે અને જે ઉન્માદ મોહનીસકર્મના ઉદયથી છે તે દુઃખવેધ અને દુત્યાજ્ય છે. [૬૯] દંડ બે કહ્યા છે . દંડ અને અનર્થદંડ. નૈરયિકોને બે દંડ કહ્યા છે . આદિંડ, અનર્થદંડ. આ રીતે ચોવીસે દંડકમાં ચાવત્ વૈમાનિકને જાણવું. • વિવેચન-૬૭ થી ૬૯ :[૬] HIT - કાલ વિશેષ છે. બાકી સૂત્ર સુગમ છે. [વૃત્તિ નથી.] [૬૮] કેવલજ્ઞાન, મોહનીયજન્ય ઉત્પાદન ક્ષયથી થાય છે. તેથી અહીં સામાન્યથી ઉન્માદનું નિરૂપણ કરે છે. ઉન્માદ-ગ્રહ, બુદ્ધિનું વિપરીતપણું. (૧) ચક્ષાવેશ - દેવનું અધિષ્ઠિતપણું. તેથી થયેલ ઉન્માદ તે યક્ષાવેશ. (૨) મોહનીય - દર્શનમોહનીયાદિ કર્મના ઉદયથી થયેલ ઉન્માદ. તે બેમાં જે યક્ષાવેશ વડે થાય તે સુખવધતર છે અર્થાત્ મોહજન્ય ઉન્માદ અપેક્ષાએ ઘણો જ ઓછો અનુભવાય છે, કેમકે ચક્ષાવેશને અનૈકાંતિક અને અનાત્યંતિક ભમપણું હોય છે. વળી તે બહુ સુખે દૂર કરી શકાય છે, તે જ સુખવિમોચ્યતર છે. કેમકે તે મંત્ર, ઔષધિ આદિ વડે સાધ્ય છે. અત્યંત સુખેથી તે પ્રાણીને છોડી દે છે, તેથી સુખવિમોચતક છે. મોહથી થયેલ ઉન્માદ તેનાથી વિપરીત છે, કેમકે એકાંતિક, આત્યંતિક ભ્રમસ્વભાવપણાથી, અત્યંત અનુચિત પ્રવૃત્તિના હેતુત્વથી અનંતભવનું કારણ છે, Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૬૩ થી ૬૯ વળી બીજા તસ્કારણ ઉત્પન્ન થવાથી મંગાદિ વડે અસાધ્ય છે. પણ કર્મના ક્ષયોપશમાદિ વડે જ સાધ્યપણું છે. આ કારણથી જ કહ્યું છે કે - મોહોન્માદ અતિશય દુ:ખવેધ અને દુ:ખ વિમોચ્ય જ છે. ઉન્માદથી પ્રાણી પ્રાણાતિપાતાદિરૂપ દંડમાં પ્રવર્તે છે અથવા દંડભાજન બને છે. તેથી દંડ કહે છે [૬૯] દંડ - પ્રાણાતિપાતાદિ, તે અર્થ માટે - ઇન્દ્રિયાદિ પ્રયોજન માટે જે કરાય છે, તે અર્થદંડ છે અને નિપ્રયોજન હિંસાદિ અનર્થદંડ છે. ઉક્ત હ સર્વ જીવોને વિશે ચોવીશ દંડક વડે નિરૂપણ કરે છે. નારકની. માફક અર્થદંડ અને અનર્થદંડના કથન વડે ચોવીશ દંડક જાણી લેવા. વિશેષ એ કે - નારકનું વશરીર રક્ષાર્થે બીજાને માસ્વારૂપ અર્થદંડ અને વિશેષ હેષ માત્રથી હણવારૂપ અનર્થદંડ હોય. પૃથ્વીકાયિકાદિને અનાભોગે પણ આહારના ગ્રહણ કરવામાં જીવવધના સદભાવથી અર્ચડ અને અન્યથા અનર્થદંડ હોય અથવા બંને દંડ પણ ભવાંતરમાં અદિડાદિની પરિણતિથી હોય છે... સમ્યગ્ગદર્શનાદિ યુકત જીવોને જ દંડ નથી. આ કારણથી રત્નત્રયને નિરૂપવા ઈચ્છતા સૂત્રકાર સામાન્યપણે પ્રથમ દર્શનનું નિરૂપણ કરે છે. • સૂત્ર-૩૦ : દર્શન બે પ્રકારે છે : સમ્યગ્દર્શન, મિચ્છાદન સમ્યગ્દર્શન બે ભેદ - નિસર્ગ સમ્યગ્રદર્શન અને અભિગમ સમ્યગ્રદર્શન. નિસર્ગ સમ્યગ્દર્શન બે ભેદ - પતિપતિ પતિપાતિ. અભિગમ સમ્યગદર્શન બે ભેદે - પતિપતિ, આપતિપતિ મિશ્રાદશન બે ભેદે • અભિગ્રહિક મિથ્યાદર્શન અનભિગ્રહિક મિશ્રાદશન. અભિગ્રહિક મિથ્યાદર્શન બે ભેદ : અંતસહિત, આંતરહિત. અનભિગ્રહિક મિચ્છાદન પણ આ જ બે ભેદે છે. • વિવેચન-૩૦ : સુવિધે. ઇત્યાદિ સાત સૂણો સુગમ છે. વિશેષ એ કે - દૃષ્ટિ - દર્શન એટલે તત્વોને વિશે રુચિ. સમ્યગ્ર અવિપરીત, જિનદર્શનને અનુસરનારું, તથા મિથ્યાવિપરીત [મિયાદર્શન. સમ્યગદર્શન - નિસર્ગ, સ્વભાવ કે અનુપદેશ એ શબ્દો એકાઈક છે અને અભિગમ, અધિગમ એટલે ગુરઉપદેશ આદિ રૂપ. જેમકે મરદેવીને થયું તે નિસર્ગસમ્યગદર્શન અને ભરતકીને થયું તે અધિગમ સમ્ય દર્શન જાણવું. [અહીં બે સુઝો પુરા થયા.] નિસf. - પડવાના સ્વભાવવાળું તે પ્રતીપાતિ સમ્યગુદર્શન, તે ઔપથમિક અને ક્ષાયોપથમિક છે. અપ્રતિપાતિ તે ક્ષાયિક [સમ્યકત્વ જાણવું. તેમાં પશમિકાદિ ત્રણના લક્ષણ ક્રમથી કહે છે - ઉપશમ શ્રેણિમાં પ્રવેશેલાને અનંતાનુબંધી ચતુર્કનો અને ત્રણ દર્શનમોહનીયના ઉપશમથી ઔપશમિક સમ્યકત્વ હોય છે. અથવા જે અનાદિ મિથ્યાષ્ટિ છે, જેણે સમ્યકત્વ, મિથ્યાત્વ અને મિશ્ર નામક શુદ્ધ, શુદ્ધ, ઉભયરૂપ મિથ્યાત્વ પુદ્ગલના ત્રણ પુંજ કરેલ નથી, વળી જેણે મિથ્યાદર્શન ખપાવેલ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નથી એવો જે જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરે તેને પથમિક સમ્યકત્વ હોય છે. તે કેવી રીતે ? અહીં આ જીવને જે મિથ્યાદર્શન મોહનીય ઉદયમાં આવેલું છે, તે અનુભવ વડે જ નાશ પામ્યું, અન્ય [મિથ્યાત્વ મોહનીય] મંદ પરિણામપણે ઉદયમાં નહીં આવેલું. તેથી અંતમુહૂર્ત કાળ માત્ર ઉપશાંત રહે છે. ઉદયનો અટકાવ રહે તેટલો કાળ જીવને પશમિક સમ્યકત્વનો લાભ થાય છે. અંતમુહર્ત માત્ર કાળ હોવાથી જ ઉપશમ સમકિતનું પ્રતિપાતિવ છે. અનંતાનુબંધીનો ઉદય થતાં ઉપશમ સમ્યકાવથી પડતા જીવને જે સાસ્વાદન સાકd કહેવાય છે, તે ઔપથમિક જ છે. તે પણ પ્રતિપાતિ જ છે. તેનું માન જઘન્યથી સમય માત્ર અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ છે. તથા અહીં જે મિથ્યાદર્શનના દલિકો ઉદયમાં આવેલા તે ક્ષય પામ્યા અને જે ઉદયમાં ન આવેલ તે ઉપશાંત થયેલ છે. ઉપશાંત નામક વિડંભિત ઉદય, મિથ્યાસ્વભાવ દૂર કરેલ હોય તે અહીં ક્ષયોપશમાં સ્વભાવ અનુભવમાનને ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે. (શંકા ઉપશમ સમકિતમાં પણ ક્ષય અને ઉપશમ છે, ક્ષાયોપથમિકમાં પણ આ બંને છે, તો આ બેમાં શો ભેદ છે? [સમાધાન ક્ષાયોપથમિકમાં જે શિદ્ધપુંજ દલિકો વેદાય છે, તે ઔપથમિકમાં વેદાતા નથી. ક્ષાયોપથમિકમાં પૂર્વે જે દલિક ઉપશાંત કરેલ છે, તે સમય સમય પ્રત્યે ઉદયમાં આવે છે, વેદાય છે, ક્ષય પામે છે. પથમિક તો ઉદયનો અટકાવ માત્ર છે. • x- ક્ષાયોપથમિક સકવ જઘરાથી અંતર્મહd સ્થિતિક અને ઉકાટથી સાગરોપમથી કંઈક અધિક સ્થિતિવાળું હોવાથી પ્રતિપાતિ છે. જે કે ાપકને સમ્યગદર્શનદલિકના છેલ્લા પુદ્ગલના અનુભવરૂપ વેદક કહેવાય છે, તે વેદક પણ ક્ષાયોપથમિકનો ભેદ હોવાથી પ્રતિપાતી જ છે. તથા મિથ્યાત્વ, સમ્યગુમિથ્યાત્વ અને સમ્યકત્વ મોહનીયના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. કહે છે - અનંતાનુબંધી ચતુકના ક્ષય પછી] સંસારના મૂળ કારણભૂત ત્રણ પ્રકારે દર્શનમોહ ફાય થતાં અતિ વિશુદ્ધ, અતુલ્ય, ક્ષાયિક સમ્યકત્વ થાય છે. તે ક્ષાયિકપણે હોવાથી અપતિપાતી છે. તેથી સિદ્ધત્વમાં પણ સાથે રહે છે. fપછી સUT- જેમાં અભિગ્રહ કુમતનો સ્વીકાર છે, તે અભિગ્રહિક મિથ્યાદર્શન જાણવું... બrg. અભિગ્રહિક મિથ્યાદર્શન, સમ્યકત્વ પ્રાપ્ત થતાં જેનો અંત થાય તે સપર્યવસિત. અભવ્યને સમ્યકત્વની પ્રાપ્તિ ન હોવાથી અપર્યવસિત છે. તે મિથ્યાત્વ માત્ર પણ અતીતકાલીન નયની અનુવૃત્તિ વડે અભિગ્રહિક એવો વ્યપદેશ કરાય છે. અનભિગ્રહકિ મિથ્યાદર્શન ભવાજીવને સપર્યવસિત અને અભયને અપર્યવસિત હોય છે. તેથી કહ્યું કે - પર્વ મwifષ ઇત્યાદિ. દર્શનને કહ્યું હવે જ્ઞાનને કહે છે. તેમાં સૂગ-૭૧માં ૨૩-પેટા સૂત્રો છે. • સૂત્ર-૭૧ - ૧-જ્ઞાન બે ભેદે - પ્રત્યક્ષ, પરોક્ષ. -પ્રત્યક્ષ જ્ઞાન બે ભેદે - કેવલ જ્ઞાન, Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧ નોકેવલજ્ઞાન. ૩-કેવલજ્ઞાન બે ભેદે . ભવસ્થ કેવલજ્ઞાન, સિદ્ધ કેવલજ્ઞાન. ૪-ભવ કેવલજ્ઞાન બે ભેદે - સયોગીભવસ્થ કેવલજ્ઞાન, અયોગભવસ્થ કેવલજ્ઞાન. પાયોગિ ભવસ્થકેવલજ્ઞાન બે ભેદે - પ્રથમ સમય અને પ્રથમ સમય - સયોગિ ભવસ્થ કેવલજ્ઞાન. ૬-અથવા ચરિમ સમય અને આચરિમસમય સયોગિ ભવસ્થ કેવલજ્ઞાન. ૭,૮-એવી રીતે અયોગિ ભવસ્થ કેવલજ્ઞાનના પણ બે ભેદો જાણવા. -સિદ્ધ કેવલજ્ઞાન બે ભેદે . અનંતર સિદ્ધ કેવલજ્ઞાન, રપર સિદ્ધ કેવલજ્ઞાન. ૧o-અનંતર સિદ્ધ કેવલજ્ઞાન બે ભેદે - એક અનંતર અને અનેક અનંતર સિદ્ધ કેવલજ્ઞાન. ૧૧-પરંપર સિદ્ધ કેવલજ્ઞાન બે ભેદે - એક પરંપરા અને અનેક પરંપર સિદ્ધ કેવલજ્ઞાન. ૧ર-નોકેવલજ્ઞાન બે ભેદ - અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન. ૧૩-અવધિજ્ઞાન બે ભેદે - ભવપત્યયિક, લાયોપથમિક. ૧૪-ભવપત્નસિક બે ને હોય - દેવોને, નરસિકોને. ૧૫-ક્ષાયોપશમિક બે ને હોય • મનુષ્યોને અને પંચેન્દ્રિય તિર્યંચયનિકોને. ૧૬-મનપયવિજ્ઞાન કે ભેદે - ઋજુમતિ, વિપુલમતિ. ૧૭-પરોક્ષજ્ઞાન બે ભેદે - આભિનિભોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ૧૮-આમિનિ બોધિક જ્ઞાન બે ભેદે - ચુતનિશ્રિત, વૃતનિશ્ચિત. ૧૯-યુતનિશ્ચિત બે ભેદે - અથવગ્રહ, વ્યંજનાવગ્રહ. ૨૦આકૃતનિશ્ચિતતા પણ જ બે ભેદ છે. ર૧-શ્રુતજ્ઞાન ભેટે - અંગાવિષ્ટ, અંગબાહ્ય. રર-આંગબાહ્ય બે ભેદઆવશ્યક, આવશ્યક વ્યતિકિત. ૨૩-આવશ્યક વ્યતિરિક્ત બે ભેદે-કાલિક અને ઉcકાલિક. • વિવેચન-૭૧ - - સુગમ છે. વિશેષ એ કે - વિશેષ બોધ તે જ્ઞાન. સનાત - ભોગવે છે. અથવા જ્ઞાન વડે પદાર્થો પ્રત્યે વ્યાપ્તિ કરે છે. અક્ષ - આત્મા, તે પ્રત્યે જે ઇન્દ્રિય અને મનથી નિરપેક્ષ વર્તે, તે પ્રત્યક્ષ જ્ઞાન - અંતર હિતપણે પદાર્થને સાક્ષાત્ કરવામાં ચતુર છે. કહે છે કે - x - તે પ્રત્યક્ષ જ્ઞાન તે ત્રણ પ્રકારે છે. બીજાથી - જીવની અપેક્ષાએ પુદ્ગલમય હોવાથી દૂબેન્દ્રિય અને મનથી જીવને જે જ્ઞાન તે દ્વારા થાય તે પરોક્ષ એમ નિરુક્તિથી કહ્યું. કહ્યું છે કે - દ્રવ્યેન્દ્રિય અને મન પુદ્ગલમય છે, તેથી તે આત્માથી ભિન્ન છે, માટે તેનાથી થતું જે જ્ઞાન તે પરોક્ષજ્ઞાન અહીં અનુમાનપ્રમાણથી કહ્યું છે અથવા ઇન્દ્રિય અને મન સાથે તે જન્યજનક ભાવરૂપ છે માટે પરોક્ષ છે અર્થાત્ જીવને પરોક્ષજ્ઞાન, ઇન્દ્રિયો અને મનના વ્યવધાન વડે પદાર્થને જણાવનારું છે, સાક્ષાત્કારી નહીં. પદવવરણ કેવલ એટલે એક, તેવું જ્ઞાન તે કેવળજ્ઞાન. તેનાથી અન્ય તે નોકેવલજ્ઞાન-અવધિ, મન:પર્યાયરૂપ છે... વત» સંસારમાં રહેવાનું જે કેવળજ્ઞાન તે ભવસ્થ અને સિદ્ધનું તે સિદ્ધ કેવળજ્ઞાન. નવત્થ. જે કાયવ્યાપાર આદિસહિત છે તે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સયોગી. • x • સયોગી ભવસ્થાનું કેવળજ્ઞાન તે સયોગી ભવસ્થ કેવલજ્ઞાન. જેને યોગ નથી તે અયોગી અથવા ન યોગી તે. શૈલેશી કરણમાં રહેલ (અયોગી] બાકી મૂલાઈ મુજબ જાણવું. સોrfi. જેને પ્રથમ સમય સયોગિત્વમાં છે તે. અપથમ - બીજા વગેરે સમય જેને છે તે. બાકી પૂર્વવતુ. અથવા જેને સયોગી અવસ્થાનો છેલ્લો સમય છે તે ચરમ. સયોગી સૂત્રની જેમ પ્રથમ, અપ્રથમ, ચરમ, અચરમ વિશેષણસહિત અયોગી સુણ પણ કહેવું. (આઠ પેય સૂકોની વૃત્તિ પૂરી થઈ.] સિદ્ધ - વર્તમાન સમયે સિદ્ધ થાય તે અનંતર સિદ્ધ, તે એક કે અનેક હોય છે. તથા બે વગેરે સમય જે સિદ્ધ થયા છે, તે પરંપર સિદ્ધ. તે એક કે અનેક હોય છે. તેઓનું જે કેવલજ્ઞાન તે-તે પ્રમાણે વ્યપદેશ થાય છે. અવધિજ્ઞાનને ક્ષયોપશમનું નિમિતપણું છતાં પણ ભવપત્યય વડે તેનું પ્રાધાન્ય હોવાથી ભવ એ જ પ્રત્યય જેનો છે તે ભવપ્રત્યયિક. અહીં ભાષ્યકારે આક્ષેપસહિત પરિહાર કરેલ છે - અવધિજ્ઞાન ક્ષયોપશમ ભાવમાં કહેલ છે અને ભવ ઉદયિક ભાવે કહેલ છે, તો દેવ અને નાક એ બંનેનું ભવપત્યયિક કહેવું કઈ રીતે યોગ્ય કહેવાય. તેનું સમાધાન આપે છે.] તેમને પણ અવધિજ્ઞાન ક્ષયોપશમથી જ થાય છે, પણ તેવા ક્ષયોપશમનો લાભ દેવ-નાક ભવ હોવાથી અવશ્ય જ થાય છે, તેથી તે ભવપત્યયિક કહેવાય. કર્મનો જે ઉદય ક્ષય-ક્ષયોપશમ-ઉપશમ કહેલો છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પાંચને પામીને થાય છે. વળી અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થવાથી થયેલ તે ક્ષાયોપથમિક અવધિજ્ઞાન છે. [પેટા સૂક-૧૫-પૂરા) મનપર્યવ સામાન્યને ગ્રહણ કરનારી મતિ તે બાજુમતિ. “આ વડે ઘડો ચિંતવાયો" એ અધ્યવસાયનું કારણ - મનોદ્રવ્યનું જ્ઞાન તથા વિશેષને ગ્રહણ કરનારી જે મતિ તે વિપુલમતિ - એના વડે ચિંતવાયેલ ઘડો સોનાનો છે, પાટલીપુત્રનો છે, નવો છે ઇત્યાદિ અધ્યવસાયના હેતુભૂત મનોદ્રવ્યના વિશેષજ્ઞાનરૂપ છે. • x • X - [પેટા સૂઝ-૧૭પૂરા થયા.]. આભિનિબોધિક શ્રુતને આશ્રિત જે જ્ઞાન તે ધૃતનિશ્રિત મતિજ્ઞાન અથવા શ્રુત જેના વડે આશ્રિત કરાયેલું છે તે શ્રુતનિશ્રિત પૂર્વે શ્રુતવડે સંસ્કારિત મતિવાળાને શ્રુતની અપેક્ષા વિના જે જ્ઞાન થાય તે અવગ્રહાદિ રૂપ ધૃતનિશ્રિત છે. વળી જે પૂર્વે અસંસ્કારિત મતિ વિશિષ્ટ ક્ષયોપશમની અતિશય નિપુણતાથી પાલિકી આદિ બુદ્ધિરૂપ જે જ્ઞાન ઉત્પન્ન થાય, તે અથવા શ્રોબેન્દ્રિય વગેરેથી થયેલું તે અમૃતનિશ્રિત મતિજ્ઞાન છે.-X - શ્રત અર્થાવગ્રહ - જે જણાય અથવા અન્વેષણ કરાય તે અર્થ. તે સામાન્યરૂપ, સર્વ વિશેષોની અપેક્ષા વિના કથનીય રૂપાદિ પદાર્થનું વિગ્રહણ-પ્રથમ જ્ઞાન તે અથવગ્રહ, જે વિકારહિત જ્ઞાન છે, તે દર્શન કહેવાય છે. જે એક સમયવાળો Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧ ૫ અર્થાવગ્રહ છે તે તૈક્ષયિક છે અને વ્યાવહારિક છે તે “આ શબ્દ છે' ઇત્યાદિ કથન કરનાર છે, તે અંતર્મુહર્તિક છે. આ અર્થાવગ્રહ ઇન્દ્રિયો અને મનસંબંધી છ પ્રકારે છે. દીવા વડે ઘડાની જેમ જે વડે પદાર્થ જણાય છે તે વ્યંજન, ઉપકરણેન્દ્રિય કે શબ્દાદિપણાએ પરિણત દ્રવ્યના સમહરૂપ છે. તેથી ઉપકરણેન્દ્રિય વડે શબ્દાદિપણે પરિણત દ્રવ્યરૂપ જે વ્યંજનોનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. અથવા વ્યંજન એટલે ઇન્દ્રિય-શબ્દાદિ દ્રવ્ય સંબંધ. • x• આ વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુવર્જિત ઇન્દ્રિયોનો ચાર ભેદે થાય છે, કારણ કે ચક્ષુ અને મન અપાપ્ત અર્ચનું જાણવાપણું છે, બાકીના શ્રોત્રાદિ પ્રાપ્ત અને જાણે છે. [શંકા વ્યંજનાવગ્રહ જ્ઞાન જ ન કહેવાય. કેમકે ઇન્દ્રિય અને શબ્દાદિ દ્રવ્યસંબંધ કાળે તે અનુભાવનો બહેરા વગેરે માફક અભાવ છે. [સમાધાન] એવું નથી. વ્યંજનાવગ્રહને અંતે તે વસ્તુના ગ્રહણથી જ ઉપલબ્ધિનો સદભાવ છે. અહીં જે શેયવસ્તુના ગ્રહણના અંતે, તેથી જ ડ્રોય વસ્તુના ઉપાદાનથી લબ્ધિ થાય છે, તે જ્ઞાન છે. જેમ અર્થાવગ્રહને અંતે અર્થાવગ્રહ વડે ગ્રહણ યોગ્ય વસ્તુના ગ્રહણથી ઇહા થાય તે અર્થાવગ્રહજ્ઞાન છે. • x • તેમ વ્યંજનાવગ્રહ પણ જ્ઞાન છે. પણ તે સૂમ, અવ્યક્ત હોવાથી સૂતેલા માણસના અસ્પષ્ટ જ્ઞાનની માફક સાક્ષાત્ જણાતું નથી. ઇહા આદિ પણ ધૃતનિશ્ચિત જ છે, છતાં તે કહેલ નથી. કેમકે બે સ્થાનકનો અનુરોધ છે. અશ્રુતનિશ્રિત અથવગ્રહ અને વ્યંજનાવગ્રહ ભેદે અશ્રુતનિશ્રિત પણ બે ભેદે છે. આ શ્રોબેન્દ્રિય વગેરેથી થયેલ જાણવું. જે ઔત્પાતિકી આદિ બુદ્ધિ અશ્રુતનિશ્રિત છે, તેમાં અર્થાવગ્રહ સંભવે છે. કહ્યું છે કે - બીજા કુકડા વિના યુદ્ધ કેમ થાય? અરીસા વડે, આ જાણ્યું તે અવગ્રહ અને ઈહા. * તે વ્યંજનાવગ્રહ નથી કેમકે ઇન્દ્રિયાશ્રિતપણું છે. બુદ્ધિને તો મનનો સંબંધ છે, તેથી બુદ્ધિથી ભિન્ન અહીં શ્રિોમાદિમાં વ્યંજનાવગ્રહ માનવા યોગ્ય છે. શ્રુતજ્ઞાન પ્રવચનપુરુષના અંગોની જેમ અંગો, તેમાં પ્રવિષ્ટ તે “ગપ્રવિષ્ટ.” તે ગણધસ્કૃત, guડ થા આદિ ત્રણ માતૃકાપદથી થયેલું છે અથવા આયારાદિ ધવશ્રત છે. વળી જે વીકૃત કે માતૃકાપદગયથી ભિg “પ્રતિબદ્ધ” - અવકૃત અથવા ઉત્તરાધ્યયનાદિ અંગબાહ્ય જાણવા. કહ્યું છે - ગણધસ્કૃત, આદેશ, ધ્રુવ તે અંગપ્રવિષ્ટ જ્ઞાન છે અને સ્થવીરકૃત, મુક્ત વ્યાકરણ, અનિયત તે અનંતપ્રવિષ્ટ [અંગબાહ્ય જ્ઞાન છે. ગબાહ્ય-અવશ્ય કર્તવ્ય તે આવશ્યક - સામાયિકાદિ છ ભેદે છે. કહ્યું છે કે - સાધુ અને શ્રાવકે દિવસ અને રાત્રિને અંતે અવશ્ય કરવા યોગ્ય છે. તેથી આવશ્યક કહેવાય છે. આવશ્યકથી ભિન્ન તે આવશ્યક વ્યતિરિક્ત છે. અહીં જે સમિના પહેલા અને છેલ્લા પ્રહરમાં જ ભણાય છે તે કાલ વડે થયેલ તે ઉત્તરાધ્યયનાદિ કાલિકશ્રુત છે, જે કાળ વેળા વજીને ભણાય તે ઉત્કાલિક-કાલિકશ્રુતથી ઉદ્ધ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ દશવૈકાલિકાદિ છે. - હવે ચાસ્મિતે કહે છે • સૂત્ર-૩ર : ધર્મ બે ભેદે - શ્રતધર્મ ચાઅિધમ કૃતધર્મ બે ભેદે - સૂગ ચુતધર્મ, અર્થ શુતધર્મચાત્રિ ધર્મ બે ભેદે - અગર ચારિત્રધર્મ, અણગાર ચાાિદામાં. સંયમ બે ભેદે - સરગસંયમ, વીતરાગસંયમ. સાગસંયમ બે ભેદે - સૂમસપરાય અને બાદÍપરાય - સરાગ સંયમ. સૂક્ષ્મ સંપરાય સરાણ સંયમ બે ભેદ : પ્રથમ સમય અને અપમસમય - સૂમસં૫રાય સરાગ સંયમ અથવા ચમ અને અચરમ સૂક્ષ્મસંપરાસરાગ સંયમ. અથવા સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ બે ભેદ - સંકલેશમાનક, વિમાનક. બાદસપરાય સરાણ સંયમ બે ભેદે - પ્રથમ સમય અને પ્રથમસમય - બાદ અથવા ચારિમ અને અચરિમ ભાદર અથવા ભાદરસૂપરાય સરાસંયમ બે ભેદે - પ્રતિપાતિ, પતિપાતિ. વીતરાગસંયમ બે ભેદ • ઉપશાંત કષાય અને flણકષાય-વીતરાગસંયમ. ઉપશાંતકષાય વીતરાગ સંયમ બે ભેદ : પ્રથમ સમય અને પ્રથમ સમય ઉપશાંત કષાય વીતરામ સંયમ અથવા ચરમ અને આચરમ-સમય ઉપશાંતકષાય, ક્ષleણકષાય વીતરાગ સંયમ બે ભેદે - છકા અને કેવલી - ક્ષીણકષાય વીતરાગસંયમ. છઠસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ બે ભેદે - સ્વયંભુદ્ધ અને બુદ્ધબોધિત - છઠસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ. બુદ્ધબોધિત છાસ્થ ક્ષીણ કષાય વીતરાગસંયમ બે ભેદે - પ્રથમ સમય અને આપથમ સમય, અથવા ચરમ સમય અને અચરમ સમય, કેલિ ક્ષીણકષાય વીતરાગસંયમ બે ભેદે - સયોગી અને અયોગી-કેવલી ક્ષીણકષાય વીતરાગસંયમ. સયોગી કેવલી ક્ષીણ કપાય સંયમ બે ભેદ : પ્રથમ સમય અને પ્રથમ સમય અથવા ચમ અને અચમ સંયમ અયોગી કેવલી ક્ષીણકયાય સંયમ બે ભેદે - પ્રથમ અને આuથમ સમય અથવા ચરમ અને આચરમ સમય અયોગી કેવલી ક્ષીણકષાય સંયમ. • વિવેચન-૨ - દુર્ગતિમાં પડતા જીવોને અટકાવે અને તેને સદ્ગતિમાં સ્થાપે તે ધર્મ. શ્રુતદ્વાદશાંગી જ ધર્મ તે કૃતધર્મ. મર્યાદાપૂર્વક સેવાય અથવા જેના વડે મોક્ષ પ્રત્યે જવાય તે ચાસ્ત્રિ - મૂલ ઉત્તર ગુણ સમુદાયરૂપ તે ધર્મ જ ચારિત્ર ધર્મ. શ્રુતધર્મ • જે વડે અર્થો ગુંથાય કે સૂચવાય તે સૂગ - સુસ્થિતત્વ અને વ્યાપકત્વથી સારી રીતે કહેવાય તે સૂકત અથવા અવ્યાખ્યાનથી અજાગૃતાવસ્થા હોવાથી સુતેલા માફક સુત. ભાગવચન આ પ્રમાણે - જેમાંથી અર્થ સૂચવાય કે ખરે તે નિરુક્ત વિધિએ સૂત્ર કહેવાય. અથવા સૂચવે - ખરે - સંભળાય • માય અર્થ જેના વડે તે સૂત્ર. અવિવૃત સુતેલા માફક સુસ્થિત-વ્યાપિવી તે સુક્ત કહેવાય અને જિજ્ઞાસુ વડે જે જણાય કે યાચના કરાય તે અર્થ-વ્યાખ્યાન છે. કહ્યું છે કે - સૂત્રનો અભિપ્રાય જેનાથી જણાય તે અર્થ કહેવાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ત્તિ. અગાર એટલે ગૃહ. તેના યોગથી અગારો તે ગૃહસ્થો, તેઓનો સમ્યકત્વમૂલ અણુવ્રતાદિ પાલનરૂપ ધર્મ તે ચાત્રિ ધર્મ, તે રીતે અણગારનું પણ જાણવું. જેને ઘર નથી તે અણગા-સાધુ. ચાસ્ત્રિ ધર્મ તે સંયમ, તેથી કહે છે - જે માયાદિ૫ સ્નેહસતિ તે સરણ અથવા રણરહિતનો સંયમ તે સંગ સંયમ. ગયો છે રાગ જેમાંથી તે વીતરાગ. તેનો જે સંયમ તે વીતરાગસંયમ કહેવાય છે. HTTI - સૂમ-સંપ્રખ્યાત કિફ્રિકાના વેદનથી સંસરણ કરે છે, જીવ જેના વડે સંસારમાં ભમે છે તે સંપાયકપાય, આ વ્યુત્પત્તિ અર્થ છે. કહે છે કે - ક્રોધાદિ તે સંપાય, તેનાથી યુક્ત જીવ સંસારમાં ભમે છે. ઉપશમક કે ક્ષક્ષકનો જે સૂમસંપરાય જેને છે તેવો સૂમ સંપરા, સાધુ, તેનો સરોગસંયમ તે સૂક્ષ્મસંઘરાય સરગસંયમ અથવા સમjપરાય એવો સાધુ. બાદસ્થલ, સંપરાય-કપાય જે સાધુને છે અથવા જે સંયમને વિશે બાદર સંપરાય છે તે બાદર સંપરાય. તે સૂમ સંપરાય ગુણઠાણાથી, પૂર્વે હોય છે. શેષ પૂર્વવતુ. | મુH - બે સૂત્રમાં પ્રથમ અને પ્રથમ સમય વગેરે વિભાગ કેવલજ્ઞાન માફક જાણવો. આવા ઉપશમ શ્રેણિથી પડનારનો જે સમય તે સંક્ષિશ્યમાન અને ઉપશમ શ્રેણી [પક શ્રેણી] ચડનારનો સંયમ તે વિશુધ્યમાન છે. વાજા, બે સબ-બાદરસંપાય સરગસંયમનું સંયમની પ્રાપ્તિકાળ અપેક્ષાએ પ્રથમ-પરમ સમયપણું છે. ચરમ અને અચરમ સમયપણું તો જે પછી સૂમસંપરાય સરાગસંયમને પામે અથવા અસંતપણાને પામે તે અપેક્ષાઓ કહેવાય છે. આવા ઉપશમ શ્રેણિવાળાનું કે બીજાનું પ્રતિપાતી અને ક્ષપકશ્રેણિવાળાનું અપતિપાતી સંયમ હોય છે. સરાગસંયમ કહ્યો હવે વીતરાગસંયમ કહે છે. વીરા, ઉપશાંત-જેને પ્રદેશથી પણ કષાયો વેદાતા નથી અથવા જેને વિશે તે સાધુ કે સંયમ, તે અગિયારમાં ગુણઠાણે વર્તે છે. ક્ષીણકષાય તે બારમાં ગુણઠાણે વર્તે છે. waá. બે સૂત્ર પૂર્વવતુ જાણવા. ઊંઝા, આત્માના સ્વરૂપને જે છાદન કરે તે છા-જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મ. તેમાં રહે તે છાસ્થ એટલે અકેવલી. પૂર્વોક્ત સ્વરૂપ વિશિષ્ટ કેવલજ્ઞાન અને કેવલદર્શન જેને છે તે કેવલી. છ મળે. સ્વયંભુદ્ધાદિનું સ્વરૂપ પૂર્વવત્ સ્વયંભુદ્ધાદિ નવ ણો પૂર્વોક્ત અર્થવાળા છે. - સંયમ કહો, તે જીવ-જીવ વિષયવાળો હોવાથી પૃથ્વી આદિ જીવનું સ્વરૂપ કહે છે - તેમાં ૧૮ પેટા સૂત્રો છે. • સૂગ-૩૩ : ૧. પૃથ્વીકાયિક બે ભેદ - સૂક્ષ્મ, બાદર ૨ થી ૫-એ રીતે ચાવતું વનસ્પતિકાયિક બે ભેદે - સૂક્ષ્મ, ભાદર, ૬-પૃથ્વીકાયિક બે ભેદ • પયતિક, અપર્યાપ્તક. ૦ થી ૧૦-એ રીતે યાવત વનસ્પતિકાયિકના બે ભેદ જાણવા. ૧૧પ્રબ્રિકાયિક બે ભેદે - પરિણત, અપરિણત. ૧૨ થી ૧૫-એ પ્રમાણે ચાવત્ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વનસ્પતિકાયિક જાણવા. ૧પૃedીકાયિક બે ભેદે - ગતિમાપક, ગતિસામાપક. ૧૮ થી ૨૧ - એ રીતે યાવત વનસ્પતિકાયિક જાણવા. ૩-yeણીકાયિક બે ભેદે - અનંતરાવગાઢ, પરંપર અવગઢ. ૨૪ થી ૨૮ [એ રીતે અકાયિક ચાવતુ દ્રવ્યો બળે ભેદે જણવા. • વિવેચન-૭૩ :- (પેટા સૂઝ-૧ થી ર૮]. પૃથ્વી એ જ કાય છે જેઓને તે પૃવીકાયિક. - x • અથવા પૃથ્વી એ જ શરીર છે, જેઓને તે પૃવીકાયિક. જે સૂક્ષ્મનામ કર્મના ઉદયથી સૂક્ષ્મ જીવો છે તે સર્વલોકમાં વ્યાપક છે અને બાદર નામકર્મોદયવર્તી બાદર જીવો, પૃથ્વી અને પર્વત વગેરેમાં જ છે. પૃથ્વીકાયિકોમાં સૂમ અને બાદરપણું આપેક્ષિક નથી. પ્રવ- પૃથ્વી સૂગવત્ અ-ઉ-વાયુના સૂત્રો વનસ્પતિસૂત્ર પર્યત જાણવા. તેથી કહ્યું છે - નાવ આદિ-પંચમૂકી, તેમાં પર્યાપ્તિનામ કર્મોદયવર્તી જે ચાર પતિને પૂર્ણ કરે છે, તે પર્યાપ્તા છે, જે સ્વપતિ પૂર્ણ ન કરે તે અપયપ્તિ નામ કર્મોદયથી અપર્યાપ્તક છે. અહીં પર્યાપ્તિ એટલે સામર્થ્યવિશેષ. તે પુદ્ગલ દ્રવ્યના ઉપયયથી થાય છે. પર્યાપ્તિ છ પ્રકારે છે, તે આ પ્રમાણે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન. તેમાં એકેન્દ્રિયને ચાર, વિલેન્દ્રિયને પાંચ અને સંજ્ઞીને છ પર્યાતિ હોય છે. તેમાં ૧-મહાપતિ-ખલ અને રસની પરિણમન શક્તિરૂપ છે. રૂશરીર પર્યાપ્તિ-સાત ધાતુપણે રસની પરિણમન શક્તિ છે. 3-ઇન્દ્રિય પર્યાપ્તિ-પાંચ ઇન્દ્રિયોને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી અનાભોગથી થયેલ વીર્ય વડે ઇન્દ્રિયને તૈયાર કરવાની શક્િતરૂપ. ૪-આનપાણ પયક્તિ-શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને ઉચ્છવાસ-નિઃશ્વાસરૂપે પરિણમાવીને તે રૂપ શકિત. ૫ભાષાપતિ - વચનને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવી વાણુયોગ રૂપે નિસર્જન શક્તિ. ૬-મન:પર્યાપ્તિ-મનોયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને મનપણે પરિણમાવીને મનોયોગરૂપે નિસર્જનની શક્તિ. આ પતિઓ પર્યાતનામકર્મના ઉદય વડે પૂર્ણ કરાય છે, જે તે પૂર્ણ કરે તે પર્યાપ્તક, • x • જે પૂરી ન કરે તે અપર્યાપ્તક છે. - આ છ પતિ એકીસાથે આરંભીને અંતર્મુહૂર્ત વડે પૂર્ણ થાય છે. તેમાં આહાર પચતિ નિવૃત્તિકાળ એક જ સમય કઈ રીતે? જે પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે. - હે ભગવતુ ! આહાર પર્યાપિત વડે અપયતિ જીવ આહારક કે અનાહારક? હે ગૌતમ આહાક નથી, અનાહારક છે. વિગ્રહગતિમાં તે આહારપતિ વડે અપર્યાપ્તક થાય, વળી ઉત્પત્તિ માં પ્રાપ્ત થયેલ પણ આહાર પયક્તિ વડે અપયર્તિક થાય તો આ પ્રમાણે ઉત્તર હોય - હે ગૌતમ!ક્યારેક આહારક હોય, ક્યારેક અણાહાક હોય. જેમ શરીરાદિ પર્યાપ્તિમાં કહ્યું છે તેમ. વળી આહાર પતિ સિવાયની પાંચે અસંખ્યાત સમયવાળી છે અને તે પાંચે અંતમુહર્તમાં પૂર્ણ થાય છે. અપર્યાપ્તક તો ઉચ્છવાસ પયક્તિ વડે અપયપ્તિ જ મૃત્યુ પામે છે, પણ શરીર અને ઇન્દ્રિયપર્યાપ્તિ વડે અપર્યાપ્તા મરતા નથી. કેમકે શરીર Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૩ અને ઇન્દ્રિયાદિ પયપ્તિથી પર્યાપ્ત જીવો વડે જ પભવનું આયુષ્ય બંધાય છે. પ્રવ - એવી રીતે પૂર્વવત્ જાણવું. સુવિહા પુવવી - આદિ છ સૂત્રો - રાત - સ્વકાય કે પકાય શરુ આદિથી પરિણામાંતરૂં પામેલા - અચિત થયેલા. તેમાં દ્રવ્યથી ખાતર આદિ વડે મિશ્રિત દ્રવ્ય વડે, કાલથી પોરુષિ આદિ વડે મિશ્ર કાલ વડે, ભાવથી વર્ણ, ગંધ, રસ, સ્પશોં, બીજા પરિણામ વડે પરિણત થયેલા તે અચિત થાય છે. ક્ષેત્રથી તો - સ્વસ્થાનેથી લઈ જવાતા લવણાદિ, પ્રતિદિન ક્રમશઃ આગળ જતાં ૧00 યોજનથી આગળ જતાં સર્વથા અચિત થાય છે. હવે શસ્ત્ર પરિણત થયા સિવાય અચિત થવાના કારણો કહે છે [૧] - સ્વદેશ જ આહારના અભાવે. [૨] એક ભાજનથી બીજા ભાજનમાં નાખતા [3] પ્રચંડ વાયુથી, [૪] અગ્નિના તાપથી, [૫]. રસોડાના ધુંવાડા આદિથી લવણાદિ અચિત્ત થાય છે. હરતાલ, મણશીલ, પીપર, ખજૂર, દ્રાક્ષ અને હરડે પણ લવણની જેમ અચિત્ત થાય છે. પણ સાધુએ આસીર્ણઅનાચીણનો વિધિ જાણવા યોગ્ય છે. વસ્તુના અચિત થવાના કારણમાં - આરહણ, ઓરહણ, નિસિયણ ઇત્યાદિથી અચિત્ત થાય છે. પરિણામાંતર પ્રાપ્ત થતાં પણ પૃવીકાયિક જ કહેવાય છે, તે માઝ અચેતન છે, એમ જો નહીં માનીએ તો આ અચેતન પૃથ્વીકાય પિંડના પ્રયોજનનું કથન કેમ ઘટે ? જેમ પાનાદિ ઘસવામાં અચિત પૃથ્વીનો સાધુ ઉપયોગ કરે છે. 4 - ઇત્યાદિ પાંચ સગો પૂર્વવત કહેવાય. કવન - વિચિત્ર પર્યાય પામે તે દ્રવ્યો - જીવ અને પગલરૂપ છે. તે વિવક્ષિત પરિણામના ત્યાગ વડે ભિન્ન પરિણામને પ્રાપ્ત થયેલ તે પરિણત દ્રવ્યો વિવક્ષિત પરિણામવાળા છે, જે પરિણામાંતરને પ્રાપ્ત ના થયેલ તે અપરિણત દ્રવ્યો. એ છઠું દ્રવ્ય સૂત્ર. તુવો - આદિ છ સૂત્રો, ગતિ એટલે ગમત, તેને પ્રાપ્ત તે ગતિસમાપન્ન. પૃવીકાયિકાદિ આયુષ્યના ઉદયથી જે પૃથ્વીકાયાદિ વ્યપદેશવાળા વિગ્રહગતિ વડે ઉત્પત્તિ ક્ષેત્રમાં જાય છે, તે ગતિસમાપન્ન કહેવાય છે. અતિસમાપન્ન જીવો તો સ્થિતિવાળા છે. દ્રવ્યસૂત્રમાં ગતિ-ગમનમાત્ર જ જાણવું. શેષ પૂર્વવત્. સુવા પ્રવી. છ સણો વર્તમાન સમયમાં જ કોઈક આકાશદેશમાં રહેલાં તે જ અનંતરાવગાઢકો, જેમને બે આદિ સમયો થયેલા છે તે પરંપરાવગાઢકો છે. અથવા વિવક્ષિત ફોગ કે દ્રવ્ય અપેક્ષાઓ અંતરહિતપણે રહેલા તે અનંતરાવગાઢ અને બીજા પરંપરાવગાઢ છે - દ્રવ્યસ્વરૂપ કહ્યું. હવે દ્રવ્ય વિશેષ કાલ, આકાશ કહે છે • સૂઝ-૩૪ :કાળ બે ભેદે કહેલ છે - અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ. આકાશ બે ભેદે કહેલ છે . લોકાકાશ અને અલોકાકાશ. • વિવેચન-૭૪ - આ જણાય છે કે જેના વડે જણાય છે જાણવું કે કલાસમૂહ તે કાળ. વર્તના સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તે નવા-જૂના રૂપે વવુિં તે, અવસર્પિણી-ઉત્સર્પિણી રૂપે બે ભેદે. બે સ્થાનના અનુરોધથી કહ્યું. અન્યથા અવસ્થિત લક્ષણવાળો મહાવિદેહ તથા ભોગભૂમિમાં સંભવિત ત્રીજો ભેદ પણ છે - ઉમા-rણે સર્વદ્રવ્ય સ્વભાવોને મર્યાદાપૂર્વક પ્રકાશે, દ્રવ્યના સ્વભાવનાં લાભમાં આધારને આપે તે આકાશ. શબ્દ મર્યાદા અને અભિવિધિવાચી છે, તેમાં મયદા અર્થે આકાશમાં રહેવા છતાં પણ ભાવો પોતાના સ્વરૂપમાં જ રહે છે. આકાશપણાને પામતા નથી. એ રીતે તે ભાવોને પોતાને આધીન ન કરવાથી આકાશસ્વરૂપ થતાં નથી. અભિવિધિ અર્થે તો સવભાવ વ્યાપક હોવાથી આકાશ છે. જે આકાશદેશમાં ધમસ્તિકાયાદિ દ્રવ્યોની વૃત્તિ છે, તે જ આકાશ લોકાકાશ છે, તેથી વિપરીત તે અલોકાકાશ. હમણાં આકાશનું સૈવિધ્ય કહ્યું. લોક - x • શરીરનો આશ્રય છે, માટે હવે શરીરનું કથન કરે છે– • સૂત્ર-૭૫ : નૈરયિકોને બે શરીર છે . અત્યંતર, બાહ્ય. અત્યંતર તે કામણ, બાહ્ય તે વૈક્રિય. એ રીતે દેવોને પણ જાણવા. પૃedીકાયિકને બે શરીર છે - વ્યંતર, બાહ. અત્યંતર તે કામણ, બાહ્ય તે ઔદારિક. યાવ4 વનસ્પતિકાયિકને બે શરીર છે. બેઇનિદ્રયને બે શરીર છે - અભ્યતર, બાહ. અત્યંતર તે કામણ. બાહ્ય તે અસ્થિ-માંસ-લોહીથી બદ્ધ ઔદારિક. યાવત્ ચઉરિન્દ્રિયને બે શરીર 91eldi. પંચેન્દ્રિય તિચિયોનિકને બે શરીર છે . આખ્યતર, બાહ્ય. અજીંતર તે કામણ, બાહ્ય તે અસ્થિ-માંસ-લોહી-નાયુ-શિરાબદ્ધ ઔદારિક, મનુષ્યને પણ તેમ જ છે. વિગ્રહગતિ સમાપક નૈરચિકને બે શરીરો છે - વૈજન્મ અને કામણનિરંતર ચાવતું વૈમાનિકોને બે શરીર છે. નૈરયિકોને બે સ્થાને શરીરસ્પત્તિ છે - રાગથી, હેપથી. યાવત વૈમાનિકને તેમ છે. નૈરયિક યાવત વૈમાનિકને બે સ્થાને શરીરની નિતના છે . રણનિર્વતના, હેપનિર્વતના કાયા લે છે - પ્રસકાય, સ્થાવરકાય. ત્રસકાય બે ભેદે - ભવસિદ્ધિક, ભવસિદ્ધિક. સ્થાવસ્કાયના પણ તે બે ભેદ છે. • વિવેચન-૭૫ - નેવાન આદિ પ્રાયઃ સુગમ છે. વિશેષ એ કે - પ્રત્યેક ક્ષણે વૃદ્ધિ અને હાનિ વડે નાશ પામે તે શરીર તેમજ સડવા આદિના સ્વભાવથી અનુકંપનપણું હોવાથી શરીર છે તે જિનેશ્વરે બે ભેદે કહ્યા છે. અાવ્યંતર-મધ્યમાં થયેલું. આગંતરણું જીવના પ્રદેશો સાથે ક્ષીર-નીર ન્યાયથી એકીભૂત થવાથી ભવાંતરમાં જતા પણ જીવની સાથે ગતિમાં તેનું મુખ્યપણું હોવાથી તેમજ ઘર વગેરેમાં રહેલ પુરુષની માફક જ્ઞાનવાળાને પ્રત્યક્ષ હોવાથી આત્યંતર છે. તથા બહાર થયેલું તે બાહ્ય તેનું બાહ્યપણું જીવના પ્રદેશો વડે કોઈપણ શરીરના કેટલાંક અવયવોને વિશે અવ્યાપ્ત હોવાથી ભવાંતરમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૫ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સાથે ન જવાથી અતિ-જ્ઞાનરહિતને પણ પ્રાયઃ પ્રત્યક્ષ છે. અત્યંત-કાશ્મણ શરીર નામકર્મના ઉદયથી થનારું, સર્વ કર્મોની ઉત્પન્ન થવાની ભૂમિરૂપ છે, તથા સંસારી જીવોને બીજી ગતિમાં જવામાં સહાયક ને શરીર કામણવર્મણા સ્વરૂ૫ છે. કમ એ જ કામણ છે. કાશ્મણના ગ્રહણથી તૈજસ શરીર પણ ગ્રહણ કરેd. જાણવું. કેમકે તે બંને સાથે રહે છે, એકના વિના બીજું શરીર ન હોય. પર્વ રેવાઈ. જેમ નૈરયિકોને બે શરીર કહ્યા, તેમ અસુસદિ વૈમાનિક પર્યા તે બે શરીરો કહેવા. કાર્પણ અને વૈક્રિય શરીરોનો તેઓને સદભાવ હોય છે. અહીં ચોવીશ દંડકોની વિવક્ષા હોવાથી શેષ દંડકો કહે છે - પૃથ્વી. - પૃથ્વી આદિને બાહ્ય ઔદારિક શરીર નામકર્મોદયથી ઉદાર પગલો વડે થયેલ દારિક શરીર છે. માત્ર એકેન્દ્રિયોનું શરીર અસ્થિ આદિ સહિત છે. વાયુકાયનું વૈક્રિય શરીર પ્રાયઃ હોવાથી તેની વિવક્ષા કરી નથી. બેઇન્દ્રિય અસ્થિ-માંસ-લોહીથી બદ્ધ હોય છે. • X • એ વિશેષ કહ્યા. પંચેન્દ્રિય - તિર્યંચ મનુષ્યોને એટલું વિશેષ કે - અસ્થિ-માંસ-લોહીસ્નાયુ અને શિસ વિશેષ છે. બીજી રીતે ચોવીશ દંડકની પ્રરૂપણા કહે છે વિગ્રહગતિ - જ્યારે વિષમશ્રેણિમાં રહેલ ઉત્પત્તિસ્થાનમાં જવાનું હોય ત્યારે જે પ્રાપ્ત થાય તેને વિગ્રહગતિ સમાપણ કહેવાય, તેઓને બે શરીરો હોય છે. અહીં તૈજસ-કામણના ભેદથી વિવેક્ષા છે. એ રીતે ચોવીશદંડક જાણવા. શરીરના અધિકારથી શરીરની ઉત્પત્તિને દંડક વડે કહે છે - નૈરયિક આદિ સ્પષ્ટ છે, પણ રાગદ્વેષજનિત કર્મોથી શરીરની ઉત્પત્તિ, તે રાગદ્વેષ વડે જ વ્યવહાર કરાય છે. કાર્યમાં કાર્યનો ઉપચાર છે. એ રીતે વૈમાનિક દંડકપર્યત જાણવું. - શરીરના અધિકારથી શરીર નિવર્તન સત્ર પણ એ રીતે જાણવું. વિશેષ એ કે ઉત્પત્તિ તે માત્ર શરૂઆત છે અને નિર્વતન તે પૂર્ણ કરવું. શરીરના અધિકારથી શરીરીની બે સશિ વડે પ્રરૂપણા - બસનામ કર્મોદયથી ત્રાસ પામે તે બસ. તેમની રાશિ તે ત્રસકાય. સ્થાવરનામ કમોંદયથી સ્થિર રહેવાના સ્વભાવથી સ્થાવર તેની રાશિસ્થાવરકાય, બસ, સ્થાવરકાયોના દ્વિપણાની પ્રરૂપણા માટે તલવાય, બે સૂત્રો સુગમ છે. પૂર્વ સૂત્રમાં શરીરવાળા ભવ્યો કહ્યા. અહીં તેને વિશેષથી કહે છે. • x - • સૂત્ર-૩૬ : બે દિશા સન્મુખ રહીને નિળિો -નિગ્રન્થીને દીક્ષા દેવી કલ્ય-પૂર્વ, ઉત્તર એ રીતે ૧-લોચ કરવા, રશિw આપવા, 3-ઉપસ્થાપનાર્થે ૪-ન્સહભોજનાર્થે, ૫સંવાસાર્થે સ્વાધ્યાયના ઉદ્દેશાર્થે, રૂમુદ્દેશ માટે, ૮-અનુજ્ઞા માટે, આલોચના માટે, ૧૦-પ્રતિક્રમણ માટે, ૧૧-નિંદાર્થે, ૧ર-ગહર્થેિ, ૧૩-છેદનાર્થે, ૧૪-વિશુદ્ધિ માટે, ૧૫-ફરી ન કરવા સન્મુખ જવા માટે, ૧૬ન્યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપકમ વીકારાર્થે પૂર્વ-ઉત્તર દિશા લેવી. બે દિા સમુખ અપશ્ચિમ મારણાંતિક સંલેખના આરાધના કરનારા, ભકdયાન પ્રત્યાખ્યાન કરનારા તથા પાદપોપગઈ અને મરણની આકાંક્ષા ન કરનાર સાધુ-સાધ્વીને સ્થિર રહેવા પૂર્વ અને ઉત્તરદિશા કહ્યું છે. [5/6] • વિવેચન-: બે દિશા - પૂર્વ કે ઉત્તરદિશા સમુખ કલે છે. ધનાદિ ગ્રંચિ ચાલી ગઈ છે માટે નિર્ણન્થો-સાધ, નિગ્રન્થી-સાવી તેઓને જોહરણાદિ દાન વડે દીક્ષા દેવી. કહ્યું છે . પૂર્વ કે ઉત્તરદિશા સન્મુખ દેવું કે ગ્રહણ કરવું અથવા જે દિશામાં જિન આદિ હોય કે જિન ચૈત્યાદિ હોય તે દિશા સન્મુખ દિક્ષાદિ કરવા. 9. જેમ દીક્ષા સૂત્ર માટે બે દિશાનું કથન કર્યું તેમ મુંડનાદિ ૧૬ સૂત્રો પણ જાણવા. તેમાં ૧-મુંડન એટલે મરતકના વાળનો લોચ, ૨-શિક્ષા-ગ્રહણ શિક્ષા વડે સૂકાઈને ગ્રહણ કા, આસેવનશિક્ષાથી પડિલેહણાદિ શીખવવા. 3-ઉત્થાપના-મહાવતોમાં, ૪-ભોજનમંડલિમાં બેસાડવા, ૫-સંતાક માંડલી સ્થાપના, ૬-સારી રીતે, મર્યાદા વડે ભણાય તે સ્વાધ્યાય-અંગાદિ સૂત્રોનો ઉદ્દેશ અર્થાત્ યોગવિધિકમથી સમ્યક્ યોગ વડે “આ-ભણ” એવો ઉપદેશ કરવા. સમુદ્દેશ-યોગ સામાચારીથી જ આ સૂત્ર સ્થિર-પરિચિત કર એમ કહેવા માટે. ૮-અનુજ્ઞા-સમ્યમ્ રીતે ‘તેને ધાર, બીજાને કહે' તેમ કહેવું. ૯-ગુરુ પાસે અપરાધ નિવેદન, ૧૦-પ્રતિક્રમણ કરવા, ૧૧-સ્વ સાક્ષીએ અતિચાર નિંદાથૅ, • પોતાના વર્તનનો પશ્ચાતાપ તે નિંદા, ૧૨-ગુરુ સમક્ષ અતિચાર ગહર્થેિ - નહીં પણ નિંદા જ છે, પણ બીજા પાસે પ્રકાશવું તે ગહ. ૧૩-અલગ કરવા • તોડવા માટે - અતિચારના અનુબંધને છેદવા માટે, ૧૪-અતિયારરૂપ કાદવની અપેક્ષાએ આત્માને નિર્મલ કરવા માટે, ૧૫-ફરીથી નહીં કરે એવું સ્વીકારવા માટે, ૧૬-અતિયારાદિ અપેક્ષાએ યથોચિત પાપનો નાશ કરવા કે પ્રાયઃચિતનું શોધન કરવાથી પ્રાયશ્ચિત્ત. કહ્યું છે કે - જેથી પાપ નાશ પામે છે, તે કારણથી પ્રાયશ્ચિત કહેવાય છે અથવા પ્રાયઃ અપરાધથી થયેલ મલીન ચિત્તને શુદ્ધ કરે તે પ્રાયશ્ચિત્ત. * તપકમ નિર્વિકૃતિક આદિ સ્વીકારવા માટે - હવે સતરમું પેટા સૂત્ર કહે છે. છે જ. • પશ્ચિમ શબ્દ જ અમંગલરૂપ છે, તેનો પરિહાર કરવા અપશ્ચિમ. મરણના અંતમાં થનાર તે મારણાંતિકી, અપશ્ચિમ-છેલ્લી. જેનાથી શરીર અને કપાયાદિ ક્ષીણ કરાય છે તે સંલેખના-તપ વિશેષ. તે અપશ્ચિમ મારણાંતિક સંલેખની. તે સેવવારૂપ ધર્મ વડે તેમાં જોડાયેલાને કે સંલેખના વડે ક્ષીણ શરીરવાળાઓને તથા જેઓએ અન્ન, પાણીનું પચ્ચખાણ કરેલ છે, તેઓને વૃક્ષવત્ ચેપ્ટારહિતપણે સ્થિર થયેલાઓને, અનશન વિશેષ સ્વીકાનારાઓને, મરણકાળને નહીં ઇચ્છનારાઓને રહેવા માટે પૂર્વ કે ઉત્તર સન્મુખ રહેવું કહ્યું. સ્થાન-૨, ઉદ્દેશા-૧નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૮૪ છે સ્થાન-૨ - ઉદ્દેશો-૨ & —X —X —X — • ભૂમિકા : અહીં અનંતર ઉદ્દેશામાં દ્વિત્વવિશિષ્ટ જીવ-અજીવ ધર્મો કહ્યા. હવે બીજા ઉદ્દેશામાં દ્વિવ વિશિષ્ટ જીવના જ ધર્મો કહે છે, એ સંબંધ • x • છે [૧] જે દેવો ઉdલોકમાં ઉત્પન્ન થયેલા છે, તે બે પ્રકારે છે : કલ્યોપક, વિમાનોપક, ચારોક, ચારસ્થિતિક. ગતિરતિક, ગતિમાપક. તે દેવો વડે સદા પાપકર્મ કરાય છે, તે પાપના ફળને દેવભવમાં રહીને જે કેટલાંક દેવો ભોગવે છે અને કેટલાંક તે પાપના ફળને ભવાંતરમાં વેદ છે. ]િ નૈરયિકોને સદા જે પાપકર્મ બંધાય છે, તે ત્યાં રહીને પણ કેટલાંક વેદે છે, અને કેટલાંક ભવાંતરમાં જઈને વેદે છે. એ રીતે ચાવ4 પંચેન્દ્રિય તિર્યંચો સુધી ગણવું. મનુષ્યોને સદા જે પાપકર્મ બંધાય છે, તેના ફળને કેટલાંક અહીં રહીને વેરે છે, કેટલાંક ભવાંતમાં ભોગવે છે. મનુષ્ય સિવાયના બાકીના સમાન પાઠવાળા છે. • વિવેચન-g૭ - ને હવે આ સૂટનો અનંતર ણ સાથે આ સંબંધ છે - અનંતર સૂત્રમાં છેલ્લે પાદપોષણમન અનશન કહ્યું, તેનાથી કેટલાંક જીવો દેવપણું પામે છે. તેથી દેવવિશેષ કહેવા વડે તેના કર્મબંધન-વેદનને પ્રતિપાદન કરતાં કહે છે– ધે કહેવાશે તે વૈમાનિક દેવો, અનશનાદિથી ઉત્પન્ન થાય છે. તે કેવા છે ? ઉtવલોકમાં ઉત્પન્ન થયેલા તે વપપક બે ભેદે-૧-કપોપક-સૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન થયેલ. ર-વિમાનોપપક-શૈવેયક, અનુતર વિમાનોમાં ઉત્પન્ન થયેલા ભાતીત. બીજા બે પ્રકાર • જ્યાં જ્યોતિકના વિમાનો ભ્રમણ કરે છે તે ચા-જ્યોતિક ક્ષેત્ર સમસ્ત, ચુપચર્ય સાપેક્ષાએ શબ્દની પ્રવૃત્તિના નિમિતના આશ્રયથી તેમાં ઉત્પણ તે ચારોપપક « જ્યોતિકો છે, પાદપોપગમનાદિથી જયોતિકત્વ પ્રાપ્ત ન થાય એમ ન કહેવું, કેમકે પરિણામ વિશેષથી તેમ પણ થાય છે. આ જ્યોતિકો પણ બે પ્રકારના છે— જ્યોતિક ક્ષેત્રમાં જેમની સ્થિરતા છે તે ચાર સ્થિતિકો, સમયોગની બહાર રહેનારા ઘંટાકૃતિઓ છે. તથા ગમનમાં જેમની રતિ છે, તે ગતિરતિકો, સમયક્ષેત્રવર્તી છે. ગતિરતિકો સતત ગતિ ન કરૂારા પણ હોય છે. તેથી ગતિને નિરંતર પામેલા તે ગતિસમાપક-અનુપરતગતિવાળા છે. પૂર્વોક્ત દેવોને x• નિત્ય જે જ્ઞાનાવરણાદિ, જીવોને નિરંતર બંધકપણાથી બંઘાય છે, * * * તે દેવોને કર્મોનું અબાધાકાળનું ઉલ્લંઘન થતા • x • દેવોના ભવમાં જ, કપાતીત દેવોને બીજ ક્ષેત્રમાં ગમતનો અસંભવ હોવાથી અહીં 1 અને અવત શબ્દ વડે જ ભવ અર્ણ ઇરિત છે. ક્ષેત્ર-શયન-આસનાદિ વિવક્ષિત નથી. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તેરી દેવભવમાં વર્તનાર કેટલાંક દેવો ઉદયવિપાકને અનુભવે છે. દેવભવથી બીજા ભવમાં ઉત્પન્ન થઈને કેટલાંક વેદના અનુભવે છે. કેટલાંક ઉભયભવમાં પણ વેદના અનુભવે છે, બીજા કેટલાંક જીવો વિપાકોદય અપેક્ષાએ ઉભયમાં વેદના અનુભવતા નથી. આ બે વિકલ્પ સૂત્રમાં નથી, કેમકે બે સ્થાનનો અધિકાર ચાલે છે. સૂત્રોક્ત બે વિકલ્પ સર્વે જીવોમાં ચોવીશ દંડક વડે પ્રરૂપતા કહે છે : તૈરયિકો. આદિ પ્રાયઃ સુગમ છે. વિશેષ એ કે. “ત્યાં કે અન્ય' પાઠથી પંચેન્દ્રિય પર્યન્ત દંડક જાણવો. મનુષ્યોમાં વળી અભિલાપ વિશેષ છે જેમ હાય જુથા* સૂત્રકાર પણ મનુષ્ય હતા. આ કારણથી પરોક્ષરૂપ દૂરના કથન ભૂત o શબ્દ છોડીને મનુષ્ય સૂત્રમાં ૪ એવો નિર્દેશ કર્યો. કેમકે મનુષ્યભવના સ્વીકારી પ્રત્યક્ષ આસનવાસી મ્ શબ્દનો વિષય છે, તેથી જ કહે છે - મનુષ્ય સિવાય વ્યંતર, જ્યોતિક, વૈમાનિક સરખા અમિતાપવાળા છે. શંકા-પહેલા સૂત્રમાં જ જ્યોતિક અને વૈમાનિકનો વિવક્ષિત અર્થ કહ્યો છે તો ફરી તેને અહીં કેમ લીધા ? (સમાધાન] પ્રથમ સૂરમાં તેમને અનુષ્ઠાન કળા દશાવવાના પ્રસંગ ભેદથી કહાા છે, અહીં તો દંડકના કમ વડે સામાન્યથી કહ્યા છે તેવી દોષ નથી. અહીં દેખાય છે, તે સૂત્રોમાં વિશેષનું કથન હોવા છતાં સામાન્યનું કથન પણ છે, સામાન્યમાં વિશેષનું કથન હોય જ • ત્યાં રહેલા વેદના વેદે એમ કહ્યું તેથી નારકાદિ ગતિ-આગતિનું નિરૂપણ કરે છે - સૂત્ર-૩૮ : [૧] નૈરમિકોને બે ગતિ, બે આગતિ કહી છે • નૈરસિક, નકને વિશે ઉત્પન્ન થતો મનુષ્યો કે પંચેન્દ્રિય તિર્યચોમાંથી ઉત્પન્ન થાય. તે ઐરમિકપણાને છોડતો મનુષ્ય કે પંચેન્દ્રિય તિચિપણામાં જાય. એ રીતે અસુરકુમારે પણ જાણવા. વિશેષ એ કે • અમુકુમાર અસુરકુમારવને છોડતો મનુષ્યપણા કે તિચિ યોનિકપણામાં જય. એ રીતે સર્વે દેવો જવા. ]િ પૃeતીકાયિકોને બે ગતિ, બે આગતિ કહી છે . પૃવીકાયિક, પૃથવીકાયને વિશે ઉત્પન્ન થતાં પૃવીકાય કે નોપૃથ્વીકાયમાંથી આવે. પૃવીકાયિક, પૃવીકાપણાને છોડતો પૃવીકાયિકત્વ કે નોપૃવીકારિકત્વમાં જય. મનુષ્યો સુધી આ પ્રમાણે કહેલું.. • વિવેચન-૩૮ : સગપાઠ સુગમ છે. વિશેષ એ કે - નાસ્કો, આધારભૂત મનુષ્ય અને તિર્થય ગતિ સ્વરૂપ બે ગતિમાં જેમનું ગમન છે તે બે ગતિવાળા છે. તથા અવધિભૂત મનુષ્ય અને તિર્યંચ બે ગતિમાંથી આવે છે. જેને નાકાયુ ઉદયમાં આવેલ છે તે નાક કહેવાય છે, તેથી “નાકોની મળે" એમ કહ્યું. ઉદ્દેશકમના વિષયમથી પ્રથમ વાકય વડે આગતિ કહી. જે મનુષ્યપણા આદિમાંથી નાકમાં ગયેલ તે જ આ નાક, બીજા નહીં. આ કથનથી એકાંત અતિત્યપણાનું ખંડન કર્યું. “સર્વચા છોડતો'' અહીં ભૂત Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૨/૮ ૮૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભાવ વડે નાકનું કથન છે. તે વડે ગતિ કહી. તેઉકાયિકો તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ બે આગતિવાળા છે અને તિર્યંચની અપેક્ષાએ એક ગતિવાળા છે. આ વાક્ય સ્વીકારીને આમ કહ્યું. એ રીતે સુકુમારની નાક માફક વકતવ્યતા કહેવી. વિશેષ ઓ કેવલ પંચેન્દ્રિય તિર્યયોમાં ઉત્પન્ન થાય છે, એમ નહીં પણ પૃથ્વી આદિમાં પણ ઉત્પન્ન થાય. સામાન્યથી કહ્યું છે કે - અસુરકુમારની માફક બારે દંડકપદ કહેવા. તેઓની એકેન્દ્રિયમાં પણ ઉત્પત્તિ થાય છે. “નોપૃથ્વીકાય” અહીં પૃથ્વીકાયના નિષેધ દ્વાર વડે કાયિકાદિ સર્વ ગ્રહણ કર્યા. કેમકે અહીં બે સ્થાનનું વર્ણન છે. નારકને વજીને ૨૩ દંડકમાંથી પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય. દેવ અને નાકના ૧૪ દંડક છોડીને કાયાદિ નવ દંડકમાં જાય. જેમ પૃથ્વીકાયિકો “બેગતિ" આદિથી કહ્યા છે, તેમ કાયાદિ મનુષ્ય પર્યન્તના દંડકો “પૃથ્વીકાયિક’ શબ્દને સ્થાને અકાયિક વગેરેનું કથન કરનારા આ અભિલાપો વડે કહેવા. ચંતાદિ પૂર્વે અતિદિષ્ટ છે. જીવ અધિકારચી હવે ભવ્યાદિનું કથન• સૂત્ર-૩૯ : ૧-નૈરયિકો બે ભેદે કહ્યા છે - ભવસિદ્ધિક, અભયસિદ્ધિક. યાવતું વૈમાનિક. ર-નૈરયિક બે ભેદ-અનંતરોધપક, પરંપરોપક ચાવતુ વૈમાનિક. ૩નૈરયિક બે ભેદે-ગતિમાપક, ગતિસમાપક ચાવતુ વૈમાનિક. ૪-નૈરયિક બે ભેદે-પ્રથમસમયોપw#ક, અપથમસમયોપપક યાવ4 વૈમાનિક. ૫-નૈરયિક બે ભેદે-આહારૂ, અનાહાક. યાવતું વૈમાનિક. ૬-નૈરયિક બે ભેદે - ઉચ્છવાસક, નોચ્છવાસક યાવત્ વૈમાનિક. - નરસિક બે ભેદે - સઇન્દ્રિય, અનિન્દ્રિય યાવત વૈમાનિક. ૮-નૈરયિક બે ભેદેપર્યાપ્તક, અપર્યાપ્તક ચાવતું વૈમાનિક. ૯-નૈરયિક બે ભેદે-સંજ્ઞી, અસંજ્ઞી, એ રીતે સર્વે પંચેન્દ્રિય યાવતું વ્યંતર વૈિમાનિકો સુધી જાણવું. ૧૦-નૈરયિક બે ભેદે - ભાપક, અભાષક - એ રીતે એકેન્દ્રિય સિવાય બદાં દંડકોમાં જાણવું. ૧૧-નૈરયિક બે ભેદ - સાગૃષ્ટિક, મિથ્યાર્દષ્ટિક એ રીતે એકેન્દ્રિય વજીને સર્વે દંડકોમાં જાણવું. ૧ર-નૈરચિક બે ભેદે - પરિત્ત સંસારિક, અનંત સંસારિક ચાવતુ વૈમાનિક. ૧૩-નૈરયિક બે ભેદે-સંખ્યાતકાલ સમયસ્થિતિક, અસંખ્યાતકાલ સમય સ્થિતિક. એ રીતે એકેન્દ્રિય, વિકસેન્દ્રિયને વજીને પંચેન્દ્રિય ચાવતુ બંતર સુધી જાણવું. ૧૪-નૈરયિક બે ભેદે-સુલભભૌધિક, દુર્લભબોધિક ચાવ4 વૈમાનિક. ૧૫-નૈરયિક બે ભેદે - કૃષ્ણપાક્ષિક, શુHપાક્ષિક યાવત વૈમાનિક. ૧૬-નૈરયિક બે ભેદે - ચરિમ, અચમિ એ રીતે વૈમાનિકપત બબ્બે ભેદ જાણવા. • વિવેચન-૩૯ :ઉક્ત ૧૬-સૂત્રોમાં ભવ્ય દંડક સુગમ છે. [૨] અનંતર દંડકમાં-એક સાથે બીજાની અનંતર ઉત્પત્તિ તે અનંતરોપપHક, તેથી વિપરીત તે પરંપરોપજ્ઞક. અથવા વિવક્ષિત દેશની અપેક્ષાએ અંતરરહિતપણે ઉત્પન્ન તે અનંતર ઉપપક અને તેથી વિપરીત તે પરંપરોપપત્રક. [3] ગતિદંડકમાં ગતિ સમાપક તે નરકમાં જતા અને નરકમાં ગયેલા તે ગતિમાપક અથવા નાકપણાને પ્રાપ્ત છે ગતિ સમાપH, બીજા તે દ્રવ્યનારક અથવા ચલત્વ, સ્થિરત્વની અપેક્ષાએ અનુક્રમે ગતિસમાપક, અગતિસમાપHક જાણવા. [૪] પ્રથમ સમય દંડક - જેઓને ઉત્પન્ન થયે પ્રથમ સમય થયો છે તે પ્રથમ સમયોપપક, તેથી જુદા તે અપ્રથમ સમીપપજ્ઞક. [૫] આહારદંડક-આહારકો હંમેશા હોય, નાહાક તો વિગ્રહગતિમાં એક કે બે સમય સુધી હોય, જે બસનાડીમાં મરીને ત્યાં જ ઉત્પન્ન થાય. બીજી રીતે ત્રણ સમય સુધી અનાહારક હોય. [૬] ઉચ્છવાસ દંડક - જે શ્વાસોચ્છવાસ લે છે તે ઉચ્છવાસક, ઉચ્છશ્વાસક પયક્તિ વડે પર્યાપ્ત, તેથી ભિન્ન તે નોચ્છવાસક. | [] ઇન્દ્રિયદંડક-સેન્દ્રિય, તે ઇન્દ્રિય પર્યાપ્તિ વડે પર્યાપ્ત, અપયપ્તિ અનિન્દ્રિય. [૮] પર્યાદ્ધિદંડકપતિ નામકર્મના ઉદયથી પદ્ધિા અને અપતિ નામકર્મના ઉદયથી અપયMિા. [] સંજ્ઞીદંડક-મન:પર્યાપ્તિ વડે પયપ્તિ તે સંજ્ઞી, અપર્યાપ્ત તે અસંજ્ઞી. વં f/9. એટલે જેમ નાકો સંી, અસંજ્ઞી ભેદે કહ્યા તેમ અપરિપૂર્ણ સંખ્યા ઇન્દ્રિયોની છે જેની તે વિકલેન્દ્રિય, તે પૃથ્વી આદિ.-બે ત્રણ ચાર ઇન્દ્રિયોને વર્જીને જે બીજા જીવો છે તે પંચેન્દ્રિય અસુરાદિ છે, તે સર્વે સંડ્રીઅસંજ્ઞીપણે કહેવા, • x • વૈમાનિક દંડક પર્સન એ રીતે કહેવા. ક્યાંક ના વાવંત્તર એવો પાઠ છે, ત્યાં આ અર્થ છે - જે અસંજ્ઞીઓમાંથી નાકાદિપણે ઉત્પન્ન થાય તે અસંજ્ઞીઓ જ કહેવાય. અસંજ્ઞી નાચ્છાદિથી આરંભીને વ્યંતર સુધી ઉત્પન્ન થાય, પણ તેઓ જ્યોતિક અને વૈમાનિકોમાં ઉત્પન્ન ન થાય, તેઓને અસંજ્ઞીપણાનો અભાવ હોવાથી તેઓનું અહીં ગ્રહણ કરેલ નથી. [૧૦] ભાષાદંડકમાં - ભાષા પર્યાતિના ઉદયે ભાષક છે, તેની અપયતિક અવસ્થામાં અભાષક છે. એકેન્દ્રિયોને ભાષા પર્યાપ્તિ નથી. [૧૧] સમ્યમ્ દષ્ટિ દંડકમાં એકેન્દ્રિયોને સમ્યકત્વ નથી, બેઇન્દ્રિયોને તો સાસ્વાદન સમ્યકત્વ હોય પણ શકે, તેથી એકેન્દ્રિય વજીને એમ કહ્યું. [૧૨] સંસારદંડકમાં-થોડા ભવવાળા તે પરિતસંસારિક, બીજા તે અનંત સંસારિક. [૧૩] સ્થિતિદંડક-'કાળ' શબ્દનો અર્થ કાળોવર્ણ પણ થાય, ‘સમય’ શબ્દનો અર્થ આચાર પણ થાય પણ અહીં કાળરૂપ સમય તે કાળસમય - સંખ્યાત વર્ષ પ્રમાણ જેમની સ્થિતિ છે તે અંગેયકાલસમય સ્થિતિક • ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ. બીજા પલ્યોપમના અસંખ્યાત ભાગાદિ સ્થિતિવાળા તે અસંખ્યાતકાલ સમય સ્થિતિક - x-. આ પ્રમાણે તારવતુ બે ભેદે સ્થિતિક દંડક કહ્યા. તે એકેન્દ્રિય, વિકસેન્દ્રિય વજીને પંચેન્દ્રિય અસરાદિ કહ્યા. કેમકે એકેન્દ્રિયોને તો ૨૨,000 વર્ષાદિ સ્થિતિ છે. પંચેન્દ્રિયોમાં પણ વ્યંતર પર્યન્ત કહ્યા. કેમકે તેઓ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨//૯ જ ઉભય સ્થિતિવાળા હોય છે. જ્યોતિક, વૈમાનિક તો અસંખ્યાતકાલસ્થિતિક છે. [૧૪] બોધિદંડકમાં - બોધિ - જિનધર્મી પ્રાપ્તિ સુલભ છે જેમને તે સુલભ બોધિક. બીજા તે દુર્લભબોધિક. [૧૫] પાક્ષિક દંડકમાં - વિશુદ્ધપણાથી જે પક્ષ તે શુક્લપક્ષ. તે વડે વિચરે તે શુક્લ પાક્ષિક. શુકલપણું તે કિયાવાદીપણાએ છે. કહ્યું છે કે કિયાવાદી ભવ્ય હોય છે, અભય નહીં, તેમ શુક્લપાક્ષિક હોય છે, કૃષ્ણપાક્ષિક નથી. અથવા આસ્તિકોનો વિશુદ્ધપણે જે પક્ષ તે શુકલપક્ષ, તેમાં થાય તે શુક્લપાક્ષિક, તેથી વિપરીત તે કૃષ્ણ પાક્ષિક. [૧૬] ચરમ-જેઓને તે નારકાદિ ભવ છેલ્લો હોય અથત ફરીથી ત્યાં ઉત્પન્ન ન થાય, કેમકે મોક્ષે જવાથી તે ચમ કહેવાય. તેથી જુદા તે અચરમ. આ રીતે અઢાર દંડકો કા. પૂર્વે વૈમાનિકો ચરમ-અચરમપણા કહેવાયા. તેઓ અવધિ વડે અધોલોકાદિને જાણે છે, તેથી તેમના જાણવામાં આવતા જીવના બે પ્રકાર વર્ણવે છે • સૂત્ર-૮૦ : બે સ્થાન વડે આત્મા અધોલોકને જાણે છે • દેખે છે - સમુદઘાતરૂપ, સ્વભાવ વડે આત્મા અધોલોકને જાણે છે - દેખે છે. સમુદ્યાત ન કરવારૂપ સ્વભાવ વડે આત્મા અધોલોકને જાણે છે - દેખે છે. એવી રીતે તિછલિોકને, ઉtdલોકને અને પરિપૂર્ણ ચૌદ રાજલોકને જાણે છે કે દેખે છે. બે સ્થાન વડે આત્મા અધોલોકને જાણે છે - દેખે છે - કરેલ શૈક્રિય શરીરરૂપ સ્વભાવ વડે, ન કરાયેલ વૈક્રિય શરીરરૂપ સ્વભાવ પડે, એવી રીતે તિર્યગ્રલોકને, ઉદdલોકને અને પરિપૂર્ણ ચૌદ રાજલોકને જાણે છે • દેખે છે. બે સ્થાન વડે આત્મા શબ્દોને સાંભળે છે • દેશથી, સર્વથી. એવી રીતે રૂપને જુએ છે, ગંધોને સુંઘે છે, સોને આસ્વાદે છે, સ્પર્શીને અનુભવે છે. બે સ્થાન વડે આત્મા દીપે છે - દેશથી અને સર્વથી. એવી રીતે પ્રભાસે છે, વિક છે, પરિચરા સેવે છે, ભાસે-બોલે છે, આહાર કરે છે, પરિણામને પમાડે છે, વેદે છે, નિર્ભર કરે છે. • • બે સ્થાન વડે દેવ શGદોને સાંભળે છે • દેશથી, સવથી. યાવત્ દેવ દેશથી અને સર્વથી નિર્જર કરે છે. મરત [લોકાંતિક દેવ બે પ્રકારે છે - એક શરીરવાળા અને બે શરીરવાળા. એ પ્રમાણે - કિર, કિપરષ, ગંધર્વ, નાગકુમાર સુવર્ણકુમાર, અનિકુમાર, વાયુકુમાર એ આઠે દેવો બે ભેદે છે - એક શરીરવાળા અને બે શરીરવાળા. • વિવેચન : વોદિ ચાર સગો છે - આત્મગત બે સ્થાન-ભેદ વડે જીવ અધોલોકને અવધિ જ્ઞાન વડે જાણે છે, અવધિ દર્શન વડે દેખે છે. વૈક્રિયસમુદ્ઘાતગત સ્વભાવથી અથવા અન્ય સમુઠ્ઠાત સ્વભાવથી અને બીજી રીતે - સમુદ્ઘાત ન કરીને - એ જ વ્યાખ્યા કરે છે - માતi. જે પ્રકારે અવધિ છે જેને તે યથાવધિ - x • અથવા પરમાવધિથી ૮૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અધોવર્સી અવધિ જૈને છે તે અધોવધિ આત્મા-નિયત ક્ષેત્ર વિષય અવધિજ્ઞાની ક્યારેક સમવહત અને ક્યારેક અસમવહત એ રીતે બે સ્વભાવ વડે જાણે છે અને દેખે છે. એ પ્રમાણે - સમવહત અને ‘અસમવહત બે પ્રકાર વડે અવધિના વિષય વડે કહેવાયેલ છે. એ રીતે તિર્યલોકાદિ પણ જાણવા. તિર્યગૃલોક-ઉદdલોક-કેવલક સૂત્ર સુગમ છે. વિશેષ કહે છે - કેવલ એટલે પરિપૂર્ણરૂપ પોતાના કાર્યના સામર્થ્યથી કલા-કેવળજ્ઞાનની જેમ કે પરિપૂર્ણ કેવલ સર્દેશ અથવા કેવલકા-સિદ્ધાંત શૈલીથી પરિપૂર્ણ ચૌદરાજલોકને જાણે-દેખે. વૈક્રિય સમઘાત પછી વૈક્રિય શરીર હોય છે, તેથી વૈક્રિયશરીરનો આશ્રય કરીને અધોલોકાદિ જ્ઞાનને વિશે બે ભેદ છે - ય ચાર ચાર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - કુત વક્રિય શરીર વડે જાણે છે - દેખે છે. જ્ઞાનના અધિકારમાં જ આ બીજો પ્રકાર કહે છે - fઇ પાંચ સૂત્રો, બે ભેદે - (૧) દેશથી - એક કાનનો ઉપઘાત હોય તો એક કાનથી સાંભળે છે અથવા (૨) સર્વથી ન હણાયેલ શ્રોએન્દ્રિયવાળો કે સંભિgશ્રોત નામક લબ્ધિવાળો તે બધી ઇન્દ્રિયો વડે સાંભળે છે. તેથી સર્વથી કથન કરાય છે. એ પ્રમાણે - જેમ દેશ અને સર્વથી શબ્દોને કહ્યા તેમ રૂપાદિને પણ જાણી લેવા. વિશેષ એ કે - જીભના દેશનો પ્રસુત્યાદિ દોષ વડે ઉપઘાત થવાથી દેશથી આસ્વાદે છે, એમ જાણવું. શબ્દ શ્રવણ આદિ જીવપરિણામો કહ્યા, તેના પ્રસ્તાવથી તેના પરિણામાંતરને કહે છે. રોદિ નવ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - ખધોતની માફક દેશથી કે દીપની માફક સર્વથી દીપે છે. અથવા દેશથી ફરકાવધિજ્ઞાની, સવથી અત્યંતર-અવધિજ્ઞાની જાણે છે. એ પ્રમાણે - દેશ, સર્વથી વિશેષતઃ દીપે છે, દેશથી હાથ આદિનું વૈક્રિયકરણથી, સર્વથી સંપૂર્ણ શરીરની વિકુવણી કરે છે. યા દેશથી મનોયોગાદિમાંથી કોઈ એક યોગ વડે અને સર્વથી ત્રણે યોગો વડે મૈથુન સેવે છે • દેશથી જીભના સમભાગ વગેરેથી અને સર્વથી સમસ્ત તાલ આદિ સ્થાન વડે ભાષાને બોલે છે - દેશથી માત્ર મુખ વડે અને સર્વથી, ઓજાહારની અપેક્ષાએ આહાર કરે છે - આહારને જ પરિણમાવે છે. ખલ-રસના વિભાગ વડે ઢંધવાથી દેશ થકી અને પ્લીહાદિ સંઘેલ ન હોવાથી સર્વથી. વેતિ - દેશથી હાથ વગેરે અવયવ વડે અનુભવે છે અને સર્વથી અવયવ વડે આહાર સંબંધી પરિણામને પ્રાપ્ત થયેલ પગલોને ઇટાનિષ્ટ પરિણામથી. વિનંતિ • આહાર કરેલા, પરિણમેલા, અનુભવેલા આહારના પુદ્ગલોને દેશથી અપાન વગેરેથી અને સર્વથી સંપૂર્ણ શરીર વડે પ્રસ્વેદની જેમ ત્યાગે છે. અથવા આ ચૌદ સગો વિવક્ષિત વિષયવસ્તુની અપેક્ષાએ લેવા. તેમાં દેશ અને સવની યોજના આ પ્રમાણે સમજવી. દેશમી વિવક્ષિત શબ્દોમાંથી કેટલાંક શબ્દોને સાંભળે છે અને સર્વથી સમસ્તપણે બધાં શબ્દોને સાંભળે છે એવી રીતે રૂપાદિને પણ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૮૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સ્થાન-૨ - ઉદ્દેશો-૩ છે. # જાણવા. તથા વિવક્ષિતને દેશ કે સર્વથી પ્રકાશે છે, વિશેષ પ્રકાશે છે, એ રીતે વિદુર્વણા કરે છે, પસ્ચિારણા યોગ્ય રીશરીરાદિને સેવે છે, ભાષણીય અપેક્ષાએ દેશથી ભાષાને બોલે છે, સર્વથી ભોજન યોગ્ય વસ્તુને ખાય છે. આહારને પરિણમાવે છે, વેધ કર્મને વેદે છે, એવી રીતે તે દેશની કે સર્વથી નિજર પણ છે. દેશ અને સર્વથી સામાન્યથી સાંભળવું આદિ કહ્યું. વિશેષ વિવામાં દેવોનું પ્રધાનપણું હોવાથી તેઓને આશ્રીને કહે છે. તો એ પણ વિવક્ષિત શબ્દાદિ વિષયની અપેક્ષાએ ચૌદ સૂત્રો દેશથી કે સર્વથી લેવા. આ અનંતર ઉક્ત ભાવો શરીર હોય તો જ સંભવે છે, આ કારણથી દેવોનું પ્રધાનપણું હોવાથી દેવોના જ શરીરનું નિરૂપણ કરવા માટે કહે છે– - આદિ આઠ સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે - મરુતુ એ લોકાંતિક દેવ વિશેષ છે. કહ્યું છે કે - સારરવત, આદિત્ય, વલિ, અરુણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરત, અરિષ્ઠ-તે દેવો એક શરીરવાળા હોય છે. કારણ કે વિગ્રહગતિમાં કામણશરીર છે, ત્યારપછી વૈક્રિયભાવથી બે શરીરવાળા હોય છે, બન્ને શરીરનો સમાહાર બે શરીર, તે જેઓને છે તે બે શરીરવાળા અથવા ભવધારણીય જ શરીર જ્યારે હોય ત્યારે એક શરીર, ઉતરવૈક્રિય કરે ત્યારે બે શરીર હોય છે - કિન્નર, કિંજુષ, ગંધર્વ એ ત્રણ વ્યંતરો છે, બાકી ભવનપતિઓ છે, પરિગણિત ભેદ ગ્રહણ, બીજા ભેદોને બતાવનાર છે, પણ બીજાનો નિષેધ કરવા નહીં. સર્વ જીવોને વિગ્રહગતિમાં એક શરીરપણાની અને વિગ્રહગતિ સિવાયના શરીરમાં બે શરીરપણાની પ્રાપ્તિ હોવાથી સામાન્યથી કહે છે - સેવા સુવિ આદિ સુગમ છે. સ્થાન-૨ - ઉદ્દેશા-૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ o બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે, તેનો અનંતર ઉદ્દેશક સાથે આ સંબંધ છે અનંતર ઉદ્દેશકમાં જીવ પદાર્થ અનેક ભેદે કહ્યો. અહીં તે જીવના સહાયક પુદ્ગલધર્મ, જીવઘર્મ, ગ, દ્રવ્યરૂપ પદાર્થોની પ્રરૂપણા કરે છે, એ સંબંધે આવેલા ઉદ્દેશકનું આદિ સૂબાષ્ટક આ પ્રમાણે • સૂત્ર-૮૧ : ૧-શબ્દ બે ભેદે . ભાષા શબ્દ, નોભાષા શGદ. ર-ભાષાશાદ બે ભેદે - અક્ષરસંબદ્ધ નોઅક્ષરસંબદ્ધ. ૩-નોભાયા શબદ બે ભેદે - આતોધ શબ્દ, નોઆતોધ શબ્દ, ૪તોધ શબ્દ બે ભેદે - તd, વિતd. પ-તત શબ્દ બે ભેદે • ધન, સુષિર, ૬-એમ વિતત શબ્દ પણ બે ભેદે છે. સ્નોતોધ શબ્દ બે ભેદ - ભૂષણ, નોભૂષણસદ, ૮-નોભૂષણ શબદ બે ભેદ - તાલા, લરિકા શબ્દ. બે સ્થાને શબ્દોત્પત્તિ થાય છે - એકત્રિત થતા યુગલો, ભેદાતા યુગલો. • વિવેચન-૮૧ - ૧-આનો પૂર્વસૂત્ર સાથે આ સંબંધ છે - અંત્યસૂત્રમાં દેવોના શરીરનું નિરૂપણ કર્યું. તે શરીરવાળા શબ્દાદિના ગ્રાહક હોય છે, માટે અહીં પહેલા શબ્દનું નિરૂપણ કરાય છે. તેનો આ સંબંધ છે - વ્યાખ્યા સુગમ છે. વિશેષ એ કે • ભાષા શબ્દ ભાષાપતિ નામ કર્મોદયથી પ્રાપ્ત જીવ શબ્દ, બીજો નોભાષાશબ્દ. ચાક્ષર સંબંધ - અક્ષરના ઉચ્ચારવાળો, નોઅક્ષરસંબંધ - ઉચ્ચારહિત છે. 3આતોઘ-ઢોલ વગેરેનો જે શબ્દ, નોઆતોધ શબ્દ-વંશ ફોટાદિનો અવાજ. ૪-dd-dબી તેમજ ચમદિ બદ્ધ આતોધ. પ-વે કિંચિત્ ઘન, જેમ પિંજનિક આદિ અને કંઈક શુષિર. જેમ વીણા-પટહ વગેરે તેનાથી ઉત્પન્ન જે શબ્દ તે ધન-ષિર, ૬-વિતd-cતથી ભિન્નdબી આદિથી રહિત, તે પણ ઘન-ભાણકની જેમ, શુષિ-સ્કાહલ આદિવતુ, તેનાથી ઉત્પણ શબ્દ તે ધનશુષિર, ચોથા સ્થાનકમાં ફરીને એ જ કહેશ્વાશે. તંત-તે વીણાદિ, વિતત-તે પટહાદિ. ધન-કાંશ્યતાલાદિ, શુષિર તે વાંસળી આદિ. - ૪ - -ભૂષણ-નુપુરાદિ, નોભૂષણ-ભૂષણથી અન્ય. ૮-તાલ-હસ્તતાલ, અને કાંસિકા, તે અહીં આતોધપણાએ વિવક્ષિત નથી. અથવા લતિકા શGદથી પાટુના પ્રહારનો શબ્દ લેવો. શબ્દના ભેદો કહ્યો. હવે શબ્દના કારણનું નિરૂપણ કરવા કહે છે. વ્યક્તિ • બે કારણે શબ્દોની ઉત્પતિ થાય છે. સંઘાતને પામેલા કાયભૂત શબ્દોનો ઉત્પાદ. - જેમ ઘંટા અને લોલકની જેમ બાદર પરિણામને પામેલા પુદ્ગલોના સંઘાતથી શબ્દ ઉત્પન્ન થાય છે, એવી રીતે વાંસને ફાડતા શબ્દોની ઉત્પત્તિ થાય છે. હવે પુદ્ગલના સંઘાત અને ભેદનું કારણ નિરૂપણ • સૂત્ર-૮૨,૮૩ ?[૮] ૧-બે કારણે યુગલો એકઠાં થાય છે - પોતાની મેળે એકઠા થાય, Page #53 -------------------------------------------------------------------------- ________________ દર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૨/૩/૮૨,૮૩ બીન વડે પગલો એકઠાં થાય. ર-બે કારણ વડે પુગલો ભેદાય છે . પોતાની મેળે અથવા બીજાઓ વડે. 3-બે કારણે પગલો સડે છે . પોતાની મેળે અથવા બીજાઓ વડે. ૪-જોવી રીતે પડે છે. પ-વિનાશ પામે છે. તેમ જાણવું... ૧-યુગલો બે પ્રકારે કહ્યા છે - જુદા થયેલા, જુદા ન થયેલા. ર-પુગલો બે ભેદે - ભેદાય તેવા, ન ભેદાય તેવા. 3-યુગલો બે ભેદ - પરમાણુ યુગલો, નોપરમાણુ યુગલો. ૪જુગલો બે ભેદે - સૂક્ષ્મ અને બાદર પ-યુગલો બે ભેદે છે - બદ્ધપાસઋષ્ટ, નોબદ્ધપાસઋષ્ટ. ૬-યુગલો બે ભેદ-પયિાતીત, અપયતીત. યુગલો બે ભેદે છે - આત્તા અને અનારા, ૮-યુગલો બે ભેદે છે • ઇષ્ટ અને અનિષ્ટ, ૯-એવી રીતે કાંત, ૧૦-પિય, ૧૧-મનોજ્ઞ, ૧ર-મણામ. દિ3 શબ્દો ને ભેટે છે - અdi, અણal એ રીતે ઈષ્ટ યાવતું મણા— રૂપ બે ભેદ છે - તા, અણdf ચાલતુ પ્રણામ. આ પ્રમાણે ગંધ, રસ, અનિા પ્રત્યેકના પણ છ-ચ્છ આલાવા કહેવા. • વિવેચન-૮૨,૮૩ - [૨] રદિ. આદિ પાંચ મો સુગમ છે. વિશેષ એ કે - સ્વભાવની જેમ વાદળા વગેરે માફક પુદ્ગલો સંબંધવાળા થાય છે. આ કર્મ-કતૃપ્રયોગ છે. પરેજી પુરપાદિ વડે પગલો સંબંધવાળા કરાય છે. આ સકર્મક પ્રયોગ છે. એ રીતે ભેદાય છે . જુદા પડે છે, પર્વતના શિખરથી જેમ પડે છે, જેમ કોઢ આદિ નિમિતથી આંગળીની જેમ સડે છે, વાદળાના સમૂહની જેમ પુદ્ગલો નાશ પામે છે. હવે બાર સૂત્રો વડે પુદ્ગલોનું જ નિરૂપણ કરતા કહે છે : (તિ ઇત્યાદિ. ૧-જુદા પડેલા અને જુદા ન પડેલા, ૨-જે આપમેળે ભેદાય તે ભિદુર, ભિદુરવ ધર્મ જેઓને છે તે ભિદુધમાં, તેથી વિપરીત તે નોભિદુર ધમ. ૩-પરમ સૂમ એવા તે અણુ તે પરમાણુ અને નોપરમાણુ એટલે સ્કંધ. ૪-જેઓનો સૂક્ષ્મ પરિણામ છે તેમજ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રક્ષ લક્ષણ ચાર સ્પર્શે છે તે ભાષા આદિના પગલો અને બાદર તે જેઓના બાદર પરિણામ છે તેમજ પાંચ વગેરે સ્પર્શવાળા છે તે ઔદારિક આદિ વર્ગણાના પુદ્ગલો. પ-શરીરની ત્વચાથી રજની જેમ પશયેલા તે પાઠ્ય પૃષ્ટો, તેઓથી બદ્ધ શરીરમાં પાણીની જેમ મળેલા તે બદ્ધ પાસ્કૃષ્ટ પુદ્ગલો • x • કહ્યું છે કે - પૃષ્ટશરીરમાં રજની જેમ સ્પર્શ કરેલ અને બદ્ધ-પ્રદેશો વડે પોતાના કરેલ. આ બદ્ધ પાઠ્યપૃટ પુદ્ગલો ધ્રાણેન્દ્રિયાદિને ગ્રહણ ગોયર છે, તથા નોબદ્ધ-નહીં બંધાયેલા પણ પાર્શપૃષ્ટો એટલે બદ્ધ પદના નિષેધવાળા પુદ્ગલો શ્રોમેન્દ્રિયને ગ્રહણ ગોચર છે. કહ્યું છે . સ્પર્શમાત્ર વડે જ સંબંધ કરાયેલ શબ્દને શ્રોબેન્દ્રિય સાંભળે છે અને સ્પર્શ કરાયેલા રૂપને ચક્ષુરિન્દ્રિય જુએ છે. તથા ગંધ, સ અને સ્પર્શી બદ્ધસ્કૃષ્ટ કરાયેલા હોય તો પ્રાણ-રસના-સ્પર્શન ઇન્દ્રિયનો વિષય કરે છે. બદ્ધસ્પષ્ટ અને પાર્શwટ બે પદના નિષેધમાં શ્રોમાદિ ઇન્દ્રિયનો વિષય ન થાય પણ ચક્ષુરિન્દ્રિયનો વિષય થાય - X - X ". ૬-વિવક્ષિત પર્યાયને તજેલા તે પયયાતીત અથવા કર્મપુદ્ગલની જેમ સમસ્તપણે ગ્રહણ કરેલા તે પર્યાયાતીત. પ્રતિપક્ષ સુગમ છે. -જીવે પરિગ્રહ માત્રપણાએ અથવા શરીરદિપણે સ્વીકારેલા તે મારા અને પ્રતિપક્ષ તે નૌમારા. ૮-અકિયાના અભિલાષીઓ વડે ઇચ્છાયેલા તે ઇષ્ટ પુદ્ગલો. ૯-સુંદર અને વિશિષ્ટ વર્ણાદિ યુક્ત તે કાંત પુદ્ગલો, ૧૦-પ્રીતિકર અને ઇન્દ્રિયોને આહાદ આપનારા પુદ્ગલો. ૧૧-સુંદરપણાના પ્રકર્ષથી જે મન વડે ‘આ સારા જણાય છે' એવા વિકલ્પોને ઉત્પન્ન કરે તે મનોજ્ઞ પુદ્ગલો. ૧૨-સુંદરપણાના પ્રકથિી બધા ઉપભોગ કરનારના મનને સદા વલ્લભ તે મણામ પુદ્ગલો. - એમ નિરુકત વિધિ વડે ભાણાય. બીજી વ્યાખ્યાન આ પ્રમાણે - સામાન્યથી જીવોને સદા વહાલા તે કne. નિત્ય સુંદર ભાવ વડે કાંતિવાળા તે કાંત, સર્વને દ્વેષ કરવા યોગ્ય નહીં તે પ્રિય, કથન વડે પણ મનને રમાડનાર તે મનોજ્ઞ, વિચારણા વડે પણ મનને વહાલા તે પ્રણામ. અનિષ્ટ આદિ પ્રતિપક્ષ સર્વત્ર સુગમ છે. ૮] પુગલના અધિકારી જ અનંતરોક્ત પ્રતિપક્ષ સહિત આદિ છે વિશેષણ વિશિષ્ટ પુદ્ગલના ધર્મરૂપ શબ્દાદિને સુવિદ આદિ ત્રીશ સૂત્રો વડે કહે છે, તે બધાં સુગમ છે. પુદ્ગલો ધર્મો કહ્યા, હવે જીવના ધર્મો કહે છે– • સૂત્ર-૮૪ - ઉ ચાટ બે ભેદે છે - જ્ઞાનાચાર, નોજ્ઞાનાચાર, -નોજ્ઞાનાચાર બે ભેદ -દર્શનાચાર, નોદ નાચાર, ૩-નોદશાચાર બે ભેદે - ચા»િાચાર, નોયાત્રિાચાર. ૪-નોચાસ્ટિાચાર બે ભેદે - તમાચાર વીયરચાર. ૧-પતિમા બે ભેદે છે સમાધિ પ્રતિમા ઉપધાન પ્રતિમા રૂપતિમાં બે ભેદે . વિવેકપતિમા, વ્યસૂર્ણ પ્રતિમા. ૩-પ્રતિમા બે ભેદ • લઘુમોક પ્રતિમા, વડી મોકપ્રતિમા. ૬-પ્રતિમા બે ભેદે - યવમયચંદ્રપતિમા, વજમધ્યચંદ્રપતિમા. સામાયિક બે ભેદ છે : અગારસામાયિક, અણગારસામાયિક, • વિવેચન-૮૪ : સુધિ - આચાર આદિ ચાર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - આચરણ કરવું તે યાર-વ્યવહાર, જ્ઞાન- મૃત જ્ઞાન, તે સંબંધી કાલ આદિ આઠ ભેદે આચાર, જ્ઞાનાચાર કહ્યું છે કે - કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિવણ, વ્યંજન, અર્થ અને તદુભય એ આઠ પ્રકારે જ્ઞાનાચાર છે. નોજ્ઞાનાચાર તે દર્શનાદિ આચાર, દર્શન એટલે સમ્યક્ત્વ તે નિઃશંકિતાદિ આઠ ભેદે છે. કહ્યું છે - નિઃશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સ, અમૂઢ દષ્ટિ, ઉપવૃંહણ, સ્થિકિરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ દર્શનના આયાર છે. નોદર્શનાચાર તે ચારિત્રાચાર આદિ છે. ચાસ્ત્રિાચાર સમિતિ, ગુપ્તિરૂપે આઠ ભેદે છે, કહ્યું છે કે - પાંચ સમિતિ અને Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૪ ૯૪ ત્રણ ગુપ્તિ વડે પ્રણિધાન યોગયુકતતે આઠ ચાત્રિના આચાર જાણવા. નોયામિાચાર તે તપાસાર આદિ છે. તેમાં તપાચાર બાર ભેદે છે. કહ્યું છે કે - કુશલ પુરષોએ કહેલ બાહ્ય અને અત્યંતરસહિત બાર પ્રકારના તપને વિશેષ પ્લાનિરહિતપણે, આશંસા વિના જે તપ તે તપાચાર જાણવો. વીયરચાર એટલે જ્ઞાનાદિને વિશે શકિતનું ગોપન ન કરવું, તેમજ ઉલ્લંઘન ન કરવું તે. કહ્યું છે કેપ્રગટ બળ અને વીર્ય વિશિષ્ટ, સાવધાન થઈને જે યયોક્ત જ્ઞાનાદિમાં પરાક્રમ કરે છે, ચયાશક્તિ જોડાયેલ છે તે વીર્વાચાર જાણવો. હવે વીર્યાચારના જ વિશેષ કથન માટે છ સૂત્રો કહે છે– પર પડHI+ આદિ-પ્રતિજ્ઞાનો સ્વીકાર તે પડિમાં. પ્રશસ્ત ભાવરૂપ શાંતિ તે સમાધિ તેની પ્રતિમા તે સમાધિપતિમા. દશાશ્રુતસ્કંધમાં આ બે ભેદે કહી છે : શ્રુતસમાધિ પ્રતિમા અને સામાયિકાદિ ચાસ્ત્રિસમાધિ પ્રતિમા. ઉપધાન-તપ, તેની પ્રતિમા તે ઉપધાન પ્રતિમા, તે બાર ભિક્ષુ પ્રતિમા અને અગિયાર શ્રાવક પ્રતિમારૂપ છે - વિવેચન એટલે વિવેક-ત્યાગ. તે અંતરંગ કપાયાદિનો અને બાહ્યથી ગણ, શરીર, ભાતપાણી આદિનો ત્યાગ. તેનો સ્વીકાર તે વિવેક પ્રતિમા. કાયોત્સર્ગ કરવો તે વ્યુત્સર્ગ પ્રતિમા. પ્રત્યેક પૂર્વાદિ ચાર દિશામાં ક્રમશઃ ચાર પ્રહર કાયોત્સર્ગ કરવા રૂપ બે અહોરાત્ર પ્રમાણવાળી તે ભદ્રા પ્રતિમા. સુભદ્રા પ્રતિમા પણ એ જ પ્રકારે સંભવે છે. પણ જોયેલ ન હોવાથી કહી નથી. મહાભદ્રા પણ તેમજ જાણવી. વિશેષ એ કે - તે અહોરાત્ર કાયોત્સર્ગ રૂપ ચાર અહોરણ પ્રમાણ છે. સર્વતોભદ્રા તો પ્રત્યેક દશ દિશાઓમાં ક્રમશઃ અહોરાત્ર કાયોત્સર્ગ રૂ૫ દશ અહોરમ વાળી છે. મોકપ્રતિમા તે પ્રસવણ પ્રતિમા. કાળ ભેદે તે નાની, મોટી હોય છે. વ્યવહાર સૂત્રમાં કહ્યું છે - આ પ્રતિમા દ્રવ્યથી પ્રસવણ વિષયક, ક્ષેત્રથી ગામાદિથી બહાર, કાળથી શર અને ગ્રીષ્મઋતુમાં સ્વીકારાતી, જો ભોજન કરીને સ્વીકારાય તો ચૌદ ભકત વડે કરાય છે, ભોજનરહિત સ્વીકારે તો સોળમકતથી કરાય છે. ભાવથી તો દેવાદિના ઉપસર્ગને સહેવાક્ષ નાની પ્રતિમા છે. મોટી મોક પ્રતિમાં પણ એમજ જાણવી. વિશેષ એ કે - ભોજનસહિત ૧૬ ભક્ત, ભોજનરહિત-૧૮ ભક્ત વડે તે સ્વીકારાય છે. યવની જેમ મધ્ય છે જેને તે ચવમધ્યા. ચંદ્ર માફક કલાની વૃદ્ધિ-હાનિ વડે તે ચંદ્રપ્રતિમા. તે આ પ્રમાણે - શુક્લ પક્ષમાં એકમને દિવસે એક કવલ આહાર કરીને પ્રતિદિન વધતાં વધતાં પૂર્ણિમાએ પંદર કવલ આહાર કરે અને કૃષ્ણપક્ષની એકમે પંદર કવલ આહાર કરીને પ્રત્યેક દિવસે એક એક કવલ ઘટાડવા માટે એક ક્વલ આહાર કરે તે ચવમધ્યાચંદ્ર પ્રતિમા. વજમધ્યપતિમા - કુણપાણી આભે એકમે પંદર કવલ આહાર કરે, એક એક કવલ હાનિ વડે અમાસે એક કવલ, પછી શુક્લપક્ષે એકમે એક કવલ અને સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રતિદિન એક એક વધતા પૂનમે પંદર કવલ. તે વજની જેમ મધ્યમાં પાતળી હોવાથી તે વજમધ્યાચંદ્ર પ્રતિમા કહેવાય. એ રીતે ભિક્ષાદિમાં જાણવું. પ્રતિમા સામાયિક વાળાને હોય છે, તેથી સામાયિકને કહે છે - HE - જ્ઞાનાદિનો લાભ તે સમાય, તે જ સામાયિક. તે અગાર અને અનગાર સ્વામીના ભેદથી બે છે - દેશવિરતિ અને સર્વવિરતિ. જીવધર્મના અધિકારમાં જીવતા બીજા ધર્મોને ચોવીશ સૂબો વડે કહે છે– • સૂત્ર-૮૫ - [9 ઉપuત બે ભેદે છે . દેવોનો, નાકોનો. [૨] ઉદ્વના બે ભેદ છે - નૈરયિકોની, ભવનવાસીઓની. [૩] ચ્યવન બે ભેદે છે - જ્યોતિકોનું, વૈમાનિકોનું. [] ગર્ભ બુકાંતિ બે ભેદે છે - મનુષ્યોની, પંચેન્દ્રિય તિર્યંચોની. [૫] ગર્ભસ્થ જીવોનો આહાર બે ભેદે છે . મનુષ્યોને, પંચેન્દ્રિય તિર્યંચોને. ૬િ] ગર્ભસ્થની વૃદ્ધિ બે ભેદ છે - મનુષ્યોની, પંચેન્દ્રિયતિયચોની. એવી રીતે [] નિવૃદ્ધિ, ૮િવિકૃણા, ]િ ગતિ પમ, [૧૦] સમુઘાત, [૧૧] કાળસંયોગ, [૧૨] જન્મવું. [૧૩] મરણ એ સર્વે જાણવા. [૧૪] ચામડીવાળા સંધિ બંધનો બે ભેદે છે . મનુષ્યોને, પંચેન્દ્રિય તિર્યંચોને. [૧૫] શુક-શોણિત સંભવા બે છે . મનુષ્યો, પંચેન્દ્રિય તિર્યંચો. [૧૬] સ્થિતિ ને ભેદે છે - કાયસ્થિતિ, ભવિિત. [૧] કાયસ્થિતિ બે ભેદે - મનુષ્યોની, પંચેન્દ્રિય તિચોની. [૧૮] ભવસ્થિતિ બેની-દેવોની, નાસ્કોની. [૧૯] આયુષ્ય બે ભેદે છે - અદ્ધાયુક, ભવાયુદ્ધ. [૨૦] અદ્ધાયુ બેને છે - મનુષ્યોને, પંચેન્દ્રિય તિર્યંચોને. [૨૧] ભવાયુ બેને છે . દેવોને, નૈરયિકોને, (ર) કર્મ બે ભેટે છે . પ્રદેશ કર્ય, અનુભાવ કર્મ. [૩] વાયુને બે પાળે છે - દેવો, નાસ્કો. [૨૪] જેના આયુ સંવતક છે - મનુષ્યના અને પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના. • વિવેચન-૮૫ - ૧-આ સૂકો સુગમ છે. વિશેષ એ કે - ટીપાં બે પ્રકારના જીવ સ્થાનકનું ઉત્પન્ન થવું તે ઉપપાત. ગર્ભ અને સંપૂર્ઝન લક્ષણ જન્મના બે પ્રકાર છે, તેથી આ જુદો જન્મ વિશેષ છે. જે દીપે છે તે દેવ. ચાર નિકાયના દેવો અને પૂર્વવત્ નારકો, તેઓનું ઉપજવું તે ઉત્પાત. -- ઉદવર્તવું તે ઉદ્વર્તના, દેવાદિનું શરીચી નીકળવુંમૃત્યુ. તે નૈરયિકો અને ભવનવાસી દેવોને જ એ પ્રમાણે વ્યપદેશ કરાય છે, બીજાને માટે તો મરણ જ કહેવાય છે. નારકો તથા અધોલોક દેવ આવાસ વિશેષમાં રહેવાના સ્વભાવવાળા ભવનવાસીની ઉદ્ધતના છે. 3-જ્યોતિકો અને વૈમાનિકોનું મરણ ચ્યવન કહેવાય છે. નક્ષત્રોમાં ઉત્પન્ન થયેલ તે જ્યોતિકો, આ માત્ર શબ્દ વ્યુત્પત્તિ છે. પણ પ્રવૃત્તિ નિમિતનો આશ્રય કરવાથી તે જ્યોતિકો ચંદ્ર આદિ છે. ઉર્વલોકવર્તી તે વૈમાનિક-સૌધમદિવાસી દેવો. Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૨૩૮૫ તે બંનેનું મરણ ચ્યવન કહેવાય છે. ૪-ગભશિયમાં જે ઉત્પતિ તે ગર્ભવ્યુત્ક્રાંતિ, મનુના અપત્યો તે મનુષ્યો, જે તિછ જાય છે તે તિર્યંચો, તેમના સંબંધી યોનિ-ઉત્પત્તિસ્થાન છે જેઓને તે તિર્યંચયોનિકોની ગર્ભવ્યક્રાંતિ છે. તેઓ એકેન્દ્રિયાદિ પણ હોય છે. માટે વિશેષથી કહે છે - પંચેન્દ્રિય એવા તિર્યંચયોનિક તે પંચેન્દ્રિયતિર્યંચોની. પ-ગર્ભમાં રહેલા બંનેને આહાર હોય છે, બીજાને ગર્ભનો જ અભાવ છે. ૬-વૃદ્ધિ-શરીરનું વધવું. --નિવૃદ્ધિ-વાત, પિતાદિથી થતી હાનિ અહીં ‘ન' શબ્દનો અર્થ અભાવ છે. જેમકે નવરાવિન્યા - પતિના અભાવવાળી કન્યા. વૈક્રિય લબ્ધિવાળાને વિકૃ4ણા હોય છે. -૯-ગતિપર્યાય-ચાલવું કે મરીને બીજી ગતિમાં જવું અથવા વૈયિ લબ્ધિવાળો ગર્ભમાંથી નીકળીને પ્રદેશથી બહાર સંગ્રામ કરે છે તે ગતિ પર્યાયિ. ભગવતી સૂરમાં કહ્યું છે— ' હે ભગવંત! ગર્ભમાં ગયેલ જીવ નારકમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય, કોઈક ન થાય. - એવું કેમ કહો છો ? - હે ગૌતમ ! તે સંજ્ઞી પંચેન્દ્રિય સર્વ પર્યાતિથી પતિ, બીજાની સેના આવેલી સાંભળીને, વિચારીને વીર્યલબ્ધિ વડે, વૈક્રિયલબ્ધિ વડે પ્રદેશોને બહાર કાઢે, કાઢીને વૈક્રિય સમુઠ્ઠાત વડે નવીન યુગલો ગ્રહણ કરીને ચતુરંગિણી સેના વિદુર્વે, વિક્ર્વીને તેના વડે અન્યની સેના સાથે સંગ્રામ કરે છે - ઇત્યાદિ.. ૧૦-સમુઠ્ઠાત-મારણાંતિક આદિ, -૧૧-કાલસંયોગ-કાલકૃત અવસ્થા. -૧૨-આયાતિ-ગર્ભથી નીકળવું, -૧૩-મરણ-પ્રાણત્યાગ. ૧૪-બંનેના, ચામડીવાળા, સંધિ બંધનો છે. ક્યાંક છવયત પાઠ છે. ત્યાં ચામડીના રોગથી છવિ તે જ છવિક અર્થ છે. તે શરીર અર્થાતુ છવિકાત્મક શરીર વિપત્ત - પાઠવી-પ્રાપ્ત થયેલ ચામડી એવો અર્થ છે. [અહીં સૂત્ર-૫ થી ૧૪-સુધી બધે ગર્ભસ્થ મનુષ્ય અને તિર્યંચ એ સંબંધ જોડવો.. -૧૫-મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચની વીર્ય અને લોહીથી ઉત્પત્તિ છે. -૧૬-કાયમાં-પૃથ્વી આદિની સામાન્યરૂપે સ્થિતિ તે કાયસ્થિતિ, તે અસંખ્ય ઉત્સર્પિણી આદિ રૂપે છે અને ભવને વિશે કે ભવરૂપ સ્થિતિ તે ભવસ્થિતિ અર્થાત્ ભવકાલસ્વરૂપ. -૧૩- બંનેની સાત-આઠ મવગ્રહણરૂપ કાયસ્થિતિ હોય છે. પૃથ્વી આદિની પણ કાયસ્થિતિ છે, તેથી તેનો વિચ્છેદ કર્યો નથી. કેમકે સૂઝનું યોગ્ય નિષેધ કરવાપણું છે. -૧૮-દેવાદિ પુનઃ દેવાદિમાં ઉત્પત્તિ અભાવે દેવ-નાકને વ્યવસ્થિતિ જ છે. • ૧૯-‘અદ્ધા' : કાળ, કાળપધાન આયુષ્ય આપત્િ આયુકર્મવિશેષ-અદ્ધાયુ, વર્તમાનભવનો નાશ થતાં કાલાંતર અનુગામી-જેમ મનુષ્યાય માફક પાછળ-જનારું, કોઈને પણ ભવનો નાશ થતાં દૂર થતું નથી. પણ ઉત્કૃષ્ટથી સાત-આઠ ભવ માત્ર કાળ પર્વત અનુવર્તે છે. તથા ભવપ્રધાન આયુ તે ભવાયુષ્ય. તે ભવનો નાશ થતા જ દૂર જાય છે. કાલાંતરે દેવાયુ માફક સાચે જતું નથી. -૨૦,૨૧- રોજ- આદિ બે સૂર કહેવાઈ ગયેલ અર્થવાળા છે. -૨૨- સુવિ વાગ્યે - કર્મના પુદ્ગલો જ વેદાય છે, પણ બદ્ધ સ વેદાતો નથી એટલે કર્મના પ્રદેશ માત્ર વડે વેદવા યોગ્ય તે પ્રદેશકર્મ અને જે કર્મનો જેમ બાંધેલ સ તેમજ વેદાય છે - અનુભાવથી વેધ છે, તે કર્મ અનુભાવ કર્મ. -૨૩- ડો. આદિ-જેવી રીતે બાંધેલું આયુષ્ય તે યથાયુષ્ય, તેને કેવી રીતે ભોગવે છે, ઉપકમ થતો નથી તે યથાયુષ્ય. દેવો, નાકો, અસંખ્ય વિષય તિર્યંચો, મનુષ્યો, ઉત્તમ પુરુષો અને ચરમ શરીરી જીવો નિરપકમાય છે. આવું વચન હોવા છતાં અહીં બે સ્થાનકના વર્ણનથી દેવ, નાકનું કથન કર્યું છે. -૨૪- તો સંવર્તવું તે સંવત. તે જ સંવર્તક અર્થાત્ ઉપક્રમ, આયુનો જે સંવર્તક તે આયુષ્ય સંવર્તક છે . પયયના અધિકારથી નિયત ક્ષેત્રના આશ્રિતપણાથી ક્ષેત્ર વડે કથનીય પુદ્ગલોને કહેવા ઇચ્છતા હવે ફોનને કહે છે– • સૂત્ર-૮૬ : જંબૂદ્વીપ નામક દ્વીપમાં મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે વર્ષક્ષેત્રો કહા છેતે અતિ સમતુલ્ય, અવિશેષ, નાના પ્રકારપણાથી રહિત, અન્યોન્યને ન ઉલ્લંઘતા, લંબાઈ-પહોળાઈ-આકાર-પરિધિ વડે સમાન છે તે ભરત અને ઐરાવત એ રીતે આ અભિલાપ વડે કૈમવત, કૈરચવત, હરિવર્ષ, રમ્યક્રવર્ષ છે. જંબૂદ્વીપ નામક દ્વીપ મધ્યે મેરુપર્વતની પૂર્વ-પશ્ચિમે બે ક્ષેત્ર છે - અતિ સમતુલ્ય, અવિશેષ યાવત તે પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહ છે. જેબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણે બે કુરુક્ષેત્ર અતિ સમતુલ્ય છે. ચાવતું તે દેવકુરુ ઉત્તરકુરુ છે. તેમાં અતિ મોટા બે વૃક્ષો છે - બહુ સમતુલ્ય, અવિશેષ, નાનાવરહિત, અન્યોન્યને ન ઉલ્લંઘતા, લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ, ઉધ-સંસ્થાન-પરિધિ વડે સમાન છે, તે ફૂટશાભલી અને જંબૂ-સુદર્શન. ત્યાં મહર્વિક યાવતું મહાસાવાળા, પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો વસે છે, તે - વેણુદેવગરુડ અને અનાય, તે જંબૂદ્વિપના અધિપતિ છે. • વિવેચન-૮૬ : સૂણ સુગમ છે. વિશેષ એ કે - અહીં જંબૂદ્વીપ પ્રકરણ છે. તે પરિપૂર્ણ, ચંદ્ર મંડલ આકારે છે, તે જંબૂદ્વીપ મળે મેરની ઉત્તર-દક્ષિણે અનુક્રમે વર્ષ ોગો સ્થાપીએ તો - આ પ્રમાણે છે : ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યફવર્ષ, હૈરણ્યવતુ, રવત એ સાત વર્ષ ક્ષેત્રો છે. તથા વર્ધક્ષેત્રોના અંતરમાં વર્ષધર પર્વતોની સ્થાપના આ પ્રમાણે - હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રૂકમી અને શિખર એ છે વર્ષધર પર્વતો જાણવા. એવી રીતે બધું જાણવું. મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણમાં - x • x • જિનેશ્વરે બે ક્ષેત્ર કહેલ છે. તે સમતુલ્ય-સદેશ છે, પ્રમાણથી અત્યંત સમતુલ્ય છે. અવિશેષ-પર્વત, નગર, નદી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૮૬ આદિ કૃત વિશેષરહિત, અનાનાત્વ-અવસર્પિણી આદિથી કરેલ આયુ આદિ ભાવના ભેદથી વર્જિત. તેથી કહે છે - પરસ્પર ઉલ્લંઘતા નથી. કઈ રીતે ? તે કહે છે - લંબાઈપણે, પહોળાઈપણે, સંસ્થાન-પણછ ચડાવેલા ધનુષ્યના આકારે તેમજ પરિધિ વડે - ૪ - અથવા લંબાઈથી બહુ સમતુલ્ય છે. તયા કહે છે - ભરતપર્યન્ત આ શ્રેણી૧૪,૪૭૧ યોજન ઉપર કિંચિત્ ન્યૂન છ કલા ઉત્તર ભરતાદ્ધની જીવા છે. કલા એટલે યોજનનો ૧૯મો ભાગ જાણવો. એવી રીતે ઐવત ક્ષેત્ર પણ જાણવું. તથા અવિશેષ-પહોળાઈથી બંને આ પ્રમાણે છે - ૫૨૬ યોજન અને ૬-કળા અધિક ભરતક્ષેત્ર પહોળું જ છે, એ જ પ્રમાણે ઐવત ક્ષેત્ર પણ જાણવું. અનાનાત્વબંને ક્ષેત્ર સંસ્થાનથી પરસ્પર સરખાં છે. પરિધિ એટલે જીવા અને ધનુપૃષ્ઠનું પ્રમાણ, તેમાં જીવાનું પ્રમાણ ઉપર કહ્યું છે, ધનુપૃષ્ઠનું પ્રમાણ આ છે - ૧૪,૫૨૮ યોજન અને ૧૧ કલા અધિક ભરતનું ધનુપૃષ્ઠ છે. એ જ રીતે ઐરવતનું પણ જાણવું. અથવા આ પદો એકાર્થિક છે. અતિશયાર્થપણું હોવાથી પુનરુક્તિ દોષ નથી. કહ્યું છે કે - અનુવાદ, આદર, વીપ્સા, અતિશયાર્થ, વિનિયોગહેતુ, અસૂયા, સંભ્રમ, વિસ્મયાદિમાં પુનરુક્તિ દોષ નથી. તે બે ક્ષેત્રો આ પ્રમાણે - ભરત અને ઐરવત. - - X - જંબૂદ્વીપના દક્ષિણ ભાગે ભરત, હિમવતપર્વત પર્યન્ત છે અને ઉત્તર ભાગે ઐરવતક્ષેત્ર શિખરીપર્વત પર્યન્ત છે. ભરત અને ઐવતની માફક આ અભિલાષ વડે “ મંજૂરીને ચીને ’’ આદિના ઉચ્ચાર વડે બીજા બે સૂત્રો કહેવા. તે બેમાં આ વિશેષ છે કે - હેમવંત ક્ષેત્ર મેરુની દક્ષિણ દિશાએ હિમવાન્ અને મહાહિમવાન પર્વતની મધ્યમાં છે, ઔરણ્યવત્ ક્ષેત્ર મેરુની ઉત્તર દિશાએ કમી અને શિખરી પર્વતની મધ્યમાં છે, હરિવર્ષ ક્ષેત્ર દક્ષિણમાં મહાહિમવાત્ અને નિષધની મધ્યે છે, રમ્યવર્ષ ઉત્તરે નીલવાન્ અને રુકમી મધ્યે છે. સંપૂર્ણવે આદિ પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં યથાક્રમે પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ, આ બંનેનું લંબાઈ આદિ વર્ણન ગ્રંથાંતથી જાણવું. મંજૂ આદિ - મેરુની દક્ષિણે દેવકુટુ અને ઉત્તરે ઉત્તરકુઠુ ક્ષેત્ર છે. તેમાં દેવકુટુ હાથીના દાંતના આકારવાળા વિધુત્વભ અને સૌમનસ નામક બે વક્ષસ્કાર પર્વતથી આવૃત્ત છે. બીજો ઉતકુરુ તે ગંધમાદન અને માલ્યવાન્ પર્વત વડે આવૃત્ત છે. આ બંને ક્ષેત્ર અર્હચંદ્રને આકારે છે. દક્ષિણ-ઉત્તરમાં વિસ્તૃત છે, તેઓનું પ્રમાણ આ પ્રમાણે - ૧૧,૮૪૨ યોજન અને ૨ કલા છે. બંનેની જીવા પૂર્વ-પશ્ચિમ ૫૩,૦૦૦ યોજન છે. અતિ મોટા, ઘણાં તેજના કે મહોત્સવના આશ્રયરૂપ તે મહાતિમહ આલય અથવા મહાતિમહાલય અર્થાત્ સિદ્ધાંતની ભાષા વડે મહાન પ્રશસ્તપણાઓ બે મહાદુમો છે. તેની પહોળાઈ, ઉંચાઈ, ભૂમિમાં ઉંડાઈ, આકાર અને પરિધિ. તેમાં બે વૃક્ષોનું પ્રમાણ આ પ્રમાણે છે– જંબવૃક્ષના પુષ્પો અને ફળો રત્નમય છે, વિખંભ આઠ યોજન, ઉચ્ચત્વ આઠ યોજન, અર્ધયોજન જમીનમાં, સ્કંધ બે યોજન ઉંચો, બે કોશ પહોળો છે, ચોતરફ 5/7 69 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિસ્તરેલી શાખાઓ મધ્યે વિડિમ નામે શાખા સૌથી ઉંચી અને છ યોજન છે. ચારે દિશામાં ચાર શાખાઓ છે, તેમાં પૂર્વદિશાની શાખા મધ્યે અનાદંત દેવનું શયનભવન એક કોશ પ્રમાણ છે, શેષ ત્રણ શાખામાં પ્રાસાદો છે, તેમાં રમ્ય સીહાસનો છે. શાલ્મલી વૃક્ષમાં પણ એમજ જાણવું. કૂટ-શિખરના આકારવાળો શાલ્મલી વૃક્ષ તે કૂટશાલ્મલી વૃક્ષ, જેનું દર્શન સુંદર છે તે સુદર્શન, તે બે વૃક્ષોને વિશે મોટીઋદ્ધિ-આવાસ, પરિવાર, રત્નાદિ જેઓને છે તેવા બે મહર્ષિક યાવના ગ્રહણથી મહાધુતિક, મહાનુભાગ, મહાયશા મહાબલી [દેવો છે.] તેમાં ધુતિ-તે શરીર, આભૂષણની દીપ્તિ. અનુભાવ-અચિંત્ય શક્તિ-વૈક્રિયાદિ કરણ, યશ-ખ્યાતિ, બળ-શરીર સામર્થ્ય, સૌખ્ય-આનંદરૂપી અને ક્વચિત્ ‘મહેશાખ્ય' પાઠ છે. તે પલ્યોપમ આયુવાળા ગરુડ-સુપર્ણકુમાર જાતિય વેણુદેવ અને અનાતા દેવ છે. ૯૮ • સૂત્ર-૮૭ : જંબુદ્વીપના મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશાએ બે વર્ષધર પર્વતો કહ્યા છે . તે બહુ સમતુલ્ય, અવિશેષ, નાતાત્વરહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતા તેમજ લંબાઈ-પહોળાઈ - ઉંચાઈ - ઉંડાઈ - સંસ્થાન પરિધિ વડે સમાન છે. તે આ - લઘુ હિમવંત અને શિખરી, એ રીતે મહા હિમવંત અને રુકમી, એમ જ નિષધ અને નિલવાન જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણે હેમવંત અને હૈરણ્યવત ક્ષેત્રમાં બે વૃત્તવૈતાઢ્ય પર્વત છે બહુમતુલ્ય, અવિશેષ, નાનાવરહિત યાવત્ તે શબ્દાપાતી અને વિકટાપાતી નામક છે. તેમાં બે મહદ્ધિક દેવો યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા છે - તે સ્વાતિ, પ્રભાસ. - જંબુદ્વીપના મેરુની ઉત્તર અને દક્ષિણે હરિવર્ષ અને રમ્યક્ વર્ષ ક્ષેત્રમાં બે-તૃત્તવૈતાઢ્ય પર્વત છે બહુ સમતુલ્ય યાવત્ ગંધાપાતી અને માહ્યવંતપર્યાય નામક છે. તે બંનેમાં એક એક મહદ્ધિક સવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તે અરુણ અને પદ્મ નામક છે. જંબૂદ્વીપના મેરુની દક્ષિણ દિશામાં દેવકુર ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમ પડખામાં અશ્વના સ્કંધ સશ, અર્ધ ચંદ્ર-સંસ્થાન સંસ્થિત બે વક્ષસ્કાર પર્વતો છે. તે બહુસમ છે યાવત્ સૌમના અને વિદ્યુતપભ નામે છે. જંબુદ્વીપના મેરુની ઉત્તર દિશાએ ઉત્તપુર ક્ષેત્રમાં પૂર્વ અને પશ્ચિમ પડખામાં અશ્વના સ્કંધ સમાન યાવત્ ગંધમાદન, માહ્યવંત બે વક્ષસ્કાર પર્વત છે, જે અર્ધચંદ્રાકાર છે ઇત્યાદિ પૂર્વવત્. જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણે બે દીધવૈતાઢ્ય પર્વત છે. બહુસમતુલ્ય સાવત્ ભરતમાં દીર્ઘરૈતાદ્ય, ઔરવતમાં દીર્ઘ વૈતાઢ્ય. ભરતના દીર્ઘ વૈતાઢ્યમાં બે ગુફાઓ કહી છે - બહુ સમતુલ્ય, અવિશેષ, નાનાત્વ રહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતી, લંબાઈ-પહોળાઈ-ઉંચાઈ-આકાર-પરિધિ વડે સમાન છે તે આ તમિસા ગુફા અને ખંડપ્રપાત ગુફા. ત્યાં બે મહર્ષિક યાવત્ પલ્યોપમ - Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૮૭ સ્થિતિક દેવો વસે છે. તે કૃતમાલક, નૃત્યમાલક, ઐરાવત ક્ષેત્રના દીર્ઘ વૈતાઢ્યમાં બે ગુફાઓ કહી છે યાવત્ ભરત માફક જાણવું. જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે લઘુ હિમવંત નામે વર્ષધર પર્વતમાં ભે ફૂટ કહ્યા છે . તે બહુમતુલ્ય વત્ પહોળાઈ, ઉંચાઈ, સંસ્થાન, પરિધિ વડે [સમાન છે તે] લઘુહિમવંતકૂટ અને વૈશ્રમણકૂટ. જંબુદ્વીપના મેરુની દક્ષિણે મહાહિમવંત નામે વધર પર્વતમાં બે ફૂટ કહેલ છે. તે બહુસમતુલ્ય યાવત્ મહાહિમવંતકૂટ અને ધૈર્યકૂટ નામે છે. એ રીતે નિષધ વર્ષધર પર્વતમાં બે ફૂટ છે - યાવત્ - નિષધકૂટ અને રુચકભકૂટ. - EE જંબુદ્વીપના મંદરપર્વતની ઉત્તરે નીલવંત વર્ષધર પર્વતમાં બે ફૂટ કહ્યા છે, તે બહુસમ યાવત્ નીલવંતકૂટ, ઉપદર્શનકૂટ નામે છે. એ રીતે શિખરી નામે વર્ષધર પર્વતમાં બે ફૂટ કહ્યા છે - યાવત્ - શિખરીફૂટ તિગિÐિકૂટ. • વિવેચન-૮૭ : - ખંધૂ ઇત્યાદિ - વર્ષ - ક્ષેત્ર વિશેષની વ્યવસ્થા કરનારા હોવાથી વર્ષધર. ‘ચુલ્લ' મોટાની અપેક્ષાએ લઘુ તે લઘુહિમવંત, ભરતક્ષેત્રથી અનંતર છે. શિખરી પર્વત ઐવતની પાસે છે. તે બંને પૂર્વ-પશ્ચિમ લંબાઈથી લવણસમુદ્ર સુધી જોડાયેલા છે. લઘુ હિમવંત પર્વતની જીવા લંબાઈ વડે ૨૪,૯૩૨ યોજન અને અર્લ્ડ કલા છે. એ રીતે શિખરી પર્વતની જીવા જાણવી. બંને પર્વત ભરતક્ષેત્રથી બમણા વિસ્તારવાળા, ૧૦૦ યોજન ઊંચા, ૨૫ યોજન ભૂમિમાં, લંબચોરસ સંસ્થાન વડે રહેલા છે, તેની પરિધિ ૪૫,૧૦૯ યોજન અને ૧૨ા કલા છે. જેમ હિમવંત અને શિખરી પર્વત જંબુદ્વીપ ઇત્યાદિ અભિલાપ વડે કહ્યા તેમ મહાહિમવંત આદિ પણ કહેવા. તેમાં લઘુની અપેક્ષાએ મહાહિમવંત છે. તે મેરુની દક્ષિણે છે અને ઉત્તરમાં કમી પર્વત છે. એ રીતે નિષધ-નીલવંત પણ છે. વિશેષ એ કે - તેની લંબાઈ વગેરે વિશેષથી ‘ક્ષેત્રસમાસ' ગ્રંથથી જાણવા. અહીં તેની ગાથા વડે કિંચિત્ કહે છે - ૫૨૬ યોજન ૬ કલાનો પહોળો ભરતક્ષેત્ર છે, ૧૦૫૨ યોજન, ૧૨ કળાનો પહોળો લઘુ હિમવંત પર્વત છે. હૈમવત ક્ષેત્ર ૨૧૦૫ યોજન અને ૫-કળા પહોળો છે. તથા મહાહિમવંત પર્વત ૪૨૧૦ યોજન, ૧૦-કળા પહોળો છે. હરિવર્ષ ક્ષેત્ર ૮૪૨૧ યોજન, ૧-કળા પહોળું છે, નિષધ પર્વત ૧૬,૮૪૨ યોજન, ૨-કળા પહોળો છે. મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ ૩૩,૬૮૪ યોજન, ૪-કળા છે. શિખરી અને લઘુહિમવંત પર્વત ૧૦૦ યોજન ઉંચા અને સુવર્ણમય છે, રુકિમ તથા મહાહિમવંત ૨૦૦ યોજન ઉંચા છે, તેમાં રુકિમ પર્વત રુ કનકમય છે. નિષધ અને નીલવંત પર્વત ૪૦૦ યોજન ઉંચા છે, નિષધ તપાવેલ સુવર્ણમય અને નીલવંત ધૈર્ય મણિમય છે. પર્વતોનો જમીનમાં અવગાઢ પ્રાયઃ ઊંચાઈથી ચોથો ભાગ હોય છે. વૃત્ત પરિધિ પોતપોતાની પહોળાઈથી ત્રણગણી અને કંઈક ન્યૂન છ ભાગમુક્ત હોય છે, ચોરસ પરિધિ લંબાઈ અને પહોળાઈથી દ્વિગુણ હોય છે. ખંલૂ, ઇત્યાદિ - સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્યાલાના આકાર હોવાથી વૃત્ત પૈતાઢ્ય એવા નામથી બે પર્વતો છે. સર્વતઃ ૧૦૦૦ યોજન પરિમાણ અને રૂપામય છે. તેમાં મેરુની દક્ષિણે હૈમવત ક્ષેત્રમાં શબ્દાપાતી, ઉત્તરમાં ઐરણ્યવત ક્ષેત્રમાં વિકટાપાતી પર્વત છે. તે બે વૃત્ત વૈતાઢ્યમાં અનુક્રમે સ્વાતિ અને પ્રભાસ નામે બે દેવ વસે છે. કેમકે ત્યાં તેમના ભવન છે. એ રીતે હરિવર્ષ ક્ષેત્રમાં ગંધાપાતી, રમ્યવર્ધક્ષેત્રમાં માલ્યવન્પર્યાય પર્વત છે, ત્યાં ક્રમ વડે અરુણ અને પદ્મ નામે બે દેવ વસે છે. બંધૂ ઇત્યાદિ, પાર્શ્વશબ્દનો પ્રત્યેકમાં સંબંધ હોવાથી પૂર્વના પડખે અને પશ્ચિમના પડખે બે પર્વત છે. પ્રજ્ઞાપક વડે ઉપદેશ કરાતા ક્રમશઃ સૌમનસ અને વિધુત્ત્પભ કહેલ છે. તે અશ્વના સ્કંધ સમાન આદિમાં નમેલા અને અંતે ઊંચા છે. આ કારણથી નિષધપર્વત ૧૦૦ સમીપે ૪૦૦ યોજન ઊંચા અને મેરુની સમીપે ૫૦૦ યોજન ઊંચા છે. કહ્યું છે કે - વર્ષધર પર્વતની સમીપે ૫૦૦ યોજન વિસ્તારવાળા, ૪૦૦ યોજન ઊંચા અને ૧૦૦ યોજન જમીનમાં છે. મેરુની પાસે ચાર વક્ષસ્કાર ૫ર્વતો ૫૦૦ યોજન ઊંચા, ૫૦૦ કોશ ઉંડા અને અંગુલના અસંખ્યાત ભાગ માત્ર પહોળા છે. ચારે વક્ષસ્કાર ૫ર્વતોની લંબાઈ ૩૦,૦૦૦ યોજન, ૬-કળા છે. કંઈક ન્યૂન ચંદ્રાકાર અર્થાત્ ગજદંતાકૃતિના જેવા સંસ્થાન વડે રહેલા તે પાદ્ધચંદ્ર-સંસ્થાન સંસ્થિત છે. ક્યાંક “અદ્ધચંદ્ર સંસ્થાન સંસ્થિત પાઠ છે. ત્યાં અદ્ધ શબ્દ વડે વિભાગ માત્ર વિવક્ષા કરાય છે. પણ સમવિભાગ નહીં. તે બે પર્વત વડે દેવકુરુ અર્હા ચંદ્રાકાર કરાયેલ છે. આ કારણથી વક્ષારાકાર ક્ષેત્રને કરનારા બે પર્વતો વક્ષાર [વક્ષસ્કાર] પર્વતો કહેવાય છે. ખંધૂ ઇત્યાદિ વર્ણન તેમજ જાણવું. વિશેષ એ કે - ઉત્તકુત્તુ ક્ષેત્રમાં પશ્ચિમની પાસે ગંધમાદન અને પૂર્વની પાસે માલ્યવંત વક્ષસ્કાર પર્વત છે. એ રીફ્લેવ, વૈતાઢ્યનો નિષેધ કરવા ‘દીર્ધ' શબ્દનું ગ્રહણ કરેલ છે. વેવઈ શબ્દનો વૈતાઢ્ય કે વિજયાઢ્ય સંસ્કાર થાય છે. તે બે પર્વત ભરત અને ઔરવતના મધ્ય ભાગમાં પૂર્વ અને પશ્ચિમથી લવણરામુદ્રને સ્પર્શ કરીને રહેલ છે. તે બંને ૨૫-યોજન ઊંચા છે, ૨૫-ગાઉ ઉંડા છે, ૫૦-યોજન પહોળા છે. આયત સંઠાણવાળા છે, સર્વ રૂપામય અને બંને પડખાથી બહાર કાંચનમંડનથી અંકિત છે. - ૪ - મારy i. આદિ વૈતાઢ્ય પર્વતમાં પશ્ચિમ ભાગમાં તમિસા ગુફા ૫૦ યોજન લાંબી, ૧૨ યોજન પહોળી, ૮ યોજન ઊંચી છે. આયતચતુસ સંસ્થાનવાળી, વિજયદ્વાર પ્રમાણ દ્વારવાળી, વજ્રના કમાડથી ઢાંકેલી, બહુ મધ્ય ભાગે બે યોજન અંતરવાળી અને ત્રણ યોજન વિસ્તારવાળી ઉન્મગ્નજલા અને નિમગ્નજલા નામે બે નદી વડે યુક્ત છે. તમિસા માફક પૂર્વમાં ખંડપ્રપાતા ગુફા જાણવી. તમિસામાં કૃતમાલ્ય, ખંડપ્રપાતામાં નૃત્યમાલ દેવ વસે છે. ઐરાવત ક્ષેત્રમાં પણ ભરતક્ષેત્રની માફક જાણવું. તંબૂ, ઇત્યાદિ - હિમવંત વર્ષધર પર્વતમાં ૧૧-કૂટો છે. - સિદ્ધાયતન, લઘુ હિમવંત, ભરત, ઇલા, ગંગા, શ્રી, રોહિતાંશા, સિંધુ, સુરા, હૈમવત અને વૈશ્રમણ છે. પૂર્વ દિશામાં સિદ્ધાયતન ફૂટ છે, તે પછી ક્રમશઃ પશ્ચિમથી બીજા કૂટો સર્વ રત્નમય Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૮૭ અને સ્વનામ દેવતાના સ્થાનો છે. તે ૫૦૦ યોજન ઊંચા, મૂલમાં તેટલા જ પહોળા અને ઉપર તેના અર્ધા વિસ્તારવાળા છે. પહેલા કૂટમાં સિદ્ધાયતન છે, તે ૫૦ યોજન લાંબુ, ૨૫ યોજન પહોળું અને ૩૫ યોજન ઊંચુ છે, વળી આઠ યોજનના લાંબા અને પ્રવેશમાં ચાર યોજનના પહોળા ત્રણ દ્વારો વડે યુક્ત. તેમજ ૧૦૮ જિનપ્રતિમા સહિત છે. બાકી દશ કૂટોમાં ૬૨॥ યોજન ઊંચા, ૩૧। યોજન પહોળા તેમજ તેમાં વસતા દેવતાઓના સિંહાસનવાળા પ્રાસાદો છે. અહીં પ્રસ્તુત પર્વતના અધિપતિનો નિવાસ હોવાથી અને દેવોના નિવાસભૂત કૂટોમાં પહેલો હિમવત્ હોવાથી હિમવત્ કૂટનું ગ્રહણ કર્યુ અને સર્વ કૂટોમાં છેલ્લુ હોવાથી વૈશ્રમણ ફૂટનું ગ્રહણ કર્યુ. બે સ્થાનાધિકારથી ૧૦૧ કહ્યું છે કે - ક્યાંક વસ્તુના એક દેશનું ગ્રહણ, ક્યાંક સમસ્ત વસ્તુનું ગ્રહણ કરાય છે, કારણવશાત્ ઉત્ક્રમ અને ક્રમપૂર્વક હોય છે, માટે સૂત્રની વિચિત્ર ગતિ છે. કૂટની સંગ્રહગાથા આ પ્રમાણે - વૈતાઢ્ય, માલ્બવંત, વિધુદ્ઘભ, નિષધ, નીલવંત એ પ્રત્યેક પર્વતમાં નવ-નવ કૂટો, શિખરી અને લઘુ હિમવંત પર્વતમાં ૧૧-૧૧ ફૂટ છે. રૂકમી અને મહાહિમવંત. પર્વતે ૮-૮ કૂટો અને સૌમનસ અને ગંધમાદન પર્વતે ૭-૭- કૂટો, વક્ષસ્કારે ૪-૪ કૂટો છે. સંપૂ. ઇત્યાદિ મહા હિમવંત પર્વતે આઠ ફૂટ છે - સિદ્ધ, મહાહિમવત્, હૈમવત્, રોહિતા, ડ્રી, હરિકાંતા, હરિ અને વૈડૂર્ય. બે ફૂટના ગ્રહણનું કારણ કહેવાઈ ગયું છે. વૅ - ઇત્યાદિ - ‘એવં' શબ્દથી ‘જંબૂ’ ઇત્યાદિ અભિલાષ જાણવો નિષધ વર્ષધર પર્વતમાં - સિદ્ધ, નિષધ, હરિવર્ષ પ્રાવિદેહ, હરિ, ધૃતિ, શીતોદા, અપરવિદેહ, રુચક એવા પોતપોતાના દેવોના નામવાળા નવ કૂટો છે. અહીં પણ બીજા અને છેલ્લા કૂટના ગ્રહણપૂર્વક વ્યાખ્યાન કરવું. ઝંબૂ, ઇત્યાદિ - નીલવંત વર્ષધરપર્વત સિદ્ધ, નીલ, પૂર્વવિદેહ, શીતા, કીર્તિ, નારીકાંતા, અપરવિદેહ, રમ્યક્ અને ઉપદર્શન એ નવ ફૂટ છે. અહીં પણ બીજા અને છેલ્લા ફૂટનું ગ્રહણ પૂર્વવત્. i ઇત્યાદિ - રુકિમ વર્ષધરમાં - સિદ્ધ, રુકમી, રમ્ય, નરકાંતા, બુદ્ધિ, રૌપ્ચકુલા, હૈરણ્યવંત, મણિકાંચન એ આઠ ફૂટ છે. બેનું વિધાન પ્રાવત્ ઇત્યાદિ - શિખરી વર્ષધર પર્વત-સિદ્ધ, શિખરી, હૈરણ્યવત્, સુરાદેવી, ક્તા, લક્ષ્મી, સુવર્ણકૂલા, સ્ક્વોદા, ગંધાપાતી, ઐરાવતી, તિગિચ્છિ એ ૧૧-કૂટો છે. શેષ પ્રાવત્. -સૂત્ર-૮૮ ઃ જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં લઘુ હિમવંત અને શિખરી વર્ષધર પર્વતમાં બે મહાદ્રહો કહ્યા છે - બહુસમતુલ્ય, અવિશેષ, નાનાવરહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતા એવા, લંબાઈ-પહોળાઈ-ઉંડાઈ - સંસ્થાન અને પરિધિ વડે સમાન છે. તે - પદ્મદ્રહ, પુંડરીક દ્રહ. ત્યાં બે દેવીઓ મહર્ષિક યાવત્ પલ્યોપમ સ્થિતિક વસે છે. તે - શ્રી, લક્ષ્મી. એવી રીતે મહાહિમવંત અને કમી ૧૦૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પર્વતે બે મોટા દ્રહો છે - બહુસમ યાવત્ પૂર્વવત્ તે મહાપદ્ધહ, મહાપુંડરીકદ્રહ. ત્યાં બે દેવી છે - હી, બુદ્ધિ. એ રીતે નિષધ અને નીલવંત પર્વત તિઝિંછીદ્રહ, કેશરીદ્રહ છે. ત્યાં ધૃતિ અને કીર્તિ નામે દેવી છે. જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે મહાહિમવંત વર્ષધર પર્વતના મહાપદ્રહથી બે મહાનદી નીકળે છે - રોહિતા, હરિકાંતા. એ રીતે નિષધ વધિર પર્વતના તિîિછી દ્રહથી બે મહાનદી નીકળે છે - હરિત, શીતોદા. જંબુદ્વીપના મેરુ પર્વતથી ઉત્તરે નીલવંત વર્ષધર પર્વતના કેસરીદ્રહથી બે મહાનદી વહે છે શીતા, નાકિાંતા. એ રીતે રુકમી વર્ષધર પર્વતના મહાપુંડરીક દ્રહથી બે મહાનદી નીકળે છે - નરકાંતા, રક્ષકૂલા, જંબુદ્વીપના મેરુની દક્ષિણે બે પ્રપાતદ્રહો કહ્યા છે, તે આ રીતે - બહુસમ. તે - ગંગાપપાદ્રહ, સિંધુપાદ્રહ. એ રીતે હિમવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહો કહ્યા છે - રોહિપાતદ્રહ, રોહિતāશાપપાતદ્રહ. જંબુદ્વીપના મેરુની દક્ષિણે હવિર્ષ ક્ષેત્રમાં બે પ્રપાતદ્વંહ કહ્યા છે બહુસમ યાવત્ - હરિપ્રપાતદ્રહ, હરિકાંત પ્રપાતદ્રહ, જંબુદ્વીપના મેરુની ઉત્તરે અને દક્ષિણે મહાવિદેહ ક્ષેત્રમાં બે પ્રપાતકહો ચાવત્ - સીતાપ૫ાદ્રહ, સીતૌદપાત દ્રહ. કહ્યા છે - જંબુદ્વીપના મેરુની ઉત્તરે રમ્યષક્ષેત્રમાં બે પાદ્રહો કહ્યા છે - યાવત્ - નરકાંતા પ્રાતદ્રહ, નારીકાંતાપાતદ્રહ. એ રીતે હૈરણ્યવત ક્ષેત્રમાં બે પ્રાદ્ધહો કહ્યા છે - યાવત્ - સુવર્ણકલાપપાતદ્રહ, રૂકૂલાપપાતદ્રહ. જંબુદ્વીપના મેરુની ઉત્તરે ઐરવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહો કહ્યા છે - યાવત્ - તાપાતહ, તવતી પ્રપાતદ્રહ. જંબુદ્વીપના મેરુની દક્ષિણે બે મહાનદી કહી છે . ચાવત્ - ગંગા, સિંધુ. એ રીતે જેમ પ્રપાતદ્રહો છે, તેમ નદીઓ કહેવી યાવત્ - ઐરવત ક્ષેત્રમાં બે મહાનદી કહી છે - યાવત - કા, રક્તવી. • વિવેચન-૮૮ - બંધૂ, ઇત્યાદિ - અહીં હિમવત્ આદિ છ વર્ષધર પર્વતોને વિશે છ જ દ્રહો છે. તે આ પ્રમાણે - પદ્મ, મહાપદ્મ, તિઝિંછી, કેશરી, મહાપુંડરીક, પુંડરીક, હિમવત પર્વતની ઉપર બહુ મધ્ય ભાગે જેમાં પદ્મ છે તેવો પાનામક દ્રહ છે. એ રીતે શિખરી પર્વત પુંડરીક નામે દ્રહ છે. તે દ્રહો પૂર્વ-પશ્ચિમ ૧૦૦૦ યોજન લાંબા, ૫૦૦ યોજન પહોળા, ચાર ખૂણાને વિશે ૧૦ યોજન ઊંડા, રજતમય કાઠાવાળા, વજ્રમય પાષાણવાળા, તપનીય તળીયાવાળા, સુવર્ણ મધ્ય રજત મણિની વેણુવાળા છે. ચારે દિશામાં મણિના પગથીયાવાળા છે. સુખે ઉતરી શકાય એવા, તોરણ-ધ્વજ-છત્રાદિ સુશોભિત, નીલોત્પલ અને પુંડસ્કિાદિથી રચિત, જેમાં વિવિધપક્ષી અને મત્સ્યો વિચરે છે એવા તે ભ્રમરના સમૂહ વડે ઉપભોગ્ય છે. ત્યાં મહાદ્રહમાં બે દેવીઓ વસે છે. પદ્મદ્રહમાં શ્રીદેવી, પુંડરીકદ્રહમાં લક્ષ્મી દેવી છે. તે ભુવનપતિકાયમાં છે. કેમકે તેઓ પલ્યોપમ સ્થિતિક છે. વ્યંતરની દેવીઓનું આયું તો ઉત્કૃષ્ટથી અર્ધપલ્યોપમનું હોય છે. ભવનપતિ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮૮ ૧૦૩ દેવીનું ઉત્કૃષ્ટ કાર્ય પલ્યોપમ છે. કહ્યું છે કે - દક્ષિણ દિશાની અસુરદેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ all પલ્યોપમની અને ઉત્તર દિશાની અસર દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪ પલ્યોપમની છે. શેષ ઉત્તરદિશાના નાગકમારાદિની દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશઉન પલ્યોપમ અને દક્ષિણ દિશાના નવા ભવનપતિની દેવીની તથા વ્યંતર દેવીની સ્થિતિ અદ્ધ પલ્યોપમની હોય છે. તે બે મોટાદ્ધહ મધ્યે યોજન પ્રમાણ પા છે, જે અર્ધયોજન જાડા છે, જળમાં દશ યોજના ડૂબેલા અને બે કોશ ઉંચા છે. તેના મૂલ વજમય, કંદ રિઠ રનમય, નાલવૈડૂર્યમય છે, પબો જાંબૂનદમય, કર્ણિકા કનકમય, કેસરા તપનીય છે. તે કમળોની કર્ણિકા અઈયોજન લાંબી, પહોળી, એક કોશ ઉંચી છે. તેના ઉપર બે દેવીઓના ભવન છે. ઇત્યાદિ - મહાહિમવત પર્વતમાં મહાપાદ્રહ અને કમી પર્વતમાં મહાપુંડરીક દ્રહ છે. તે બંને પ્રહ ૨૦૦૦ યોજન લાંબા, ૧૦૦૦ યોજન પહોળા છે. બે યોજનના લાંબા-પહોળા કમળવાળા છે. તેમાં બે દેવી વસે છે. મહાપાદ્રહમાં હીદેવી અને મહાપંડરીકમાં બુદ્ધિદેવી છે. • x • નિષધ પર્વતમાં તિબિંછિદ્ધહમાં ધૃતિદેવી, નીલવંત પર્વત પર કેશરીધ્રહમાં કીર્તિદેવી વસે છે. તે બે દ્રહો ૪૦૦૦ યોજન લાંબા, ૨૦૦૦ યોજન પહોળા છે. • x - પૂ. ઇત્યાદિ - તેમાં રોહિત નદી, મહાપડાદ્રહથી દક્ષિણ તોરણથી નીકળીને ૧૬o૫ યોજનથી કંઈક અધિક દક્ષિણના પર્વતે જઈને હારના આકારધારી, સાતિરેક ૨00 યોજન પ્રમાણ, મગર મુખ પ્રવાહ વડે મહાહિમવતુ પર્વતના રોહિત નામક કુંડમાં પડે છે. મગરમુખ જીભ એક યોજન લાંબી, ૧દા યોજન પહોળી, ૧ કોશ જાડી છે. રોહિતપ્રપાતકુંડરી રોહિતનદી દક્ષિણ તોરણથી નીકળી હૈમવત ક્ષેત્રના મધ્યભાગવત શબ્દાપાતી વૃત વૈતાદ્યથી અર્ધયોજન દૂરથી ૨૮,૦૦૦ નદી સહિત ગતીને નીચે ભેદીને પૂર્વેથી લવણ-સમુદ્રમાં મળે છે. રોહિત નદી પ્રવાહે ૧ી યોજન પહોળી, એક કોશ ઊંડી છે, પછી ક્રમશઃ વૃદ્ધિ પામતી મુખમાં ૧૫ યોજન પહોળી, શા યોજના ઊંડી તેમજ બંને પાસે બે વેદિકા અને બે વનખંડ વડે યુક્ત છે. એવી રીતે સર્વ મહાનદીઓ, પર્વતો, કૂટો અને વેદિકાદિથી યુક્ત છે. હકિાંતા નદી મહાપદાદ્ધહસ્થી જ ઉત્તર દિશાના તોરણદ્વારા નીકળીને કંઈક અધિક ૧૬૦૫ યોજના ઉત્તરાભિમુખ થઈને પર્વત ઉપરથી જઈને સાધિક ૨૦૦ યોજન પ્રમાણ પ્રપાત વડે હરિકાંતા કુંડમાં તેમજ પડે છે. મગરમુખ જીભનું પ્રમાણ પૂર્વોક્તથી બમણું જાણવું. તે પ્રપાતકુંડથી ઉત્તરદિશાના તોરણ દ્વારા નીકળીને હરિવર્ષોગના મધ્યભાગવર્તી ગંધાપાતી વૃતવૈતાઢ્ય પર્વતથી યોજન દૂર રહીને, પશ્ચિમાભિમુખ થઈને ૫૬,૦૦૦ નદીઓ સહિત સમુદ્રમાં જાય છે. આ હરિકાંતાબદી રોહિત નદીથી બમણી છે. - ઇ. ઇત્યાદિ - “જંબૂદ્દીવે ત્યાદિ.” અભિલાપના સૂચન માટે છે. હરિત મહાનદી તિથિંછિદ્રહની દક્ષિણ દિશાના તોરણ દ્વારા નીકળીને સાધિક ૩૪૧ યોજના દક્ષિણાભિમુખ થઈને પર્વત ઉપર જઈ સાધિક ૪૦૦ યોજન પ્રમાણવાળા પ્રપાત વડે ૧૦૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હરિકુંડમાં પડીને પૂર્વના સમુદ્રમાં પડે છે. શેષ હરિકાંતા નદી માફક જાણવું. શીતોદા મહાનદી તિબિંછિદ્રહની ઉત્તરદિશાના તોરણ દ્વારા નીકળીને તેટલા જ યોજન પ્રમાણ પર્વત ઉપર ઉત્તરાભિમુખ થઈને સાધિક 800 યોજન પ્રમાણ પ્રપાત વડે શીતોદાકુંડમાં પડે છે. મગરમુખજીબિકા ચાર યોજન લાંબી, ૫૦ યોજન પહોળી એકયોજન જાડી છે. શીતોદાકુંડથી ઉત્તરના તોરણદ્વારા નીકળીને દેવકુનો વિભાગ કરતી ચિત્ર-વિચિત્ર કૂટવાળા બે પર્વતોને અને નિષધદ્રહાદિ પાંચ દ્રહોના બે ભાગ કરતી ૮૪,૦૦૦ નદીઓ સાથે મળતી ભદ્રશાલવન મધ્યે મેરથી બે યોજન દૂર રહીને ત્યાંથી પશ્ચિમાભિમુખ ફરીને વિધુપ્રભ વક્ષસ્કાર પર્વતના નીચેના ભાગને વિદારીને મેરની પશ્ચિમ દિશાથી પશ્ચિમ મહાવિદેહના મધ્ય ભાગ દ્વારા એક એક વિજયમાંથી ૨૮-૨૮ હજાર નદીઓ સાથે મળીને જયંતદ્વાની નીચેથી પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે. શીતોદા નદી પ્રવાહમાં ૫૦ યોજન પહોળી અને એક યોજન ઉંડી છે, ત્યારપછી અનુક્રમે વધતી વધતી મુખમાં ૫૦૦ યોજન પહોળી અને દશ યોજન ઊંડી થાય છે. સંધૂ ઇત્યાદિ - શીતા મહાનદી કેશરીદ્રહના દક્ષિણ તોરણેથી નીકળી, કુંડમાં પડીને, મેરુ પર્વતના પૂર્વથી પૂર્વવિદેહના મધ્યથી વિજયદ્વારની નીચેથી પૂર્વ સમુદ્રમાં પ્રવેશે છે. શેષ વકતવ્યતા શીતોદા સમાન જાણવી. નારીકાંતા નદી ઉત્તરના તોરણથી નીકળીને મ્યકકોઝનો વિભાગ કરતી હરિત મહાનદીની વકતવ્યતા સમાન રમવર્ષના મધ્યથી પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે. પર્વ. ઇત્યાદિ - નમ્યાંતા મહાનદી મહાપુંડરીક દ્રહમાંથી દક્ષિણના તોરણ દ્વારેથી નીકળીને રમ્ય વર્ષના વિભાગ કરતી, હરિકાંતાની વક્તવ્યતા મુજબ પૂર્વ સમુદ્રમાં પ્રવેશે છે. રૂકૂલા નદી મહાપુંડરીક દ્રહના ઉત્તસ્તા તોરણેથી નીકળી રણ્યવત ક્ષેત્રના બે વિભાગ કરતી રોહિત્ નદીની વક્તવ્યતા મુજબ પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે. યૂ ઇત્યાદિ - પડવું તે પ્રપાત, તેના વડે ઓળખાતો પ્રહ તે પ્રપાતદ્રહ. અહીં જ્યાં હિમવત્ આદિ પર્વતથી ગંગાદિ મહાનદી ધોધથી નીચે પડે છે, તે પ્રપાતદ્રહ એટલે પ્રપાતકુંડ. હિમવત વર્ષધર પર્વતની ઉપર રહેલ પડાદ્રહના પૂર્વ તોરણથી, નીકળીને પૂર્વાભિમુખ ૫૦૦ યોજન થઈને ગંગાવર્તન કૂટે પાછી વળતા સાધિક પ૨૩ યોજન સુધી દક્ષિણદિશાભિમુખ પર્વત જઈને ગંગા મહાનદી લંબાઈ વડે અર્ધયોજના પ્રમાણ, પહોળાઈ વડે ૬ યોજનવાળી, જાડાઈ વડે અર્ધકોશ જીભિકાથી યુક્ત હોવા કાડેલા મગરના મુખ્ય સમાન ધોધ વડે સાધિક ૧oo યોજન પ્રમાણવાળા અને મુક્તાવલી જેવા પ્રપાતથી ગંગાપપાતકુંડમાં પડે છે. તે કુંડ ૬૦ યોજન લાંબો અને પહોળો, કંઈક ન્યૂન ૧0 યોજન પરિધિવાળો દશ યોજન ઊંચો અને વિવિધ મણિ તિબદ્ધ તે કુંડની પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ દિશામાં ત્રણ ત્રણ પગથિયા પ્રતિરૂપક છે. તે વિચિત્ર તોરણયુક્ત છે, મધ્યભાગે ગંગાદેવીનો દ્વીપ છે, તે દ્વીપ આઠ યોજન લાંબો-પહોળો, સાધિક ૨૫ યોજનાનો પરિક્ષેપ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮૮ ૧૦૫ ૧૦૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પાણીથી ઉપર બે કોશ ઊંચો વજમય, એક કોશ લાંબો - અધકોશ પહોળો - કંઈક ન્યૂન એક કોશ ઉંચો, અનેક સેંકડો સ્તંભ વડે યુક્ત ગંગાદેવીના ભવનથી સુશોભિત કરાયો છે, જેનો ઉપરનો ભાગ એવો કુંડ છે. ગંગાપ્રપાતકુંડથી દક્ષિણ તોરણથી નીકળીને પ્રવાહમાં | યોજન પહોળી, અર્ધકોશ ઊંડી ગંગાનદી ઉત્તરાદ્ધ ભરતના બે ભાગ કરતી Booo નદી સાથે મળીને ખંડપ્રપાત ગુફાના પૂર્વભાગથી નીચે વૈતાદ્ય પર્વતને વિદારીને દક્ષિણાદ્ધ ભરતના બે વિભાગ કરતી તે વિભાગના મધ્ય ભાગેચી જઈને પૂર્વાભિમુખ વળીને બધી મળીને ૧૪,૦૦૦ નદીઓ સાથે મુખમાં ૬શા યોજન પહોળી, ૧ી યોજન ઊંડી એવી જગતને ભેદીને પૂર્વના લવણસમુદ્રમાં પ્રવેશે છે, તે ગંગાપપાતદ્રહ. આ જ પ્રમાણે સિંધુપપાતદ્રહની પણ વ્યાખ્યા કહેવી. આથી જ બે દ્રહો લાંબા, પહોળા, ઉંડા અને પરિધિ વડે સમાન વિશેષણવાળા ભાવવા. બધાં જ પ્રપાતબ્રહો દશ યોજન ઊંડા કહેવા. અહીં વર્ષધર-નદીઓના અધિકારમાં ગંગા, સિંધુ અને રોહિતાંશાનું તથા સુવર્ણકૂલા, કતા અને રક્તવતીનું જે કથન નથી કર્યું તેનું કારણ એ છે કે અહીં બે સ્થાનનો જ અધિકાર છે. એક પર્વતથી ત્રણ નદીઓ નીકળવાના ત્રણ-ત્રણ સ્થાન હોવાથી અહીં લીધી નથી. વં - એમ પૂર્વવતુ. ઉક્ત સ્વરૂપવાળી રોહિત્ નદી જેમાં પડે છે તે કુંડ ૧૨૦ યોજન લાંબો-પહોળો છે. કંઈક ન્યુન 3૮૦ યોજના ઘેરાવાવાળો અને જેના મધ્યભાગમાં રોહિતદ્વીપ ૧૬ યોજન લાંબો-પહોળો, સાધિક ૫૦ યોજના ઘેરાવાવાળો પાણીથી ઉપર બે કોશ ઊંચો છે. ગંગાદેવીના ભવન સમાન રોહિતુ દેવીના ભવન વડે સુશોભિત જેનો ઉપરનો ભાગ રોહિતપ્રપાતદ્રહ હિમવંત વર્ષધર પર્વતની ઉપર રહેલ પદાદ્રહના ઉત્તર તોરણેથી નીકળીને રોહિત શા મહાનદી સાધિક ૨૩૬ યોજન પર્યંત ઉત્તરાભિમુખ થઈને પર્વતથી જઈને લંબાઈથી એક યોજન, પહોળાઈથી ૧ી યોજન, જાડાઈથી એક કોશ, અભિકા વડે વિસ્તૃત મગરમુખના ધોધ થકી અને મુક્તાવલી આકારે સાધિક ૧00 યોજન પ્રમાણ પ્રપાત વડે જ્યાં પડે છે અને જે રોહિતપ્રપાતકુંડ સમાન માનવાળી છે, તે કુંડ મધ્યે રોહિતદ્વીપ સમાન પ્રમાણવાળો રોહિતાંશદ્વીપ છે. તે રોહિતાંશ ભવન વડે પૂર્વોક્ત પ્રમાણ વડે અલંકૃત છે, જે કુંડથી રોહિત નદી સમાન પ્રમાણવાળી રોહિતાંશા નદી ઉત્તર તોરણ દ્વારેથી નીકળીને પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે, તે સેહિતાંશપ્રપાતદ્રહ. iq ઇત્યાદિ - પૂર્વોક્ત લક્ષણા હરિતુ નદી જે કુંડમાં પડે છે, જે ૨૪ યોજના લાંબો-પહોળો, ૩૫૯ યોજન પરિધિ વડે છે, જેના મધ્ય ભાગે હરિતદેવીનો દ્વીપ છે, તે દ્વીપ ૩૨ યોજન લાંબો-પહોળો તેમજ ૧૦૧ યોજન પરિધિવાળો છે અને જળની ઉપર બે કોશ ઊંચો છે, વળી હરિદેવીના ભવન વડે સુશોભિત ઉપરનો ભાગ જેનો છે, તે આ હuિપાતદ્રહ છે. પૂર્વોકત સ્વરૂપવાળી હકિાંતા નદી જે કુંડમાં પડે છે, જે કુંડનું પ્રમાણ હરિ કંડ સમાન છે, અને હરિતુદ્વીપ સમાન ભવન સહિત હરિકાંતાદેવીના દ્વીપ વડે ભૂષિત મધ્યભાગ જેનો છે તે હકિાંત પ્રપાતદ્રહ છે. • x • નીલવંત પર્વતથી શીતા નદી નીકળીને જે કુંડમાં પડે છે, તે કુંડ લાંબો-પહોળો ૪૮૦ યોજન છે, તેની પરિધિ ૧૫૧૮ યોજના વિશેષ જૂન છે, તેની મણે ૬૪ યોજન લાંબો-પહોળો અને ૨૦૨ યોજન પરિધિયુક્ત જળની ઉપર બે કોશ ઉંચો શીતાદ્વીપ છે. તથા શીતા દેવીના ભવનથી સુશોભિત ઉપરી ભાગ યુક્ત શીતાપ્રપાતદ્રહ છે. નિષધ પર્વતથી શીતોદા નદી નીકળીને જ્યાં કુંડમાં પડે છે તે શીતોદાપપાતદ્રહ છે, જે શીતપિપાતદ્રહ સમાન છે. શીતોદાદેવીના દ્વીપ અને ભવન પણ શીતાદેવીના દ્વીપ અને ભવન સમાન છે. નરકાંતા અને નારીકાંતા પ્રપાતદ્રહ બંને હરિકાંતા અને હરિપ્રપાતર્વાહ સમાન છે, સ્વનામ સમાનદ્વીપ-દેવી-ભવન છે. સુવર્ણકુલા અને રાયકૂલાપપાdદ્રહ બંનેને સેહિતાંશા અને રોહિતપ્રપાતદ્રહ સમાન કહેવા. વિશેષ સ્વયં સમજવું. * * - તા. અને તાવતી પ્રપાતદ્રહ બંને ગંગા અને સિંધુપપાતદ્રહ સમાન કહેવા. પણ કતા પૂર્વસમુદ્રમાં મળનારી અને ક્તવતી પશ્ચિમ સમુદ્રમાં મળનારી છે. * * * * * અનંતર ક્રમ વડે જેમ પૂર્વે વક્ષિત્ર-વપક્ષોગમાં બન્ને પ્રપાતદ્રહો કહ્યા, તેવી રીતે નદીઓ પણ કહેવી. તે આ પ્રમાણે મેરુની દક્ષિણે ગંગા, સિંધુ, રોહિતાશા, રોહિત, હરિકાંતા, હરિસલિલા અને શીતોદા આ સાત નદીઓ છે અને શીતા, નારિકાંતા, નરકાંતા, રણકૂલા, સુવર્ણકૂલા રક્તવતી અને રક્તા આ સાત નદીઓ મેરુની ઉત્તરમાં છે. જંબૂદ્વીપના અધિકારથી અને ક્ષેત્ર વડે કથન કરવા યોગ્ય પુદ્ગલ ધર્મના અધિકારથી જંબૂદ્વીપના ભરતાદિ સંબંધી કાલ, લક્ષણ, પર્યાયધર્મોને અનેક પ્રકારે ૧૮ સૂત્રો વડે કહે છે • સૂત્ર-૮૯ : [] જંબુદ્વીપ નામક દ્વીપમાં ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમષમકાળે બે કોડાકોડી સાગરોપમનો કાળ હતો. ]િ એ રીતે આ અવસર્પિણીમાં સાવત્ બે કોડાકોડી સાગરોપમ પ્રમાણ કહ્યો છે. [3] એ રીતે આગામી ઉત્સર્પિણીકાળે પણ થશે. [] જંબૂદ્વીપ નામક દ્વીપમાં ભરત, ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી સુષમ આરામાં મનુષ્યો બે ગાઉની ઉંચાઈવાળા. [૫] બે પલ્યોપમના આયુને પાળનારા હતા. [૬] એ રીતે આ અવસર્પિણીમાં પણ જાણવું. [] ઔવી રીતે આગામી ઉત્સર્પિણી કાળે પણ સુષમ આરામાં ઉંચાઈ અને આયુ જણાવી. [] જંબૂદ્વીપ નામક હીપમાં ભરત, ઐરાવત ક્ષેત્રને વિશે એક યુગના એક સમયે બે અરિહંત વંશો ઉત્પન્ન થયા છે - થાય છે અને થશે. [૬] ઓ . રીતે ચકવત વંશ, [૧૦] દસારવંશ [ઉત્પન્ન થયા છે - થાય છે અને થશે.] [૧૧] ભૂદ્વીપના ભરત, ઐરાવત ક્ષેત્રમાં અરિહંત ઉત્પન્ન થયા છે - થાય છે . અને થશે. [૧] આ રીતે ચકવીં, [૧૩] દસારવંસ-બલદેવ, વસુદેવને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮૯ જાણવા. [૧૪] જંબૂદ્વીપના બંને કુરુ ફોમને વિશે મનુષ્યો સદા સુષમસુષમ આરસની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા વિચરે છે, તે ક્ષેત્રો દેવકર અને ઉત્તકર [૧૫] જંબૂદ્વીપનામક દ્વીપમાં બે વર્ષમાં મનુષ્યો સાદા સુષમ આરાની ઉત્તમ ઋદ્ધિને ભોગવતા વિયરે છે, તે વષત્રિો - હરિવર્ષ અને રમ્યકવર્ષ [૧૬] જંબુદ્વીપના બે ક્ષેત્રોમાં મનુષ્યો સદા સુષમદુપમ નામક આરાની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા વિચરે છે, તે - સૈમવત અને હૈરાગ્યવત. [૧] જંબૂદ્વીપના બે ક્ષેત્રોમાં મનુષ્યો સદા દુધમસુષમ આરાની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા વિચારે છે. તે આ પુર્વવિદેહ અને પશ્ચિમવિદેહ. [૧૮] જંબુદ્વીપના બે માં મનુષ્યો છ પ્રકારના કાળ સંબંધિ આયુષ્યાદિ ઋદ્ધિને પામીને ભોગવતા વિચરે છે. તે આ ભરત અને રવત હોમ. વિવેચન-૮૯ : આ સૂત્રો સંગમ છે. વિશેષ એ કે - અતીત ઉત્સર્પિણી પૂર્વવતુ જાણવી. તે ઉત્સર્પિણીમાં કે ઉત્સપિણીના સુષમદુષમા-બહુમુખવાળા ચોથા આરાના લક્ષણરૂપ કાળ વિભાગની સ્થિતિ [બે કોડાકોડી સાગરોપમ હતી. એવી રીતે જંબૂદીવે. ઇત્યાદિ કહેવું. વિશેષ - આ પ્રત્યક્ષ વર્તમાન પૂર્વોક્ત અર્થવાળી અવસર્પિણીમાં યાવત દૂષમદષમા નામક બીજા આરાને વિશે બે સાગરોપમ કોડાકોડી કાળ કહેલ છે. એ જ પૂર્વસૂગથી વિશેષ છે. • x - આવતી ઉત્સર્પિણી થશે એ પૂર્વસૂગથી વિશેષ છે. સુષમ નામક પાંચમાં આરામાં હતા. “પાળનારા' એ પૂર્વ સૂત્રથી ભેદ વિશેષ છે. પાંચ વર્ષના યુગ કાળ વિશેષ કહેવાય છે. યુગના એક વર્ષના એક સમયમાં આ પ્રમાણે પાઠ હોવા છતાં પણ વ્યાખ્યા ઉક્ત ક્રમ વડે જ કરવી. અર્ચના સંબંધથી આ પ્રકારે જ કહેલી વ્યાખ્યા છે. અથવા બીજી રીતે ભાવના કરવી. અરિહંતોના બે વંશ-પ્રવાહ છે, એક ભરત ક્ષેત્રજ બીજો ઐરાવત ક્ષેત્રજ. ‘દસાર' : સિદ્ધાંત પરિભાષા વડે વાસુદેવો. નૈવૂ. ઇત્યાદિ-સર્વદા પહેલા આરસ જેવો જે વિપાક તે સુષમસુષમા તેના સંબંધવાળી જે ઋદ્ધિ, તે સુષમસુષમજ. તે ઉત્તમ ગાદ્ધિને • પ્રધાન ઐશ્વર્યને અર્થાત્ ઉચ્ચ આયુ, કલાવૃક્ષદ ભોગ-ઉપભોગાદિને પામીને, તે ભોગો અનુભવતા વિયરે છે. પણ સત્તા માત્રથી નહીં એટલે કે વેદે છે અથવા સુષમતુપમ કાળ વિશેષ પામી ઉત્તમ ઋદ્ધિ અનુભવે છે. કહ્યું છે - બંને કુરોગને વિશે મનુષ્યો ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમના આયુવાળા, ત્રણ કોશ ઉંચા છે, તેમને ૫૬ પાંસળી હોય છે. અત્યંત સુખને અનુભવે છે તથા સંતાનની ૪૯ દિવસ પ્રતિપાલના કરે છે. અમભકત આહાર કરે છે. દેવકુરુ-ઉત્તરકુરુ બંનેમાં ઉકત બીજા આરા જેવું સુખ હોય છે. કહ્યું છે - હરિવર્ષ અને રમ્યક વર્ષ ક્ષેત્રમાં બે પલ્યોપમ આયુ, બે ગાઉ ઉંચાઈ, ૧૦૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છભકત આહાર, ૬૪ દિવસ અપત્યપાલના, ૧૨૮ પાંસળી જાણવી. સુષમધ્યમ નામક બીજા આરાના અનુભાવની ઋદ્ધિ તે સુષમક્ષમ ઋદ્ધિ. * * * હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રમાં મનુષ્યો એક ગાઉ ઊંચા, એક પલ્યોપમાં આયવાળા, વજઋષભનારાય સંઘયણવાળા, અહમિંદ્ર, યુગલિક, ૬૪ પાંસળીવાળા એકાંતર આહારી, ૩૯ દિવસ અપત્ય પાલનારા, ચોથા આરાના ભાવવતુ ત્રાદ્ધિ હોય. કહ્યું છે કે - પૂર્વ તથા પશ્ચિમ વિદેહના મનુષ્યોનું આયુ કોડપૂર્વનું, ઊંચાઈ ૫૦૦ ધનુષ્પ તથા દુષમ સુષમા આરા સમાન અનુભાવને મનુષ્યો અનુભવે છે. સુષમતુપમાદિક ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ છ આરાનો ભાવ ભરત, શૈરવત મનુષ્યો અનુભવે છે. જંબૂલીપને વિશે કાવલક્ષણ, દ્રવ્યના પર્યાયો કહ્યા. હવે તે જંબૂદ્વીપમાં જ કાલ પદાર્થને પ્રગટ કરનાર જ્યોતિકોની બે સ્થાનક વડે પ્રરૂપણા • સબ-૯૦ થી ૯૪ - [@] ભૂદ્વીપ દ્વીપમાં બે ચંદ્રો પ્રકાશતા હતા : પ્રકાશે છે . પ્રકાશશે. બે સૂર્યો તપતા હતા • તપે છે તપશે. બે કૃતિકા, બે રોહિણી, બે મૃગશિર્ષ, બે અદ્ધદિ જાણવા. [૧ થી 8] નો આ પ્રમાણે - કૃતિકા, રોહિણી, મૃગશિરા, દ્ધિ, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વ-ઉત્તર ફાળુની, હસ્ત, ચિત્રા, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મુલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા, અભિજિતું, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પુa-ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની અને ભરણી એ ૮ નક્ષત્રો છે. - આ પ્રમાણે સાવત્ બે ભરણી જાણવા. [૪] કાવીસ નાગાધિપતિ આ પ્રમાણે - અગ્નિ, પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદીતિ, બૃહસ્પતિ, સઈ, પિતા, ભગ, આર્યમા, સવિતા, વટા, વાયુ, ઈન્દ્રાનિ, મિત્ર, ઈન્દ્ર, નિતી, આ, વિશ્વ, લહાણ, વિષ્ણુ, વસુ, વરુણ, આજ, વિવૃદ્ધિ, પુષ, અશ્વી અને યમ - પ્રત્યેક દેવો બળે જાણવા. [હવે ૮૮-ગ્રો કહે છે–] અંગારક, ભાલક, લોહિતાક્ષ, શનૈશ્ચર, આહુણિક, પ્રાહુણિક, કણ, કનક, કણકનક, કનકવિતાનક, કનકસંતાનક, સોમ, સહિત, આશ્વાસન, કોપક, કર્બટ, અયસ્કર, દુંદુભક, રાખ, શંખવણ, શંખવણભ, કંસ, કંસવર્ણ, કંસવણભ, રુપી, રૌયાભાસ, નીલ, નીલાભાસ, ભસ્મ, ભસ્મરાશિ, તિલ, તિલપુwવર્ણ, દક, દકાંચવણ, કાક, કાકંધ, ઈંદાગિન, ધૂમકેતુ, હરિ, પિંગલ, બુધ, શુક્ર, ગુરુ, સહુ [૪૪] અગસ્તિ, માણવક, કાસ, સ્પર્શ, યુટ, પ્રમુખ, વિકટ, વિસંધિ, નિયલ, પઇલ, ઝટિતાલક, અરુણ, અગિલ, કાલ, મહાકાલ, સ્વસ્તિક, સૌવસ્તિક, વર્ધમાન, પુિષ-માનકો [અંકુશ, પ્રલંબ, નિત્યાલોક, નિત્યોોત, સ્વયંપભ, આવભાસ, શ્રેય, ક્ષેમકર, આશંકર પલંકર, અપરાજિત, અરજ, અશોક, વિગતશોક, વિમલ, વિતત, વિમસ્ત, વિશાલ, સાલ, સુવત, અનિવૃત્ત, એકજટી, દ્વિજટી, Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨/wથી ૯૪ ૧o૯ કઋસ્કિ, રાજગલ, પુષકેતુ અને ભાવકેતુ. આ ૮૮ [6] મહાગ્રહો પ્રત્યેક બન્ને જાણવા. • વિવેચન-સ્ટ થી ૯૪ : નં . ઇત્યાદિ બે સુગો છે. પ્રકાશ કરતા હતા અથવા પ્રકાશનીય હતા. એ પ્રમાણે પ્રકાશ કરે છે, પ્રકાશ કરશે. બંને ચંદ્રો સૌમ્યદીપ્તિક હોવાથી પ્રભાસન મામ કહ્યું. બંને સૂર્યો તીણ કિરણત્વ હોવાથી તપાવતા હતા, એમ જ તપાવે છે. તપાવશે. એ રીતે વસ્તુનું તાપન કહ્યું. આ ત્રણકાળમાં પ્રકાશના કચન વડે સર્વકાળ ચંદ્રાદિ ભાવોનું અસ્તિત્વ કહ્યું. આ કારણથી જ કહે છે - ક્યારેય પણ જગતું આવું ન હતું તેમ નહીં, અથવા વિધમાન જગનો કર્તા છે એવું કહવું પણ યુકત નથી. કેમકે તેવું પ્રમાણ નથી. (શંકા સધિવેશ વિશેષવાળું જે દ્રવ્ય તે કારણપૂર્વક બુદ્ધિમાન પુરષ વડે ઘડાની જેમ જોવાયેલ છે, તે સલિવેશ વિશેષવાળા પૃથ્વી, પર્વત વગેરે છે. જે બુદ્ધિમાનું છે તે આ ઈશ્વર જગન્વત છે. [સમાધાન] એવું નથી. સાિવેશ વિશેષવાળો રાફડો હોવા છતાં તેમાં બુદ્ધિમાન પુરુષના કારણપણું જોવાતું નથી. અહીં ઘણું કહેવા યોગ્ય છે, તે સ્થાનાંતરથી જાણવું. ચંદ્રની બે સંખ્યા હોવાથી તેના પરિવારનું પણ દ્વિવપણું કહે છે. તે બે કૃતિકાદિ સૂગથી બે ભાવકેતુ પર્યત કહેલ છે. તેનો અર્થ સુગમ છે. વિશેષ એ કે - બે કૃતિકા છે તે નામની અપેક્ષાએ જાણવું, તારાની અપેક્ષાએ નહીં. [૯૧ થી ૯૩]. ત્રણ ગાથા વડે નક્ષત્ર સૂત્રનો સંગ્રહ છે. [૬૪] કૃતિકાદિ ૨૮ નમોના અનુક્રમે અગ્નિ આદિ ૨૮ દેવો છે. તે કહે છે - બે અગ્નિ, એ પ્રમાણે પ્રજાપતિ, સોમ [ઇત્યાદિ મૂલાર્ચ મુજબ જાણવા.) વિશેષ એ કે પચ્ચીશમાં વિવૃદ્ધિને બદલે ગ્રંથાંતરમાં અહિબુત છે. ગ્રંથાંતરમાં અશિનીથી આરંભીને સ્વતી સુધી દેવતાઓના નામ આ પ્રમાણ છે - અશી, યમ, દહન, કમલજ, શશી, શૂલમૃત, અદીતિ, જીવ, ફણી, પિત, યોનિ, અર્યમા, દિનકૃત, વય, પવન, શકાગ્નિ, મિત્ર, ઐન્દ્ર, નિતિ, તોય, વિશ્વ, બ્રહ્મા, હરિ, બુધ, વરુણ, અજપાદ, અહિબુદ્ધ, પુષા. અંગાસ્ક આદિ ૮૮ ગ્રહો સૂત્ર સિદ્ધ છે. કેવલ અમારા વડે જોવાયેલ કેટલાંક પુસ્તકોમાં યયોકત સંખ્યા મળતી છે. અહીં સૂર્યપ્રજ્ઞપ્તિ અનુસાર આ સંખ્યા મેળવવી જોઈએ. સૂર્યપ્રજ્ઞપ્તિનું સૂત્ર છે - નિશ્ચયથી ૮૮ મહાગ્રહો કહ્યા છે, તે આ પ્રમાણે - ધંગાલક, વિયાલક, લોહિતાક્ષ ઇત્યાદિ. (આ નામો અહીં ફૂમો-૯૪માં અાયા મુજબના જ છે. મx તેમાં પુષમાનક અને અંકુશ એ બે નામોનો ઉલ્લેખ નથી, જે બે નામો સ્થાનાંગ સૂપમાં છે.] આવા જ પાઠને દર્શાવતી સંગ્રહણી ગાથાઓ - તવગાથાઓ - વૃત્તિકારશ્રીએ વૃત્તિમાં નોંધી છે. તેમાં ગાવા-૧માં બંગાલકથી કનકસંતાતક સુધીના ૧૧ મહાગ્રહોના નામો, ૧૧૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ગાયા-રમાં સોમવી શંખવણભિ એ બીજ દશનામો, એ રીતે અનુકમે નવગાયામાં છેલા ભાવકેતુ પર્યાના ૮૮ ગ્રહોનો ઉલ્લેખ કરેલો છે. આ મામો સ્થાનાંગ મુકના આ સૂમ-૪ના મૂલાઈ મુજબ છે માટે જોયા નથી, પુષમાનક-અંકુશ એ બે નામો અહીં સંગ્રહણી ગાવામાં પણ નથી.] હવે જંબૂદ્વીપાધિકારે બીજું કહે છે • સૂર-૫ થી૯૭ : [૫] જંબૂદ્વીપ નામક દ્વીપની વેદિકા ઉંચાઈથી બે ગાઉ ઉદ4 કહેવી છે. લવણ સમુદ્ધ ચકવાત વિર્કથી બે લાખ યોજન છે, તેની વેદિકા બે ગાઉ ઉંચી કહી છે. [૬] ઘાતકીખંડદ્વીપના પૂવદ્ધિ મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણે બે વર્ષમો કહ્યા છે. તે બહુ સમતુલ્ય છે. યાવત ભરત અને રવત છે. જેમ જંબુદ્વીપના ભરત અને રવતનું વર્ણન કર્યું તેમ અહીં પણ જવું. ચાવતું બંનેમાં મનુષ્યો છ પ્રકારના કાલને અનુભવતા વિચરે છે. તે આ ભરત અને ઐરવતમાં વિશેષ એ કે - કૂટશાલ્મલી અને ધાતકીવૃક્ષ છે. ગરૂવ દેવ છે તેના નામ વેણ અને સુદર્શન ઘાતકીખાદ્વીપના પશ્ચિમાદ્ધમાં મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણે બે વર્ષનો છે યાવતુ ભરત અને ઐરાવત રાવ છ પ્રકારના કાલને અનુભવતા વિચારે છે. આ ભરત-ૌરવતમાં વિશેષ એ છે કે ત્યાં કૂટશાભવી અને મહાઘાતકી વૃક્ષ છે. ગરુલજાતિય વેણુદેવ, પિયદ શનિ દેવો છે. ધાતકીખંડ નામના દ્વીપમાં • પ્રત્યેક બબ્બે ભરતઐરાવત, હૈમવત, હૈરમ્યવતહરિવર્ષ, રફ વર્ષ, પૂર્વ વિદેહ, પશ્ચિમવિદેહ, દેવકુફ ઉત્તસ્થર શેત્રો છે. બળે • દેવકુરના મહાવૃક્ષો, દેવકુરના મહાવૃના વાસી દેવો, ઉત્તરકુ, ઉત્તરકુરના મહાવૃક્ષો, ઉત્તરૂર મહાવૃક્ષના નિવાસી દેવો છે. બળે : લઘુહિમવત, મહાહિમવત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી, શદાપાતી, બદાપાતીવાસી સ્વાતિ દેવો, વિકટાણતી, વિકટાપાતીવાસી પ્રભાસ દેવો, ગંધાપાતી, ગંધાપાતીવાસી આયણ દેવો, માલ્યવેતપયચિ, માલ્યવંતપર્યાયિવાસી wwદેવો, માલવંત, ચિત્રકૂટ, ઝાકૂટ, નલિનકૂટ એકરોલ, કૂિટ વૈશ્રમણકૂટ રજન, માતંજન, સૌમનસ, વિધુતાભ, અંકાવતી, પદ્માવતી, આelીવિષ, સુખાવહ, ચંદ્રપર્વત, સૂર્યપર્વત, નાગપર્વત, દેવપર્વત, ગંધમાદન, પુકાર પર્વત • આ દરેક બળબે કહેa. બળે : હિમવત વૈક્રમણકૂટ, મહાહિમતકુટ વૈવ્યકૂટ નિષધ ફૂટ ચકકૂટ નીલવંતકૂટ ઉપદનિકૂટ, મણિકંચનકૂટ, શિખરીફૂટ તિગિચ્છિકૂટ, પદ્ધહવાસી શ્રીદેવીઓ, મહાપsuદ્ધહ, મહાપદ્રવાસી હ્રીદેવીઓ, એવી રીતે ચાવત પુંડરીકkહ, પુંડરીક દ્રહવાસી લક્ષમીદેવીઓ, ગંગા અપાતાવહ ચાવ4 કdવતી પ્રપાતદ્ધહ એ દરેક બબળે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૫ થી ૯૦ ૧૧૧ બબ્બેરોહિતા યાવત રૂાયકૂલા, ગ્રાહતી, દૂહવતી, પકવતી, તdજલા, માલા, ઉન્મત્તજલા, ક્ષીરોદા, સિંહોતા, અંતાહિની, ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીસ્માલિની એ પ્રત્યેક નદી ભળે છે. ભળે - કરછ, સુકચ્છ, મહ૭, કચ્છાવતી, વર્ણ, મંગલાવતું, પુષ્કલ, કલાવતી, વત્સ, સુવત્સ, મહાવત્સ, વસાવતી, રમ્ય, રમ્યક, મણીય, મંગલાવતી, પમ, સુપમ, મહાપદ્મ, પદ્માવતી, શંખ, નલિન, કુમુદ, સલિલાવતી, વા, સુવા, મહાવા, વહાવતી, વલ્થ, સુવષ્ણુ, ગંધિલ અને ગંધિલાવતી એ દરેક વિજયો બળે છે. બબ્બે - ક્ષમા, ક્ષેમપુરી, રિસ્ટ, રિટપુરી, ખગી, મંજૂષા, ઔષધિ, પંડરીકિણી, સુસીમા, કુંડલા, અપરાજિતા, પ્રલંકા, અંકાવતી, પમવતી, શુભા, રતનસંચયા, અશ્વપુરી, સિંહપુરી, મહાપુરી, વિજયપુરી, અપરાજિતા, અપરા, અશોકા, વિગતશોકા, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, ચક્રપુરી, ખગ પુરી, અધ્યા અને અયોધ્યા - ક્રમશઃ આ ૩ર રાજધાની પ્રત્યેક બળે છે. બબ્બે - ભદ્રશાલવન, નંદનવન, સોમનસવન, પાંડુકવન છે. ભoભે - પાંડુકંબલશિલા, અતિપાંડુકંબલશિલા, તર્કબલશિલા, અતિરકતકંબલ શિલા છે. બે મેરુ પર્વત, બે મેર સૂતિકા છે. ઘાતકીખંડ નામક દ્વીપની વેદિકા બે ગાઉ ઉંચી કહેલી છે. [૯] કાલોદધિ સમુદ્રની વેદિકા બે ગાઉની ઊંચી કહેલી છે. પુરવર હીપાઈના પૂવધિમાં મેરુપર્વતની ઉત્તર-દક્ષિણે બે ક્ષેત્ર કહ્યા છે. તે ભહસમતુલ્ય યાવતું ભરત, ઐરવત. તેમજ યાવતુ બે કુર કહા છે • દેવ, ઉત્તરક. ત્યાં અતિ શોભાવાળા બે મહામો કહ્યા છે . કૂટશાલ્મલી અને પાવા. બે દેવો છે . ગરૂલ વેણદેવ અને પu. યાવત્ છ પ્રકારના કાળ-આરાના ભાવોને અનુભવતા ત્યાંના મનુષ્યો વિચરે છે. પુરવરદ્વીપાધના પશ્ચિમાધન વિશે મેરુપર્વતની ઉત્તર-દક્ષિણે બે હોમો કહl છે - તે પૂર્વવતુ જાણવું. વિશેષ એ કે - વૃક્ષો ફૂટશાભલી અને મહાપા છે. દેવો ગરવાતિય વેણદેવ અને પુંડરીક છે. પુકરવરદ્વીપદ્ધ દ્વીપને વિશે બે ભરત, બે ઐરવત ચાવત મેટુ, બે મેરુચૂલિકા છે. પુરવર હીપની વેદિકા બે ગાઉની ઊંચી કહી છે. એ રીતે બધા દ્વીપ તથા સમોની પણ વેદિકાઓ ને ગાઉની ઉંચી કહેવી છે. • વિવેચન-લ્પ થી૯૭ : [૫] વ્, ઇત્યાદિ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - જંબૂદ્વીપ રૂપ નગરને ફરતા કોટની જેવી જગતી છે, તે વજમય છે, આઠ યોજન ઊંચી, ઉપર ચાર યોજના પહોળી નીચે બાર યોજન પહોળી છે, તે જગતી બે ગાઉ ઊંચા, ૫૦૦ ધનુષ પહોળા અને વિવિધ રત્નજળ કટક વડે ઘેરાયેલી છે. તે જગતી ઉપર જે વેદિકા છે તે ૧૧૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પાવક્વેદિકા કહેવાય છે. તે બે ગાઉ ઊંચી અને ૫૦૦ ધનુષ વિસ્તારની છે. તે ગવાક્ષ અને સુવર્ણની ઘુઘરીવાળી ઘંટા સહિત, દેવોનું બેસવું, સૂવું, મોહિત થવું વગેરે ક્રીડાના સ્થાનરૂપ તથા બે પડખે વનખંડવાળી છે. જંબૂદ્વીપના વર્ણન પછી લવણસમુદ્રની વક્તવ્યતા કહે છે. તથ, આદિ, આ સુગમ છે. વિશેષ એ કે - ચકવાલ-મંડલ, વિઠંભ-પહોળાપણું, તેને ચકવાલવિઠંભ કહે છે. લવણસમુદ્રની વેદિકાનું સૂત્ર જંબૂદ્વીપની વેદિકાની સૂઝ માફક કહેવું : - ક્ષેત્રના પ્રસંગથી લવણસમુદ્ર પછી ધાતકીખંડની વતવ્યતા [૬૬] થાયgવી આદિ સૂગથી આરંભીને વેદિકા સૂત્ર પર્યને કહ્યું તે સુગમ છે. વિશેષ એ કે ધાતકીખંડનું પ્રકરણ પણ, જંબૂદ્વીપ અને લવણસમુદ્ર છે મધ્યમાં જેને એવા વલય આકારે ધાતકીખંડને આલેખી જંબૂદ્વીપની માફક હિમવંત આદિ વર્ષધર પર્વતોને પૂર્વ-પશ્ચિમ વિભાગ વડે ભરત અને હૈમવત વગેરે ક્ષેત્રોને સ્થાપીને પૂર્વ-પશ્ચિમ દિશામાં વલયની પહોળાઈના મધ્યમાં મેરપર્વત કપીને જાણવું. આ જ ક્રમ વડે પુકાવરદ્વીપાર્ધ પ્રકરણ પણ જાણવું. તેમાં ઘાતકી વૃક્ષ વિશેષનો ખંડ-વનસમૂહ તે ધાતકીખંડ અને તેનાથી યુક્ત જે દ્વીપ તે ધાતકીખંડ દ્વીપ કહેવાય છે. જેમ દંડના યોગથી દંડ કહેવાય, તેમ ધાતકીખંડ એવો જે દ્વીપ તે ઘાતકીખંડદ્વીપ છે. તેનો જે પૂર્વ અર્ધ વિભાગ તે ધાતકીખંડદ્વીપપૂવદ્ધિ છે. પૂર્વ અને પશ્ચિમ અદ્ધતા તો લવણસમુદ્રની વેદિકાથી દક્ષિણથી અને ઉત્તરથી ચાવતું ઘાતકીખંડની વેદિકા સુધી પહોંચેલા પુકાર પર્વતો વડે ઘાતકીખંડનું વિભકતપણું હોવાથી કહ્યું છે કે ૫૦૦ યોજન ઊંચા, ૧૦૦૦ યોજન પહોળા તથા દક્ષિણ અને ઉત્તસ્થી કાલોદ સમુદ્ર અને લવણ સમુદ્રને સ્પર્શીને રહેલા એવા બે શ્રેષ્ઠ પુકાર પર્વતો ઘાતકીખંડના મધ્યમાં રહેલા છે, તે બે પુકાર પર્વત વડે પૂવદ્ધ અને પશ્ચિમાઈ એવા બે વિભાગ ધાતકીખંડના કહેવાયેલ છે. • x - મેરના, એવી રીતે ધાતકીખંડના દરેક પૂર્વાધિ અને પશ્ચિમાધના પ્રકરણમાં પૂર્વે કહ્યા મુજબ જંબૂદ્વીપના પ્રકરણની માફક કહેવું અને વ્યાખ્યાન કરવું. આ જ કારણથી કહે છે - જવું નહીં સંપૂર્વ ત ઇત્યાદિ. વિશેષ એ કે વર્ષધર વગેરેનું સ્વરૂપ - લંબાઈ વગેરેમાં સમાનતા આ પ્રમાણે વિચારવી. ઘાતકીખંડના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધના મધ્ય ભાગે પ્રત્યેકમાં એકએક મેરુ છે. તે એકેક મેરની દક્ષિણ અને ઉત્તર દિશાએ ત્રણ ત્રણ ક્ષેત્રો છે અને મળે મહાવિદેહ ક્ષેત્ર છે. મા - ચકના આરા, તેના વિવરના આકારે ભરતાદિ ક્ષેત્રો રહેલા છે. તે આ પ્રમાણે - ચકનાભિ સ્થાને જંબૂદ્વીપ અને લવણસમુદ્ર છે. આરાને સ્થાને વર્ષધર પર્વતો છે. આરાના આંતરાને સ્થાને વર્ષધર પર્વતોની મધ્ય વર્ષ ક્ષેત્રો છે. તે દરેક ક્ષેત્રો ચાર-ચાર લાખ યોજન લાંબા છે, અંતમાં પહોળાઈને લઈને સાંકડા છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૫ થી ૯૭ ૧૧૩ તે ફરી ક્રમથી પહોળાઈમાં વૃદ્ધિ પામે છે. ભરતક્ષેત્રની અંદરની પહોળાઈ ૬૬૧૪ યોજન અને ૨૧૨ના ૧૨૯ ભાગ અધિક છે, ભરતની બહારની પહોળાઈ ૮૫૪૩ યોજન અને ૨૧૨ના ૧૫૫ ભાગ અધિક છે અર્થાત ૮૫૪૩-૧૫૫/૧૨ છે. ભરત ફોગમાં અંદરના ભાગે અને બહારના ભાગે જે વ્યાસ-પહોળાઈ છે તેને ચામુણી કરવાથી હૈમવત ક્ષેત્રની અનુક્રમે અંદરની અને બહારના ભાગની પહોળાઈ થાય. હૈમવત ક્ષેત્રના વ્યાસને ચારગણો કરવાથી હરિવર્ષ ક્ષેત્રનો વ્યાસ થાય અને હસ્વિષ ક્ષેત્રના વ્યાસને ચાર ગણો કQાથી મહાવિદેહ ક્ષેત્રનો વ્યાસ થાય. જેમ દક્ષિણના ત્રણ બનો વ્યાસ કહ્યો, તેમજ ઉત્તરાદિ દિશાના ત્રણે ફોમનો વ્યાસ ક્રમશઃ જાણવો. એ રીતે પૂર્વાધિ ધાતકી ખંડના સાત ક્ષેત્રના વ્યાસ માફક પશ્ચિમાઈ ધાતકીખંડને પણ જાણવું. દેવકર-ઉત્તરકુર ક્ષેત્રનો વિકંભ ૩૯૭૮૯૩ યોજન અને ૨ર૧૨ છે. ૨૨૩૧૫૮ યોજન બંનેની જીવા છે. તે જીવામાં બે ગજદંતાકૃતિ પર્વતોની લંબાઈ એકત્ર કરવાથી જે પરિમાણ થાય તેટલું કુરુક્ષેત્રનું ધનુપૃષ્ટ જાણવું. ધાતકીખંડના પૂર્વદ્ધિ અને પશ્ચિમાદ્ધમાં ૧૨ વર્ષધર પર્વતો અને ૩ર-વફાકાર પર્વતો છે, તે જંબુદ્વીપના પર્વતોથી બમણા પહોળા છે અને ઊંચાઈમાં જંબુદ્વીપના પર્વતો પ્રમાણે છે. દેવકુર-ઉcકુરુમાં રહેલ કંચનગિરિ પર્વતો, ચમકાદિ પર્વતો, વૃત વૈતાઢ્ય અને દીર્ધવૈતાય એ બધાંની પહોળાઈ, ઊંડાઈ, ઊંચાઈ જંબુદ્વીપના પર્વતો પ્રમાણે જાણવી. વિધાભ અને ગંધમાદનની લંબાઈ-બંનેની ૩,૫૬,૨૨૩ યોજન છે. સૌમનસ અને માલ્યવંત બંનેની લંબાઈ ૫,૬૯,૨૫૯ યોજનની છે. ચારે પર્વતો વર્ષધર પર્વતની પાસે ૧૦૦૦ યોજન પહોળા છે. ઘાતકીખંડદ્વીપની બધી નદીઓ, જંબૂદ્વીપની નદીની અપેક્ષાએ ઊંડાઈ અને પહોળાઈમાં બમણા પ્રમાણની છે. સીતા-સીટોદાના બે વનમુખ પહોળાઈથી બમણા પ્રમાણવાળા છે. વર્ષધર પર્વતો, કુરુક્ષેત્રના દ્રહો, નદીના કુંડો, તેમાં રહેલ દ્વીપો જંબુદ્વીપની અપેક્ષાએ ઊંડાઈ, ઊંચાઈમાં સમાન છે અને લંબાઈ-પહોળાઈમાં બમણા છે. પૂર્વાર્ધ ઘાતકીખંડના અભિલાપ વડે જંબૂદ્વીપનું પ્રકરણ ક્યાં સુધી કહેવું ? તે કહે છે - નાવ ડોમુ વાસેલુ ઇત્યાદિ. આ સૂત્રથી આગળ જંબૂહીપના પ્રકરણમાં ચંદ્રાદિ જ્યોતિકોના સૂત્રો કહેલા છે. તે સૂકો ઘાતકીખંડ અને પુખરાર્ધદ્વીપના પ્રકરણોમાં સંભવતા નથી. કેમકે આ આ અધ્યયનમાં બે સ્થાનનો અધિકાર છે. જ્યારે ધાતકીખંડાદિમાં તો ચંદ્ર વગેરેની સંખ્યા ઘણી છે. કહ્યું છે કે જંબુદ્વીપમાં બે ચંદ્રો છે, લવણસમુદ્રમાં ચાર છે, ધાતકીખંડમાં બાર ચંદ્રો અને સૂર્યો છે. એ રીતે ચંદ્ર આદિનું બેપણું ન હોવાથી, બેસ્થાનમાં વર્ણન નથી. જંબૂદ્વીપના પ્રકરણથી ધાતકીખંડનું વિશેષપણું દેખાડતા કહે છે - કેવલ ૧૧૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિશેષ એ કે કુટુ-ફોગના સૂત્ર પછી, તેમાં “કૂટશાભલી અને જંબૂસુદર્શન' પાઠ છે. અહીં જંબૂવૃક્ષના સ્થાનમાં ધાતકીવૃક્ષ કહેલ છે. તે બંને વૃક્ષનું પ્રમાણ બૂઢીપના શાભલીવૃક્ષ વગેરેની જેમ જાણવું. તે બે વૃક્ષના દેવસૂત્રમાં “અનાટ્યદેવજંબૂ દ્વીપાધિપતિ" આ વક્તવ્યમાં સુદર્શન દેવું કથન કરવું. પશ્ચિમાઈ ઘાતકીખંડનું પ્રકરણ પૂર્વાદ્ધ માફક જાણવું. આ જ કહે છે - ચાવત્ છ પ્રકાના આરાને અનુભવતા” ઇત્યાદિ. વિશેષ એ કે - ધાતકી ખંડના પૂવદ્ધિમાં ઉત્તરકુરમાં ધાતકીવૃક્ષ કહ્યું, અહીં ત્યાં મહાપાતક વૃક્ષ કહેવું. વળી દેવસૂત્રમાં ત્યાં બીજો દેવ સુદર્શન કહ્યો. અહીં ત્યાં પ્રિયદર્શન કહેવો. પૂર્વાદ્ધિ અને પશ્ચિમાર્ક મળવાથી સંપૂર્ણ ઘાતકીખંડ દ્વીપ થાય છે. તેનો આશ્રય કરીને બે સ્થાનક ધાતકીખંડ, ઇત્યાદિ વડે કહે છે - બે ભરત પૂર્વાર્ધ અને પશ્ચિમાધના જે દક્ષિણ દિગવિભાગમાં છે, તે બે વિભાગના ભાવથી જ કહેવાય છે, એવી રીતે સર્વત્ર છે. ભરત ક્ષેત્રાદિનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. બે કૂટ શાભલી વૃક્ષો છે. તે બે વૃક્ષના વાસી બે વેણુદેવો છે. ધાતકીવૃક્ષ અને મહાધાતકી વૃક્ષ છે, તે વૃક્ષના નિવાસી સુદર્શન અને પ્રિયદર્શન બે દેવો છે. લઘહિમવંત આદિ છ વર્ષધર પર્વતો તથા શબ્દાપાતી, વિકટાપાતી, બે ગંધાપાતી અને મારાવ૫ર્યાય નામના વૃતવૈતાઢ્ય પર્વતો અને તેના નિવાસી અનુક્રમે સ્વાતી, પ્રભાસ, અરુણ અને પાનાભ નામક દેવોને બન્ને સંખ્યા વડે યુક્ત ક્રમથી બળે કહેલ છે. ઉત્તરકુર ક્ષેત્રની પૂર્વ દિશામાં રહેલ બે માલ્યવંત નામક ગજદંત પર્વતો છે. તે ગજદંત પર્વતોથી ભદ્રશાલવન, તેની વેદિકા અને વિજયથી આગળ સીતાનાદીના ઉત્તર કિનારે રહેલ, દક્ષિણ-ઉત્તર લાંબા, બે ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતો છે. તે પછી વિજય, પછી અંતરનદી છે. તે પછી વિજયને છેડે બે પાકૂટ પર્વતો છે. તે પછી વિજય, અંતરનદી પછી વિજયના અંતે બે નલિનકૂટ પર્વત છે. તેમજ તરિત વળી એકશૈલ નામક બે પર્વતો છે. વળી પૂર્વના વનમુખની વેદિકા અને વિજયથી પહેલાં સીતાનદીના દક્ષિણ કિનારે રહેલ તેમજ ત્રિકૂટ આદિ ચાર બબ્બે પર્વતો છે. ત્યારપછી દેવકર ક્ષેત્રથી પૂર્વ દિશામાં સૌમનસ નામે બે ગજદંત પર્વતો છે. પછી ગજદંતના જ આકારવાળા દેવકરથી પશ્ચિમદિશામાં બે વિધુતપ્રભ પર્વતો છે. પછી ભદ્રશાલવન, તેની વેદિકા અને વિજયથી આગળ તે જ રીતે કાપાતી આદિ ચાર, બબ્બે પર્વતો સીતોદા નદીના દક્ષિણ કિનારે રહેલ છે. વળી બીજા પર્વતો પશ્ચિમ વનમુખ વેદિકા વિજયથી પૂર્વથી ક્રમશઃ ચંદ્ર આદિ ચાર પર્વતો બળે છે. પછી ઉત્તરકુરુના પશ્ચિમે રહેલ ગંધમાદન નામે બે ગજદૂત પર્વતો છે. આ પર્વતો ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાધમાં હોય છે માટે બબ્બે કહ્યા. બે પુકાર પર્વતો દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેલ છે, તે ઘાતકી ખંડના બે 5/8] Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૫ થી ૯ ૧૧૫ વિભાગ કરે છે. હિમવંત આદિ છ વર્ષધર પર્વતો છે, તેમાં બન્ને કૂટો, જેબૂદ્વીપના પ્રકરણમાં જે કહેલ છે. તે પર્વતોના બમણાપણાથી એક એક નામવાળા બળે હોય છે. વર્ષધર પર્વતોના દ્વિગુણપણાથી પદ્માદિ દ્રહો પણ બમણાં છે. તે દ્રહવાસી દેવીઓ પણ બમણી છે. ગંગાદિ ચૌદ મહાનદીઓનું પૂર્વ અને પશ્ચિમાર્ધની અપેક્ષાએ દ્વિગુણપણું હોવાથી તે ગંગાદિ નદીઓના પ્રપાતકુંડ પણ બન્ને હોય છે. તે હેતુથી કહે છે કે - બે ગંગાપ્રપાતદ્રહ આદિ. નદીના અધિકારમાં ગંગાદિ નદીઓનું દ્વિપણું હોવા છતાં પણ કહ્યું નથી કેમકે જંબદ્વીપ પ્રકરણમાં કહેલ - Hgrfમવંતાઓ • x • લો માનવીઓ આ સુત્રના ક્રમનો આશ્રય છે. ત્યાં રોહિતાદિ આઠ નદીઓ જ સંભળાય છે. ચિત્રકૂટ અને પાકટ એ બે વણકાર પતિ માટે નીલવંત વધિર પતિના નિતંબપણે વ્યવસ્થિત હોવાથી તથા ગ્રાહવતી કુંડથી દક્ષિણ તોરણ વડે નીકળેલી ૨૮,૦૦૦ નદીના પરિવારવાળી સીતા નદીમાં મળનારી સુકચ્છ અને મહાકચ્છ એ બે વિજયોનો વિભાણ કરનારી એવી ગ્રાહવતી નામે નદી છે. એવી રીતે યથાયોગ્ય બે વાકાર પર્વત અને વિજયના આંતરામાં ક્રમથી પ્રદક્ષિણાએ બાર અંતરનદીઓ પણ જોડવી તેનું દ્વિવ પૂર્વવત્. - અહીં પકવતી નામ છે, તેનું ગ્રંયાંતરમાં વેગવતી નામ દેખાય છે. તેમ ક્ષારોદનું બીજા સ્થાને ક્ષીરોદ એવું નામ છે. અહીં સિંહશ્રોતા નામ છે, તેનું અન્યત્ર સીતશ્રોતા નામ છે, કેનમાલિની અને ગંભીરમાલિની આ બંને નામોનું અહીં કથન વિપરીત ક્રમે છે. માલ્યવત્ નામક ગજદંત પર્વત અને ભદ્રશાલ વનથી આરંભીને કચ્છ વગેરે બત્રીશ વિજય ગો બળે પ્રદક્ષિણાથી જાણી લેવા તથા કચ્છાદિ વિજયોને વિશે ક્રમથી ક્ષેમાદિ નગરીઓના બગીશ યુગલો બન્ને જાણી લેવા. મેરના ભદ્રશાલાદિ ચાર વનો છે. ભદ્રશાલ વન મેરુપર્વતની તલેટીમાં છે. નંદન અને સૌમનસ એ બે રમ્યવનો મેરુ પર્વતની બે મેખલાઓ ક્રમશઃ છે. પાંડુકવન શિખરચી શોભિત છે. ઉક્ત શામ વચનથી મેર પર્વતના વિભાગથી વનોના વિભાગ છે. મેરુ પર્વતના પાંડુકવનની મધ્યે ચૂલિકા ઉપર ક્રમથી પૂર્વાદિ ચાર દિશાઓને વિશે ચાર શિલાઓ છે. પાંડુક વનમાં ચારે દિશામાં પણ ચૂલિકા ઉપર ચાર શિલાઓ છે. તે ચાર યોજન ઊંચી, શ્વેત સુવર્ણવાળી ૫૦૦ યોજન લાંબી અને મધ્યમાં જાડાઈથી ૨૫૦ યોજન પહોળી, અર્ધચંદ્રાકારે રહેલી અને કુમુદના ગર્ભમાં રહેલ, મોતીના હાર સમાન ગૌર વર્ણીયા ચાર શિલા છે. મેર ચૂલિકાનું સ્વરૂપ આ પ્રમાણે - મેરુની ઉપર જિનભવનોથી વિભૂષિત ૪૦ યોજન ઊંચી તથા મલમાં બાર યોજન પહોળી, મણે આઠ યોજન પહોળી અને ઉપર ચાર યોજન વિસ્તારવાળી ચૂલિકા છે. વેદિકા સૂગ જંબૂદ્વીપ માફક છે. ૧૧૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ધાતકી ખંડ પછી કાલોદ સમદ્ર છે, માટે તેની વક્તવતા કહે છે [૯] Tનો આદિ સુગમ છે. કાલોદ સમુદ્ર પછી અંતરરહિતપણાથી પુકરવરદ્વીપના પૂર્વાર્ધ, પશ્ચિમાઈ અને તદુભય પ્રકરણોને કહે છે - પુવારે ઇત્યાદિ ગણ સગો પણ અતિદેશ પ્રધાન છે. અતિદેશથી પ્રાપ્ત અર્થ ગમ જ છે. વિશેષ એ. કે - પૂવર્ધિતા અને પશ્ચિમાર્ધતા ધાતકીખંડની માફક બે કાર પર્વતોથી થયેલી જાણવી. ભરતક્ષેત્રાદિની સમાનતા આ પ્રમાણે ૪૧,૫૯ યોજના અને ૧૩૩/ર૧૨ ભરત ક્ષેત્રનો મુખ વિર્દભ છે, તથા ૬૫,૪૪૬ યોજન અને ૧૩/૨૧૨ ભરતક્ષેત્રનો બહારનો વિઠંભ છે. ભરતોગના વિઠંભથી ચારગણો હૈમવત ક્ષેત્રનો વિકંભ છે, તેનાથી ચારગણો હરિવર્ષ મનો વિખંભ છે. હરિવર્ષથી ચામુણો વિકંભ મહાવિદેહ ક્ષેત્રનો છે. એવી રીતે ઐરવતાદિ મનું જાણવું. ૭,૦૭,૩૧૪ અને ૮/ર૧૨ પ્રત્યેક કરોગનો વિઠંભ છે તથા ૪,૩૬,૯૧૬ યોજના પ્રત્યેક કુરક્ષેત્રની જીવા છે. તે જીવામાં બે ગજદંતાકૃતિવાળા પર્વતોની લંબાઈ મેળવવાથી જે પ્રમાણ થાય તે કુરુક્ષેત્રનું ધનુપૃષ્ઠ જાણવું. સૌમનસ અને માલ્યવંત એ બે પર્વતની લંબાઈ ૨૦,૪૩,૨૧૯ યોજન છે. વિધુપ્રભ અને ગંધમાદન પર્વત ૧૬,૨૬,૧૧૬ યોજન લાંબા છે. મહાવૃક્ષો જંબૂદ્વીપ સંબંધી મહાવૃક્ષની સમાન છે તથા - ઘાતકીખંડ દ્વીપમાં જે હિમવંતાદિ પર્વતોને વિકંભ છે, તેથી બમણો કિંભ કરાઈદ્વીપના હિમવંત પર્વતનો છે. વર્ષધર પર્વતો, વક્ષસ્કાર પર્વતો, પક્ષદ્રાદિ દ્રહો, ગંગાદિ નદીઓ, ગંગાપધાતાદિ કુંડો, સીતાદિ નદીઓના વનો એ દરેક વિસ્તારથી પૂર્વના દ્વીપથી પછીના દ્વીપમાં અનુક્રમે બમણા જાણવા અને ઊંચાઈથી સમાન જાણવા. પુકાર પર્વતો, ઉત્તરકુરમાં રહેલ ચમકાદિ પર્વતો, કુરુક્ષેત્રનીકટવર્તી કંચનગિરિ પર્વતો, ચિત્ર-વિચિત્ર પર્વતો અને વૈતાઢ્ય પર્વતો એ સર્વે પર્વતો દરેક દ્વીપમાં તુલ્ય હોય છે અને જે બે મેખલાવાળા વૈતાઢ્ય પર્વતો છે તે પણ તુલ્ય જાણવા. પુખરવરદ્વીપની વેદિકાની પ્રરૂપણા પછી શેષદ્વીપ સમુદ્રની વેદિકાની પ્રરૂપણા કહે છે - સfપ. આદિ-સુગમ છે. આ દ્વીપસમુદ્રો ઇન્દ્રોના ઉત્પાત પર્વતના આશ્રયી છે, તેથી ઇન્દ્રનું કથન• સૂત્ર-૯૮ : બે અસુકુમાર ઈન્દ્રો કહ્યા છે - ચમર, બલિ. બે નાગકુમાર ઈન્દ્રો કહ્યા છે . ધરણ, ભૂતાનંદ, બે સુવણકુમાર ઈન્દ્રો કહ્યા છે . વેણુદેવ, વેણુદાલી. વિધુત કુમાર ઈન્દ્રો કહા છે - હરિ હરિસ્સહ. બે અનિકુમાર ઇન્દ્રો કહ્યા છે - અનિશિખ, અનિમાણવ. બે દ્વીપકુમાર ઇન્દ્રો કહે છે - પૂર્ણ, વશિષ્ટ. બે ઉદધિકુમાર ઈન્દ્રો કહે છે - જલકાંત, જલપભ. બે દિફકુમાર ઈન્દ્રો કહ્યા છે - અમિતગતિ, અમિતવાહન ને વાયકુમાર ઇન્દ્રો કહ્યા છે . વલંબ, પ્રભંજન. બે સ્વનિતકુમાર ઇન્દ્રો કહ્યા છે -ઘોષ, મહાઘોષ. [આ રીતે દશ સૂકો થકી ભવનપતિના Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૯૮ ૧૧૭ ૧૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વર્ણવાળા છે. પછીના બે કાળા વર્ણ સિવાયના વર્ણવાળા છે. પછી બે કલાના વિમાનો કૃષ્ણ, નીલવર્ણ સિવાયના વર્ણવાળા છે. પછીના બે શુક, સહસારકલાના વિમાનો પીત અને શુક્લ વર્ણના છે. પછીના શ્વેતવર્ણી છે. દેવોના અધિકારથી જ બે સ્થાનકમાં આવેલી અવગાહના કહી છે. • x . સ્થાન-૨, ઉદ્દેશા-3નો. મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ર૦ ઈન્દ્રો કહan.] બે પિશાચેજ કહા છે - કાલ, મહાકાલ. બે ભૂતેન્દ્ર કહ્યા છે - સુરૂપ, પ્રતિરૂપ. બે યોદ્ર કહે છે - પૂર્ણભદ્ર, માણિભદ્ધ, બે રાક્ષસેન્દ્ર કહ્યા છે - ભીમ, મહાભીમ. બે કિન્નરેન્દ્ર કહ્યા છે - કિન્નર, કિં૫રષ. બે કિં૫રણેન્દ્રો કહ્યા છે : સત્વર, મહાપુરષ. બે મહોરગેન્દ્ર કહ્યા છે - અતિકાય, મહાકાય. બે ગંધર્વોન્દ્ર કહ્યા છે - ગીતરતિ, ગીતયા. [આ આઠ સૂત્રોમાં વ્યંતરેન્દ્ર-૧-ના ૧૬ ઇન્દ્રો બતાવ્યા.] બે અણપણીન્દ્રો કહ્યા છે - સક્રિહિત, સામાજિક, બે પNEWીન્દ્રો કહ્યા છે - ધાતા, વિધાતા. બે ઋષિવાદીન્દ્રો કહ્યા છે - ઋષિ, ઋષિપાલિત. બે ભૂતવાદીન્દ્રો કહ્યા છે - ઈશ્વર, મહેશ્વર. બે કંદીન્દ્રો કહ્યા છે - સુવસ, વિશાલ બે મહાકંદો કહ્યા છે - હાસ્ય, હાસ્યરતિ. બે કુંભકેન્દ્ર કહ્યા છે - શેત, મહાશ્વેત. બે પતંગેન્દ્ર કહ્યા છે - પતંગ, પતંગપતિ [આ આઠ સૂપોમાં વ્યંતરેન્દ્ર-રના ૧૬ ઇન્દ્રો કહેu.] ને જ્યોતિષ દેવોના ઈન્દ્રો કહ્યા છે - ચંદ્ર અને સૂર્ય સૌધર્મ અને ઈશાન કલામાં બે ઈન્દ્રો કહ્યા છે - શ૪, ઇશાન. સનવકુમાર અને મહેન્દ્ર કલ્પમાં બે ઇન્દ્રો કહા છે - સનતકુમાર, મહેન્દ્ર બહાલોક અને તંતક કક્ષામાં બે ઇન્દ્રો કર્યા છે . હા, લાંતક. મહાશુક અને સહસ્ત્રારકલામાં બે ઈન્દ્રો કહા છે - મહાશુક્ર, સહસ્રર. આનત, પાણત, આરણ અને અશ્રુત કલ્પમાં બે ઇન્દ્રો કહા છે - પાણત, અય્યત. અહીં બાર દેવલોકના મહાશુક અને સહસ્ત્રાર કલામાં વિમાનો બે વણવાળ કહ્યા છે. તે આ પ્રમાણે - પીળા અને ધોm. વેયકના દો ઊંચપણે બે હાથની અવગાહનાવાળા છે. • વિવેચન-૯૮ : અસુરકુમાર આદિ દશ ભવનપતિ નિકાયોના, મેરુપર્વતની અપેક્ષાએ દક્ષિણ અને ઉત્તર બે દિશાઓને આશ્રીને બે પ્રકાર હોવાથી વીશ ઇન્દ્રો કહ્યા છે. તેમાં અમર દક્ષિણદિશાનો અને બલિ ઉતરદિશાનો અધિપતિ છે. આ પ્રમાણે આઠ જાતિના વ્યંતરનિકાયના દ્વિગુણપણાથી સોળ ઇન્દ્રો છે. તથા અણપણી આદિ આઠ વ્યંતર વિશેષ નિકાયોના બમણાપણાથી સોળ ઇન્દ્રો છે. જ્યોતિકોમાં તો અસંખ્યાત ચંદ્ર અને સૂર્યો હોવા છતાં પણ જાતિ માગનો આશ્રય કરવાથી ચંદ્ર અને સૂર્ય નામક બે ઇન્દ્રો જ કહ્યા છે. સૌધર્માદિ કલાના તો દશ ઇન્દ્રો છે. એ રીતે બધાં મળી ૬૪ ઇન્દ્રો થાય છે. દેવોના અધિકારથી તેના નિવાસસ્થાનભૂત વિમાનની વકતવ્યતા કહે છે - મહાશુ આદિ સુગમ છે. વિશેષ એ કે હારિદ્ર એટલે પીળા. આ સૌધર્માદિ દેવલોકના વિમાનોના વર્ણોના વિષયકમ આ પ્રમાણે છે : સૌઘમ, ઇશાનના વિમાનો પાંચ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/૯ ૧ર૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે સ્થાન-૨ - ઉદ્દેશો-૪ @ - X X — x – o બીજો ઉદ્દેશો કહો. હવે ચોથો ઉદ્દેશો આરંભે છે. આ જીવાજીવવકતવ્યતા પ્રતિબદ્ધ ચોથા ઉદ્દેશાનો પૂર્વના ઉદ્દેશા સાથે આ સંબંધ છે - પૂર્વ પુદ્ગલ અને જીવોના ધર્મો કહ્યા. અહીં જીવ-જીવાત્મક સ્વરૂપ છે. હવે સૂગ કહે છે– - સૂગ-૯ : ૧-સમય કે આવલિકા જીવ અને અજીવ કહેવાય છે. ર-આનપાસ કે તોક જીવ અને અજીવ કહેવાય છે. 3-ાણ કે લવ જીવ અને અજીવ કહેવાય છે. એવી રીતે --મુહૂત અને અહોરાત્ર, પ-પક્ષ અને માસ, ૬-શકતુ અને અયન, સંવત્સર અને યુગ, ઢસો વર્ષ અને હજાર વર્ષ, ૯-લાખ વર્ષ અને કોડ વર્ષ, ૧૦-પૂવગ અને પૂર્વ, ૧૧-ત્રુટિતાંગ અને ગુટિd, ૧ર-આડડાંગ અને અડડ, ૧૩-અપપાંગ અને પપાત, ૧૪-૯૯તાંગ અને હૂહૂત, ૧૫-ઉત્પલાંગ, અને ઉત્પાત, ૧૬iાંગ અને પu, ૧૦-નલિનાંગ અને નલિન, ૧૮-અાનિકુરાંગ, અને અક્ષનિકટ ૧૯અયુતાંગ અને યુત, ૨૦-નિયુતાંગ અને નિયુત, ૧પ્રસુતાંગ અને પ્રયુત, રર-ચૂલિકાંગ અને ચૂલિકા, ૩-શીfપહેલિકોમ અને શિfપહેલિકા, ર૪-પલ્યોપમ અને સાગરોપમ, ૫-ઉત્સર્પિણી, અવસર્પિણી એ પ્રત્યેક જીવ અને અજીવપણે કહેવાય છે. [અહીં બધે ‘અને' થવાના અમિાં છે.] ગામ, નગર, નિગમ, રાજધાની, ખેડ, કર્મટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ આકર, આશ્રમ, અંબાહ, સંનિવેશ, ઘોષ, આરામ, ઉધાન, વન, વનખંડ, વાપી, પરિણી, સરોવર, સરપંક્તિ, કુપ, તળાવ, દ્રહ, નદી, પુરી, ઘનોદધિ, વાતહધ, અવકાશશાંતર, વલય, વિગ્રહ, દ્વીપ, સમુદ્ર, વેલ, વેદિક, દ્વારતોરણ, નૈરયિક, નકવાસો, યાવતુ વૈમાનિક, વૈમાનિકાવાસ, કલ્ય, કલાવિમાનાવાસ, પક્ષો, વધિ પર્વતો, કૂટ, કૂટાગાર, વિજય કે રાજધાની, બધાં જીવ અને આજીવ કહેવાય છે. છાયા, તપ, જ્યોત્સના, અંધકાર, વિમાન, ઉન્માન, અતિયાનગૃહ, ઉધાનગૃહ, અવલિંબ કે સનિપપાત જીવ અને અજીવ કહેવાય છે. બે રાશિ કહી છે - જીવરાશિ અને અજીવરાશિ. • વિવેચન- - આ સૂત્રોનો અનંતર સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વના સૂત્રમાં જીવ વિશેષોનું ઉચ્ચવલક્ષણ ધર્મ કહ્યો. અહીં તે ધર્મના અધિકારથી જ સમયાદિ સ્થિતિ લક્ષણ ધર્મ-જીવ અને અજીવ સંબંધી ધર્મ અને ધર્મીના અભેદપણાથી જીવ અને જીવપણામો જ કહેવાય છે. તેમાં સઘળા કાલ પ્રમાણમાં પહેલા પરમસુમ, અભેધ, નિવયવ, ઉત્પલ શતપમના ભેદનના ઉદાહરણ વડે ઓળખાતો સમય કહેવાય છે. તે સમયનું અતીતાદિ કાલ વિવક્ષા વડે બહુપણાથી બહુવચન છે, માટે સૂગકાર કહે છે. તમારું વા, ઇત્યાદિ. ત્તિ શબ્દ સમીપ અર્થ બતાવવામાં અને વા શબ્દ વિકલપાર્કમાં છે. અસંખ્યાતા સમયના સમુદાયવાળી આવલિકા, મુલક ભવગ્રહણ કાળના ૫૬માં ભાગે છે. સૂત્રમાં સમય અથવા આવલિકાઓ છે. તે કાલવસ્તુ જીવનો પર્યાય હોવાથી સામાન્યથી જીવ છે, પર્યાય અને પર્યાવીના કથંચિત્ અભેદ છે તથા જીવોનોપુદ્ગલાદિનો પર્યાય હોવાથી અજીવ છે. કાર સમુચ્ચયાર્ચે છે અને દીર્ધતા પ્રાકૃતવથી છે. * * * જીવાદિ સિવાય સમય વગેરે નથી. તેથી કહે છે - જીવ અને અજીવોની સાદિ અને સપર્યવસાનાદિ ભેદવાળી જે સ્થિતિ છે તે સ્થિતિના ભેદો સમય આદિ છે. તે જીવ-જીવનો ધર્મ છે. ધર્મ અને ધર્મીનો અત્યંત ભેદ નથી. અત્યંત ભેદ હોય તો એક અંશમાત્ર ધર્મ જણાતા પ્રતિનિયત ધર્મના વિષયમાં સંશય જ નહીં થાય, કેમકે તે ધર્મના અન્ય ધર્મોથી પણ તેનો ભેદ અવિશેષપણે છે. વળી દેખાય છે કે - જ્યારે કોઈ પુરુષ લીલા વૃક્ષની તરણ શાખાના વિવરના અંતરથી કંઈક પણ શુક્લ વસ્તુને જુવે છે, ત્યારે તે એમ વિચારે છે કે શું આ પતાકા છે ? અથવા બલાકા છે? એ પ્રમાણે પ્રતિનિયત ધર્મીના વિષયમાં સંશય થાય છે. જો કેવલ અભેદ હોય તો પણ સર્વથા સંશયની ઉત્પત્તિ જ ન થાય. કેમકે ગુણના ગ્રહણથી ગુણીનું પણ ગ્રહણ થાય છે. આ સૂત્રમાં અભેદનયનો આશ્રય કરવાથી નવાફ યા ઇત્યાદિ કહ્યું છે. અહીં તો સમય, આવલિકા લક્ષણ બે અર્થને, જીવ-જીવ દ્વયાત્મકપણે કહેતા બે સ્થાનકમાં અવતાર જાણવો. એવી રીતે આગળના સૂત્રોમાં પણ જાણવું એમાં જે વિશેષ છે. તે અમે કહીશું. - આપણા પાપૂ. ઇત્યાદિ. આનપ્રાણ એટલે ઉચ્છવાસનિઃશ્વાસ કાળ તે સંખ્યાત આવલિકા પ્રમાણ છે. કહ્યું છે કે - હર્ષિત, ગ્લાનિરહિત, નિરપકૃષ્ટ પ્રાણીને જે એક ઉચ્છવાસ-નિઃશ્વાસ છે, તે પ્રાણ કહેવાય છે. તથા સ્તોક, તે સાત ઉચ્છવાસનિઃશ્વાસ પ્રમાણ છે. સંખ્યાત આનપ્રાણવાળા ક્ષણો છે અને સાત સ્તોક પ્રમાણ કાળવાળો લવ કહેવાય છે. એ પ્રમાણે જેમ પૂર્વના ત્રણ સૂત્રમાં જીવ-અજીવ કહેવાય છે, એમ કહ્યું. તેમજ બધા આગળના સૂત્રો જાણવા. | મુહૂર્ત-૭૭ લવ પ્રમાણ છે. કહ્યું છે કે - સાત પ્રાણનો સ્તોક, સાત સ્તોકનો લવ, g૭ લવનો મુહૂર્ત જાણવો. ૩૩૭૩ ઉચ્છવાસનિઃશ્વાસનો યોક મુહર્ત સર્વે અનંતજ્ઞાનીઓએ કહેલ છે. 30 મુહર્ત પ્રમાણ એક અહોરાત્રિ કાળ છે. ૧૫-અહો સમિ પ્રમાણ એક પક્ષ છે. બે પક્ષ પ્રમાણ એક માસ છે. બે માસ પ્રમાણ એક વસંતાદિ ઋતુઓ છે. ત્રણ ટકતુના પ્રમાણવાળો અયન છે. બે અયન પ્રમાણવાળા વર્ષ છે. પાંચ વર્ષ પ્રમાણ યુગ છે. સો વર્ષ વગેરે પ્રતીત છે. ૮૪ લાખ વર્ષ પ્રમાણવાળા પૂવગ છે, પૂવગને ૮૪ લાખ વડે ગુણતા એક પૂર્વ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/૯ ૧૨૧ થાય છે. આ પર્વનું માન આ પ્રમાણે - ૩૦ લાખ કોડ, ૫૬ હજાર ક્રોડ વર્ષ છે. પૂર્વનિ ૮૪ લાખ ગુણિત કરતા એક ત્રુટિતાંગ થાય છે. એવી રીતે પૂર્તિ પૂર્વની સંખ્યાને ૮૪ લાખ વડે ગુણતા આગળ-આગળની સંખ્યા થાય છે. એમ ચાવતું શીર્ષ પ્રહેલિકા પર્યન્ત જાણી લેવું. તે શીર્ષ પ્રહેલિકાનું ૧૯૪ અંકનું સ્થાન હોય છે. અહીં કરણકરવાની રીત-ની ગાથા કહે છે– પહેલા પાંચ શૂન્ય લખવા, પછી ઇચ્છિત સ્થાને અહીં એકડો લખવો, તેને એક વડે ગુણવાથી તે જ સંખ્યા થાય. અર્થાત્ એક લાખ થાય, તેને ૮૪ વડે ગુણવાથી ૮૪ લાખ થાય. એ પૂવગનું પ્રમાણ થયું. જ્યારે પૂર્વનું પ્રમાણ જાણવા ઇચ્છીએ ત્યારે પાંચ શૂન્ય અને બીજો અંક-૮૪-લખવો અથર્િ ૮૪-લાખને ૮૪-લાખ વડે ગુણવા ત્યારે પાંચ શૂન્યને તેનાથી ગુણતા દશ શુન્ય થાય અને ૮૪ને ૮૪ વડે ગુણત Bo૫૬ થાય એટલે સર્વ મળીને ૩૦૫૬ ઉપર દશ શૂન્યો એ સંખ્યા થાય. એ રીતે ગુણતાં ચાવતું શીર્ષપ્રહેલિકા થાય. શીર્ષ પ્રહેલિકા પર્યત સાંવ્યવહારિક સંખ્યાતકાળ છે. તેના વડે પ્રથમ પૃથ્વીના નાકોનું, ભવનપતિ અને વ્યંતરોનું, ભરત-રવતમાંના સુષમ-દુષમ આરાના ઉતરતા ભાગમાં મનુષ્ય અને તિર્યંચોના આયુષ્યનું માપ કરાય છે. પણ શીર્ષપહેલિકાની ઉપર પણ સંખ્યાનો કાળ છે. તે અતિશય જ્ઞાની સિવાયના મનુષ્યોને વ્યવહારનો વિષય થતો નથી. એમ જાણીને ઉપમા વડે તે કાળ બતાવે છે. એ જ કારણથી શીર્ષપ્રહેલિકાથી આગળ પલ્યોપમ વગેરે કાળનો ઉપન્યાસ કરેલ છે. તેમાં પલ્ય વડે જેઓમાં ઉપમા છે તે પલ્યોપમ અસંખ્યાત કોડાકોડી વર્ષ પ્રમાણ આગળ કહેવાશે એવા લક્ષણવાળો છે. સાગર વડે જેની ઉપમા છે તે સાગરોપમ-દશકોડાકોડી પલ્યોપમ પ્રમાણ છે. દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી ઉત્સર્પિણી છે, એટલાં જ પ્રમાણવાળી અવસર્પિણી છે. કાળના વિશેષ ભેદની માફક ગામ આદિ ક્ષેત્ર ભેદો પણ જીવ-અજીવ જ છે, એ હેતુથી બે પદ દ્વારા ૪૩ સૂત્રો કહ્યા છે. અને ઇત્યાદિ. અહીં આ પ્રત્યેકમાં “જીવજીવ” એ આલાપક કહેવો. ગામાદિનું જીવ અને અજીવપણું તો પ્રતીત જ છે. જ્યાં કર લેવાતો હોય તે ગામ અને કર ન લેવાતો હોય તે ‘ન-કર'-નગર છે. નિગમ-વણિક નિવાસ. રાજધાની-જ્યાં સજાનો અભિષેક થાય છે— ખેટ-ધૂળના ગઢયુ સ્થાન અને ર્બટ કે કુનગર, મડેબ-ચારે દિશાએ અધ યોજનથી આગળ ગામો હોય છે અને દ્રોણમુ-જ્યાં જળ અને સ્થળ બંનેનો માર્ગ હોય, પતન-જ્યાં જળ કે સ્થળ માર્ગમાંથી એક વડે આવવું થાય છે અને આકરતે લોહાદિ ઉત્પત્તિ ભૂમિ [એટલે કે ખાણ.]. આશ્રમ-તીર્થ સ્થાનો અને સંવાહ-સમભૂમિમાં ખેતી કરીને દુર્ગભૂમિમાં ખેડૂતો રક્ષાને માટે ઘાજ્યોને રાખે છે. સન્નિવેશ-સાઈકે સેના ઉતરે છે અને ઘોષ-ગાયોને ૧૨૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રહેવાનું સ્થાન. આરામ-વિવિઘ વૃક્ષ, લતાથી શોભિત કેળ વગેરેથી ઢાંકેલ સહિત પુરુષોને જે રમણનું સ્થાન અને ઉધાન-પત્ર, પુષ્પ, ફળ, છાયા વડે યુક્ત વૃક્ષોથી શોભિત, વિવિધ વેશવાળા, ઉત્કૃષ્ટ માનવાળા એવા ઘણા લોકોને ભોજન કરવા માટે જવાનું સ્થાન. વન-એક જાતના વૃક્ષો હોય છે અને વનખંડ-અનેક જાતિય ઉત્તમ વૃક્ષો. વાવ-ચોખણી અને પકરિણી-ગોળ હોય કે જેમાં ઘણાં કમળ હોય છે. સરોવર - જળનું સ્થાન અને સરપંક્તિ-સરોવરની પંક્તિ-શ્રેણિ. અગડ-કૂવો અને તળાવાદિ પ્રસિદ્ધ છે, પૃવી-રતનપભા વગેરે અને ઉદધિતે પૃથ્વીની નીચે રહેલ ધનોદધિ. વાતસ્કંધ-ધનવાત, તનવાત કે બીજો વાયુ અને અવકાશાંતસ્વાતન્કંધની નીચે રહેલ આકાશ. ઉકત વસ્તુઓનું જીવત્વ સૂમ પૃવીકાયિકાદિ જીવના વ્યાખવથી છે. વલય - પૃથ્વીના વેપ્ટન રૂ૫ ધનોદધિ-ધનવાત-તનુવાવરૂપ અને વિગ્રહ - લોકનાડીના વક સ્થાન. તેઓનું જીવપણું પૂર્વવત્ જાણવું. દ્વીપ અને સમુદ્ર પ્રતીત છે. વેળા-સમુદ્રના પાણિની વૃદ્ધિ અને વેદિકાપ્રતીત છે, હાર-વિજય આદિ અને તોરણો-દરવાજામાં જ રહેલા હોય છે. નૈરયિક-ક્લિષ્ટ જીવ વિશેષો, તેમનું અજીવપણું - કર્મપુદ્ગલાદિની અપેક્ષાએ જાણવું અને નૈરયિકાવાસ-નૈરયિકોની ઉત્પત્તિ ભૂમિઓ. તેનું જીવપણું પૃથ્વીકાયિકાદિની, અપેક્ષાએ જાણવું. એ રીતે ૨૪-દંડક કહેવા. આ જ કારણથી કહે છે વાવ- ઇત્યાદિ. કલા-દેવલોક અને કલા વિમાનવાસ તે દેવલોકના અંશ. વર્ષ-ભરતાદિ ક્ષેત્ર અને વર્ષધર-હિમવંત આદિ પર્વતો. કૂટહિમવતકૂટાદિ અને કૂટાગાર-ઓક્ટોમાં રહેલા દેવભવનો. વિજય-ચક્રવર્તીએ જીતવા યોગ્ય કચ્છાદિ ક્ષેત્ર ખંડો અને રાજધાની-ક્ષેમાદિ નગરીઓ. બી. ઇત્યાદિ અહીં સર્વત્ર જોડવું. જે પુદ્ગલ ધર્મો છે, તે પણ તેમજ છે. એ હેતુથી કહે છે - છાયા ઇત્યાદિ પાંચ સૂત્રોનો અર્થ કહેલ છે. હવે વિશેષ કહે છે - છાયા, વૃક્ષાદિની જાણવી અને આતપ-સૂર્યનો જાણવો. જ્યોના એટલે પ્રકાશ અને અંધકાર તે તમ. અવમાન તે ફોગાદિનું પ્રમાણ-હાય વગેરે અને ઉન્માન એટલે ત્રાજવાના તોલ, કર્યાદિ. અતિયાનગૃહો-નગાદિના પ્રવેશે રહેલા ગૃહો અને ઉધાનગૃહ પ્રતીત છે. અવલિંબ અને સણિuપાત-રૂઢિથી જાણી લેવા. આ બધાં શું છે ? - નવા - જીવો વડે વ્યાપ્ત હોવાથી કે તે જીવોના આશ્રિતપણાથી જીવ છે અને પુદ્ગલાદિ અજીવરૂપ હોવાથી કે અજીવના આશ્રિતપણાથી તે અજીવ છે. એમ જિનેશ્વરે પ્રરૂપેલ છે - ૪ - હવે સમયાદિ વસ્તુ જીવ અને અજીવરૂપ જ કયા હેતુથી કહેવાય છે ? તે કહે છે - જીવ અને અજીવથી જુદી સશિનો અભાવ છે. એ જ કારણથી કહે છે . હો Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૪/૯ 1. આદિ. - સુગમ છે. જીવરાશિ બે ભેદે છે - બદ્ધ, મુક્ત તેમાં બદ્ધના બંધને કહે છે– • સૂઝ-૧૦o :- oiધ બે ભેદે કહેલ છે . પ્રેમબંધ અને હેલબંધ. - જીવોને બે સ્થાને પાપકર્મોનો બાંધ થાય છે - રાગથી અને દ્વેષથી. - જીવોને બે સ્થાને પાપકર્મ ઉદીરણા થાય છે . અભ્યપગમિકી, પક્રમિકી. - એ રીતે વેદના અને નિર્જરા બે ભેદે - અભ્યપગમિકી, ઔપકમિકી. • વિવેચન-૧૦o : પ્રેમ એટલે રાગ-માયા, લોભરૂપ કષાય લક્ષણ. હેપ-ક્રોધ, માન કષાય લક્ષણ જે માટે કહે છે - માયા, લોભ કષાય એ રાગસંાિત કંવદ્ધ છે, ક્રોધ, માન એ તેનો હૃદ્ધ છે એમ સંક્ષેપમાં જાણવું. પ્રેગ્ન-પ્રેમ લક્ષણ ચિતવિકાર સંપાદક મોહનીય કર્મના પુદ્ગલરાશિનું બંધન છે - જીવ પ્રદેશોમાં યોગ નિમિત્તથી પ્રકૃતિ રૂપે અને પ્રદેશરૂપે સંબંધ થાય છે તથા કષાયના પ્રત્યયથી સ્થિતિ અને સરૂપ વિશેષનું પ્રાપ્ત થવું તે પ્રેમબંધ. એ રીતે દ્વેષ મોહનીય કર્મનો બંધ તે દ્વેષ બંધ. કહ્યું છે કે - પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી અને સ્થિતિ તથા અનુભાગ બંધ કષાયથી થાય છે. પ્રેમ અને દ્વેષ લક્ષણરૂપ ઉદયમાં આવેલ કર્મો વડે જીવોને અશુભકમનો બંધ થાય છે. * * - અથવા પૂર્વ સૂત્રની બીજી રીતે વ્યાખ્યા કરીને આનો સંબંઘાંતર કરાય છે. સામાન્યથી બંધ બે પ્રકારે - પ્રેમથી, દ્વેષથી. તે તે બંધ અનિવૃત્તિ અને સૂમસં૫રાય પર્યત ગુણઠાણાવાળા જીવોને આશ્રીને જાણવો. જે ઉપશાંતમોહ, ક્ષીણમોહ અને સયોગી ગુણઠાણાવાળાને બંધ છે, તે ફક્ત યોગપ્રત્યયવાળો જ હોવાથી તેની વિવક્ષા કરી નથી. કેમકે બંધ પણ શેષ કર્મબંધના વિલક્ષણપણાથી અબંધ સમાન છે. જે કર્મનો આ બંધ છે, તે અપસ્થિતિકાદિ વિશેષણથી યુક્ત છે. કહ્યું છે તે સયોનિ કર્મ અ૫, બાદર, કોમળ, ઘણું, ઋક્ષ, શુભ, મંદ, મહાવ્યયવાળું અને બહું સાતાવાળું હોય છે. સ્થિતિ વડે તે અપસ્થિતિક, પરિણામથી બાદર, વિપાક વડે કોમળ, પ્રદેશો વડે ઘણું, રેતી માફક લેપથી મંદ, સર્વથા નાશ થવાથી મહાલયવાળું છે. એ જ બતાવવા કહે છે - જીવો - x • બે કારણથી પાપ-અશુભ ભવના નિબંધનપણાથી અશુભ છે, પણ નિરનુબંધ નથી, કેમકે બે સમયસ્થિતિક કમ અતિ શુભ છે. કેમકે તે માત્ર યોગનિમિતક છે. બાંધે છે એટલે રાગદ્વેષરૂપ કષાય વડે જ સ્કૂટાદિ અવસ્થા કરે છે. [શંકા- મિથ્યાવ, અવિરતિ, કષાય, યોગ એ ચાર બંધ હેતુઓ છે તો અહીં ફક્ત કષાયો જ કેમ કર્મબંધના કારણ કહ્યા ? સમાધાન-કષાયોનું પાપકર્મના બંધમાં પ્રાધાન્ય જણાવવા માટે. સ્થિતિ અને અનુભાગના ઉત્કૃષ્ટ કારણપણાથી અથવા અત્યંત અનર્થકારી હોવાથી તેઓનું પ્રધાનપણું ૧૨૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે. કહ્યું છે કે - જો રાગ, દ્વેષ ન હોત તો કોણ દુઃખ પામત? અથવા કોને સુખમાં વિસ્મય થાત? મોક્ષને કોણ ન પામત? અથવા બંધના હેતુઓનો દેશગ્રાહક આ સૂત્ર છે. કેમકે દ્વિસ્થાનકનો અનુરોધ હોવાથી દોષ નથી. કહેલ બે સ્થાન વડે બાંધેલ પાપકર્મની જેમ ઉદીરણા, વેદના, નિર્જા પ્રાણીઓ કરે છે, તેમ ત્રણ સૂત્ર વડે કહે છે નીવે ત્યાર - અર્થ કહ્યો. વિશેષ એ કે - અવસરને પ્રાપ્ત ન થયા છતાં જે ઉદયમાં લાવે તે ઉદીરણા. “અભ્યપગમ” - અંગીકાર કરવા વડે થયેલ તે અભ્યપગમિકી, તે મરતકનો લોચ અને તપશ્ચરણાદિ વડે વેદના જાણવી અને બીજી ઉપકમ વડે - કર્મના ઉદીરણા કારણ વડે થયેલી કે કર્મના ઉદીરણમાં થયેલી તે ઔપકમિડી, તે જ્વર, અતિસારાદિ જન્ય છે. તે ઉક્ત બે પ્રકારથી જ વેદે છે - ઉદીરિત થતા તેના વિપાકને ભોગવે છે અને પ્રદેશોથી ખપાવે છે. કર્મની નિર્જર દેશથી કે સર્વથી, ભવાંતરે કે સિદ્ધિમાં જતાં શરીરથી નીકળવું થાય છે, એ હેતુથી સૂપંચક વડે દશવિ છે. • સૂત્ર-૧૦૧ - બે સ્થાનથી આત્મા શરીરને સ્પર્શીને નીકળે છે - દેશથી પણ આત્મા શરીરને સ્પર્શીને નીકળે, સર્વથી પણ આત્મા શરીરને સ્પર્શીને નીકળે છે. એ રીત શરીરને ઋાવીને, ફોડીને, સંકોયીને, જીવપદેશથી જુદું કરીને નીકળે છે. • વિવેચન-૧૦૧ - સૂણ સુગમ છે. વિશેષ એ કે - બે પ્રકારથી, દેશથી પણ • કેટલાંક પ્રદેશ લક્ષણ વડે, કેટલાંક પ્રદેશોનો ઇલિકા [ઇયળ] ગતિ વડે ઉત્પત્તિ સ્થાનમાં જતાં જીવે શરીરથી બહાર કાઢેલ હોવાથી જીવ શરીરને સ્પર્શીને નીકળે છે - શરીરથી મરણ કાળે નીકળે છે. સર્વે જીવ પ્રદેશ વડે દડા જેવી ગતિ વડે ઉત્પત્તિ સ્થાને જતાં શરીરથી બહાર પ્રદેશોને નહીં કાઢેલ હોવાથી અથવા દેશથી અને સર્વથી પણ અપેક્ષે છે. આત્મા, શરીરને. આનો શો અર્થ છે ? શરીરના દેશને-પગ વગેરે સ્પર્શીને, અવયવના અંતરથી પ્રદેશને સંકોચીને નીકળે છે. તે સંસારી અને સર્વથી શરીરને સ્પર્શીને નીકળે તે સિદ્ધ. આગળ કહેવાશે - પગમાંથી નીકળનારા જીવો નકમાં ઉપજે છે ઇત્યાદિ ચાવતું સવગથી નીકળનારા જીવો સિદ્ધમાં ઉપજે છે. આત્મા વડે શરીરનું સ્પર્શન કરતાં સ્કૂરણ થાય છે, તેથી કહે છે તેવું ઇત્યાદિ. • x • તેમાં દેશ વડે પણ કેટલાંક આત્મા ઇલિકાગતિકાળમાં હોય છે. સર્વ આત્મપદેશો વડે પણ દડાની જેમ ગતિકાળમાં શરીર ફકાવીને નીકળે છે. અથવા શરીરના દેશથી - પગ વગેરે ફોડીને નીકળે છે. અથવા સંપૂર્ણ શરીર ફોડીને સવગથી નીકળે છે. સ્કૂરણથી આત્મપણું પ્રગટ થાય છે. તેથી કહે છે : 'અ'વ્ય આત્માના દેશ વડે શરીરને સોતનપણે ફરણલિંગથી પ્રગટ કરીને ઇલિકાગતિમાં છે અને Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/૧૦૧ ૧૫ ૧૨૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સવભિ વડે પ્રગટ કરીને દડા ગતિમાં છે. અથવા શરીરના દેશથી આત્મકપણાએ પ્રગટ કરીને પગ વગેરેથી અને સવાંગથી નિર્માણકાળે તેમ સમજવું અથવા ફોડીને એટલે નાશ કરીને, તેમાં દેશથી આંખ વગેરેનો નાશ અને સર્વથી સમસ્ત નાશ વડે દેવદીપાદિ જીવની માફક જાણવું. શરીરને આત્મપણાએ ફૂટ કરતો કોઈ જીવ તે શરીરનું સંકોચન કરે છે - x - શરીરને સંકોચીને દેશ વડે ઇલિકાગતિમાં શરીરમાં રહેલ પ્રદેશો વડે અને સર્વાભિ વડે દડા જેવી ગતિથી સવત્મિપદેશોનું શરીરમાં રહેલા હોવાથી નીકળે છે. અથવા ઉપચારથી જીવ પ્રત્યે દંડના યોગથી દંડ પુરષની જેમ જાણવું. તેમાં દેશથી સંકોચ, મરનાર સંસારી જીવોને પગ વગેરેથી જીવના પ્રદેશના સંકોચથી છે. અને સર્વગી તો મોક્ષમાં જનારને હોય છે અથવા દેશથી-હાથ વગેરેના સંકોચ વડે અને સર્વથી સર્વ શરીરના સંકોચન વડે કીડી વગેરે માફક જાણવું. આત્માનું સંવર્ણના કરતો શરીરનું નિવર્તન કરે છે તેથી નિવયત્તાને કહ્યું. તેમજ તિવર્ચ-એટલે જીવના પ્રદેશોથી શરીરને અલગ કરીને. તેમાં દેશની ઇલિકાગતિ અને સર્વથી દડાગતિએ અથવા દેશથી • x - પગ વડે નીકળે અને સર્વથી - સવગમાંથી નીકળનાર છે. અથવા પાંચ પ્રકારના શરીરના સમુદાયની અપેક્ષાએ દેશી દારિકાદિ શરીર છોડીને અને તૈજસ-કાર્પણ સાથે તથા સર્વશી પાંચે શરીરના સમુદાયને છોડીને નીકળે છે અર્થાત સિદ્ધ થાય છે - તે પરંપરાએ ધર્મશ્રવણ લાભાદિમાં થાય છે, તે જેમ થાય છે, તેમ દર્શાવતા કહે છે સત્ર-૧૦૨ - બે સ્થાન વડે આત્મા કેવલિપજ્ઞખ ધર્મને શ્રવણપણે પ્રાપ્ત કરે છે - હાયથી કે ઉપશમથી એ રીતે યાવતું મનઃયવિજ્ઞાન પામે - ક્ષય કે ઉપશમથી. • વિવેચન-૧૦૨ - સૂત્ર સુગમ છે, વિશેષ એ કે . “ક્ષયથી " - જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મના ઉદયમાં પ્રાપ્ત થયેલનો ક્ષય-નિર્જરા વડે અને અનુદિત કર્મના ઉપશમ વડે વિપાકનો અનુભવ ન કરવાથી અતિ ક્ષયોપશમથી એમ કહ્યું. યાવતુ શGદથી - કેવલ બોધિને પામે, મંડિત થઈને ગૃહવાસથી નીકળી સાધુત્વ પામે, કેવલ બ્રહ્મચર્યવાસમાં વસે, કેવલ સંયમમાં યત્ન કરે, કેવલ સંવરથી સંવૃત્ત થાય, કેવલ મતિજ્ઞાન • ચાવતું - મન:પર્યવજ્ઞાનને ઉત્પન્ન કરે. કેવલજ્ઞાન તો કર્મના ક્ષયથી જ થાય છે. માટે કહ્યું નથી. અહીં જો કે બોધિ આદિ સમ્યકત્વચાત્રિરૂપ હોવાથી માત્ર ક્ષય અને ઉપશમથી જ થાય છે, તો પણ તે ક્ષયોપશમથી પણ થાય છે. શ્રવણ, અભિનિબોધિકાદિ તો ક્ષયોપશમથી જ થાય છે. આ હેતુથી સર્વસાધારણ ક્ષયોપશમ બે પદ વડે કહેલ છે. બોધિ, આભિનિબોધિક, શ્રુત અને અવધિજ્ઞાન ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ હોય છે. સાગરોપમ તો પલ્યોપમના આશ્રયે હોય છે. તેથી તે બેની પ્રરૂપણા કરે છે– • સૂઝ-૧૦૩ થી ૧૦૬ : [૧૦] બે પ્રકારે ઉપમાવાળો કાળ કહ્યો છે - પલ્યોપમ, સાગરોપમ. તે પલ્યોપમ શું છે ? પલ્યોપમ - [૧૪] જે યોજન લાંબો-પહોળો-ઉંડો કુવો] પલ્ય હોય. તેને એકથી સાત દિવસના ઉગેલા કરોડો વાલાગો વડે ઠાંસી ઠાંસીને ભરવો. : [૧૫] તે વાલાામાંથી સો સો વર્ષે એક એક વાલાણને કાઢવાથી જેટલે કાળે તે પરા ખાલી થાય તેટલા કાળને એક પલ્યોપમ કાળ જાણવો. • [૧૦] એ એક પલ્યોપમને દશ કોડાકોડી ગુણા કરવાથી એક સાગરોપમના કાળનું પ્રમાણ થાય છે. • વિવેચન-૧૦૩ થી ૧૦૬ : [૧૦]] ઉપમા વડે થયેલ તે ઔપમિક. અદ્ધા એટલે કાળ - તે વિષયની ઉપમા યુક્ત તે અદ્ધપમિક. ઉપમાન સિવાય જે કાળના પ્રમાણને અતિશય જ્ઞાનરહિત જીવો વડે ગ્રહણ ન કરી શકાય તે અપમિક જાણવું. તે બે ભેદે - પલ્યોપમ, સાગરોપમ. તેમાં પચની ઉપમા જેને વિશે છે તે પલ્યોપમ તથા સાગરની ઉપમા જેને વિશે છે તે સાગરોપમ. સાગરવતું મોટા પરિમાણવાળું એ અર્થ છે. પલ્યોપમ અને સાગરોપમરૂપ પમિક સામાન્યથી ઉદ્ધાર, અદ્ધા અને લોગભેદથી ત્રણ પ્રકારે છે. તે એક-એકના સંવ્યવહાર અને સૂક્ષ્મ ભેદથી બે પ્રકાર છે. તેમાં સંવ્યવહાર પલ્યોપમ આ પ્રમાણે છે [૧૦૪] એક યોજન લાંબો, પહોળો અને ઊંચાઈવાળા પચ કુવા ને મુંડન પછી એકથી સાત અહોરાત્ર પર્વતના ઉગેલા વાલાણોથી ભરવો. [૧૦૫] પ્રતિસમયે વાલાણને કાઢતા જેટલા કાળ વડે તે પલ્ય ખાલી થાય તે કાળને સંવ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે. [૧૬] તેવા દશ કોડાકોડી વ્યવહાર પલ્યોપમનો એક વ્યવહારિક ઉદ્ધાર સાગરોપમ કહેવાય છે - તે વાલાણના જ દૃષ્ટિગોચર અતિ સૂક્ષ્મદ્રવ્યના અસંખ્યાત ભાગ માગ સૂક્ષ્મ પનકની અવગાહનાથી અસંખ્યાત ગુણરૂપ અવગાહનાવાળા ખંડો કરીને ભરેલ પરા સમયે સમયે એક એક વાલાણના અપહાર-કાઢવા વડે જેટલા કાળે ખાલી થાય તેટલા કાળે સૂમ ઉદ્ધાર પલ્યોપમ થાય છે. તેવા દશ કોડાકોડી સૂમ ઉદ્ધાર પલ્યોપમ વડે સૂક્ષમ ઉદ્ધાર સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ વડે દ્વીપ અને સમુદ્રોની પસિંખ્યા-ગણતરી કરાય છે. કહ્યું છે કે- અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમયો છે, તેટલા દ્વીપ, સમુદ્રો છે. તે અનુક્રમે એક-એકથી બમણા બમણા વિસ્તારવાળા છે. વળી તે સર્વદ્વીપ તથા સમુદ્રો મળીને તેનું પ્રમાણ એક રાજ થાય છે. અદ્ધા પલ્યોપમ અને સાગરોપમમાં પણ સુક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે. વિશેષ એ કે - સો સો વર્ષો પૂર્વોકત વાલાણને કાઢવાથી બાદ અદ્ધા અને તે વાલાણના અસંખ્યાત ખંડને સો સો વર્ષે કાઢવાથી સમ અદ્ધાપલ્યોપમ અને સાગરોપમ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/૧૦૩ થી ૧૦૬ ૧૨૩ ૧ર૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પૂર્વોક્ત રીતે થાય છે. આ સૂમ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમ વડે નારકાદિ આવ્યું મપાય છે. ક્ષેત્રથી પણ પલ્યોપમ, સાગરોપમના સૂક્ષ્મ અને બાદર ભેદ છે. વિશેષ એ કે - વાલાણો ભરીને તેને સ્પર્શીને રહેલા આકાશ પ્રદેશોને પ્રતિ સમયે અપહાર કરતાં એટલે કાળે પ૦ ખાલી થાય તે કાળ વ્યવહારિક ફોગ પલ્યોપમાં છે અને તે વાલાના અસંખ્યાત ખંડ વડે ભરેલના પૃષ્ટ કે અસ્પષ્ટ આકાશ પ્રદેશોને અપહાર કરતાં જેટલો કાળ થાય તે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ. તે રીતે સાગરોપમ. આ ક્ષેત્ર પલ્યોપમાદિની પ્રરૂપણા માત્ર વિષયમાં જ છે. તેનો દષ્ટિવાદમાં સ્પષ્ટઅસ્કૃષ્ટ પ્રદેશના વિભાગ વડે દ્રવ્યમાનમાં પ્રયોજન છે. એમ સંભળાય છે. બાદરના ત્રણ ભેદ પણ માત્ર પ્રરૂપણા વિષય છે. તે કારણથી અહીં ઉદ્ધાર અને ફોમ પમિકનું નિરુપયોગીપણું હોવાથી અને અદ્ધોપમિકના જ ઉપયોગીપણાથી અદ્ધા એવું વિશેષણ સૂત્રમાં કહેલું છે. તેથી અદ્ધાપલ્યોપમના સ્વરૂપને કહે છે - ૪ - ( ધે તે પલ્યોપમ શું છે ? જે અદ્ધાની ઉપમા વડે કહેલ છે. * * * * * જે નિશ્ચયથી એક યોજન વિસ્તીર્ણ છે, ઉપલક્ષણથી સર્વથી યોજન પ્રમાણ પચધાન્યનું સ્થાન વિશેષ છે. એક દિવસનું તે એકાહિક. વધેલા એટલે કે મસ્તકનું મુંડન કર્યા પછી એક દિવસે જેટલા હોય તેટલા. ઉત્કૃષ્ટથી સાત દિવસના વધેલા વાલાણોની, કોટિ-વિભાગો. સૂમ પલ્યોપમ અપેક્ષાએ અસંખ્યાત ખંડોવાળા અને બાદર પલ્યોપમ અપેક્ષાએ કોટિ-સંખ્યા વિશેષ, તે વાલાણોનું શું થાય ? ભરેલો. કેવી રીતે? નિબિડપણે એકત્ર કરેલો. વાસણ - ઉક્ત પલ્યમાંથી સો-સો વર્ષે એક-એક વાલાણના અસંખ્યાત ખંડને બહાર કાઢવાથી જેટલા કાળે તે પત્ય ખાલી થાય તેટલા પ્રમાણવાળો કાળ જાણવો. કેમ? ઉપમેય. કોને? એક પરાને. પ૨ ખાલી થતાં જે કાળ થાય તે એક સૂમવ્યવહારિક પલ્યોપમ છે. fk ઉકત સ્વરૂપવાળા સૂક્ષ્મ અને બાદર દશ કોડાકોડી પલ્યોપમે જે કાળ થાય તે એક સૂમ કે બાદરૂપ સાગરોપમનું પરિમાણ થાય. આ પલ્યોપમ-સાગરોપમ વડે ક્રોધાદિના કુલભૂત કર્મની સ્થિતિ કહેવાય છે. તેથી ક્રોધાદિ સ્વરૂપ કહે છે– • સૂત્ર-૧૦૭ થી ૧૦૯ - [૧૦] ક્રોધ બે પ્રકારે છે આત્મપ્રતિષ્ઠિત અને પરપ્રતિષ્ઠિત એ રીતે નૈરવિકથી લઈને વૈમાનિક પર્યત જાણવું. એ રીતે મિથ્યાદર્શનશલ્ય પત્ત જાણવું. [૧૮] સંસાર સમાપક જીવો બે ભેદે છે - ત્રસ અને સ્થાવર • સર્વે જીવો બે ભેદે કહ્યા છે - સિદ્ધ, સિદ્ધ. • સર્વે જીવો ને ભેદે કહ્યા છે . સઇન્દ્રિય, અનિન્દ્રિય. - આ પ્રમાણે હવેની ગાથા ક્રિમ-૧૦૯] મુજબ શરીર, આશીરી પર્યન્ત જાણવું. [ee] - સિદ્ધ, સઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, તેયા, જ્ઞાન, ઉપયોગ, આહારક, ભાષક, ચરમ, અશરીરી [આ તે પ્રકારે બન્ને ભેદો nela.] • વિવેચન-૧૦૩ થી ૧૦૯ : [૧૦] પોતાના અપરાધથી આ લોકસંબંધી અપાય દર્શનથી આત્માને વિશે પ્રતિષ્ઠિત-પોતાથી થયેલો કે બીજાને આક્રોશ કરવા વડે થયેલો તે આત્મપતિષ્ઠિત અને બીજાએ કરેલ આકોશાદિથી પ્રતિષ્ઠિત-ઉદીતિ કે બીજાને વિશે થયેલો તે પરપ્રતિષ્ઠિત. - આ રીતે જેમ સામાન્યથી બે પ્રકારે ક્રોધ કહ્યો તેમ નારકાદિ ચોવીશે દંડકોમાં બે ભેદ જાણવા. વિશેષ એ કે - પૃથ્વી આદિ અસંજ્ઞીઓને જણાવેલ લક્ષણરૂપ આત્મપતિષ્ઠિતવ આદિ, પૂર્વ ભવના સંકામ્યી થયેલ ક્રોધ જાણવો. આ પ્રમાણે માન આદિ મિથ્યાવશચ પર્યન્ત પાપસ્થાનકો આત્મ અને પર પ્રતિષ્ઠિત વિશેષણવાળા સામાન્યપદ પુર્વક ચોવીશ દંડક કહેવા. તેથી જ સૂઝમાં કહ્યું છે કે - “મિથ્યાદર્શનશલ્યપર્યત એ માન આદિનું સ્વવિકલાથી ઉત્પન્ન અને બીજા વડે ઉત્પન્ન થવાથી અથવા સ્વઆત્મવર્તી અને પઆત્મવર્તીથી સ્વ-સ્પર પ્રતિષ્ઠિતપણું જાણી લેવું. આ રીતે પાપસ્થાન આશ્રિત તેર દંડકો છે. ઉક્ત વિશેષણવાળા પાપ સ્થાનો સંસારીને જ હોય, તેથી તેના ભેદ કહે છે[૧૮] સુગમ છે. [શંકા શું સંસારી જ જીવો છે કે બીજા પણ જીવો છે ? સમાધાન-સિદ્ધના જીવો છે. માટે પ્રાયઃ ઉભયને બતાવવા તેર સૂત્રો કહ્યા છે. સુવg . આદિ સુગમ છે. વિશેષ એ કે - ઇન્દ્રિયસહિત સંસારી જીવો છે. અને ઇન્દ્રિયરહિત-અપયતક, કેવલી તથા સિદ્ધો છે . આ રીતે સિદ્ધાદિ સૂત્રોત ક્રમ વડે “સર્વે જીવો બે ભેદે” વગેરે લક્ષણાનુસારી હવે કહેવાનાર સૂત્રસંગ્રહગાથા જાણવી. તેના અનુસાર જ તેર સૂત્રો પણ કહેવા. તેથી જ સારીરી પર્યને કહ્યું છે. [૧૯] ૧-સિદ્ધ અને સંસારી. ૨-સઇન્દ્રિય-અનીન્દ્રિય બંને કહ્યા. એ રીતે 3કાયા-પૃથ્વી આદિ કાય, તેને આશ્રીને સર્વે જીવો વિપર્યય સહિત કહેવા. એમ બધાં પદો કહેવા. વાયના આ પ્રમાણે - સકાય અને અકાય. સકાય-પૃથ્વી આદિ છ ભેદે કાયવિશિષ્ટ સંસારી જીવો અને અકાય-તેથી જુદા તે સિદ્ધ. ૪- યોગા-ચોગસહિત તે સંસારી, અયોગા-તે અયોગી અને સિદ્ધના જીવો. પ-સવેદા-વેદસહિત તે સંસારી, અવેદા તે અનિવૃત્તિ બાદર સંપરાય વિશેષ વગેરે છ ગુણઠાણાવાળા અને સિદ્ધો. ૬-સકષાયા-કષાયવાળા તે સૂક્ષ્મ સંપરાય ગુણઠાણા પર્યક્તના જીવો, અકષાયા-ઉપશાંતમોદાદિ ચાર અને સિદ્ધો. -સલેશ્ય-સયોગી ગુણઠાણા પર્યન્તસંસારી, અલેશ્યા-લેશ્યારહિત અયોગી અને સિદ્ધો. ૮-જ્ઞાની-સમ્યગદૃષ્ટિજીવો, અજ્ઞાની તે મિથ્યાદૃષ્ટિ જીવો. કહ્યું છે - અવિશેષિત મતિ જ છે, તે મતિ સમ્યગૃષ્ટિને મતિજ્ઞાન અને મિથ્યાર્દષ્ટિને મતિ અજ્ઞાન કહેવાય છે, એ જ પ્રમાણે અવિશેષિત શ્રુત જ છે, તે સમ્યગૃષ્ટિને શ્રુતજ્ઞાન અને મિથ્યાર્દષ્ટિને શ્રુતજ્ઞાન કહેવાય. આ કારણથી અજ્ઞાનતા તો મિથ્યાર્દષ્ટિના Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/૧૦૯ ૧૨૯ ૧૩૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ બોધને સત તથા અસતના વિશેષણના અભાવથી હોય છે - x x x • કથંચિત શબ્દના સ્વીકારના અભાવે મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન, અજ્ઞાન જ છે. કહ્યું છે કે - જેમ દુર્વચન તે અવચન તથા અસતી સ્ત્રીનું કુત્સિતશીલ તે અશીલ છે, તેમ મિયાદેષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન છે. તથા મિથ્યાર્દષ્ટિનો અભિપ્રાય જ્ઞાન નથી, કેમકે મિથ્યાત્વ આદિની જેમ તે સંસારનો હેતુ છે. • x - ૯-સાગારોપયોગ-આકાર સહિત, વિશેષાંશ ગ્રહણ શકિતરૂપ લક્ષણ વડે જે ઉપયોગ વર્તે તે જ્ઞાનોપયોગ છે, તેના વડે યુક્ત તે સાકારોપયુક્તા. અનાકાર તે તેનાથી વિલક્ષણ દર્શન-ઉપયોગ છે. કહ્યું છે - જે પદાર્થોનું સામાન્યપણે ગ્રહણ કરવું પણ આકાર વડે નહીં અર્થાત્ અવિશેષ અર્થોનું ગ્રહણ તે દર્શન હોમ સિદ્ધાંતમાં કહ્યું છે. દર્શન વડે જે ઉપયુક્ત તે અનાકારોપયુક્ત છે. ૧૦-આહારક-ઓજસુ, લોમ અને કવલ આદિના ભેદ વિશેષ આહારને ગ્રહણ કરનારા. કહ્યું છે કે - બધા અપયતિક જીવો ઓજાહારવાળા જાણવા, બધાં પયક્તિા જીવો લોમાહારવાળા જાણવા અને વલાહાર તે પ્રક્ષેપ, તેની ભજના જાણવી. તેમાં એકેન્દ્રિય જીવો, દેવો અને નાકોને કવલાહાર નથી, શેષ સંસારી જીવોને કવલાહાર હોય છે. અનાહાક તો - વિગ્રહગતિને પામેલા, કેવલી સમુદ્ધાત કરતા, અયોગી અને સિદ્ધના જીવોને જાણવા. બાકીના બધા જીવો આહારક હોય છે. ૧૧-સમાષક-ભાષા પયક્તિ વડે પર્યાપ્તા અને અભાપક-ભાષા પતિ વડે. અપMિા , અયોગી અને સિદ્ધો. ૧૨-ચરમ તે જેઓને છેલ્લો ભવ થશે તે જીવો અને અચરમ-તે ભવ્યપણું હોવા છતાં જેને છેલ્લો ભવ નથી તે જીવો. ૧૩-સશરીરી-પાંય શરીરમાંથી યથા સંભવ શરીરવાળા તે સંસારી જીવો અને અશરીરી તે શરીરના અભાવવાળા જીવો અર્થાત્ સિદ્ધો. આ સંસારી અને સિદ્ધના જીવો મરણ અને અમરણ ધર્મવાળા છે, તેઓ પ્રશસ્ત-પ્રશસ્ત મરણ એવા બે ભેદે હોવાથી પ્રશસ્ત-અપશસ્ત મરણને કહે છે • સૂત્ર-૧૧૦ - ૧-શ્રમણ ભગવંત મહાવીર શ્રમણ નિર્મન્થોને માટે બે મરણ સદા વવ્યિા નથી, સદા કીર્તિત કય નથી, સદા વ્યક્તરૂપે કહા નથી, સદા પસંસ્થા નથી અને તેના આચરણની અનુમતિ આપી નથી તે - વલાદમરણ, વશામિરણ. એ જ રીતે નિદાન મરણ, તદ્ભવમરણ. ૩-પર્વતથી પડીને મરણ, વૃક્ષથી પડીને મરણ. ૪-જળપવેશ, અનિપ્રવેશ. પ-વિષભક્ષણ, શપહાર, ૬બે મરણ સાવ નિત્ય અનજ્ઞાત નથી અને કારણે નિષિદ્ધ નથી - વૈહાયસ અને શ્રદ્ધપૃષ્ઠ. શ્રમણ ભગવત મહાવીરે શ્રમણ નિક્શિોને નિત્ય વર્ણવ્યા છે - ચાવ4 - અનુમતિ આપી છે તે . પાદપોપણમન અને ભકતપત્યાખ્યાન. ૮-wાદપોપગમન બે ભેદે - નિહરિમ અને અનિહાંમિ. ૯-ભકત પ્રત્યાખ્યાન બે ભેદ - નિહરિમ અને અનિહરિમ. તે નિયમથી સપતિકર્મ છે. [59]. વિવેચન-૧૧૦ - સૂગ સુગમ છે. વિશેષ એ કે - બે મરણ, શ્રમણ ભગવંત મહાવીરે કહ્યા નથી, જે તપ કરે તે શ્રમણ, તે શાક્યાદિ પણ હોય. કહ્યું છે કે - નિર્ગ, શાક્ય, તાપસ, ૌકિ, આજીવિક એ પાંચ પ્રકારે શ્રમણો છે. તેથી તેનો નિષેધ કરવા કહે છે - બાહ્ય અત્યંતર પરિગ્રહથી મુક્ત તે નિર્ણો - સાધુને બે મરણ સ્વીકાર્ય ફળપ્રવૃત્તિ વડે સદા કહ્યા નથી, ઉપાદેય બુદ્ધિ વડે નામથી ઉચ્ચાર્યા નથી, સ્પષ્ટ વાણી વડે બે મરણ કહ્યા નથી, પાઠાંતરથી તે મરણ કરનારને વખાણ્યા નથી, તેમ કરો એવું પણ તેમના માટે કહ્યું નથી તે (૧) વલાયમરણ - સંયમથી નિવૃત્ત થયેલાનું પરીષહ વગેરેથી બાધિત હોવાથી જે મરણ તે વલભરણ અને (૨) વશામરણ - તેલયુક્ત દીવાની શિખાને જોઈ વ્યાકુળ બનેલ પતંગીયા આદિ માફક ઇન્દ્રિયોને વશવર્તીનું જે મરણ, તે વશામરણ. કહ્યું છે કે સંયમયોગથી વિષાદ પામેલાનું મરણ તે વલભરણ અને ઇન્દ્રિયોને વશ થયેલાનું જે મરણ તે વશાd મરણ. એ બે મરણ શ્રમણોને [નિષેધ્યા છે.] શ્રમણોને. આ આ અભિલાપ વડે આગળના સૂત્રો જણાવે છે - નિદાન એટલે ત્રાદ્ધિ, ભોગાદિ પ્રાર્થના, તે પૂર્વકનું મરણ તે નિદાનમરણ અને જે ભવમાં જીવ વર્તે છે તે ભવને યોગ્ય જ આયુ બાંધીને મરનારનું મરણ તે તદ્ભવ મરણ. તે સંખ્યાત આયુવાળા મનુષ્યને અને તિચિને હોય છે. તેઓને જ તદ્ભવાયુબંધ થાય. કહ્યું છે - અકર્મભૂમિક મનુષ્યો, તિર્યંચો, દેવગણ અને નૈરયિકો સિવાય બાકીના કેટલાંક જીવોને તદ્ભવમરણ હોય છે. બુકિા આદિ શરા વડે પોતાના શરીરને વિદારવું તે શાસ્ત્રાવપાટન મરણ છે. તે શીલભંગની રક્ષા આદિ કારણે થાય, પાઠાંતરથી કારણ વડે બે મરણ ભગવંતે નિષેધેલ નથી. તે આ છે– વૈહાયસમરણ-વૃક્ષની શાખાએ ઊંચે બંધાવાથી, આકાશમાં થયેલ મરણ અને વૃદ્ધwટ મરણ-ગીધો વડે સ્પશવુિં અથવા ગીધોને ખાવા યોગ્ય જે પીઠ અને ઉપલક્ષણથી હાથી, ઉંટ વગેરેના પેટ આદિ અવયવોમાં પેસવાથી મરણવાની ઇચ્છાવાળા મહાસત્વવાનું જીવનું જે મરણ તે ગૃદ્ધસ્કૃષ્ટ મરણ છે. - X - અપશસ્ત મરણ પછી તે પ્રશસ્તમરણ ભવ્યજીવોને થાય છે, તે કહે છે - બે મરણ - પાદપ એટલે વૃક્ષ. તે છેદાઈને જેમ પડે તેમ. ઉપગમા-અત્યંત ચેષ્ટા રહિતપણે જેમાં રહેવું તે પાદપોપગમત અને ભકત-ભોજન, તેમાં ચણારહિતપણે પાદપોપગમનની જેમ નથી, પ્રત્યાખ્યાન-વર્જન જેમાં છે તે ભક્ત પ્રત્યાખ્યાન. નીહરિમ-જે વસતિના એક વિભાગમાં કરાય, તે સ્થાનથી શરીરનું નિર્હરણ બહાર કાઢવાથી, તે નિહરિમમરણ. વળી જે પર્વતીય ગુફાદિમાં કરાય તે અનિહરિમ અર્થાત્ તેને ત્યાંથી બહાર કાઢી સંસ્કારિત કરાતું નથી. અહીં • x • નિયમથી અપતિકર્મ-શરીરની પ્રતિક્રિયાહિત પાદપોપગમ કહેવાય છે. કહ્યું છે - સિંહાદિ વડે પરાભૂત, સ્થિરચિત કરીને, વળી આયુષ્યના અંતને Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૪/૧૧૦ ૧૩૧ ૧૩૨ જાણીને ગીતાર્થ સાધુ પાદપોપગમન અનશન કરે છે. તેમને આ વાઘાતવાળું કહેવાય, વ્યાઘાતરહિત તો સ્ત્રાર્થ નિષ્ઠિત, ઉત્સર્ગથી બાર વર્ષ પર્યન્ત કૃતપરિકમાં થઈને અનશન કરે છે. તેનો વિધિ આ પ્રમાણે છે | [આગમોક્ત વિધિથી શરીરાદિ શોષણરૂપ સંલેખના ત્રણ પ્રકારે - ૧-જઘન્ય છ માસની, ૨-મધ્યમ એક વર્ષની, 3-ઉત્કૃષ્ટ બાર વર્ષની, તેમાં ઉત્કૃષ્ટ કહે છે. ચાર વર્ષ પર્યન્ત છ, અમાદિ વિચિત્ર તપ, પછી ચાર વર્ષ વિગઈરહિત પારણા, પછી બે વર્ષ એકાંતર આયંબિલ, - પછી છ માસ અતિગાઢ તપ ન કરે પણ પારણે પરિમિત આયંબિલ કરે, પછી છ માસ વિકૃષ્ટ તપોકર્મ કરે. બારમે વર્ષે - એક વર્ષ પર્યા કોટિ સહિત આયંબિલ કરીને આનુપૂર્વી વડે, સંઘયણાદિને અનુરૂપ ચોટલો કાળ પર્યન્ત નિયમથી વીતાવે. શરીરની સંલેખના ન કર્યે છતે ઉતાવળથી ઘાતુઓ ક્ષય પામતા ચમ કાળમાં જીવને આર્તધ્યાન થાય છે. કહ્યું છે જિનેશ્વરે કહેલ ધ્યાન યોગ વડે ભાવકષાયોની પણ જે સંલેખના કરે છે તે સદ્ભત અર્થની ભાવનાઓ વડે બોધિના મૂલોની વૃદ્ધિ કરે છે. ભાવિતાત્મા, વિશેષથી સૂગ વડે ભાવના ભાવે, મરણ સમયે સંસાર સમુદ્રના સ્વભાવથી નિર્મણપણું વિચારે. જન્મ-જરા-મરણરૂપ જલવાળો, અનાદિ, દુ:ખરૂપ મસ્યાદિ જીવો વડે વ્યાપ્ત, કષ્ટરૂપ, રૌદ્ર એવો આ સંસારસમુદ્ર જીવોનો દુઃખનું કારણ છે. હું ધન્ય છું કે જેથી મેં અત્યંત પાર ભવરૂપ સમુદ્રને વિશે લાખો ભવ વડે પામવું દુર્લભ એવું સદ્ધર્મરૂપ વહાણ મેળવ્યું. એકવારના પ્રયત્નથી પાલન કરાયેલ એવા ધર્મરૂપ વહાણના પ્રભાવથી જન્માંતરમાં પણ જીવો દુ:ખ-દુર્ગતિને પામતા નથી. આ ભવસમુદ્રમાં આ ધર્મરૂપી વહાણ મુક્તિનું સાધક હોવાથી અપૂર્વ ચિંતામણિ રન છે, અપૂર્વ એવું કલાવૃક્ષ છે, પરમમંત્ર છે, પરમ અમૃત છે. મહાનું પ્રભાવવાળા સશુરુ આદિની વૈયાવચ્ચને હું ઇચ્છું છું, જેઓના પ્રભાવ વડે ધમયાન મેં પ્રાપ્ત કર્યું અને વિતરહિત પાળ્યું. જેણે ઉપકાર નથી કર્યો એવા બીજાના હિત કરવામાં તત્પર જે સદ્ગાઓ, જીવોને ધર્મયાન આપે છે, તે સદ્ગરને નમસ્કાર, પુનઃ નમસ્કાર. એવી રીતે આત્માની સંલેખના કરીને, પાટપાટલાદિ પાછા સોંપીને ગુરુ આદિને ભાવશુદ્ધિ વડે સારી રીતે ખમાવીને, ગુર આદિથી અન્ય સવને વિશે પ્રતિબદ્ધ અન્યોન્ય પ્રશંસા કરીને ધર્મને વિશે વિશેષ ઉધમ કરવો જોઈએ. સંસાસમુદ્રમાં જે સંયોગો છે તે વિયોગવાળા છે. વળી યથાવિધિ ભગવંતોને વંદન કરીને, શેષ ગુર આદિને વંદન કરીને, પછી ગુરની પાસે સર્વ આહારનું પચ્ચખાણ કરીને, વળી સમભાવથી સ્થિર રહેલ આત્મા, સિદ્ધાંતમાં કહેલ માર્ગ વડે પર્વતીય ગુફામાં જઈને પાદપોપગમન અનશન કરે છે. સર્વત્ર પ્રતિબંધ રહિત, દંડની જેમ લાંબા આદિ સંસ્થાનમાં રહીને જીવનપર્યન્ત નિશૈટ થઈને વૃક્ષ સમાન રહે છે. પ્રથમ સંઘયણને વિશે પ્રાયઃ મહાનુભાવો શુભ ભાવથી ઉત્કૃષ્ટ નિશલપદના સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સાધનભૂત પાપોપણમન અનશન કરે છે. હવે ભક્તપત્યાખ્યાન કહે છે.. ભકતપરિજ્ઞા અનશન ગણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાથી થાય છે, તે જેવી રીતે સમાધિ થાય તેવા નિયમથી સપતિકર્મ કહેલું છે. બે સ્થાનના વર્ણનને કારણે અહીં ઇંગિત મરણ નથી કહ્યું, તેનું લક્ષણ આ પ્રમાણે - ઇંગિત જાણેલ દેશમાં સ્વયં ચતુર્વિધાહારનો ત્યાગ કરે. ઉદ્ગતનાદિ પણ બીજા પાસે ન કરાવે તે ઇંગિનીમરણ. - ભગવંતે મરણાદિનું આ સ્વરૂપ લોકમાં પ્રરૂપેલ છે, તેથી લોકના સ્વરૂપની પ્રરૂપણા કરાવવા પ્રશ્નપૂર્વક કહે છે • સૂત્ર-૧૧૧,૧૧૨ :. આ લોક શું છે ? - જીવ અને અજીવ છે, લોકમાં અનંતા શું છે? : જીવો અને અજીનો, લોકમાં શાશ્વત શું છે? - જીવો અને જીવો. બોધિ બે ભેદે કહેલ છે - જ્ઞાનબોધિ, દર્શનાબોધિ બે ભેદે બુદ્ધો કા છે - જ્ઞાનબુદ્ધ, દર્શનાબુદ્ધ. એ રીતે મોહ અને મૂઢતા બoળે ભેદો છે. • વિવેચન-૧૧૧,૧૧૨ : [૧૧૧] સૂત્રમાં જે પ્રશ્નાર્થક છે. મયં પદ દેશથી પ્રત્યક્ષ અને સમીપ અર્ણવાયી છે, જેમાં ભગવંતે મરણ આદિ પ્રશરત-અપ્રશસ્ત સમસ્ત વસ્તુ સમૂહના તવને કહ્યું છે. જે જોવાય તે લોક એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કહ્યો પંચાસ્તિકાયમયત્વથી લોક જીવ-જીવરૂપ છે. કહ્યું પણ છે કે - પંચાસ્તિકાયમય લોક, જિનેશ્વરે અનાદિ અનંત કહેલ છે. લોકસ્વરૂપભૂત જીવઅજીવોનું સ્વરૂપ પ્રશ્નપૂર્વક બે સુખ વડે કહે છે - લોકને વિશે અનંતા શું છે ? તેનો ઉત્તર કહે છે - જીવો અને જીવો છે. જીવ અને અજીવ એ બે જ દ્રવ્યાર્થતાથી શાશ્વતા છે અનંતા અને શાશ્વતા જે આ જીવો છે તે બોધિ-મોહ લક્ષણરૂપ સ્વભાવથી બુદ્ધો અને મૂઢો થાય છે, તે દેખાડવા માટે બે સ્થાનોના અનુપાત થવાથી ચાર સૂત્રો કહે છે - સુવિચાર | [૧૧૨] બોઘવું તે બોધિ-જિનધર્મનો લાભ. જ્ઞાનબોધિ-જ્ઞાનાવરણના ક્ષયોપશમ વડે થયેલ જે જ્ઞાનપ્રાપ્તિ, દર્શનબોધિ-દર્શનમોહનીયના ક્ષયોપશમાદિથી પ્રાપ્ત-શ્રદ્ધાનો લાભ. આ બંનેથી યુક્ત બુદ્ધો બે ભેદે છે. એ બુદ્ધો ધર્મથી જ ભિન્ન છે, ધર્મપણે નહીં. કેમકે જ્ઞાન-દર્શનનું અન્યોન્ય રહિત અસ્તિત્વ નથી. જેમ બોધિ અને બુદ્ધ બે ભેદે કહ્યા તેમ મોહ અને મૂઢો જાણવા. તેથી મોહના બે ભેદ-જ્ઞાનમોહ, દર્શનમોહ. જે જ્ઞાનને આચ્છાદન કરે છે, તે જ્ઞાનમોહ-જ્ઞાનાવરણનો ઉદય. એ રીતે સમ્યગ્રદર્શન મોહનો ઉદય તે દર્શનમોહ. મૂઢ પણ બે ભેદે (૧) જ્ઞાનમૂઢ-ઉદિત જ્ઞાનાવરણ અને (૨) દર્શનમૂઢ-મિથ્યાર્દષ્ટિ. બે પ્રકારનો પણ આ મોહ જ્ઞાનાવરણથી કર્મનો બંધક છે, તે સંબંધ વડે જ્ઞાનાવરણાદિ કર્મોનું આઠ સૂત્રો વડે સૈવિધ્ય • સૂત્ર-૧૧૩ : ૧-જ્ઞાનાવરણીય કર્મ બે ભેદ - દેશ જ્ઞાનાવરણીય, સર્વ જ્ઞાનાવરણીય. -દર્શનાવરણીય કર્મ પણ એ રીતે બે ભેદે છે. ૩-વેદનીય કર્મ બે ભેદે - સાતા Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/૧૧૩ ૧૩૩ વેદનીય, અસાતા વેદનીય. ૪-મોહનીય કર્મ બે ભેદે - દર્શન મોહનીય, ચાસ્ત્રિ મોહનીય. પ-આયુષકર્મ ને ભેદે - અદ્ધાયુ અને ભવાયુ. ૬-નામકર્મ બે ભેદે - શુભનામ, અશુભનામ. ૩-ગોકર્મ બે ભેદ - ઉચ્ચગોઝ, નીચગોઝ૮-અંતરાય કર્મ બે ભેદે - વર્તમાનમાં મળેલ વસ્તુનો નાશ કરે અને ભાવિમાં મેળવવા યોગ્ય લાભને અટકાવે. • વિવેચન-૧૧૩ : બઘાં સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - જ્ઞાનને આવરે તે જ્ઞાનાવરણીય. કહ્યું છે કે - શરદ્ પૂનમના ચંદ્રની જેમ અતિશય નિર્મલ જીવના જ્ઞાનગુણને આચ્છાદન કરનાર કર્મ તે જ્ઞાનાવરણ કર્મ, તે ચક્ષુને પાટાની જેમ છે. (૧) દેશ-જ્ઞાનનો જ દેશમતિ આદિને આવરે છે તે દેશજ્ઞાનાવરણીય અને (૨) સવ-કેવલજ્ઞાનને આવરે છે. તે સર્વજ્ઞાનાવરણીય. કેવલાવરણ જ સૂર્ય સમાન કેવલજ્ઞાન સ્વરૂપ જીવને આચ્છાદકપણે જે અત્યંત ધન-વાદળસમૂહ તુચ તે સર્વ જ્ઞાનાવરણ અને મતિજ્ઞાનાદિનું આવરણ તો વાદળા વડે અત્યંત ઢંકાયેલ સૂર્યની અલ્પ પ્રભા સમાન કેવલજ્ઞાનના દેશને ઘાસની સાદડીના ઘર આદિ રૂપ આવરણ તુચ તે દેશાવરણ છે. કહેવાય છે કે - કેવલજ્ઞાનાવરણની એક, દર્શનાવરણીયની છે, મોહનીયની બાર અને મિથ્યાત્વ મોહનીય, આ વીશ પ્રકૃતિ સર્વઘાતી સંજ્ઞાવાળી છે અથવા દેશઉપઘાત કરનાર અને સર્વ ઉપઘાત કરનાર કોની અપેક્ષાએ જ્ઞાનને દેશથી અને સર્વથી આવરણપણું છે. મતિ-શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમોહ આ ત્રણ પ્રકૃતિઓ મતિ-શ્રુત-સમ્યકત્વનો ઉપઘાત કરે છે. તેના ફક્કો દેશ અને સર્વથી ઘાતક છે. સર્વથી સર્વ ઘાતક ને દેશોપઘાતિ હણાતા અનંત ભાગોથી સમયે સમયે મૂકાય છે. તેથી જીવ પહેલા કારનો લાભ મેળવે છે, એ રીતે ક્રમશઃ એક-એક વર્ણનો લાભ પામતો ક્રમશઃ વિશુદ્ધ થતો સંપૂર્ણ નમો ક્ષાર નિવકાર] પદને મેળવે છે. તથા દર્શન-સામાન્ય અર્થના બોધને આવરણ કરે તે દર્શનાવરણીય. કહ્યું છે કે - દર્શન સ્વભાવવાળા જીવો દર્શનનો ઘાત કરનાર જે કર્મ તે પ્રતીહારી સમાન દર્શનાવરણ, જીવના દર્શન ગુણને અટકાવે છે. દેશદર્શનાવરણીય કર્મ તે ચક્ષુઅચા-અવધિ દર્શનાવરણીય અને સર્વદર્શનાવરણીય નિદ્રાપંચક અને કેવલદર્શનાવરણીય એમ છ ભેદે છે. ભાવના પૂર્વવત્ જાણવી. તથા જે વેદાય, અનુભવાય તે વેદનીય કર્મ - (૧) સાતા-સુખરૂપાણીએ વેદાય છે, તે સાતા વેદનીય - x - (૨) દુ:ખરૂપે વેદાય તે અસાતા વેદનીય કહ્યું છે. કે - જેમ મધુથી ચોપડેલી તીણ તલવારની ધારને જીભ વડે ચાટવા સમાન છે સુખ અને દુઃખનું ઉત્પાદક વેદનીયકર્મ જાણવું. જે મુંઝવે તે મોહનીય. તે આ રીતે - લોકમાં મધપાન વડે મૂઢ થયેલ મનુષ્ય જેમ પરતંત્ર થાય છે. તેમ મોહનીય વડે મૂઢ જીવ પરતંત્ર થાય છે. તેમાં (૧) દર્શનને મંઝવે તે દર્શન મોહનીય તેના ત્રણ ભેદ-મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ મોહનીય. અને ૧૩૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ (૨) ચાસ્ટિા-સામાયિકાદિને મુંઝવે તે ૧૬-કપાય, ૯-તો કષાય ભેદરૂપ તે ચાસ્ત્રિ મોહનીય. - - ગતિને જે પ્રાપ્ત કરાવે તે આયુષ્ય, તેનું સ્વરૂપ – ચાર ગતિને વિશે જીવોને આયુષ્યકર્મ તે દુ:ખ કે સુખ આપતાં નથી, પણ દુઃખ-સુખના આધારભૂત દેહમાં રહેલ જીવને ધારણ કરે છે. તેમાં (૧) અદ્ધાયું - તે કાયસ્થિતિ રૂપ છે, ભાવના પૂર્વવત્. (૨) ભવાયુ તે ભવસ્થિતિરૂપ છે. જે જીવને વિચિત્ર પર્યાયો વડે નમાવે છે - પરિણમે છે, તે નામકર્મ. તેનું સ્વરૂપ • જેમ નિપુણ ચિત્રકાર, અનેક પ્રકારના નિર્મલ-નિર્મલ રૂપોને કરે છે. તેમ નામકર્મ પણ લોકમાં સારા-નઠારા અને ઇષ્ટ-અનિટ અનેક પ્રકારે જીવના રૂપોને કરે છે. (૧) શુભ-તીર્થકરાદિ, (૨) અશુભ-અનાર્દયત્વ આદિ. આ પૂજ્ય કે અપૂર્યો છે ઇત્યાદિ કથનરૂપ r • વાણીને ગાયતે • રક્ષા કરે, તે ગોત્રકર્મ, તેનું સ્વરૂપ - જેમ કુંભાર વાસણોને ઘડે છે તે લોકમાં પૂજય [શુભ અને પુજ્ય [અશુભ, તેમ લોકને વિશે ગોગકર્મ પૂજ્ય-અપુજ્ય ગોમાં ઉત્પન્ન થયેલા જીવન કરે છે. ઉચ્ચગોગ-પૂજ્યત્વ નિબંધક, નીચગોઝ-ઉલટું છે. જીવને અર્થના સાધનના અંતરા - વચમાં જીત - પડે છે, તે અંતરાયકર્મ છે. જેમ ભંડારી પ્રતિકૂલ હોય તો રાજા દાન ન કરી શકે, તેમ જીવ જે કર્મ વડે દાન આદિ ન કરી શકે તે અંતરાય કર્મ. ૧-વર્તમાન સમયમાં મળેલ વસ્તુ જે કર્મ વડે નાશ પામે છે, તે પ્રત્યુત્પન્ન વિનાશી (અંતરાય કમ પાઠાંતથી-વર્તમાનમાં પ્રાપ્ત વસ્તુને નાશ કરવાના સ્વભાવવાળું તે પ્રત્યુત્પન્ન વિનાશી. - X • (૨) બીજો ભેદ - ભાવિમાં મેળવવા યોગ્ય વસ્તુના માર્ગને જે રોકે તે પિહિત આગામી પ [અંતરાયકર્મ). ક્યાંક “આગામિપથાન” કે આગમપ” એવો પાઠ છે. ત્યાં “લાભનો માર્ગ" એવો અર્થ છે. આ કર્મો મૂછી જન્મે છે માટે મૂછને કહે છે– • સૂગ-૧૧૪ થી ૧૧૬ :| [૧૧] મૂછી બે ભેદે છે . પ્રેમપત્યયા, દ્વેષપત્યયા. • • પ્રેમપત્યયા મૂછી બે ભેદ છે . માયા, લોભ. • • àષાપત્યયા મૂછ બે ભેદે - ક્રોધ, માન. [૧૧] આરાધના બે ભેદે - ધાર્મિક આરાધના, કેવલિ આરાધના. - ધાર્મિક આરાધના બે ભેદે છે - કૃતધમરાધના, ચાઅિધમરિાધના. • • કેવલિ આરાધના બે ભેદે છે - અંતક્રિયા, કલ્યવિમાનોપપત્તિકા. [૧૬] બે તીર્થકરો વર્ષથી નીલકમલ સમાન કહ્યા છે . મુનિસુવત અને અરિષ્ટનેમિ. • • બે તીર્થકરો પિચંગ સમાન વાળા છે . મલ્લિ, પાર્શ . બે તીર વણથી પા જેવા [રાd] કહ્યા છે - પાપભ, વાસુપૂજ્ય. બે તીર્થકર ચંદ્ર જેવા શેત વર્ણ છે - ચંદ્રપ્રભ અને પુષ્પદંત સિવિધિ. • વિવેચન-૧૧૪ થી ૧૧૬ : [૧૧૪] ત્રણે સૂત્રો સંગમ છે. વિશેષ એ કે - મૂછ - મોહ અર્થાત્ સત્ અને અસતના વિવેકનો નાશ. પ્રેમ - રાગ, વૃત્તિ - વર્તનરૂપ પ્રત્યય કે હેતુ જેનો છે તે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/૧૧૪ થી ૧૧૬ ૧૫ ૧૩૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રેમવૃત્તિકા કે પ્રેમપત્યયા. એ જ રીતે હેપવૃતિકા કે દ્વેષપત્યયા મૂછ છે. [૧૧૫] મૂછથિી ઉત્પન્ન થયેલ કર્મનો ક્ષય આરાધના વડે થાય છે. તેથી ત્રણ સૂગ વડે આરાધના કહે છે - સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - આરાધવું તે આરાધના. તે જ્ઞાનાદિ વસ્તુને અનુકૂલ વર્તવાપણું અર્થાત્ નિરતિચાર જ્ઞાનાદિનું સેવન કરવું. શ્રત અને સાત્રિરૂપ ધર્મ વડે વર્તે તે ધાર્મિક-સાધુઓ, તેઓ સંબંધી જે ક્રિયા તે ધાર્મિકી, એવી જે આરાધના તે ધાર્મિકારાધના. કેવલીઓની - જે શ્રતઅવધિ-મનપર્યવ-કેવલજ્ઞાનીની જે ક્રિયા તે કેવલિકી. એવી જે આરાધના તે કેવલિક આરાધના. “શ્રતધર્મમાં વિષયના ભેદથી આરાધના ભેદ કહ્યો છે. કેવલિ આરાધના” તેમાં ફળના ભેદ વડે આરાધનાનો ભેદ કહેલ છે. તેમાં ભવનો અંત, તેની ક્રિયા તે અંતક્રિયા - ભવનો છેદ, તેના હેતુરૂપ જે આરાધના શૈલેશીરૂપ છે તે ઉપચારથી અંતક્રિયા છે. તે ક્રિયા ક્ષાયિકજ્ઞાન હોતો જ કેવલીઓને થાય છે. તથા દેવલોકોને વિશે, પણ જ્યોતિશ્ચકમાં નહીં. દેવાવાસ વિશેષ વિમાનો અથવા વન્ય - સૌધમિિદ વિમાનો અને તેની ઉપર વેચકાદિ કલા વિમાનોમાં જેમનો ઉપપાત-જન્મ, જે આરાઘના દ્વારા પ્રાપ્ત થાય તે કલ્પવિમાનોપપત્તિકા જ્ઞાન આદિ આરાધના, તે શ્રુતકેવલી વગેરેને હોય. આવા ફળવાળી આરાધના અનંતર ફલ દ્વાર વડે કહી. પરંપરાએ તો ભવાંત ક્રિયાને અનુસરનારી જ છે. - જ્ઞાનાદિ આરાધના હમણાં કહી, તે આરાધનાના ફળભૂત તીર્થકરો છે અથવા અથવા તે આરાધના તીર્થકરોએ સમ્યક્ આરાધી છે કે બીજાઓને ઉપદેશેલી છે. તે કારણથી બે સ્થાનકના સંબંધ વડે તીર્થકરોને કહે છે [૧૧૬] આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પા એટલે રાતા કમલની માફક સુંદર વર્ણવાળા - પાગૌ-રાતા તથા ચંદ્ર માફક ગૌ-શુક્લ. અહીં ગાથા કહે છે - પાપભ, વાસુપૂજ્ય લાલવર્સી, શશિ, પુષ્પદંત (ચંદ્રપ્રભ-સુવિધિ] ચંદ્ર જેવા શેત છે. સુવત, નેમી કાળા વર્ણના છે. પાર્થ, મલ્લી પ્રિયંગુની આભા જેવા નીલા છે. એ રીતે તીર્થકરનું સ્વરૂપ કહ્યું. તીર્થને કરનાર હોવાથી તીર્થકર છે. તીર્થ એટલે પ્રવચન, આ કારણથી પ્રવચનના એક વિભાગરૂપ પૂર્વવિશેષને બે સ્થાનક વડે કહે છે. • સૂત્ર-૧૧૭ થી ૧ર૦ :[૧૧] સત્યવાદ [છા પૂર્વની બે વસ્તુ કહી છે. [૧૧૮] પૂવભિાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, પૂવફાળુની, ઉત્તરફાગુનીના બન્ને તારા છે. [૧૧] મનુષ્યત્ર અંતર્ગત બે સમુદ્રો કહ્યા છે - લવણ, કાલોદ. [૧૨] બે ચકવત કામભોગોને ન તજીને અવસરે આયુ પૂર્ણ કરીને નીચે સાતમીyધીમાં આપતિષ્ઠાનનરકમાં નૈરસિકરૂપે ઉત્પન્ન થયા - સુભૂમ, GISE d. • વિવેચન-૧૧૩ થી ૧૨૦ : [૧૧] સત્યપવાદ - જીવોના હિત માટે તે સત્ય-સંયમ કે સત્યવચન જેમાં છે, વળી ભેદ સહિત અને પતિપક્ષ. પ્રકર્ષથી કહેવાય છે, તે સત્યપવાદ એવું જે પૂર્વ, તે સર્વશ્રુતથી પૂર્વે ચાયેલ હોવાથી સત્યપ્રવાદ પૂર્વ, તે છઠું છે. તેનું પ્રમાણ છ પદ અધિક એક કોટિ છે. તે પૂર્વની બે વસ્તુ છે. તે વસ્તુ અધ્યયનાદિની માફક પૂર્વના વિભાગ વિશેષ છે. હમણાં જ છઠા પૂર્વનું સ્વરૂપ કહ્યું છે. હવે પૂર્વ શબ્દના સમાનપણાથી પૂર્વાભાદ્રપદ નક્ષત્રનું સ્વરૂપ કહે છે. | [૧૧૮] સૂત્ર સુગમ છે. નક્ષત્રના પ્રસંગથી બીજા નક્ષત્રના સ્વરૂપને ત્રણ સૂત્ર વડે કહે છે - ઉત્તરા. આદિ સુગમ છે. નક્ષત્રવાળા દ્વીપો અને સમુદ્રો હોય છે માટે સમુદ્ર દ્વિસ્થાનકને કહે છે . ‘તોr 'feત્યાર.. [૧૧] મધ્યમાં, મનુષ્યોની ઉત્પતિ આદિ વિશિષ્ટ આકાશ ખંડના ૪પ-લાખ યોજન પ્રમાણવાળો મનુષ્ય ક્ષેત્ર. શેષ સુગમ છે. મનુષ્ય ક્ષેત્રના પ્રસંગથી ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ ઉત્તમ પુરુષોના નરકગામીપણાએ બે સ્થાનકને કહે છે [૧૨] બે ચક્રવર્તી આદિ. રત્નભૂત ચક વિશેષથી વર્તવાનો આચાર જેનો છે. તે બે ચકવર્તી; વામ એટલે શબ્દ, રૂપ. મા એટલે ગંધ, રસ, સ્પર્શ તે કામભોગ અથવા મનને ગમતા તે કામ, ભોગવાય તે ભોગ - શદાદિ. તે કામભોગો જે બંને વડે નથી છોડાયેલા તે બે ચક્રવર્તીઓ શાસ્ત્રમાસ - x• એટલે મરણના અવસરે મૃત્યુ પામીને નીચે સાતમી પુસ્તીમાં-તમત્તમા નરકમાં, અય શબ્દના ગ્રહણ વિના ઉપરશું વિચારતાં રત્નપ્રભા પણ સાતમી થાય, તેથી અથ શબ્દનું ગ્રહણ કર્યું છે. પાંચ નકાવાસના મધ્યમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નૈરયિકપણાએ ઉત્પન્ન થયા, તે આઠમો સુભૂમ અને બારમા બ્રહ્મદત્ત ચકી. ત્યાં તે બંનેની 33-સાગરોપમની સ્થિતિ છે. - નારકોની અસંખ્યાત કાલ પણ સ્થિતિ હોય છે. ભવનપતિ આદિની સ્થિતિને દર્શાવતા પાંચ સૂત્રો કહે છે • સૂત્ર-૧૨૧ થી ૧૨૬ : [૧૧] અસુરેન્દ્રને વજીને ભવનવાસી દેવોની દેશ ઊન બે પલ્યોપમ સ્થિતિ કહી છે. - - સૌધર્મકલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ને સાગરોપમ કહી છે, ઇશાન કયે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક બે સાગરોપમ કહી છે. સનકુમાર કામાં દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમ છે, માહેન્દ્ર કયે દેવોની જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમની સ્થિતિ છે. [૧રર ને કલ્પોમાં કઆ દેિવી] ઓ કહી છે - સૌધર્મ અને ઇશાનમાં. [૧૩] બે કહ્યોમાં દેવો તેજલેશ્યી કહ્યા છે - સૌધર્મમાં, ઈશાનમાં. [૨૪] બે કલ્પોમાં દેવો કાયપરિસાસ્ક કહ્યા છે . સૌદામમાં, ઈરાનમાં, બે કલ્પોમાં દેવો પણ પરિચાક કહ્યા છે - સનતકુમારમાં, માહેન્દ્રમાં., બે કપોમાં દેવો ય પરિચક કહ્યા છે . બહાલોકમાં, લતકમાં, બે કલ્પોમાં દેવો Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૪/૧૨૧ થી ૧૨૩ ૧૩૩ શબ્દ પશ્ચિક કહ્યા છે . મહાશુકમાં, સહસ્ત્રારમાં, બે ઇન્દ્ર મન પશ્ચિારક છે - પાણત, અશ્રુતે. રિપ) જીવોએ બે થાનમાં સામાન્યથી ઉપાર્જિત યુગલોને પાપકર્મપણાએ ગ્રહણ કર્યા છે - કરે છે અને કરશે - ત્રસકાયમાં ઉપાલા, સ્થાવકામમાં ઉપાર્જેલા. એવી રીતે ઉપસ્થિત કર્યા છે - કરે છે . કરશે... બાંધ્યા છે . બાંધે છે . બાંધશે... ઉદીરણા કરી છે . કરે છે - કરશે... વેદન કર્યા છે . કરે છે - કરશે...નિશ ફ્રી છે . કરે છે - કરશે. [૧૬] બે પ્રદેશવાળ સ્કંધો અનંતા કહ્યા છે, બે પ્રદેશોને અવગાહીને રહેલ પગલો અનંતા કહ્યા છે યાવત્ દ્વિગુણસૂક્ષ યુગલો અનંતા કહ્યા છે. • વિવેચન-૧૨૧ થી ૧૨૬ : [૧૨૧] અસુરેન્દ્રરામર અને બલી, તેને લઈને તેના સામાનિકને વર્જીને) માં ઇન્દ્રના ગ્રહણથી ઇન્દ્રના સામાનિકને પણ ગ્રહણ કરવા, અન્યથા તેમનું સામાનિકપણું જ નહીં થાય. શેષ ત્રાયઅિંશકાદિ અસુરોને પણ છોડીને બાકીના નાગકુમાર આદિ નવા નિકાયના દેવોથી ઉત્કૃષ્ટથી કિંચિત જૂન બે પલ્યોપમની કહી છે. કહ્યું છે કે - અમરેન્દ્રની સ્થિતિ એક સાગરોપમ છે, બલીન્દ્રની સ્થિતિ સાધિક સાગરોપમ છે. બાકીના દેવોનું આયુ-દક્ષિણ દિશાના નવ નિકાયોના દેવોનું આયુ દોઢ પલ્યોપમનું અને ઉત્તર દિશાના નવનિકાયોના દેવોનું આયુ દેશઉન બે પલ્યોપમનું છે. તે ઉત્કૃષ્ટથી કહ્યું, જઘન્યથી ૧૦,000 વર્ષની સ્થિતિ છે. કહ્યું છે કે - ભવનપતિ, વ્યંતરોની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, વ્યંતરોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ જાણવી. શેપ સુગમ છે. સૌધમદિની સ્થિતિ આ છે - સૌધર્મથી સાતમા મહાશુક્ર પર્યન્ત અનુક્રમે - બે, સાધિક બે, સાત, સાધિક સાત, દશ, ચૌદ, સત્તર સાગરોપમની છે. તેના ઉપર એક-એક સાગરોપમની વૃદ્ધિ કરવી. તેમની જઘન્યથી સ્થિતિ - પલ્યોપમ, સાધિક પલ્યોપમ, બે સાગરોપમ, સાધિક બે સાગરોપમ, સાત, દશ, ચૌદ, સત્તરની છે. આઠમાથી ઉપર એક એકની વૃદ્ધિ કરવી. - દેવલોકના પ્રસ્તાવથી સ્ત્રી આદિ દ્વાર વડે દેવલોકનું બે સ્થાનોમાં સાત સૂત્રો વડે અવતરણ કરે છે. તે આ પ્રમાણે - ‘રોયું ત્યાર [૧૨૨] બે દેવલોકની સ્ત્રીઓ તે કાઝી - દેવી. તેની ઉપર દેવીઓ નથી. [૧૨] તેજો રૂપ લેગ્યા છે જેઓને તે તેજોલેશ્યાવાળા દેવો, તે સૌધર્મ અને ઇશાનમાં જ છે, તેથી ઉપર નથી. કહ્યું છે કે - ભવનપતિ અને વ્યંતર દેવ કૃણનીલ-કાપોત-dજોલેશ્યક છે, જ્યોતિક-સૌધર્મ-ઇશાન તેજોલેશ્યક છે. [૧૨૪] પરિચરે છે - સ્ત્રીઓને સેવે છે, તે પરિચાક. જે કાયા વડે પરિચારક છે તે કાયપરિચાક. એ રીતે આગળ પણ જાણવું. વિશેષ એ કે - સ્પશિિદ પરિચારક સ્પર્શ માત્રથી જ વેદની શાંતિવાળા હોય છે. આનત આદિ ચાર કપોમાં મનથી વિષય સેવનાર દેવો હોય છે. બે સ્થાનના અનુરોધથી અહીં બે ઇન્દ્રો એમ કહ્યું. કેમકે ૧૩૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આનતાદિમાં ઇન્દ્રો બે જ છે. અહીં ગાયા છે પહેલા બે કલામાં કાયાથી વિષય સેવનારા, પછીના બે સ્પર્શથી, પછીના બે રૂપથી, પછીના બે શબ્દથી, બાકીના ચાર મનથી વિષય સેવનારા છે. તેની ઉપર વિષય સેવન નથી. આ પરિચારણા કર્મથી થાય છે અને કર્મ તો જીવો વહેત વડે મણ કાળમાં પણ યિતાદિ અવસ્થાને કરે છે, તેથી કહે છે - નવા મત્યાર | [૧૨૫] સૂણ સુગમ છે. વિશેષ એ કે - શીવ પ્રાણીઓ. ત્રસકાય અને સ્થાવરકાયરૂપ બે સ્થાનનો જે સમાહાર તે દ્વિસ્થાન. તેમાં મિથ્યાત્વાદિ વડે જે પુદ્ગલો સામાન્યથી ઉપાર્જેલા આગળ કહેવામાં આવનાર છ અવસ્થા યોગ્ય કરેલા અથવા બે સ્થાનમાં જેઓનું ભોગવવું છે તે દ્વિસ્થાનનિવૃત્તિક. તેવા કામણ પુદ્ગલોને પાપકર્મ-ધાતકર્મ અથવા જ્ઞાનાવરણાદિ સર્વકર્મ તેના ભાવપણાએ પાપ-કમતાથી તદરૂપપણે અતીતકાળમાં ગ્રહણ કર્યા, વર્તમાનકાળમાં ગ્રહણ કરે છે, કેટલાંક ભવિષ્યકાળમાં ગ્રહણ કરશે એમ જણાય છે. કષાય વગેરેથી પરિણત જીવને કર્મયુગલનું ઉપાદાન-ગ્રહણ માત્ર તે ચયન જાણવું. ઉપચયનતો ગ્રહણ કરેલા કર્મના અબાધાકાળને છોડીને જ્ઞાનાવરણીયાદિ વડે નિપેક છે. તે આ રીતે - પ્રથમસ્થિતિમાં અતિ ઘણાં કર્મદલિકોની રચના કરે છે, પછી બીજી સ્થિતિમાં વિશેષહીન નિષેક કરે છે. ચાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વિશેષ હીન નિષેક કરે છે. બંધન - તે જ જ્ઞાનાવરણીયાદિ કર્મપણાએ ચના કરાયેલ નિષેકને જ ફરીથી પણ કષાયની પરિણતિ વિશેષથી નિકાચિત [Ėઢબંધનરૂપ જાણવું. - ઉદીરણા-ઉદયને પ્રાપ્ત ન થયેલ કર્મને કરણ [જીવ વીર્ય] વડે ખેંચીને ઉદયમાં લાવવું તે. • વેદનઅનુભવ અર્થાત્ કર્મનું ભોગવવું - નિર્જરા-કર્મનું અકર્મપણું થવું અતિ કર્મના નાશરૂપ. કર્મ તો પુદ્ગલાત્મક છે, માટે પુગલોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વડે બે સ્થાનકમાં અવતાર વડે નિરુપણ કરતાં કહે છે– [૧૨૬ દ્વિપદેશિક ઇત્યાદિ. ૨૩-સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - ચાવતું શબ્દથી દ્વિસમય સ્થિતિક આદિ ૨૧-સૂત્રો કહેવા. એક કાલસૂગ, પાંચ વર્ણસૂમ બે ગંધ સુગ, પાંચ સસૂત્ર, આઠ સ્પસૂત્ર. તેની વાયના આ પ્રમાણે છે - ‘હિંસમય સ્થિતિક પુદ્ગલો ઇત્યાદિ. સ્થાન-૨, ઉદ્દેશા-૪નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ " સ્થાન-૨ - અભયદેવસૂરિવૃત્તિસહ અનુવાદ પૂર્ણ ષ — X - X - X - X — X - X – Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૨૩ સ્થાન-૩ છે. – X - X - X – • ભૂમિકા : બે સ્થાનક પછી સંખ્યાક્રમના પ્રામાણ્યથી બીજું સ્થાનક જ આવે. એ સંબંધથી આવેલ ચાર ચાનુયોગના દ્વારરૂપ આ ચાર ઉદ્દેશક છે, તેમાં પણ બીજા અધ્યયનના છેલ્લા ઉદ્દેશકને વિશે જીવાદિ પર્યાય કહ્યા. આ ત્રીજા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં તે જ જીવાદિ પયયો કહેવાય છે. આવા સંબંધવાળા અધ્યયનના પહેલા ઉદ્દેશો છે. અનંતરોક્ત ઉદ્દેશાના છેલ્લા સૂત્રમાં પુદ્ગલો ધર્મો કહ્યા. આ બીજા અધ્યયનના પહેલાં સૂત્રમાં જીવના ધર્મો કહેવાય છે. તે સંબંધે પહેલું સૂત્ર સ્થાન-3 - ઉદ્દેશો-૧ ૬ • સૂઝ-૧૨૭ - ઈન્દ્રો ત્રણ પ્રકારે છે - નામ ઈન્દ્ર, રસ્થાપના ઈન્દ્ર, દ્રવ્ય .. ઈન્દ્રો ત્રણ પ્રકારે છે - દશનેન્દ્ર, જ્ઞાનેન્દ્ર, ચાસ્ટિોન્દ્ર.. ઈન્દ્રો ત્રણ પ્રકારે - દેવેન્દ્ર, અસુરેન્દ્ર, મનુષ્યન્દ્ર • વિવેચન-૧૨૩ : સૂર વ્યાખ્યા સુગમ છે. વિશેષ એ કે - ઐશ્વર્યથી તે ઇન્દ્ર, નામ-સંજ્ઞા તે યથાર્થ ઇન્દ્ર એવા અક્ષરાત્મક જે ઇન્દ્ર તે નામેન્દ્ર અથવા કોઈ સચેતનકે અચેતન વસ્તુનું ઇન્દ્ર એવું યથાર્થ નામ કરાય છે, તે નામ અને નામવાળાના અભેદ ઉપચારથી નામ એવો જે ઇન્દ્ર તે નામેન્દ્ર. અથવા ઇન્દ્રના અર્થ વડે શૂન્ય હોવાથી કેવલ નામ વડે જ જે ઇન્દ્ર તે નામેન્દ્ર. વળી નામનું લક્ષણ આ છે - વસ્તુ આદિ પદ વડે યથાર્થ ઈન્દ્ર વગેરે નામ કહ્યું. સ્થિત ઇત્યાદિ પદ વડે તો યથાર્થ ગોપાલ વગેરેમાં ઇન્દ્ર ઇત્યાદિ નામ સ્થાપેલું તે, યાવિ - અર્થ વગરનું જે નામ અથવા ઐશ્વર્યાદિ અર્થથી નિરપેક્ષ ગોપાલ આદિ વસ્તુનું જે ઇન્દ્ર વગેરે નામ છે તે યથાર્થપણાને અન્યત્ર શકાદિમાં જ રહેલું છે વસ્તુનું ઇન્દ્રાદિ નામ તે ઐશ્વર્યાદિ અર્થની અપેક્ષા હિત ગોપાલ આદિ બીજા અર્થમાં રહેલું નામ તે નામ-ઇન્દ્ર. ઇન્દ્રાદિના અભિપ્રાય વડે જે સ્થાપના કરાય છે તે સ્થાપના - લેપ્યાદિ કર્મ જે ઇન્દ્ર તે સ્થાપના-ઇન્દ્ર, ઇન્દ્રની પ્રતિમા ને સાકાર સ્થાપના ઇન્દ્ર અને ઇન્દ્રના આકાર રહિત જે અક્ષ વગેરેનું સ્થાપન કરવું તે અવાકાલીન સ્થાપના. સ્થાપનાનું લક્ષણ આ પ્રમાણે - જે ઇન્દ્રાદિ શબ્દના અર્થથી હિત અને સદ્ભૂત ઇન્દ્રાદિના આશય વડે તેની આકૃતિ - લેયાદિ કર્મરૂપ સ્થાપના અલ્પકાળ પર્યન્ત કરાય છે. તથા લેuહતી તે હાથી, આ સભાવ સ્થાપના છે. અસદ્ભાવ સ્થાપના તે હાથીના આકારરહિત જે અક્ષ, તે અસદ્ભાવ સ્થાપના છે. - તે તે પર્યાયોને પ્રાપ્ત થાય છે, તે તે પર્યાયો વડે પ્રાપ્ત થવાય છે. ૧૪૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અથવા ટ્રો સતાનો અવયવ કે વિકાર અથવા વણદિ ગુણોનો ત્રાવ - સમૂહ તે દ્રવ્ય. તે ભૂતપર્યાય અને ભાવિપર્યાયને યોગ્ય હોય તે દ્રવ્ય કહ્યું છે કે • x • ભૂતપયચ કે ભાવિ પર્યાય જે લોકમાં કહેવાય છે, તે તવના જાણનારાઓએ સચેતન કે અચેતન વસ્તુને દ્રવ્ય કહેલ છે. તથા ઉપયોગરહિત અને પ્રધાન તે દ્રવ્ય, તેમાં દ્રવ્ય એવો જે ઇન્દ્ર, તે દ્રવ્ય ઇન્દ્ર. તે બે પ્રકારે છે - આગમથી અને નોઆગમથી. આગમથી-આગમને ચોક્કસ સ્વીકારીને જ્ઞાનની અપેક્ષાએ આ અર્થ છે. નોઆગમથીઆગમને નહીં સ્વીકારીને છે, તેમાં આગમથી ઇન્દ્ર શબ્દનો જ્ઞાતા પણ ઉપયોગરહિત તે દ્રવ્ય-ઇન્દ્ર. “ઉપયોગરહિત તે દ્રવ્ય” એ વચનથી એ જ અર્થ મંગલને આશ્રીને ભાગમાં કહ્યો છે - મંગલ શબ્દના સંસ્કારને પામેલો એવો અનુપયોગી વકતા તેના અર્થજ્ઞાનની લબ્ધિયુકત હોવા છતાં પણ ઉપયોગરહિત હોવાથી તે આગમથી દ્રવ્યમંગલ છે. નોઆગમથી ત્રણ પ્રકારે દ્રવ્યેન્દ્ર છે - જ્ઞશરીરદ્રવ્યેન્દ્ર, ભથશરીરદ્રવ્યેન્દ્ર, જ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિરિક દ્રવ્યેન્દ્ર. તેમાં જાણનારનું શરીર તે જ્ઞશરીર, શરીર જ દ્રવ્યોન્દ્ર તે જ્ઞશરીવ્યેન્દ્ર. અર્થાત્ ઇન્દ્ર પદાર્થજ્ઞનું જીવરહિત જે શરીર, તે અતીતકાળમાં અનુભવેલની અનુવૃત્તિ વડે સિદ્ધશિલાતલ આદિ ગયેલ છતાં ધૃતઘટાદિ ન્યાય વડે નોઆગમથી દ્રવ્યેન્દ્ર કહેવાય છે. કેમકે શરીરને ઇન્દ્રશબ્દના જ્ઞાનનું કારણપણું હોય છે અને ઇન્દ્રના જ્ઞાનનું શૂન્યપણું હોય છે. નોઆગમમાં ‘નો' શબ્દ સર્વથા નિષેધવાચી છે તથા ભવ્ય-યોગ્ય, જે ઇન્દ્ર શબ્દના અને વર્તમાનમાં જ્યાં સુધી જાણતો નથી. પણ ભવિષ્યમાં જાણશે તે ભવ્ય, તેનું શરીર તે ભવ્ય શરીર તે જ દ્રવ્યેન્દ્ર તે ભવ્યશરીર-દ્રવ્યેન્દ્ર અર્થાત ભાવિની વૃત્તિને સ્વીકારીને ઇન્દ્રના ઉપયોગનું આધારપણું હોવાથી મધુઘટ આદિ ન્યાયથી જે બાલાદિ શરીર તે ભવ્ય શરીર દ્રવ્ય%. ‘નો' શબ્દનો અર્થ પૂર્વવત. મંગલને આશ્રીને કહે છે મંગલ પદાર્થના જાણનારનો નિર્જીવ દેહ અથવા ભવિષ્યમાં જાણનારનો સજીવ દેહ, તે નોઆગમથી દ્રવ્યમંગલ છે, જે કારણથી આગમરહિત છે. જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યેન્દ્ર. આગમથી ઉપયોગરહિત દ્રવ્યેન્દ્રની માફક ભાવેન્દ્રના કાર્યોને પ્રવૃતિરહિત તથા ભૂતકાળમાં થયેલ ભાવેન્દ્રના પરિણામ એવું જેનું શરીર કે આત્મદ્રવ્ય તે તદુભવ વ્યતિક્તિ દ્રવ્યેન્દ્ર, ડ્રાશરીર દ્રોન્દ્રની માફક જાણવું. વળી જે ભાવિમાં ઇન્દ્ર પર્યાયને યોગ્ય પુદ્ગલ શશિ અને જે ભાવિમાં ઇન્દ્રપર્યાયિને પ્રાપ્ત થનાર આત્મદ્રવ્ય, તે તદુભય વ્યતિરિક્ત દ્રવ્યેન્દ્ર, ભવ્ય શરીર દ્રવ્યેન્દ્ર માફક જાણવું. તે ભાવીન્દ્ર પર્યાય યોગ્ય દ્રવ્યેન્દ્ર, અવસ્થા ભેદથી ત્રણ પ્રકારે છે– (૧) એકબવિક - એક ભવમાં, તે જ ભવ અતિકાંત થતાં થનાર તે એક ભવિક, અર્થાત્ જે અનંતર ભવે જ ઇન્દ્રપણે ઉત્પન્ન થશે તે, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમના Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૨૭ ૧૪૬ આયવાળા છે. દેવકર આદિના યુગલિકને ભવનપતિ આદિ ઇન્દ્રપણાએ ઉત્પન્ન થવાનો સંભવ છે. (૨) વળી એક ભવિક જ ઇંદ્રાયુને બાંધ્યા પછી બદ્ધાયુક કહેવાય છે. કેમકે આગળ આ કાલ વિશેષથી આયુષ્યના બંધનો અભાવ હોવાથી તે ઉત્કૃષ્ટ કોડ પૂર્વના ત્રીજા ભાગ પર્યન્ત હોય છે. (૩) અભિમુખ નામ ગોત્રરૂપ અભિમુખ એટલે સન્મુખમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પછી ભાવિપણાએ ઇન્દ્ર સંબંધી નામ-ગોત્ર જેને છે તે અભિમુખ નામ ગોગરૂપ તથા ભાવ ઐશ્વર્યયુક્ત તીર્થંકરાદિ ભાવેન્દ્રની અપેક્ષાએ અપ્રધાનપણાથી શક વગેરે ઇન્દ્રો પણ દ્રોન્દ્ર જ છે. દ્રવ્ય શબ્દની અપધાન અર્થમાં પણ પ્રવૃત્તિ છે. ત્રણ સ્થાનકના અનુરોધથી અહીં ભાવેન્દ્ર કહેલ નથી. તેનું લક્ષણ આ છે • ભાવ ઐશ્વર્યની ક્રિયાના અનુભવ લક્ષણના પરિણામને આશ્રીને અથવા ઐશ્વર્યના પરિણામ વડે ઇન્દ્ર થાય છે, તે ભાવ અને ભાવ એવો ઇન્દ્ર તે ભાવે. - X - d. ભાવેન્દ્ર બે પ્રકારે છે - આગમચી અને નોઆગમચી. તેમાં આગમથી ઇન્દ્ર શબ્દના જ્ઞાનના ઉપયોગસહિત જે જીવ તે ભાવે. પ્રશ્ન • ઇન્દ્રના ઉપયોગ માત્રથી ભાવેન્દ્રમયપણું કેમ જણાય છે ? કેમકે અગ્નિના જ્ઞાનના ઉપયોગવાળો માણવક અગ્નિ ન કહેવાય કેમકે માણવકમાં દહન, અને પ્રકાશાદિ અર્ચક્રિયાના સાધકપણાનો અભાવ હોય છે. સમાધાન - આમ કહેવું અયોગ્ય છે. અભિપ્રાયને ન જાણવાથી સંવિત, જ્ઞાન, અવગમ અને ભાવ એ બધા એકાક વાચક છે. તેમાં અને કહેનારા પ્રત્યયો તુચનામવાળા છે. આ કારણથી સર્વદર્શનવાળાઓને વિસંવાદનું સ્થાન નથી. • x - X - X • ઇત્યાદિ દલીલો વૃત્તિથી જાણવી - ૪ - નોઆગમથી ભાવેન્દ્ર, ઇન્દ્રના નામકર્મ અને ગોગકમને અનુભવતો એવો પરમૈશ્ચર્યનું પાત્ર છે. કેમકે ‘નો' શબ્દ સર્વથા નિષેધવાચી છે. જે કારણથી તેમાં ઇન્દ્ર પદાર્થનું જ્ઞાન, ઇન્દ્રના વ્યવહારના સંબંધ વડે વિવાિત નથી. ઇન્દ્રની ક્રિયાની જ વિવેક્ષા હોવાથી અથવા તથાવિધ જ્ઞાન અને ક્રિયા સહિત જે પરિણામ, તે કેવલ આગમ નથી તેમ કેવળ નાગમ પણ નથી. આ કારણથી મિશ્રવયનપણાથી 'નો' શબ્દ નોઆગમથી કહેવાય છે.. શંકા-નામ, સ્થાપના અને દ્રવ્યને વિશે ઇન્દ્ર એવું નામ અને દ્રવ્યપણું સમાન વર્તે છે કેમકે વિક્ષિત ભાવ વડે શૂન્ય હોય છે, તેથી આમાં શું વિશેષ છે ? સમાધાન - ૪ - જે રીતે સ્થાપના ઇન્દ્રમાં ઇન્દ્રનો આકાર જોવાય છે, તથા કતનિો સદ્ભુત ઇન્દ્ર સંબંધી અભિપ્રાય હોય છે, વળી જોનારને ઇન્દ્રનો આકાર જોવાથી ઇન્દ્રનો નિર્ણય થાય છે, વળી નમન કરવાની બુદ્ધિવાળા અને કલની ઇચ્છાવાળા જીવો સ્તુતિ માટે પ્રવર્તે છે અને કેટલાંક દેવતાના અનુગ્રહથી ફળને પણ પામે છે તથા નામેન્દ્ર, દ્રવ્યેન્દ્રને વિશે તેવું કાંઈ જણાતું નથી, તેથી સ્થાપનાનો આ ભેદ કહ્યો છે. જેમ દ્રવ્યેન્દ્ર ભાવેન્દ્રના કારણપણાને પામે છે, તથા ઉપયોગની ૧૪૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અપેક્ષામાં પણ તે ભાવેન્દ્રની ઉપયોગતાને પામે છે અને પ્રાપ્ત કરેલ છે, તેમ નામ, સ્થાપના ઇન્દ્ર પ્રાપ્ત કરતા નથી. દ્રવ્યેન્દ્રમાં આ વિશેષ છે. જેમ દ્રવ્ય ભાવનું કારણ છે અને ઉપયોગ અને પરિણતિમય જે ભાવ તે દ્રવ્યનો પર્યાય છે, તેમ નામ, સ્થાપના ભૂત અને ભાવિમાં પર્યાય થતા નથી. નામ, સ્થાપના, દ્રવ્યેન્દ્ર કહ્યા. હવે ભાવેન્દ્રને ત્રણ સ્થાન વડે કહે છે– ઝો સુગમ છે. વિશેષ કહે છે કે - જ્ઞાન વડે, જ્ઞાનના કે જ્ઞાનને વિશે ઇપરમેશ્વર તે જ્ઞાનેન્દ્ર અર્થાત્ અતિશયવાન, કૃતાદિ કોઈપણ જ્ઞાનાધીનના વશથી વિવેયન કરેલ વસ્તુના વિસ્તારવાળા તે અથવા કેવલી, એ રીતે “દર્શને” ક્ષાયિક સમ્યગદર્શનવાળા. ચાએિન્દ્ર-ચયાખ્યાત ચારિત્રવાળા. તેઓનું સર્વભાવમાં શ્રેષ્ઠ ક્ષાયિક લક્ષણ વડે કે વિવક્ષિત ક્ષાયોપથમિક લક્ષણ વડે અથવા પરમાર્થથી ઇન્દ્રપણું હોવાથી સર્વ સંસારી જીવો વડે ભૂતકાળમાં ન પ્રાપ્ત કરાયેલ ગુણરૂપ લમીલક્ષણ પરમેશ્વર્યયુકત હોવાથી ભાવેન્દ્રપણું જાણવું. આધ્યાત્મિક ઐશ્વર્યાની અપેક્ષાએ ભાવેન્દ્રનું વિવિધપણું કહ્યું, હવે બાહ્ય ઐશ્વર્યાની અપેક્ષાએ તે ભાવેન્દ્રનું જ ત્રિવિધપણું કહે છે - અર્થ સુગમ છે. વિશેષ એ કે • દેવો એટલે વૈમાનિકો અથવા જ્યોતિકો અને વૈમાનિકો, રૂઢિથી અસુરભવનપતિ વિરોધો અથવા ભવનપતિ અને વ્યંતરો તે સુર ન હોવાથી અસુર છે. ચકવર્તી આદિ મનુણેન્દ્ર છે. આ ત્રણેમાં વૈક્રિયકરણાદિ શક્તિયુક્ત ઇન્દ્રવ છે. આ કારણથી વિકવણાનું નિરૂપણ કરવા માટે કહે છે • સૂત્ર-૧૨૮,૧૨૯ : વિકુણા ત્રણ પ્રકારે કહી છે . બાહ્ય યુગલોને ગ્રહણ કરીને કરાતી વિકણા, બાહ્ય યુગલો ગ્રહણ કર્યા વિના કરાતી વિકવણા, બાહ્ય યુગલોને ગ્રહણ કરીને કે ગ્રહણ કર્યા વિના કરાતી વિકુણા.. વિકુણા ત્રણ પ્રકારે કહી છે - અભ્યતર પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિકુવા, અત્યંતર યુગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિકુવણા, અત્યંતર પુગલોને ગ્રહણ કરીને કે કર્યા વિના કરાતી વિકુવણા... વળી ત્રણ પ્રકારે વિકુdણા કહી છે - બાહ્યાભ્યતર પુદ્ગલ ગ્રહણ કરીને એક, બાહ્યાભ્યતર પુગલ ગ્રહણ કર્યા વિના એક, બાહ્યાભ્યતર યુગલ ગ્રહણ કરીને કે કર્યા વિના એક એવી ત્રણ વિકુવા જાય છે. [૧૯] નૈરયિક ત્રણ પ્રકારે કહ્યા છે . કતિસંચિત, અતિસંચિત, અવક્તવ્યસંચિત. એ પ્રમાણે એકેન્દ્રિયને વજીને વૈમાનિકપર્યત જાણવું. • વિવેચન-૧૨૮,૧૨૯ : [૧૨૯] ત્રણ સૂગ સુગમ છે. વિશેષ એ કે બાહ્ય પુદ્ગલો • ભવધારણીય શરીરને અવગાહીને ન રહેલ બહારના ક્ષેત્ર પ્રદેશમાં વર્તનારા પુદ્ગલોને વૈકિય સમુદ્દાત વડે ગ્રહણ કરીને જે વિકુણા કરાય તે પહેલી., તે બાહ્ય પુદ્ગલોને ગ્રહણ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૨૮,૧૨૯ ૧૪૩ ન કરીને જે ભવધારણીયરૂપ બીજી વિકવણા જાણવી. વળી જે ભવધારણીયને કંઈક વિશેષ કરવારૂપ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કે ન કરીને કરાય તે ત્રીજી. વિકવણા જાણવી. - અથવા - વિકુણા એટલે શોભા કરવી તે. (૧) બાહ્ય પુદ્ગલ - આભરણાદિને ગ્રહણ કરીને શોભા કરવી, (૨) બાહ્ય પુદ્ગલો ગ્રહણ ન કરીને કેશ, નખની સુંદર સ્ત્રના વડે શોભા કરવી, (3) ઉભયથી ઉભયપ્રકારે શોભા કરવી અથવા ન ગ્રહણ કરીને કાંકીડો અને સાપ વગેરેની ઋતતા અને ફેણ કરવા રૂપ શોભા કરવી. આ રીતે બીજું સૂત્ર પણ જાણવું. વિશેષ એ કે - ભવધારણીય કે ઔદારિક શરીર વડે જે અવગાહેલા ક્ષેત્રપદેશો, તેઓને વિશે જ જે વર્તે છે, તે અત્યંતર પુદ્ગલો જાણવા. વિભૂષા પક્ષમાં તો ઘૂંકવું વગેરે અત્યંતર પુદ્ગલો જાણવા. બીજું સૂત્ર તો બાહ્યઅવ્યંતર પુગલોના યોગ વડે કહેવું બાહ્ય અત્યંતર પુદ્ગલોનું ગ્રહણ કરવાથી ભવધારણીય શરીરની સ્ત્રના કરવી, પછી તેના જ કેશ વગેરેની ચના કરવી અને નહીં ગ્રહણ કરવાથી ઘણાં વખતથી વિકવણા કરાયેલ શરીરનાં જ મુખ વગેરેનું વિકાર કરવારૂપ, ઉભયથી તો અનિટ બાહ્ય-વ્યંતર પુદ્ગલોનું ગ્રહણ કરવાથી અને ઇષ્ટ બાહ્ય-વ્યંતર પુગલોનું ગ્રહણ ન કરવાથી ભવધારણીયથી જુદું અનિષ્ટ રૂપ રચવું. હમણાં જ વિકુણા કહી તે નૈરયિકોને છે, તેથી નાકોનું વર્ણન [૧૨૯] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ક્ષત્તિ શબ્દ સંખ્યાવાચી છે, તેના વડે બે, ત્રણ આદિ સંખ્યાવાળા કહેવાય છે. આ શબ્દ બીજે પ્રશ્ન વિશિષ્ટ સંખ્યાના વાયકપણાથી રૂઢ છે. તો પણ અહીં સંખ્યા માત્રમાં જ જાણવો. તેમાં નારકો કેટલી સંગાવાળા સંખ્યાતા, એક એક સમયમાં જે ઉત્પન્ન થતાં સંચિતા-કેટલાંક ઉત્પત્તિની સમાનતાથી બુદ્ધિ વડે એકત્રિત કરેલા તે કતિસંચિતો, તથા ન ત - સંખ્યાતા નહીં તે “અકતિ' એટલે અસંખ્યાતા કે અનંતા, તેમાં જે એકતિ સંખ્યાતા અસંખ્યાતા એક એક સમયમાં ઉત્પન્ન થતા તેવી જ રીતે સંચિતો-એક્ટ કરેલા તે અકતિ સંચિતો તથા જે પરિણામ વિશેષ સંખ્યાત અને અસંખ્યાત કે અનંત એમ નિર્ણય કરવો શક્ય નથી છે. અવકતવ્ય, તે એક એ રીતે એક વડે જે સંચિત તે અવક્તવ્યસંચિત - સમય સમયમાં એકપણાએ ઉત્પન્ન થયેલ, નાકો જ એક સમયે એકાદિ અસંખ્યય પર્વત ઉત્પન્ન થાય છે. કહ્યું છે - દેવો એક સમયમાં એક, બે, ત્રણથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે, એ રીતે એટલા જ ચ્યવે છે. આ દેવનું પરિણામ છે, એટલું જ નાકોનું પણ જાણવું. જેથી કહ્યું છે - “નાકોની સંખ્યા પણ દેવના તુલ્ય છે. દંડકમાં કહેલ અસુરદિનો કતિસંચિતાદિ અર્થનો અતિદેશ કરતા કહે છે . વનતિ નાકની માફક ચોવીશ દંડકમાં કહેલા શેષ દંડકો એકેન્દ્રિય વઈને કહેવા, કેમકે - એકેન્દ્રિયોને વિશે પ્રતિસમયે અકતિ શબ્દ વડે કહેવા યોગ્ય અસંખ્યાતા કે અનંતા જ ઉત્પન્ન થાય છે. એક અથવા અસંખ્યાતા ઉત્પન્ન થતા નથી. ૧૪૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કહ્યું પણ છે કે એકેન્દ્રિયોને વિશે પ્રતિસમયે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે, તે સંખ્યાત આયુષ્યવાળા તિર્યંચો, મનુષ્યો, ભવનપતિથી પહેલા બે દેવલોક પર્યાના દેવો એકત્યિમાં જાય છે. એક અસંખ્યાતમો ભાગ, એકનિગોદમાં ઉદ્વર્તન અને ઉપપાત વર્તે છે, એ રીતે શેષ બધા નિગોદને વિશે પણ જાણવું. ઉકત સૂત્રમાં વૈમાનિક દેવોનો કતિસંચિતાદિક ધર્મ કહ્યો. હવે સામાન્ય વડે દેવોના પચિારણા ધર્મનું નિરૂપણ કરે છે– • સૂઝ-૧૩૦,૧૩૧ : ત્રણ પ્રકારે પચિારણા દેિવોનું વિષય સેવન] કહેલ છે . ૧-કોઈ દેવ અન્ય દેવોને કે બીજા દેવોની દેવીઓને આલિંગન કરી-કરીને ભોગવે છે, પોતા વડે પોતાની વિકdણા કરી - કરીને પશ્ચિારણા કરે છે. --કોઈ દેવ અન્ય દેવોને કે અન્ય દેવોની દેવીઓને આલિંગન કરી કરીને રિચારણા કરતો નથી, પણ પોતાની દેવીઓને આલિંગન કરી - કરીને પરિચરણ કરે છે. પોતા વડે પોતાની વિકdણા કરી - કરીને ભોગવવા યોગ્ય શરીર કરીને પરિચારણા રે છે. -૩-કોઈ દેવ અન્ય દેવોને, અન્ય દેવોની દેવીને આલિંગન કરીને પરિચારણા કરતો નથી, પોતાની દેવીને આલિંગન કરીને પણ પશ્ચિારણા કરતો નથી, પણ પોતા વડે પોતાની વિકુdણા કરી-કરીને પરિચારણા કરે છે. [૧૧] ત્રણ પ્રકારે મૈથુન કહેલ છે - દેવ સંબંધી, મનુષ્યસંબંધી, તિચિ સંબંધી. ત્રણ જીવો મૈથુન પામે છે - દેવો, મનુષ્ય, તિચિયોનિક. ત્રણ જીવો મૈથુન સેવે છે - સ્ત્રી, પુરષ, નપુંસક. • વિવેચન-૧૩૦,૧૩૧ - [૧૩] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - પરિચારણા એટલે દેવોનું મૈથુન સેવન. કોઈક દેવો, બધાં નહીં. અન્ને - અલગઋદ્ધિક અન્ય દેવો તથા બીજાની દેવીઓ. આલિંગી-આલિંગીને અથવા વશ્ય કરીને, વેદોદયની પીડાને ઉપશમ કરવા માટે ભોગવે છે. દેવને દેવ સાથે પરિચારણા પુરુષપણાએ સંભવે નહીં એવી આશંકા ન કરવી. કેમકે મનુષ્યોમાં પણ તેવા પ્રકારનું સંભળાય છે. આ સંબંધે મનુષ્ય અને દેવમાં પ્રાયઃ વિશેષ નથી. દેવ અને દેવીઓનું અન્યપણું સમાન હોવાથી આ એક જ પ્રકાર છે. તેથી બે પદમાં ક્રિયાનો સંબંધ એક છે. એવી રીતે પોતાની દેવીઓને ભોગવે છે, એ બીજો ભેદ તથા પોતાને ભોગવે છે. કેવી રીતે? પોતા વડે વિફર્વણા કરી-કરીને પસ્ચિારણા વિષય ભોગવવા યોગ્ય કરીને પચિારણા કરે છે. એ બીજો ભેદ છે. એવી રીતે ત્રણ પ્રકારરૂપ પણ આ એક પચિાણા છે, કેમકે ઉત્પન્ન થવાના સ્વભાવ વિશિષ્ટ અતિશય કામરૂપ એક જ પરિચારક બીજા દેવ, પહેલા પ્રકારના ત્યાગપૂર્વક છેલ્લા બે પ્રકાર વડે પરિચારણા કરે છે, તે બીજી જાણવી, કેમકે વિશેષ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૩૨ ન ઉત્પન્ન થવાના સ્વભાવરૂપ યોગ્ય કામ પરિચારક દેવ વિશેષ હોય છે. તથા અન્ય દેવ પહેલા બે પ્રકારના ત્યાગપૂર્વક છેલ્લા પ્રકાર વડે પરિચારણા કરે છે, એ ત્રીજી પરિચારણા જાણવી કેમકે અલ્પકામ અને અલ્પઋદ્ધિક દેવ વિશેષનો સ્વામી હોય છે. ૧૪૫ [૧૩૧] મૈથુન વિશેષ હમણાં કહ્યું. તે મૈથુનની જ સામાન્ય પ્રરૂપણા કરતા કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - સ્ત્રીપુરુષનું યુગલ તે મિથુન, તે બંનેનું કાર્ય તે મૈથુન. નાસ્કોને દ્રવ્યથી મૈથુન સંભવતું નથી, તેથી ચોયો ભેદ કહ્યો નથી. મૈથુન કરનારને કહે છે - તો ત્યાનિ, સુગમ છે, તેઓના જ ભેદોને કહે છે. તો મેત્તુળ, ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - વિચક્ષણો સ્ત્રી આદિના લક્ષણ આ રીતે કહે છે - યોનિ, મૃદુત્વ, અસ્વૈર્ય, મુગ્ધત્વ, કાયરતા, બે સ્તન, પુરુષ કામના. આ સાત સ્ત્રીત્વના લક્ષણો છે. પુરુષ ચિહ્ન, કઠોરતા, દૃઢત્વ, શૂરવીરતા, શ્મશ્ર, ધૃષ્ટતા, સ્ત્રીની ઇચ્છા આ સાત લક્ષણો પુરુષપણામાં છે. તથા સ્તનાદિ અને દાઢી-મૂછાદિ ભાવ અભાવ સમન્વિત અને મોહરૂપ અગ્નિ વડે પ્રજ્વલિત હોય તેને ડાહ્યા પુરુષો નપુંસક કહે છે. વળી અન્યત્ર પણ કહ્યું છે કે સ્તન અને કેશવતી સ્ત્રી હોય, રોમવાળો પુરુષ હોય, સ્ત્રી તેમજ પુરુષ બંનેમાં જે અંતર છે તેના અભાવમાં નપુંસક હોય છે. આ બધાં યોગવાળા હોય છે, માટે યોગ - કહે છે– - સૂત્ર-૧૩૨ - યોગ ત્રણ પ્રકારે કહેલ છે - મનોયોગ, વચનયોગ, કાયયોગ એવી રીતે વિકલેન્દ્રિયને વર્જીને નૈરયિકથી વૈમાનિક પર્યન્ત ત્રણ યોગ હોય છે. - ત્રણ પ્રકારે પ્રયોગ કહેલ છે - મનપયોગ, વચનપયોગ, કાયપ્રયોગ. જેમ યોગમાં કહ્યું તેમ વિકલેન્દ્રિયને વર્જીને પ્રયોગમાં પણ જાણવું. કરણ ત્રણ ભેદે કહેલ છે મનકરણ, વચનકરણ, કાયકરણ. એ પ્રમાણે વિકલેન્દ્રિયને વર્જીને વૈમાનિક પર્યન્ત જાણવું...કરણ ત્રણ ભેદે કહ્યા છે - આરંભકરણ, સંરંભકરણ, સમારંભકરણ. તે વૈમાનિક પર્યન્ત બધાને છે. • વિવેચન-૧૩૨ - - યોગ ત્રણ પ્રકારે - અહીં વીર્યાન્તરાયના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત લબ્ધિ વિશેષના પ્રત્યયરૂપ અભિસંધિ અને અનભિસંધિપૂર્વક આત્માનું જે વીર્ય તે યોગ. કહ્યું છે કે - યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્ય આ આઠ યોગના પર્યાયો છે. તે વીર્ય બે પ્રકારે છે - સકરણ, અકરણ. તેમાં અલેશ્મી કેવલીને સમસ્ત જ્ઞેય અને દૃશ્ય પદાર્થને વિશે કેવલજ્ઞાન, કેવલદર્શનને જોડનાર જે અપરિસ્પંદ, પ્રતિઘાત રહિત વીર્ય વિશેષ તે અકરણવીર્ય. તેનો અહીં અધિકાર નથી, સકરણવીર્યનું જ ત્રિસ્થાનકમાં અવતારિતપણું હોવાથી તેમાં જ યોગ શબ્દની વ્યુત્પત્તિ છે. તેને આશ્રીને સૂત્રની વ્યાખ્યા છે. કર્મથી જીવ જેના વડે જોડાય છે, કર્મ જોગના નિમિત્તથી બંધાય છે. આ 5/10 ૧૪૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વચનથી જે પર્યાય પ્રત્યે વિશેષ જોડાય છે તે યોગ - વીર્યાન્તરાયના ક્ષયોપશમજનિત જીવના પરિણામ વિશેષ. કહ્યું છે કે - મન વડે, વચન વડે કે કાયા વડે યુક્ત જીવનો આત્મ સંબંધી જે વીર્ય પરિણામ, તે જિનેશ્વરે યોગસંજ્ઞા કહેલ છે. અગ્નિના યોગ વડે ઘડાનો જેમ રાતાપણું પરિણામ થાય છે. તેમ જીવના કરણ પ્રયોગમાં વીર્ય પણ આત્માનો પરિણામ થાય છે. મનકરણથી યુક્ત જીવનો યોગ-વીર્ય પર્યાય, દુર્બલ માણસને લાકડીની જેમ જે મદદગાર થાય છે, તે મનોયોગ. તે ચાર પ્રકારે કહ્યો છે - સત્યમનોયોગ, મૃષા મનોયોગ, સત્યમૃષા મનોયોગ અને અસત્યામૃષા મનોયોગ અથવા મનનો યોગ કરવું, કરાવવું, અનુમતિરૂપ જે વ્યાપાર તે મનોયોગ ચાર પ્રકારે છે. એ જ રીતે વચનયોગ તથા કાયયોગ જાણવો. કાયયોગ સાત પ્રકારે છે - ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર, કાર્યણકાયયોગ. તેમાં શુદ્ધ ઔદાકિાદિનો બોધ સુગમ છે. ઔદાકિમિશ્ર તો અપરિપૂર્ણ ઔદારિક જ મિશ્ર કહેવાય છે. જેમ ગોળ મિશ્ર દહીંનો ગોળ કે દહીં રૂપે વ્યવહાર કરાતો નથી, કેમકે તે ગોળ કે દહીં વડે અપરિપૂર્ણ હોય છે. એવી રીતે ઔદારિક, કાણની સાથે મિશ્ર છે, તે ઔદાસ્કિપણાએ વ્યવહાર કરવાને શક્ય નથી અને કાર્મણપણાએ પણ વ્યવહાર કરવા યોગ્ય નથી. અપરિપૂર્ણ હોવાથી ઔદાકિ મિશ્ર એવો તેનો વ્યવહાર કરાય છે. એ રીતે વૈક્રિયમિશ્ર, આહારકમિશ્ર જાણવું. આ શતક નામક કર્મગ્રંથની ટીકાનો લેશ [અંશ] જાણવો. પન્નવણાની વ્યાખ્યાના અંશ તો આ પ્રમાણે છે - શુદ્ધ ઔદારિક વગેરે કાયયોગો ઔદારિકાદિ શરીરપર્યાપ્તિ વડે પર્યાપ્તકને અને મિશ્રો અપર્યાપ્તકને હોય છે. તેમાં ઉત્પતિકાળમાં ઔદારિકકાય, કાર્પણ સાથે મિશ્ર થાય છે અને ઔદાકિ શરીરવાળા જીવનો વૈક્રિય અને આહારક શરીર કરવાના કાળમાં વૈક્રિય અને આહાસ્ક વડે મિશ્ર થાય છે. એ રીતે ઔદાકિ મિશ્ર થાય છે. તથા વૈક્રિયમિશ્ર દેવાદિના ઉત્પત્તિકાળમાં કાર્પણ વડે થાય છે અને કૃત વૈક્રિયના ઔદારિકના પ્રવેશકાળમાં ઔદાકિ સાથે મિશ્ર થાય છે. આહારક મિશ્ર તો તે શરીરનું પ્રયોજન જેણે સિદ્ધ કર્યુ છે, તે ફરીથી ઔદારિક શરીરના પ્રવેશકાળમાં ઔદાકિ સાથે મિશ્ર થાય છે. કાર્પણયોગ વિગ્રહગતિમાં અથવા કેવલિ સમુદ્ઘાતને વિશે છે. આ બધાં યોગ પંદર પ્રકારે છે. - ૪ - સામાન્યથી યોગની પ્રરૂપણા કરી વિશેષથી નાકાદિ ચોવીશ પદોમાં યોગનો અતિદેશ કરતું સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - અતિ પ્રસંગના પરિહાર માટે કહ્યું કે પંચેન્દ્રિય સિવાય. એકેન્દ્રિયોને તો કાયયોગ જ હોય, વિકલેન્દ્રિયોને કાય અને વાક્ યોગ હોય, મન વગેરે સંબંધથી આ પ્રમાણે કહે છે - પ્રયોગ ત્રણ છે, તેમાં વિશેષ એ કે - વ્યાપાર કરતાં મન વગેરેનું હેતુમાં કર્તારૂપ જીવ વડે જે પ્રયોજન તે પ્રયોગ, મનનો જે પ્રયોગ તે મનઃ પ્રયોગ. એ રીતે કાયયોગ વચનપ્રયોગ પણ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૩૨ ૧૪૩ જાણવા. નહેર અતિદેશ સૂત્ર પૂર્વવત્ જાણવું. મન વગેરેના સંબંધથી બીજું કહે છે - કરણ ત્રણ છે. વિશેષ એ કે જે વડે કરાય તે કરણ. મનનાદિ ક્રિયામાં પ્રવર્તમાન આત્માના ઉપકરણભૂત તથા રૂપ પરિણામી પુદ્ગલ સમૂહ. તેમાં મન એ જ કારણ તે મનકરણ. એ રીતે વચનકરણ, કાયકરણ જાણવું. અતિદેશ સૂત્ર પૂર્વવતુ. અથવા યોગ-પ્રયોગ-કરણ શબ્દ સંબંધી જે મન વગેરે શબ્દ તે યોગ-પ્રયોગ-કરણ સુબોને વિશે શદ ભેદથી કહ્યા, તેનો અર્થભેદ વિચારવો નહીં. આ ત્રણેની પણ એકાર્યપણે આગમમાં બહુ જ પ્રવૃત્તિ દેખાય છે, તે આ પ્રમાણે - યોગ પંદર પ્રકારે છે. કર્મગ્રંથોમાં તે કહ્યું છે. - પ્રજ્ઞાપનામાં તો એવી રીતે જ પ્રયોગ શબ્દ વડે કહ્યું છે - જેમકે - હે ભંતે! પ્રયોગ કેટલા પ્રકારે કહ્યા છે ? હે ગૌતમ! પંદર ભેદે. આવશ્યકમાં એ જ વાત કરણપણે કહી છે. જેમકે - યોજનાકરણ મન, વચન, કાય વિષયમાં ત્રણ પ્રકારે છે મનને વિશે સત્યાદિ ગુંજન કરણ. તેના ચાચાર-સાત ભેદો અનુક્રમે છે. પ્રકારનાંતરથી કરણનું ત્રિવિધપણું કહે છે - આરંભવું તે આરંભ - પૃથ્વી આદિનું ઉપમર્દન અથવા આરંભ કરવો તે આરંભકરણ. એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે - સંરંભકરણ પૃથ્વી આદિ વિષય જ છે, મનને સંકલેશ કરવો તે. સમારંભ એટલે તેને સંતાપ કરવો તે. કહ્યું છે કે - સંકલ્પ તે સંરંભ, પરિતાપ કરવો તે સમારંભ, જીવનથી હિત કરવા તે આરંભ. એમ શુદ્ધનય સંમત છે. આ આરંભાદિ ત્રણ કરણ નારકોથી વૈમાનિકપર્યત હોય છે. - x - કેવલ સંરંભ કરણ અસંજ્ઞી. જીવોને પૂર્વભવના સંસ્કારની અનુવૃત્તિ માત્રપણાથી ભાવવું. કેમકે મન વિના સંકલ ન થઈ શકે. આરંભાદિ કરણનું અને બીજી ક્રિયાનું ફળ • સૂમ-૧૩૩ ? ત્રણ સ્થાન વડે જીવો અલ્પ આયુષણે કર્મ બાંધે છે - iણનો વિનાશ કરવાથી, અસત્ય બોલવાથી, તથારૂપ શ્રમણ કે માહણને અપાક, નેપણીય અશ-પાન-ખાદિમાદિમ વડે કિલાભવાથી. રીતે જીવ અપાયુ કર્મ બાંધે. ત્રણ સ્થાન વડે જીવ દીધયુ યોગ્ય કર્મને બાંધે - પાણીની હિંસા ન કરીને, અસત્ય ન બોલીને, તથારૂપ શ્રમણ કે માહણને પાસુક તથા એષણીય આશન, પાન, ખાદિમ, વાદિમ વડે પડિલાભીને. આ રીતે જીવ દીધયુરૂપ કર્મ બાંધે. ત્રણ સ્થાન વડે જીવ અશુભ દીધયુિ યોગ્ય કર્મ બાંધે છે . પાણીની હિંસા કરીને, અસત્ય બોલીને, તથારૂપ શ્રમણ કે માહણની હેલા-નિંદimહ-અપમાન કરીને. આ હેલણાદિમાંથી કોઈ એક વડે, અમનો-પીતિકારી આશનાદિ આપીને થાય છે. આ ત્રણ સ્થાનો વડે જીવ શુભ દીધયુિપણે કર્મ બાંધે છે. ત્રણ સ્થાન વડે જીવ શુભ દીધયુ યોગ્ય કર્મ બાંધે - પ્રાપ્તિની હિંસા ન કરીને, અસત્ય ન બોલીને, તથારૂપ શ્રમણ કે બ્રાહાણને અશન-પાન-ખાદિમ ૧૪૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વાદિમ પડિલાભીને. આ ત્રણ સ્થાનથી જીવને શુભ દીધયુકર્મનો બંધ થાય છે. • વિવેચન-૧૩} : ત્રણ સ્થાન-કારણો વડે જીવો અલા આયુ-જીવિત છે જેને તે અપાયુ, તેનો જે ભાવ તે અપાયુષ્યતા. તે અપાયુષ્યને માટે. - તેને બાંધનાર કર્મ-આયુષ આદિ અથવા થોડા જીવનવાનું આયુષ્ય જે આયુષ્યથી તે અલાયુષ્ય, તેનો જે ભાવ તે અલ્પાયુષ્યતા, તે વડે આયુષ્ય સ્વરૂપ કમને બાંધે છે. તે આ રીતે પ્રાણનો વિનાશ કરવાથી, - x - પ્રાણીઓના વિનાશશીલ-સ્વભાવવાળો જે હોય તેથી. એ રીતે જે મૃષાવાદ-બોલનાર હોય છે. તેવા પ્રકારે સ્વભાવ કે વઆદિ જેને છે તે તયારૂપ - દાનને પત્ર. તપસ્યા કરે તે શ્રમણ-cપયુક્ત તેને, ‘હણો નહીં* એમ બીજાને કહેનાર અને જે સ્વયં હણવાથી નિવૃત છે તે માહત-મૂલગુણને ધારણ કરનારને. • x - જેમાંથી જીવો ગયેલા છે તે પ્રાસુક [અચિત્ત] તેના નિષેધરી અપાતુક-સચિત. સાધુ વડે ઉદ્ગમાદિ દોષરહિતપણે ગવેષણા કરાય તે એષણીયકલય, તેનો નિષેધ છે અનેષણીય, તેના વડે. ભોજન કરાય છે, તે અશન-ભાત વગેરે. પીવાય છે તે પાન-કાંજી આદિ. જે ખાવું તે ખાદ, તેના વડે થયેલ - x - તે ખાદિમ-શેકેલા ચણા વગેરે. સ્વાદ લેવો તે સ્વાદ, તેના વડે બનેલ, દાતણ વગેરે, અશનાદિને અર્થે કહે છે - અશન તે ભાત, સાથવો, મગ, સાબ વગેરે. ખાધક વિધિ-ખાવા યોગ્ય પુડલાદિ, ક્ષીર-આદિ તથા સૂરણ આદિ, મંડક વગેરેને અશન જાણવું. પાન-કાંજી, જવ, ઘઉં, ચોખા વગેરેનું ધોવાણ, મદિરાદિ, સર્વે અકાય, શેલડીનો રસ વગેરે બધાં પાનક જાણવા. મુંજેલા ચણા, દંત્યાદિ, ખજૂર, નાળિયેર, દ્રાક્ષ આદિ, કાકડી, કેરી, ફણસ આદિ ઘણા પ્રકારે ખાદિમ જાણવું. દંતવાણ-દાંતણ તાંબુલ, વિવિધ અwગ, કુહેડક, મધુ, પીપર, સુંઠાદિ અનેક સ્વાદિમ છે. એ પ્રતિલાભીને - આત્માને લાભવાળો કરવાનો જે સ્વભાવ છે, તે અ૫ આયુષ્યપણાએ કમને બાંધે છે. અર્થાત્ ઉક્ત પ્રાણાતિપાતાદિ ત્રણ કારણો વડે જીવો અલ્પાયુયપણાએ કમને બાંધે છે. અહીં પ્રાણાતિપાતયિક પક્ષ નિર્દેશ છતાં પ્રાણાતિપાતને જ અપાયુ બંધક કારણરૂપે જાણવું. આ સૂત્રની આ ભાવનાઅધ્યવસાય વિશેષ ત્રણ કારણ જેમ કહેલ છે, તેમ ફળરૂપ થાય છે અથવા જે જીવ, તીર્થક દિના ગુણાનુરાગથી તેઓની પૂજાદિને માટે પૃથ્વી આદિના આરંભ વડે અને ન્યાસાપહારાદિથી પ્રાણાતિપાતાદિમાં વર્તે છે. તે જીવને સરોગસંયમ અને નિરવધદાનના નિમિતથી જે આયુ બંધાય તેની અપેક્ષાએ આ અલ્પાયુષ્યપણું જાણવું. શંકા-તમારું કહેવું યોગ્ય નથી, કેમકે સૂત્રમાં વિશેષણ નથી. કેમકે ક્ષુલ્લક ભવના ગ્રહણ રૂપ અપાયુષ્યને પણ પ્રાણાતિપાતાદિ હેતુ વર્ષે યોજાય છે. તેથી તમે એમ કેમ કહો છો કે સવિશેષણ પ્રાણાતિપાતાદિ વર્તી જીવ અપેક્ષાઓ અપાયુ ? Page #82 -------------------------------------------------------------------------- ________________ 3/9/933 ૧૪૯ સમાધાન - સૂત્રને અવિશેષણત્વ હોવા છતાં પ્રાણાતિપાતાદિ વિશેષણ અવશ્ય કહેવું જોઈએ. જે કારણથી આ સૂત્રથી ત્રીજા સૂત્રમાં પ્રાણાતિપાતાદિથી જ અશુભ દીર્ઘાયુષ્યપણાએ કહેવામાં આવશે. સમાન હેતુથી કાર્ય વૈષમ્ય ન ઘટે. વળી - હે ભગવન્ ! તથારૂપ શ્રમણ કે માહણને અપ્રાસુક, અનેષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે પડિલાભતા શ્રાવક વડે શું કરાય છે? હે ગૌતમ! તેના વડે ઘણી જ નિર્જરા અને અલ્પ પાપકર્મ કરાય છે. આ પ્રમાણે ભગવતી સૂત્રના વચનથી ચોક્કસ થાય છે કે - આ ક્ષુલ્લક ભવ ગ્રહણરૂપ અલ્પાયુષ્યપણું નથી. સ્વલ્પ પાપ અને નિર્જરાના કારણભૂત અનુષ્ઠાનનું ફળ શુલકભવ ગ્રહણપણું ન સંભવે. કેમકે જિનપૂજાદિ અનુષ્ઠાનમાં પણ તેવો પ્રસંગ આવશે. [શંકા] અપ્રાસુક દાનનું ફળ તમે કહેલ અલ્પાયુપણું થાય, પણ હિંસા અને જૂઠનું ફળ તો ક્ષુલ્લક ભવગ્રહણ જ થશે. [સમાધાન એવું નથી, કેમકે એક કાર્યમાં પ્રવર્તાવાપણું છે તેમજ અવિરુદ્ધપણું છે. [શંકા] મિથ્યાર્દષ્ટિ શ્રમણ - બ્રાહ્મણોને જે અપ્રાસુક દાનથી અલ્પાયુષત્વ નિરુચરિત જ ઘટી શકે છે, તો પ્રાણાતિપાત અને મૃષાવાદને કેમ વિચારવું? [સમાધાન] એવું નથી, સૂત્રમાં પ્રાસુક દાનના પણ અલ્પાયુષ્યવાળા ફલત્વનો અવિરોધ હોવાથી અપ્રાસુક વિશેષણનું નિરર્થકપણું થશે. ભગવતીજીમાં કહ્યું છે કે - હે ભંતે ! શ્રમણોપાસક વડે તથારૂપ - અસંયત, અવિસ્ત, અપ્રતિહત, અપ્રત્યાખ્યાન પાપકર્મવાળાને પ્રાસુક અથવા અપ્રાસુક, એષણીય કે અનેષણીય અશન આદિ આહાર વડે પ્રતિલાભનારને શું થાય ? હે ગૌતમ ! એકાંતે પાપકર્મ થાય અને નિર્જરા કંઈપણ ન થાય. જે પાપકર્મનું કારણ છે તે જ અલ્પાયુત્વનું કારણ છે. [શંકા] પ્રાણાતિપાત, મૃષાવાદ, અપ્રાસુક દાન કર્તવ્યરૂપે થયા? [સમાધાન] ભલે થાય. ભૂમિકાની અપેક્ષાએ શો દોષ છે ? કેમકે કહ્યું છે કે - શાસ્ત્રમાં અધિકારીના વશથી ધર્મના સાધનની વ્યવસ્થા, તે ગુણ અને દોષમાં વ્યાધિની પ્રતિક્રિયા સમાન જાણવી. તથા ગૃહસ્થ પ્રત્યે જિનભવન કરાવવાનું ફળ આ પ્રમાણે છે - આ લોકમાં જિનભવનનું કરાવવું તે ભાવયજ્ઞ છે. સગૃહસ્થને જન્મનું આ ઉત્કૃષ્ટ ફળ છે. અભ્યુદય પરંપરાથી મોક્ષનું બીજ છે. કોઈ શંકા કરે કે - જિનપૂજામાં તો હિંસા થાય છે, તેનું સમાધાન કરે છે— જો કે જિનપૂજામાં કથંચિત્ કાયવધ થાય છે, તો પણ તે ગૃહસ્થને કૂવો ખોદવાના દૃષ્ટાંતે તે પરિશુદ્ધ છે. વળી અસત્ આરંભમાં જે હેતુથી પ્રવર્તેલા છે, તે કારણે ગૃહસ્થોને તે અસદારંભની નિવૃત્તિરૂપ ફળવાળી આ જિનપૂજા જાણવી એમ વિચારવું જોઈએ. દાનાધિકારમાં તો સંભળાય છે કે શ્રાવકો બે પ્રકારના છે - સંવિગ્નભાવિતો અને લુબ્ધકદૃષ્ટાંત ભાવિતો. કહ્યું છે કે શ્રાવકો બે ભેદે છે - (૧) સંવિગ્ન ભાવિત - સંવિગ્નમુનિ વડે સંસ્કાર પામેલ, (૨) લુબ્ધક દૃષ્ટાંતભાવિત - પાસસ્થાદિ વડે સંસ્કાર પામેલ. - x - લુબ્ધક દૃષ્ટાંત સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભાવિત જેમ તેમ દાન આપે છે, સંવિગ્નભાવિત ઉચિતપણે દાન આપે છે. તે આ પ્રમાણે - સામર્થ્ય છતાં અશુદ્ધ આહાર લેવામાં મુનિને અને દેનારને બંનેને અહિત થાય, તે જ અશુદ્ધ આહાર અસમપણામાં લેનાર સાધુને અને દેનાર શ્રાવકને બંનેને હિતકર છે. તથા ન્યાયોપાર્જિત દ્રવ્યથી પ્રાપ્ત, કલ્પ્ય અન્નપાણી વગેરે દ્રવ્યોનું દાન, દેશ-કાલ-શ્રદ્ધા-સત્કારના ક્રમે આપે. ક્યાંક પાઠભેદ છે, ત્યાં પણ આ જ અર્થ છે. - X - X - અથવા પ્રતિતંભન સ્થાનકના બે વિશેષણ છે. તે આ રીતે - આધાકર્મ આદિ દોષથી પ્રાણીઓની હિંસા કરીને, જૂઠ બોલીને - જેમ અહો ! સાધુ ! આ અમારા માટે બનાવેલ ભોજનાદિ કલ્પનીય છે માટે તમારે શંકા ન કરવી. - ઇત્યાદિ બોલીને તે કારણથી પ્રતિલાભીને કર્મને બાંધે છે. અહીં બબ્બે પદના વિશેષણપણાએ અને એક પદના વિશેષ્યપણાથી ત્રણ સ્થાનકપણું જાણવું. આ સૂત્ર ગંભીર અર્થવાળું છે, તેથી બીજી રીતે પણ વિચારવા યોગ્ય છે. અલ્પાયુકપણાનાં કારણો કહ્યા, હવે તેના વિપરિત દીર્ઘાયુષ્યના ત્રણ કારણો કહે છે - પૂર્વવત્ જાણવું. વિશેષ કહે છે - શુભ દીર્ઘાયુષ્યપણાએ જાણવું. પ્રાણાતિપાતની વિરતિ આદિ શુભ દીર્ઘાયુષ્યનું જ નિમિતપણું હોવાથી કહ્યું છે કે - મહાવ્રતો, અણુવ્રતો, બાલતપ, અકામનિર્જરા વડે જીવ દેવનું આયુષ્ય બાંધે છે, વળી જે સમ્યગ્દષ્ટિ જીવ છે, તે પણ દેવાયુને બાંધે છે. સ્વભાવથી અલ્પકષાયી, દાનત, શીલ સંયમ, મધ્યમગુણોયુક્ત જે જીવ તે મનુષ્યાયુને બાંધે છે. દેવ અને મનુષ્યાય શુભ છે. ભગવતીજીમાં કહ્યું છે - કે હે ભગવત્ તથારૂપ શ્રમણ-માહણને પ્રાસુક અને એષણીય આહાર આદિ વડે પ્રતિલાભનાર શ્રમણોપાસક વડે શું કરાય છે? હે ગૌતમ! એકાંતે નિર્જરા કરાય છે, પાપકર્મ બંધાતુ નથી. જે નિર્જરાનું કારણ, તે શુભ દીર્ઘાયુષ્યના કારણપણાએ મહાવ્રતવત્ વિરુદ્ધ નથી. ૧૫૦ હમણાં આયુષ્યના દીર્ધપણાના કારણો કહ્યા. તે દીર્ઘાયુષ્ય શુભ અને અશુભ બે પ્રકારનું છે. તેથી પહેલા અશુભાયુની દીર્ઘતાનાં કારણ કહે છે - તે પૂર્વવત્ જાણવું. વિશેષ એ કે - અશુભ દીર્ઘાયુષ્યપણા માટે - નાકાયુષ્ય માટે છે. તે આ પ્રમાણે - નકામુ પાપકૃતિરૂપ હોવાથી અશુભ છે અને નાસ્કાયુ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ હોવાથી અશુભદીર્ઘ છે. તેવા પ્રકારનું આયુ-જીવિત જે કર્મથી બંધાય તે અશુભ દીર્ઘાયુ. તેનો જે ભાવ તે અશુભ દીર્ઘાયુષ્યતા, તેના વડે. પ્રાણીઓને પ્રાણથી રહિત કરનાર હોય, જૂઠું બોલનાર હોય તથા સાધુની હેલનાદિ કરીને અશનાદિ વડે પ્રતિલાભનાર હોય છે. આ શબ્દાર્થ છે. હીલના-જાતિ વગેરેથી ઉઘાડા પાડવું, મનથી નિંદવું તે નિંદા, લોકસમક્ષ નિંદા તે ખિંસના, તેમની સમક્ષ નિંદા તે ગા, ઉભા ન થવું તે અપમાન. આ બધામાંથી Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૩૩ ૧૫૧ કોઈપણ એક પ્રકાર વડે સ્વરૂપથી અસુંદર અાદિ, આ કારણથી અહીતિ કરાવનાર છે, જે કે ભક્તિવાળાને તો અમનોજ્ઞ પણ મનોજ્ઞ જ છે. કેમકે આયચંદનાની માફક મનોજ્ઞ ફળ હોય છે. ચંદનાએ સૂપડાના ખૂણામાં આપ્યા ત્યારે તેણીની લોઢાની બેડીઓ સુવર્ણમય ઝાંઝરરૂપ બની, માથાના કેશ પૂર્વવત્ થયા. પંચરત્નોની વૃષ્ટિ થઈ, ઇન્દ્રાદિએ સ્તુતિ કરી, પછી તેણીએ ચાસ્ત્રિ લીધું. મોક્ષે ગયા. અહીં ત્રીજા સૂત્રમાં અશનાદિ પ્રાસુક પાસુકાદિપણે વિશેષણ સહિત નથી, કેમકે હીલનાદિ કરનાને પાટુકાદિ વિશેષણના ફળ પ્રત્યે અકારણપણું હોય છે. મત્સર વડે ઉત્પન થયેલ હીલનાદિ વિશેષણોને જ મુખ્યપણાને અશુભ દીધયુષ્યરૂપ ફળનું કારણ પણું હોવાથી પ્રાણાતિપાત અને મૃષાવાદને વિશે દાન વિશેષણ પરૂપ વ્યાખ્યાન પણ યોગ્ય જ છે. • X - X - X ". પ્રાણાતિપાતાદિથી નરકાયું બંધાય છે, જે માટે કહ્યું છે - મિથ્યાદેષ્ટિ, મહારંભી, મહાપરિગ્રહી, તીવલોભી, શીલરહિત, પાપમતિ, રૌદ્રપરિણામી જીવ નરકાયુને બાંધે છે. હવે શુભ દીધયુષ્ય કહે છે– સૂકાઈ પૂર્વવતુ. વિશેષ એ કે - સ્તુતિ કરીને, નમસ્કાર કરીને, વધ આદિથી સકાર કરીને, સન્માનીને, સમૃદ્ધિના હેતુભૂત હોવાથી સાધુ પણ કલ્યાણ સ્વરૂપ, મંગલ-વિદનક્ષયના યોગથી મંગલરૂપ, દેવતાની માફક દેવસ્વરૂપ, જિન વગેરે માફક ચૈત્ય સ્વરૂપ એવા શ્રમણ પ્રત્યે સેવા કરીને. અહીં પણ પાસુક અને અપાતુકપણાએ વિશેષણરહિત દાન છે. કેમકે આ સૂત્રનું પૂર્વસૂઝથી વિપર્યયપણું છે અને પૂર્વમૂત્રનું વિશેષણપણામાં પ્રવર્તવાપણું છે. પ્રાસુક-અપાયુકદાનને વિશે ફલ પ્રત્યે વિશેષ નથી, એમ સમજવું. કેમકે પૂર્વસૂત્રને વિશે પ્રાસુક-અપાયુકરૂપ દાનના વિશેષ ફલનું પ્રતિપાદન કરેલું છે • x • x -- પ્રાણનું અતિપાતન ગુપ્તિના સદ્ભાવમાં છે, તેથી ગુપ્તિ કહે છે• સૂત્ર-૧૩૪ - ગુતિઓ કણ કહી છે - મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયમુર્તિ... સંયત મનુષ્યોને ત્રણ ગુપ્તિ કહી છે - મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયમુતિ. ત્રણ ગુતિઓ કહી છે - મનઅગુતિ, વચનગુપ્તિ, કાયઅગુપ્તિ. એમ નાકોને યાવતુ અનિતકુમારોને, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને, અસંયત મનુષ્યોને, વ્યંતરોને, જ્યોતિકોને, વૈમાનિકોને હોય. ત્રણ દંડ કહેલા છે . મનદંડ, વાનદંડ, કાયદંડ, નૈરયિકોને ત્રણ દંડ કહેલા છે . મનદંડ, વયનદંડ, કાયદંડ. વિકલેન્દ્રિય વજીને ચાવ4 વૈમાનિક. • વિવેચન-૧૩૪ - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ગોપવવું તે ગુપ્તિ - કુશળ મન વગેરેના પ્રવર્ધનરૂપ અને અકુશલ મન વગેરેના નિવર્ધનરૂપ છે. કહ્યું છે ... મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓ, સિદ્ધાંતના જાણનાર વડે પ્રવર્તનરૂપ અને નિવર્ધનરૂપ કહેવાયેલી છે ૧૫ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • x • તે માટે કહે છે - સમિત નિયમથી ગુપ્ત હોય, ગુપ્ત સમિત હોય કે ન પણ હોય અથવું ભજના જાણવી. કેમકે કુશલ વચનને બોલતો વચનગુપ્ત અને સમિત પણ હોય છે. આ ગુપ્તિ ચોવીશ દંડકમાં વિચારતાં મનુષ્યોને જ અને તેમાં પણ સંયતોને જ હોય. નારકાદિને ન હોય. • x - ગુપ્તિ કહી હવે તેથી વિપરીત અગુપ્તિ કહે છે. સૂત્ર સુગમ છે. વિશેષ છે કે - ચોવીશ દંડકમાં અણુતિઓનો અતિદેશ કરેલ છે. સામાન્ય સૂત્રવતુ નારકાદિને ત્રણ અગુપ્તિ કહેવી. શેષ સુગમ. વિશેષ એ કે - અહીં એકેન્દ્રિય અને વિલેન્દ્રિય ન કહ્યા. કેમકે એકેન્દ્રિયાદિને યથાયોગ્ય વાણી, મનનો અભાવ છે. તથા સંયમનુષ્યોને પણ ન કહા, કેમકે તેઓને ગુપ્તિનું પ્રતિપાદન કરેલ છે, અગુપ્તિઓ પોતાને અને બીજઓને દંડરૂપ થાય છે. આ કારણથી હવે દંડનું નિરૂપણ કરતા કહે છે– ત્રણ દંડ ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - મન વડે પોતાને કે બીજાને દંડવું તે મનોદંડ અથવા જેના વડે દંડાય તે દંડ, મન એ જ દંડ તે મનોદંડ. એ રીતે વયનદંડ અને કાયદંડ પણ જાણવા. વિશેષ વિચારણામાં ચોવીશ દંડકને વિશે યાવતું વૈમાનિક પર્યન્તોનું સૂત્ર કહેવું. વિશેષ એ કે એક, બે, ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળાને છોડીને કહેવું. તેઓનો ત્રણ દંડ સંભવતા નથી કેમકે વચન અને મનનો અભાવ છે. દંડ ગહણીય છે, તેથી ગહ કહે છે • સત્ર-૧૩૫ : ગઈ ત્રણ ભેદે છે - કોઈ મનથી નહીં કરે છે, કોઈ વચનથી ગઈ કરે છે, કોઈ કાયાથી નહીં કરે છે . પાપકર્મો ન કરીને - અથવા • નહીં ત્રણ ભેદે છે– કોઈ દીર્ધકાળ નહીં કરે છે, કોઈ અલ્પકાળ નહીં કરે છે. કોઈ પાપકર્મથી પોતાને દૂર રાખવા માટે કાયાથી પાપ પ્રવૃત્તિ કરતા નથી. પ્રત્યાખ્યાન ત્રણ ભેટે કહેલ છે - કોઈ મનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઈ વચનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઈ કાયાથી પ્રત્યાખ્યાન કરે છે. જેમ નહીં કહી તેમ પચ્ચખાણને વિશે પણ બે આલાવા કહેવા. વિવેચન-૧૩૫ : બંને સૂત્રના અર્થ કહેલા છે. વિશેષ એ કે - પોતાના કે બીજાના આત્મા સંબંધી દંડ પ્રત્યે ગુપ્સા કરે તે ગહ. ‘સ'કારનો આગમ હોવાથી કાયા વડે પણ એક જીવ પાપકર્મના હેતુભૂત ન કરવાપણે - હિંસાદિ ન કરવાથી, કાય વડે ગઈ, પાપકર્મની અપ્રવૃત્તિ વડે જ થાય છે, કહ્યું છે કે - પાપજુગુપ્સા યથાર્થ વિશુદ્ધ ચિત્ત વડે, નિરંતર પાપનો ખેદ કરવો, પાપ કરવું નહીં, પાપની વિચારણા કરવી નહીં. આ અનુક્રમ ભૂત-વર્તમાન-ભાવિ અપેક્ષાએ કહેલ છે. અથવા પાપકર્મોને ન કરવા માટે ત્રણ પ્રકારે પણ નહીં કરે છે અથવા પાપકર્મોની ગુસા કરે છે, શા માટે ? પાપ ન કરવા માટે. • હું પાપકર્મો ન કરું. દીર્ધકાળ પર્યન્ત. તથા કોઈ કાયા પ્રત્યે અટકાવે છે, કઈ રીતે? પાપકર્મોના કાર્યો Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૩૫ ૧૫૩ ન કરવા વડે કે ન કરવા માટે પાપોની નહીં કરે છે. પાપો જ ન કરવા માટે પાપોથી કાયાને અટકાવે છે. અતીતકાલ વિષયક ગહ હોય, તે કહી. હવે ભાવિ કાલ વિષયક પચ્ચખાણ બે સૂત્ર વડે કહે છે - સૂગ સુગમ છે. વિશેષ એ કે - ગહનિ વિશે, બે આલાપક આ રીતે - મન વડે ઇત્યાદિ. કાયા વડે કોઈ પાપકમોંને ન કરવા પચ્ચકખાણ કરે છે. આ અંત પર્યક્ત એક આલાપક. અથવા પચ્ચખાણ ત્રણ પ્રકારે કહ્યા છે. • x • તે બીજો આલાવો જાણવો. તેમાં કાયાને પણ કોઈ એક પાપકર્મ ન કરવા માટે પ્રતિસંહરે છે અથવા પાપકર્મથી કાયાને પ્રતિસંહરે છે. તે પાપકર્મોને જ ન કરવા માટે પાપકર્મ પ્રત્યાખ્યાતા પરોપકારીઓ હોય છે, તે બતાવવા માટે દૃષ્ટાંતભૂત વૃક્ષોની પ્રરૂપણા કરે છે– • સૂગ-૧૩૬ - -૧-ત્રણ વૃક્ષો કહ્યા છે - પગસહિત પુuસહિત, ફળસહિત. -- પ્રમાણે ત્રણ પ્રકારે પુરુષો કહ્યા છે - પત્રસહિત વૃક્ષ સમાન, પુuસહિત વૃક્ષો સમાન, ફલ સહિત વૃક્ષો સમાન. --પુરુષ ત્રણ પ્રકારે કહા છે • નામપુર, સ્થાપનાપુર, દ્રવ્યપુરુષ. -૪-ત્રણ પ્રકારે પુરણ કહ્યા છે - જ્ઞાનપુર, દશનપુરષ, ચાર્ષિ . -પ-ત્રણ પ્રકારે પુરણ કહ્યા છે વેદપુરુષ, લિંગપુરુષ, અભિલાપપુરુષ. - ૬-ત્રણ પ્રકારે પુરુષ કહl છે - ઉત્તમપુરુષ, મધ્યમપુરષ, જઘન્યપુરુષ. • - ઉત્તમપુરો ત્રણ પ્રકારે છે - ધર્મપુરુષ, ભોગપુરુષ, કર્મપુરષ, ધર્મપુરષ તે અરિહંતો, ભોગપુરુષ તે ચક્રવર્તી, કર્મપુરુષ તે વાસુદેવ -૮-મધ્યમ પુરુષો ત્રણ પ્રકારે - ઉગ્ર, ભોગ, રાજન્ય. -૬-જઘન્યપુરુષ ગણ-દાસ, નૃત્ય, ભાગિયા. • વિવેચન-૧૩૬ : બે સૂત્ર છે - પત્રોને જે પ્રાપ્ત થાય તે પત્રોપણ, એવી રીતે બીજા બે વૃક્ષો જાણવા. દષ્ટાંત સંબંધી ઉપનય કહે છે -પુરુષના પ્રકારો આ રીતે પસાદિ યુકતપણાએ ઇચ્છાવાળાને વિશે ઉપકાર માત્ર વિશિષ્ટ અને વિશિષ્ટતર ઉપકાને કરવાવાળા વૃક્ષો છે, તે રીતે લોકોત્તર પુરુષો સૂત્ર, અર્થ, સૂત્રાર્થના દાનાદિ વડે અનુક્રમે વિશેષ વિશેષ ઉપકાર કરનારા હોવાથી વૃક્ષ સમાન માનવા. એવી રીતે લૌકિક પુરુષો પણ માનવા. અહીં ‘પતોવગ’ ઇત્યાદિ. સૂગના કથનમાં પ્રાકૃત શૈલી છે. • x • ધે પુરુષના પ્રસ્તાવથી પુરુષોને સાત સૂત્ર વડે નિરૂપણ કરે છે - તે સુગમ છે. વિશેષ એ કે - નામ એ જ પુરુષ તે નામપુરુષ. પુરુષ પ્રતિમાદિ સ્થાપનાપુરુષ. પુરુષપણે ભાવિમાં ઉત્પન્ન થશે કે ભૂતકાળમાં જે ઉત્પન્ન થયા છે, તે દ્રવ્યપુરષ. અહીં વિશેષ સંબંધ ઇન્દ્રના સૂત્રથી જોઈ લેવો. કહ્યું છે - આગમથી અનુપયુક્ત, નોઆગમથી દ્રવ્ય પુરુષ ત્રણ પ્રકારેએકભવિકાદિ ત્રણ પ્રકારે છે - મૂલ, ઉતર નિર્મિત. મૂલગુણ નિર્મિત પુરુષને પ્રાયોગ્ય દ્રવ્યો અને ઉત્તગુણ નિર્મિત - તે આકારવાળા પુદ્ગલો. તે જ ભાવપુરના ભેદ છે ૧૫૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જ્ઞાનપુરુષાદિ. જેને જ્ઞાન લક્ષણરૂપ ભાવ પ્રધાન છે, તે જ્ઞાનપુરુષ. એ પ્રમાણે બીજા બંને ભેદો પણ જાણવા. વેદ-પુરુષ વેદના અનુભવની પ્રધાનતા છે તે વેદપુરુષ. તે સ્ત્રી, પુરુષ, નપુંસક સંબંધી ત્રણ લિંગ હોય છે. તથા પુરુષ ચિન્હ-દાઢી મુછાદિ ઉપલક્ષિત પુરુષ તે ચિન્હપુરષ. જેમ નપુંસક છતાં દાઢી-મૂંછ ચિહ્નવાળો પુરષ. અથવા પુરષ વેદરૂપ ચિહપુરષ. જેના વડે બોલાય છે તે અભિલાપ - શબ્દ, તે જ પુરુષ પુલિંગપણે કથન કરવાથી જેમ ઘટ, કૂટ. કહ્યું છે કે - અભિલાપ પુલિંગાભિધાન માત્ર, જેમ ઘટ શબ્દ છે. ચિલપરને વિશે પુરુષાકૃતિ નપુંસક પુરુષ વેદે કે પુરુષવેશે કહેવાય છે. ત્રણ લિંગમાં વર્તનાર પણ પુરુષવેદાનુભવ કાલે વેદપુરુષ કહેવાય છે. ધર્મપુરુષ - ધર્મ-ક્ષાયિક ચાસ્ત્રિાદિ, તેને મેળવવા તત્પર પુરુષ તે ધર્મપુરુષ. કહ્યું છે કે - ધર્મને ઉત્પન્ન કરવાના વ્યાપારમાં તત્પર તે ધર્મપુરુષ. જેમકે - સુસાધુ..ભોગ-મનોજ્ઞ શબ્દાદિ તત્પર પુરષ, તે ભોગ પુરષ. કહ્યું છે કે - જેણે વિષયસુખ સારી રીતે મેળવેલ છે, તે ચક્રવર્તી તે ભોગપુરપ. કર્મ - મહારંભાદિ વડે પ્રાપ્ત કરેલ નરકાયુકાદિ. | ઉગ્ર-ભગવંત ઋષભદેવના રાજ્યકાળમાં જે આરક્ષકો હતા તે... ભોગ - તે રાજ્યમાં ગુરુપદે રહેલ. રાજન્ય - તે રાજ્યમાં જે મિત્ર હતા તે પુરુષો. કહ્યું છે કે - ઉગ્ર, ભોગ, સજન્ય, ક્ષત્રિય તે ચારનો સંગ્રહ હતો - તેમાં અનુકર્મ આરક્ષક, ગુ, વયસ્ક જાણવા બાકીના બધાં ક્ષત્રિયો છે. તેમના વંશજો પણ ઉગ્ર આદિ રૂપે જાણવા. જો ત્રણેનું માધ્યમપણું અનુકૃષ્ટપણાથી, અજઘન્યપણાથી છે...દાસ-દાસીમાદિ, મૃતક-મચથી કામ કરનાર, ભાણ જેમને વિદ્યમાન છે, તે ભાગીયા • ચોથો ભાગ લેનારાદિ જાણવા. મનુષ્ય પુરુષોનું ત્રિવિધપણું કહ્યું. હવે સામાન્યથી જલચર, સ્થલચર, ખેચર વિશેષ તિર્યંચોનું બાર સૂત્રો વડે મૈવિધ્ય કહે છે. • સૂઝ-૧૩૩ થી ૧૩૯ : [૧૩] -૧-ત્રણ પ્રકારે મસ્સો કહ્યા છે . અંડજ પોતજ, સંમૂર્ણિમજ - -અંડજ મસ્સો ત્રણ પ્રકારે કહ્યા છે - શ્રી, પુરુષ, નપુંસક. -3- પોતજ મચ્યો ત્રણ પ્રકારે કહ્યા છે . ી, પુરુષ, નપુંસક. [સંમૂછિમજ જાપુંસક જ હોય. -૧-પક્ષીઓ ત્રણ પ્રકારે છે તિર્યંચયોનિક પુરુષ, મનુષ્યયોનિક પુરણ, દેવપુરુષ. -ર-તિચિયોનિક પુરુષ ત્રણ પ્રકારે છે : જલચર, સ્થલચર, બેચર. - 3-મનુષ્ય પુરો ત્રણ પ્રકારે છે - કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અંતર્લીપજ ૧-નપુંસકો ત્રણ પ્રકારે છે . નૈરયિકનપુંસક, તિરચિયોનિકનપુંસક, મનુષ્ય નપુંસક. --તિર્યંચયોનિક નપુંસકો ત્રણ પ્રકારે છે . જલચર, સ્થલચર, ખેચર, -૩-મનુષ્યનપુંસક ત્રણ પ્રકારે છે . કમભૂમિજ, અકર્મભૂમિજ, અંતદ્વીપજ. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૩૭ થી ૧૩૯ ૧૫૫ [૧૩૯] તિર્યંચયોનિકો ત્રણ ભેદે છે સ્ત્રી, પુરુષ, નપુંસક. • વિવેચન-૧૩૭ થી ૧૩૯ : [૧૩૭] આ સૂત્રો સુગમ છે વિશેષ એ કે - ઇંડાથી જન્મેલ તે અંડજ, પોતવસ્ત્ર તે જરાયુ વર્જિત હોવાથી વસ્ત્ર માફક ઉત્પન્ન થયેલા તે પોતજ. અથવા વહાણની માફક ઉત્પન્ન થયેલા તે પોતજ. ગર્ભરહિત ઉત્પન્ન થાય તે સંમૂકિમ. સંમૂચ્છિમમાં સ્ત્રી આદિ ભેદો ન હોય, તેઓને નપુંસકત્વ જ હોય તેથી સૂત્રમાં કહ્યા નથી. પક્ષીઓમાં અંડજ-હંસ આદિ, પોતજ-વલ્ગુલી આદિ, સંમૂછિમ. ખંજક-આદિ. ઉદ્ભિજ્જત્વ હોવા છતાં પણ તેઓનો સંમૂચ્છિમપણે વ્યપદેશ થાય છે. કેમકે ઉદ્ભિજ્જ આદિનો સંમૂર્ચ્છનપણે ઉત્પન્ન થવારૂપ વિશેષ હોય. છ્યું. એટલે - પક્ષી માફક. આ પ્રત્યક્ષ અભિલાપ વડે ઉપરિસર્પ-સર્પ આદિના ત્રણ સૂત્રો કહ્યા. ઉરસ એટલે છાતી વડે, સરકે છે તે - ઉરપરિસર્પ-સર્પ વગેરે - કહેવા. તથા ભુજપરિસર્પ-ભુજા એટલે હાથ વડે ચાલનારા. તે નોળીયા વગેરે કહેવાય. છ્યું.- પક્ષીની માફક જાણવા. અહીં પણ ત્રણ સૂત્રો કહેવા તે ભાવ છે. [૧૩૮] તિર્યંચ વિશેષોનું દૈવિધ્ય કહ્યું, હવે સ્ત્રી, પુરુષ, નપુંસકોને કહે છે - એ નવ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - હ્યું એટલે આકાશ. કૃષિ આદિ કર્મપ્રધાન ભૂમિ તે કર્મભૂમિ. - ભરત આદિ પંદર ભેદે, તેમાં જન્મેલા તે કર્મભૂમિજ. એ રીતે અકર્મભૂમિજ. વિશેષ એ કે - અકર્મભૂમિ એટલે ભોગભૂમિ - દેવકુરુ આદિ ત્રીશ ભેદે છે. અંતર્ એટલે મધ્ય. સમુદ્રના દ્વીપો, તેમાં જન્મેલ તે અંતર્તીપજ. [૧૩૯] વિશેષથી ત્રણ ભેદ કહી સામાન્યથી તિર્યંચોને કહે છે - તે સુગમ છે. સ્ત્રી વગેરેની પરિણતિ જીવોને લેશ્યાના કારણે થાય છે. લેશ્યાઓ સ્ત્રી આદિ બંધક કર્મનું કારણ છે. તેથી નાકાદિમાં લેશ્યાઓનું ત્રણ સ્થાન વડે કથન– • સૂત્ર-૧૪૦ : -૧-નૈરયિકોને ત્રણ વેશ્યાઓ કહી છે - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા. -૨-અસુકુમારોને ત્રણ લેશ્યાઓ સંકિલિષ્ટ કહી છે - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કોતલેશ્યા. -૩ થી ૧૧- એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો જાણવા. એ પ્રમાણે -૧૨-પૃથ્વીકાયિક, -૧૩-અકાયિક, -૧૪-વનસ્પતિકાયિક, ૧૫-તેઉકાયિક, -૧૬-વાયુકાયિક, ૧૭-બેઇન્દ્રિય, -૧૮-પેઇન્દ્રિય, -૧૯-ચરિન્દ્રિય, એ બધાંને નૈરયિકોની માફક ત્રણ લેશ્યાઓ કહેલી છે. -૨૦-પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને ત્રણ લેશ્યાઓ સંક્લિષ્ટ કહી છે. - કૃષ્ણ àા, નીલલેશ્યા, કાપોતલેશ્યા. -૨૧-પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોને ત્રણ લેશ્યા અસંક્લિષ્ટ કહેલી છે - તેજોવેશ્યા, પલેશ્યા, શુક્લલેશ્યા. -૨૨- એ રીતે મનુષ્યોને પણ જાણવું. -૨૩-વ્યંતરોને અસુકુમારની જેમ જાણવું. -૨૪-વૈમાનિકોને ત્રણ લેશ્યાઓ કહી છે - તેોલેશ્યા, પાલેશ્યા, શુક્લલેશ્યા. ૧૫૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • વિવેચન-૧૪૦ : આ દંડક સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - નૈરયિકોને કૃષ્ણાદિ ત્રણ લેશ્યાનો જ સંભવ હોવાથી વિશેષણ રહિત કહેલ છે. અસુકુમારોને ચાર લેશ્યાનો સદ્ભાવ હોવાથી ‘સંક્લિષ્ટ' એમ વિશેષિત કરી. તેમને ચોથી તેજોલેશ્યા છે, પણ તે સંક્લિષ્ટ નથી. પૃથ્વી આદિને અસુકુમારના સૂત્રાર્થનો અતિદેશ કરતા કહ્યું કે - પૃથ્વી - અપ્ - વનસ્પતિમાં દેવના ઉત્પાના સંભવથી ચોથી તેજોલેશ્યા છે. આ કારણથી વિશેષણ સહિત લેશ્માનું કથન અતિદેશ કર્યુ છે. તેઉ, વાયુ, બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોને વિશે દેવોત્પત્તિ ન હોવાથી તેજોલેશ્યાનો અભાવ છે, તેથી તેને વિશેષણરહિત કહેલ છે. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને છ લેશ્યાઓ પણ છે, આ કારણથી સંક્લિષ્ટ અને અસંક્લિષ્ટ વિશેષણથી ચાર સૂત્રો કહેલ છે. વિશેષ એ કે - મનુષ્યસૂત્રમાં અતિદેશથી કહેલી છે. વ્યંતરસૂત્રમાં સંલિષ્ટ લેશ્યાઓ જાણવી. વૈમાનિક સૂત્ર વિશેષણરહિત જ છે, કારણ કે તેમાં ત્રણ અક્લિષ્ટ લેશ્માનો જ સદ્ભાવ હોવાથી નિષેધ કરવા યોગ્યના અભાવ વડે વિશેષણનો સંબંધ નથી. જ્યોતિકોને તેજોલેશ્યા હોવાથી ત્રણ સ્થાનમાં સદ્ભાવના અભાવે- કહેલ નથી. હાલ વૈમાનિકોને - ૪ - કહ્યા. હવે જ્યોતિકોને - X - ચલન સ્વભાવથી કહે છે– - સૂત્ર-૧૪૧ - ત્રણ સ્થાન વડે તારા પોતાના સ્થાનેથી ચલિત થાય છે - વિષુર્વણા કરતા, પરિચારણા કરતા, એક સ્થાનથી બીજા સ્થાને સંક્રમણ કરતા...ત્રણ સ્થાને દેવો વિધુત્કાર કરે - વિકુણા કરતા, પરિચારણા કરતા, તથારૂપ શ્રમણ કે માહણને ઋદ્ધિ, કાંતિ, યશ, બલ, પુરસ્કાર, પરાક્રમ બતાવતા દેવ વિધુત્કાર કરે... ત્રણ સ્થાને દેવ ાનિત શબ્દ કરે - વિષુર્વણા કરતો ઇત્યાદિ સૂત્ર વિધુત્કાર સૂત્રવત્ જાણવું. • વિવેચન-૧૪૧ : તારા માત્ર પોતાના સ્થાનને છોડે. [ક્યારે ?] વૈક્રિયને વૈક્રિયને કરતા, પરિચારણા કરતા - મૈથુન માટે તીવ્ર અભિલાષયુક્ત બનતા અને એક સ્થાનેથી બીજા સ્થાને જતા. જેમ ધાતકીખંડાદિના મેરુ પ્રત્યે પરિહરે અથવા ચમરેન્દ્ર માફક કોઈક મહદ્ધિક દેવાદિ વૈક્રિયાદિ કરે તો તેને માર્ગ આપવા ખસે છે. કહ્યું છે કે - તે બંનેમાં વ્યાઘાતવાળું અંતર, તે જઘન્યથી ૬૬ યોજન અને ઉત્કૃષ્ટથી ૧૨,૦૦૦ યોજન છે, તેમાં વ્યાઘાતિક અંતર, મહદ્ધિક દેવને માર્ગ આપવાથી થાય છે. તારા દેવની ચલનક્રિયાના કારણો કહ્યા, હવે દેવના જ વીજળી અને મેઘગર્જનાની ક્રિયાના કારણો બે સૂત્રો વડે કહે છે– સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - વીજળી કરાય છે તે જ કાર્ય અથવા વિજળીનું જે કરવું તે ક્રિયા, તે વિધુત્કાર સમજવું. વૈક્રિયનું કરવું આદિ અહંકારવાળાને જ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૪૧ ૧૫૩ ૧૫૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હોય છે. તેમાં પ્રવૃત અને અહંકારના ઉલ્લાસવાળાને ચલન, વિજળી અને ગર્જનાદિ પણ હોય છે. તેથી ચલન, વિધુકાર આદિને વિદુર્વણાના કારણપણાએ કહેલું છે. દ્ધિ-વિમાન, પરિવારસદિ. ઇતિ-શરીર, આભરણાદિની, ચશ-પ્રખ્યાતિ. બલ-શરીરની શક્તિ. વીર્ય-જીવની શક્તિ. પુરુષકાર-અભિમાન વિશેષ તેજ. આ સર્વે પોતે સંપાદિત કરેલ છે, તે પરાક્રમ. પુરુષકારપરાક્રમ એ સમાહાર વંધ્યું છે. આ સર્વે બતાવતો દેવ વિધુત્કારાદિ કરે છે. તથા સ્વનિત શબ્દ - મેઘગર્જના. á. એ પ્રમાણે છે. - x - અહીં વિધુત્કાર અને સ્વનિત શબ્દો ઉત્પાતરૂપ કહેવાયા. હવે ઉત્પાતરૂપો જ લોકાંધકાર આદિ પંદર સૂત્રો વડે કહે છે • સૂત્ર-૧૪૨ - ૧- ત્રણ સ્થાને લોકમાં આંધકાર થાય • અરિહંત નિવસિ પામે ત્યારે, અરિહંત પ્રજ્ઞત ધર્મ વિચ્છેદ પામે ત્યારે, પૂર્વ-શ્રુત નાશ પામતા. -- Aણ સ્થાને લોકમાં ઉધોત થાય - અરિહંતો જન્મ લે ત્યારે, અરિહંતો પdજ્યા છે ત્યારે અરિહંતોના કેવલજ્ઞાનોત્પત્તિ મહોત્સવમાં. - - ત્રણ કારણે દેવ ભવનોમાં આંધકાર થાય • અરિહંતો નિર્વાણ પામે ત્યારે, અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મ વિચ્છેદ થતાં, પૂર્વગdશ્રુત નાશ પામતા. -- ત્રણ કારણે દેવ ભવનોમાં ઉધોતું થાય - અરિહંતો જન્મ લે ત્યારે, અરિહંતો પdજ્યા છે ત્યારે અરિહંતોના કેવલજ્ઞાન પ્રાપ્તિ મહોત્સવમાં. -૫- ત્રણ કારણે દેવોનો સક્રિપાત [આગમન થાય અરિહંતો જન્મ ત્યારે, અરિહંતો dજ્યા છે ત્યારે, અરિહંતોના કેવલજ્ઞાન પ્રાપ્તિ મહોત્સવમાં. -૬- એ રીતે દેવોનું એકઠા થતું. - દેવતાનો હર્ષનાદ [ત્રણે કારણે જાણવો.] •૮- કણ કારણે દેવો મનુષ્યલોકમાં જલ્દી આવે છે . અરિહંતો જન્મ ત્યારે, અરિહંતો પવા છે ત્યારે, અરિહંતોના કેવલજ્ઞાન પ્રાપ્તિ મહોત્સવમાં. એવી રીતે -૯- સામાનિક દેવો, ૧૦- ગાયશિકો, -૧૧- લોકપાલ દેવો, -૧અગ્ર મહિષીઓ, -૧૩- ત્રણ પર્ષદાના દેવો, -૧૪- અનિકાધિપતિ, -૧૫- આત્મરક્ષક દેવો (એ બધાં મનુષ્યલોકમાં શીઘ આવે છે. ત્રણ કારણે દેવો -૧- સિંહાસથી ઉભા થાય છે - અરિહંતો જન્મ લે ત્યારે. ઇત્યાદિ પૂર્વવત જાણતું. એવી રીતે -- આસનો ચલાયમાન થાય છે, •• સિંહનાદ કરે -૪- વસાની વૃષ્ટિ કરે -૫- ત્રણ કારણે દેવોના ચાવૃક્ષો ચલાયમાન થાય છે . અરિહંતો જન્મ લે ત્યારે આદિ પૂર્વવત -૬- ત્રણ કારણે લોકાંતિક દેવો મનુષ્યલોકમાં શીઘ આવે. - અરિહંતો જન્મ લે ત્યારે, અરિહંતો પdયા લે ત્યારે, અરિહંતોના કેવલજ્ઞાનોત્પત્તિ મહોત્સવમાં. • વિવેચન-૧૪ર : સુગમ છે. વિશેષ એ કે - ક્ષેત્રલોકને વિશે જે અંધકાર તે લોકાંધકાર. દ્રવ્યથી લોકાનુભાવથી અથવા ભાવથી પ્રકાશક સ્વભાવવાળા જ્ઞાનના અભાવે. તે આ રીતે - અશોકાદિ આઠ પ્રકારની મહાપ્રાતિહાર્ય પૂજાને યોગ્ય, પરમ ભક્તિ તત્પર, સુરઅસુરના સમૂહ વડે વિશેષે ચાયેલી, જન્માંતરરૂપ મોટા ક્યારામાં ઉગેલ અને નિર્દોષ વાસના રૂપ જલ વડે સીંચાયેલ પંચરૂપ મહાવૃક્ષના કલ્યાણ સદંશ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને અને સર્વ ગાદિ શત્રુના તદ્દન ક્ષયથી મુકિતામંદિરના શિખર ઉપર ચડવાને જે યોગ્ય છે, તે અહંન્તો. કહ્યું છે કે • વંદન, નમસ્કારને જે યોગ્ય છે, પૂજા-સત્કારને યોગ્ય છે, વળી સિદ્ધિગમનમાં યોગ્ય છે, તે કારણથી અહતો કહેવાય છે. તે અહતો નિર્વાણને પ્રાપ્ત થતાં, વળી અહેનોએ પ્રરૂપેલ ધર્મ નાશ પામતા, તીર્થના વિચ્છેદ કાળે. તથા દૈષ્ટિવાદ ગના વિભાગભૂત જે પૂર્વો, તેને વિશે પ્રવેશેલું, તેના અત્યંતરીભૂત જે શ્રુત તે પૂર્વગત નાશ પામતા લોકમાં અંધકાર થાય છે. રાજાનું મરણ, દેશ અને નગરના ભંગાદિમાં પણ દિશાઓમાં અતિ ધૂળપણાએ કેવળ અંધકાર દેખાય છે. તો વળી સમગ્ર ત્રિભુવનના મનુષ્યોને નિર્દોષ નયન સમાન પરમ શ્વર્યવાન અહમ્નાદિનો વિચ્છેદ થતાં લોકમાં અંઘકાર થાય તેમાં શું આશ્ચર્ય ? લોકમાં ઉધોત લોકાનુભાવથી કે દેવોના મનુષ્યલોકમાં આગમનથી થાય છે. કેવળજ્ઞાનોત્પાદમાં દેવોએ કરેલા મહોત્સવથી થાય છે. દેવોના ભવનાદિને વિશે જે અંધકાર, તે દેવાંધકાર, તે લોકના અનુભાવથી જ થાય છે. લોકાંધકાર કહ્યા છતાં, જે દેવાંધકાર કહ્યો તે સર્વત્ર અંધકારના પ્રતિપાદન માટે છે. એવી રીતે દેવ-ઉધોત પણ જાણવો. પૃથ્વી પર દેવોનું આવવું તે દેવ સન્નિપાત. દેવોકલિકા-દેવોનું એઝ મળવું. એવી રીતે ત્રણ સ્થાનો વડે, દેવો વડે કરાયેલ હષત્મિક શબ્દ ત્રણ વડે-શીઘ મનુષ્યલોકમાં આવે છે. સામાનિક - ઇન્દ્ર સમાન ઋદ્ધિવાળા, બાયઢિશક - મહતર સમાન પૂજય. લોકપાલ - સોમ આદિ, દિશામાં નિયુક્ત અણમહિણી-મુખ્ય સ્ત્રી. પરિષતુ - પરિવારમાં ઉત્પા. હસ્તિ આદિ સૈન્યપધાન ઐરવત વગેરે દેવો. રાજાની માફક અંગની રક્ષા કરનાર દેવો તે આત્મરક્ષક દેવો. “-મનુષ્યલોકમાં જલ્દી આવે છે.” આ પ્રમાણે દરેક પદમાં જોડવું. આ પ્રમાણે દેવોને મનુષ્યલોકમાં આગમનના જે કારણો કહ્યા તે જ કારણો દેવોના અગ્રુત્થાનાદિના કારણપણે પાંચ સૂત્રો વડે કહે છે - તે સુગમ છે. વિશેષ એ કે. સિંહાસનથી ઉઠે. આસનો - શકાદિના સિંહાસનો, તેઓનું ચલન લોકાનુભાવથી થાય છે. સિંહનાદ અને વસ્ત્રની વૃષ્ટિ એ બે પ્રમોદના કાર્યો લોકપ્રતીત છે. ચૈત્યવૃક્ષો • સુધમદિ સભાના દરેક દ્વાર સામે મુખમંડપ - પ્રેક્ષામંડપ - ચૈત્યતૂપ - ચૈત્યવૃક્ષ - મહાદેવજાદિ ક્રમચી છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૪૨ ૧૫ લોકાંતિક દેવોનો અતિ પ્રધાનપણારૂપ ભેદ વડે મનુષ્યક્ષેત્રમાં આવવા સંબંધી કારણો કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - બ્રહ્મલોકની સમીપે કૃષ્ણરાજી ક્ષેત્રમાં નિવાસ કરનારા લોકાંતિકો અથવા ઔદયિક ભાવલોકના અંતે થનાર, અનંતર ભવે મોક્ષમાં જનાર હોવાથી લોકાંતિકો - હવે કહેવાશે તેવા સારસ્વતાદિ આઠ પ્રકારે છે - - હવે શા માટે દેવો અહીં આવે છે ? તે કહે છે - અર્હન્તોનું ધર્માચાર્યપણાએ મહાન્ ઉપકાર હોવાથી પૂજાદિ અર્થે આવે છે, જેના ઉપકારનો બદલો ન વાળી શકાય એવા ધર્માચાર્યો છે, તેથી • સૂત્ર-૧૪૩ : હે આયુષ્યમાન શ્રમણો ! ત્રણ દુષ્પતિકાર - [ઉપકારનો બદલો વાળી ન શકાય તેવા છે. - માતા-પિતાનો, ભતનો, ધર્માચાર્યનો. કોઈ પુરુષ દરોજ માતાપિતાનું શતપાક, સહસ્રપાક તેલ વડે મર્દન કરીને, સુગંધિ દ્રવ્યના ચૂર્ણ વડે ઉદ્ધર્તન કરીને, ત્રણ પ્રકારના પાણી વડે સ્નાન કરાવે, સવલિકાર વડે વિભૂષિત કરીને મનોજ્ઞ વાસણમાં સારી રીતે પકાવેલ નિર્દોષ અઢાર જાતિના વ્યંજન યુક્ત ભોજન જમાડીને, જીવનપર્યન્ત કાંધે બેસાડીને લઈ જાય તો પણ તે માતાપિતાના ઉપકારનો બદલો ન વાળી શકે. પણ જો તે પુરુષ તે માતાપિતાને કેવલિપજ્ઞપ્ત ધર્મ કહીને, સમજાવીને, પરૂપીને, સ્થાપિત કરે તો તે માતાપિતાના ઉપકારનો બદલો હે આયુષ્યમાનૢ શ્રમણો! વાળી શકે. કોઈ મહાઋદ્ધિવાળો દરિદ્રને ધન આપીને તેનો સમુત્કર્ષ કરે. ત્યારે તે દરિદ્ર સમુત્કર્ષ પામીને પછી તે શ્રેષ્ઠીની સામે કે પાછળ વિપુલ ભોગસામગ્રી વડે યુક્ત થઈને રહે, ત્યારપછી તે શ્રેષ્ઠી અન્ય કોઈ વખત દરિદ્રી થઈને તે પે'લા દરિદ્ર પાસે શીઘ્ર આવે, ત્યારે તે દરિદ્રી તે ભર્તા [ધનાઢ્ય] ને પોતાનું સર્વસ્વ આપી દે તો પણ શ્રેષ્ઠીના ઉપકારનો બદલો ન વાળી શકે, પણ તે દારિદ્રી તે શ્રેષ્ઠીને કેવલીપજ્ઞપ્ત ધર્મ કહીને, સમજાવીને, રૂપીને, સ્થાપીને તે અવશ્ય તે શ્રેષ્ઠીના ઉપકારનો બદલો વાળનાર થાય. કોઈક તપ શ્રમણ કે માહણની પાસેથી એક પણ આર્ય-ધાર્મિક સુવચન સાંભળીને, સમજીને યોગ્ય અવસરે મૃત્યુ પામીને કોઈ એક દેવલોક દેવપણે ઉત્પન્ન થાય, ત્યારે તે દેવ તે ધર્માચાર્યને દુર્ભિક્ષવાળા દેશમાંથી સુભિક્ષવાળા દેશમાં લઈ જાય, કોઈ અટવીમાંથી વસતિમાં લઈ જાય, દીર્ધકાલીન રોગાતંકથી અભિભૂત થયેલા તેમને વિમુક્ત કરાવે, તો પણ તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી ન શકે, પણ જો તે ધર્માચાર્યને કેવલિપજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થતા હોય તો વારંવાર કેવલિપજ્ઞપ્ત ધર્મ કહીને યાવત્ ધર્મમાં સ્થાપિત કરે તો તેના વડે તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી શકે. • વિવેચન-૧૪૩ : જેના પર ઉપકાર કરાયેલ છે તે પુરુષ વડે તે ત્રણનો દુઃખે કરીને પ્રતિ ઉપકાર ૧૬૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કરાય છે. - ૪ - . - X - પ્રત્યુપકાર કરવા માટે અશક્ય સમજવું. હે શ્રમણ ! હે આયુષ્યમાન્ ! અથવા સમાસસહિત કથન - હે શ્રમણાયુષ્યમાન્ ! એ રીતે ભગવંત વડે શિષ્યને સંબોધન કરાયું. માતાસહિત પિતા અર્થાત્ માતાપિતા, જન્મદાતાપણાની એકત્વ વિવક્ષાથી તેનું એક સ્થાન. તથા ભત્તુપોષક - સ્વામીનું બીજું સ્થાન. ધર્મદાતા આચાર્ય તે ધર્માચાર્ય તે ત્રીજું સ્થાન. કહ્યું છે કે - આ લોકમાં માતાપિતા, સ્વામી, ગુરુ દુઃતિકાર છે. તેમાં ગુરુ તો આલોક અને પરલોકમાં પણ અતિ દુષ્પ્રતિકારક છે. તેમાં માતાપિતાના દુષ્પ્રતિકાર૫ણા સંબંધિ કહે છે - પ્રાતઃ તે પ્રભાત, પ્રભાત સહિત તે સંપ્રાપ્ત અને સંપાતર તે પ્રભાતકાળ. અર્થાત્ “જ્યારે પ્રભાત થયું ત્યારે જ” એ અર્થ છે. આ શબ્દ વડે બીજા કાર્યમાં અવ્યગ્રતા દેખાડે છે. અથવા ‘સ’ શબ્દનો અતિશય અર્થ હોવાથી અતિ પ્રભાતમાં અર્થાત્ પ્રતિ શબ્દથી પ્રતિપ્રભાત - ‘દરરોજ’ એ ભાવ સમજવો. કોઈ કુલીન પુરુષ-મનુષ્ય કેમકે દેવ અને તિર્યંચોને આવા વ્યતિકરનો અસંભવ છે - તે શતપાક - તે ૧૦૦ ઔષધ યુક્ત તેલના પાકમાં, અથવા ૧૦૦ ઔષધિ સાથે જે પકાવાય છે તે શતપાક, અથવા ૧૦૦ રૂપિયાના ખર્ચથી જે પકાવાય તે શતપાક. એવી રીતે સહસપાક તેલ જાણવું. આ બંને તેલ વડે મર્દન કરીને, સુગંધી ચૂર્ણ વડે ઉદ્વલન કરીને, ગંધોદક - ઉષ્ણોદક - શીતોદક વડે સ્નાન કરાવીને, મનોજ્ઞ-ભાત આદિ, ચાલીમાં જેનો પાક છે, તે થાલીપાક. અહીં વાસણ સિવાય કાચું-પાકું થાય તેથી આ વિશેષણ મુકેલ છે. શુદ્ધ-ભોજનના દોષરહિત થાલીમાં પકાવેલું એવું જે શુદ્ધ, વળી લોકપ્રસિદ્ધ અઢાર પ્રકારના શાક તથા દાળ કે છાસ વગેરેથી વ્યાપ્ત છે અથવા અઢાર ભેદ વિશિષ્ટ વ્યંજન [ભોજન] આવું ભોજન જમાડીને - વ્યંજન [ભોજન] ના અઢાર ભેદ આ પ્રમાણે છે— દાળ, ભાત, જવ-અન્ન, ત્રણ માંસ, ગોરસ, જૂસ-ઓસામણ, ભક્ષ્ય-મીઠાઈ, ગોળપાપડી, મૂળ-ફળ, હરિત, શાક, રસાલુ, પાન, પાણી, પાનક, છાશથી રાંધેલું શાક. આ અઢાર પ્રકારનો આહાર બે પ્રકારે છે - નિર્દોષ, લૌકિક, જેમકે ત્રણ પ્રકારે માંસ વગેરે વિવેકીને ત્યાજ્ય છે. જૂસ એટલે મગ, ચોખા, જીસ્ક આદિનો રસ. ભક્ષ્ય એટલે ખાંડના ખાજા વગેરે. ગુલલાવણિકા એટલે ગોળ ધાણા કે ગોળ પાપડી. મૂલ અને ફળને એક પદ રૂપે લીધા. શાક-વત્યુલાદિની ભાજી, - x - X - ઇત્યાદિ. જ્યાં સુધી પ્રાણ ધારણ કરે ત્યાં સુધી ખભા ઉપર વહન કરવા વડે પણ તે માતાપિતાનો બદલો વાળવો અશક્ય છે, કેમકે તે અનુભવેલ ઉપકાર વડે તે માતાપિતાનો પ્રત્યુપકાર કરનાર હોય છે. કહ્યું છે કે - જેના ઉપર ઉપકાર કરેલ છે એવો માણસ સજ્જન થાય તેમાં તેનો શો ગુણ ? જે અનુપકારી પ્રત્યે ઉપકાર કરે તે સજ્જન કહેવાય. જો તે પુરુષ, માતાપિતાને ધર્મને વિશે સ્થાપે તો બદલો વાળી શકે. કેવી રીતે સ્થાપે ? અનુષ્ઠાનથી સ્થાપે છે. શું કરીને? ધર્મ કહીને, સમજાવીને, વિશેષ ભેદથી પ્રરૂપીને અથવા સામાન્યથી કહીને - જેમકે ધર્મ કરવો જોઈએ. વિશેષથી પ્રરૂપીને એટલે કે ધર્મ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૪૨ ૧૬૧ અહિંસાદિ લક્ષણવાળો છે. પ્રભેદથી પ્રરૂપીને એટલે ૧૮,ooo શીલાંગ સ્વરૂપ છે, તેના વડે . ધર્મ સ્થાપીને, પરિવહન વડે નહીં અથવા તે ધર્મમાં સ્થાપનાર પુરષ વડે અથવા તે ધર્મમાં સ્થાપનાર પુરુષ વડે માતાપિતાના ઉપકારનો પ્રત્યુપકાર થાય, વહન કરીને નહીં. તે માતા-પિતાનો સુખપૂર્વક પ્રત્યુપકાર કરાય તે સુપતિકાર. ધર્મસ્થાપનાના મહોપકારીપણાથી તેમનો પ્રતિ ઉપકાર કરાય છે. કહ્યું છે કે - ઘણા ભવોને વિશે સર્વ ગુણ વડે મેળવેલ હજાર કોટિ ઉપકાર વડે પણ સમકિત દાતાના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે. હવે સ્વામીના પ્રતિ કાર્યપણા સંબંધે કહે છે - કોઈ પણ મહાત્ ઐશ્વર્ય સ્વરૂપ માં કે પૂજા છે જેને, અથવા મહાન ધનપતિ - શ્રેષ્ઠી, મહત્ત્વ તેના યોગ વડે માહત્ય અર્થાત્ ઈશ્વર, દરિદ્ર - ઐશ્વર્યરહિત, કોઈ દુઃખી પુરુષ. સમુકર્ષ-ધનદાનાદિથી ઉત્કૃષ્ટ કરે. ઉત્કૃષ્ટપણું પામીને તે દરિદ્ર ધનાદિ વડે સમુત્કૃષ્ટ થઈને પશ્ચાતુ કે પૂર્વકાળમાં અથવા સ્વામીની સમક્ષ કે પરોક્ષ ભોગની સામગ્રી વડે સ્વામી જેવો થાય. કોઈ વખતે તે સ્વામી - શ્રેષ્ઠી લાભાંતરાયના ઉદયે કદાચ પેલા દરિદ્રી જેવો દરિદ્રી થઈ જાય, ત્યારે પૂર્વે જેને ઉત્કૃષ્ટ કર્યો છે, તે દરિદ્રી પાસે જલ્દીથી શરણ અંગીકાર કરતો આવે ત્યારે પર્વની પોતાની અવસ્થા જાણી તે દરિદ્રી પૂર્વના ઉપકારી સ્વામીને માટે પોતાનું સર્વ દ્રવ્ય-સર્વરવ આપીને પણ તેણે કરેલા ઉપકારનો બદલો વાળી ન શકે. અર્થાત્ સર્વસ્વના દાન વડે પણ તે દુપ્પતિકાર જ છે. હધે ધમચાર્યની દુષ્પતિકાર્યતાને કહે છે - પાપકર્મોથી જે દૂર રહે તે આર્ય, એ જ કારણથી ધાર્મિક, તેના દ્વારા જ શ્રેષ્ઠ વચન કાનથી સાંભળીને, તે આર્ય, એ જ કારણથી ધાર્મિક, તેના દ્વારા જ શ્રેષ્ઠ વચન કાનથી સાંભળીને, મનથી વધારીને કોઈપણ દેવલોકના વિશે દેવપણે ઉત્પન્ન થાય. પછી જે દેશમાં ભિક્ષા દુર્લભ હોય તે દુર્મિક્ષ, તે દુભિક્ષી સુભિક્ષ દેશમાં લઈ જાય, ભયંકર અટવીસી વસ્તીવાળા પ્રદેશમાં લઈ જાય, જેનો લાંબો કાળ છે તે દીર્ધકાલિક, તેવા રોગ વડે અર્થાતુ ઘણાં કાલ સહન કરાય તે કુષ્ટાદિ અને આતંક-તુરંત પ્રાણનો નાશ કરનાર કષ્ટમય શૂલાદિ, આ બંનેનો કંઠ સમાસ કરતા રોગાતંક થાય, તેનાથી ધમચાનેિ મુક્ત કરે તો પણ તેમનો પ્રત્યુપકાર ન થઈ શકે, પણ જો ધર્માચાર્યને (ધર્મથી ચુત થયા હોય તો તેમને પુનઃ ધર્મમાં સ્થાપન કરવા વડે પ્રત્યુપકાર થાય છે. કહ્યું છે કે જેના વડે ધર્મોપદેશ આપવાથી સમ્યકત્વ કે ચાસ્ત્રિને વિશે જે સ્થાપિત કરાયો હોય તે પુરુષ જો ગર પણ દર્શન, ચાત્રિથી ભ્રષ્ટ થયા હોય તો તેમને તેમાં પુનઃ સ્થાપન કરીને મણ હિત થાય. શેષ સુગમ છે. ધર્મસ્થાપન વડે આનો ભવ છેદ લક્ષણરૂપ પ્રત્યુપકાર થાય, માટે ધમને ત્રણ સ્થાનમાં અવતારવા વડે ભવચ્છેદના કારણપણે કહે છે • સૂત્ર-૧૪૪ થી ૧૪૬ : [૧૪] ઋણ સ્થાન વડે સંપન્ન અણગર અનાદિ, અનંત, દીર્ધમાવિાળા, [5/11]. ૧૬૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ચતુરંત સંસાર કાંતારનું ઉલ્લંઘન કરે છે - નિયાણું ન કરીને, સખ્ય દૈષ્ટિપણાઓ, ઉપધાનપૂર્વક શુdનું વહન કરવા વડે. [૧૪૫] ત્રણ ભેદે અવસર્પિણી કહી છે - ઉત્કૃષ્ટ, મધ્યમ, જાન્ય. એ રીતે ત્રણ ભેદથી છ આરા પણ કહેવા ચાવ4 Kયમ દૂષમ પર્યત ત્રણ પ્રકારે ઉત્સર્પિણી કહી છે - ઉત્કૃષ્ટ, મધ્યમ, જાન્ય. એવી રીતે ત્રણ ભેદથી છ આરસ પણ કહેવા, ચાવતું સુષમસુષમ પર્યા . [૧૪૬] ત્રણ કારણે આચ્છિન્ન પુલો ચલિત થાય છે - આહારપણે જીવ વડે પુગલો ગ્રહણ કરવાથી, વિકુવા કરવા વડે પુગલો ચલિત થાય, એક સ્થાનથી બીજે સ્થાને મૂકવાથી પુદ્ગલ ચલિત થાય. ઉપધિ ત્રણ પ્રકારે છે - કર્મ ઉપધિ, શરીર ઉપધિ, બાહ્ય ભાંડ માત્ર ઉપાધિ. એ પ્રમાણે સુસ્કુમારોને કહેવું. એવી રીતે એકેન્દ્રિય અને નૈરચિકને વજીને ચાવતું વૈમાનિક પર્યન્ત કહેવું . - અથવા - ઉપધિ ત્રણ પ્રકારે છે : સચિત્ત, અચિત્ત મિશ્ર. આ પ્રમાણે નૈરયિક ચાવતું વૈમાનિકોને ત્રણ ઉપધિ કહેવી. પરિગ્રહ ત્રણ પ્રકારે છે - કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ, બાહ્ય ભાંડ મામ પરિગ્રહ. આ ત્રણે અસુરકુમારોને હોય છે, એ પ્રમાણે એકેન્દ્રિય અને નૈરયિકને વજીન ચાવતુ વૈમાનિક પર્યન્ત કહેવું. - અથવા • પરિગ્રહ ત્રણ પ્રકારે છે - સચિત્ત, અસિત, મિશ્ર. આ ત્રણ પરિગ્રહ મૈરવિકથી વૈમાનિક પર્વત છે. • વિવેચન-૧૪૪ થી ૧૪૬ : [૧૪] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- આદિ હિત, અનંત, લાંબા માર્ગવાળા, નરકાદિ ગતિરૂપ ચાર સંત-વિભાગો જેના છે, તે ચતુરંત, સંસાર એ જ કાંતાર, તેનું ઉલ્લંઘન કરે. અનાદિકવ આદિ વિશેષણ અરણ્યના પક્ષે પણ વિવા વડે યોજવા. તે આ રીતે - અનાદિ અનંત એવું જે અરણ્ય, તે અતિ મોટું હોવાથી અને દિશા ભેદથી ચતુરંત હોવાથી. નિદાન - ભોગ ઋદ્ધિની પ્રાર્થનાના સ્વભાવરૂપ આર્તધ્યાન, તેનું ત્યાગપણું તે અનિદાનતા, તેના વડે. સમ્યગ્રષ્ટિપણાએ જાણવું. યોગવાહિતાસૂગના ઉપધાન વહન કરવા અથવા સમાધિમાં રહેવું, તેના વડે. [૧૫] ભવ-સંસારનું ઉલ્લંઘન કાળ વિશેષમાં થાય, આ કારણથી કાલ વિશેષને કહે છે - ચૌદ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - અવસર્પિણીના પહેલા મારામાં ઉત્કૃષ્ટી, ચાર આરામાં મધ્યમાંછેલ્લા આરામાં જઘન્ય છે. એવી જ રીતે સુષમ સુષમાદિમાં પણ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ કલ્પવા તથા ઉત્સર્પિણીના દુષમદુષમાદિ ભેદોને ઉકત ભેદથી વિપરીતપણે ઉત્કૃષ્ટ પૂર્વવત્ યોજવું. કાલલક્ષણરૂપ અચેતન દ્રવ્યના ધર્મો હમણાં કહ્યા, તેના સાધચ્ચેથી પુદ્ગલના ધર્મોનું નિરૂપણ કરતાં પાંચ સૂત્રાદિ કહે છે [૧૪૬] બલ્ગાદિ વડે છેદેલ પુલ સમુદાયથી ચલિત થાય છે જ. તેથી કહે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૪૪ થી ૧૪૬ ૧૬૩ છે - અછિન્નપુદગલ. આહારપણાએ જીવ વડે ગ્રહણ કરાતા - જીવ વડે આકર્ષણ કરવાથી પોતાના સ્થાનથી પુદ્ગલ ચલિત થાય છે. એ પ્રમાણે વૈક્રિય માણ-ઑક્રિયકરણ વશવર્તીતાથી ચલિત થાય. એક સ્થાનથી બીજા સ્થાને હાથ આદિ વડે સંક્રમણ કરતા ચલે છે. જેના વડે જીવ પોષાય છે, તે ઉપધિ. કર્મ એ જ ઉપધિ તે કર્મોપધિ. એ રીતે શરીર-ઉપધિ, બાહ્ય શરીરવર્તી માટીના ભાજન અને માગાયુક્ત - કાંસા આદિના ભાજનો, ભાજન-ઉપકરણ, ભાંડ માત્ર એ જ ઉપધિ તે માંડ માગોપધિ. અથવા ભાંડ* વા, આભરણાદિ, તે જ માબા-પરિચ્છેદ, તે જ ઉપધિ. તેથી બાહ્ય શબ્દનો કર્મધારય કરવો. ચોવીશ દંડકની વિચારણામાં અસુરાદિને ગણે ઉપધિઓ કહેવી. પણ નારક અને એકેન્દ્રિયને વર્જવા. કેમકે તેઓને ઉપકરણનો અભાવ હોય છે. કેટલાંક હીન્દ્રિયાદિને તો ઉપકરણ દેખાય છે, જે આ કારણથી કહે છે - 'જીવ' fથાય અથવા સયિત ઉપધિ, જેમ પત્થરનું ભાજન, અચિત - વસા આદિ. મિશ્ર - પ્રાયઃ પરિણત પત્થરનું ભોજન. દંડક વિચારણા સુગમ છે. વિશેષ એ કે નાકોને સચિત ઉપધિ શરીર છે, અચિત - ઉત્પત્તિ સ્થાન છે, મિશ્ર-ઉચ્છવાસ આદિ પુદ્ગલ શરીર જ. તેઓને સચેતન, અચેતન, મિશ્રવની વિવેક્ષા છે. તેમજ બીજાઓને માટે પણ આ જાણવું. પરિગ્રહ ત્રણ ભેદ. આદિ સૂત્રો ઉપધિની માફક જાણવા. વિશેષ એ કે - સ્વીકાર કરાય છે તે પરિગ્રહ-મૂછ વિષય. અહીં આનો આ ચપદેશ ભાગ જ ગ્રહણ કરવા યોગ્ય છે, તે નાક અને એકેન્દ્રિયોને કમદિ જ સંભવે છે, પણ ભાંડાદિ પરિગ્રહ સંભવતો નથી. પુદ્ગલના ધર્મોનું ઝિવ નિરૂપીને જીવ ધર્મોને ત્રણ સૂત્રો વડે કહે છે• સૂત્ર-૧૪૩,૧૪૮ - [૧૪] ત્રણ પ્રકારે પ્રણિધાન કહ્યા છે . મનપરિધાન, વચનપણિધાન, કાયમણિધાન. એ પ્રમાણે પંચેન્દ્રિયો ચાવતુ વૈમાનિકોને જાણવા. સંત મનુષ્યોને ત્રણ સુપ્રણિધાન કહ્યા છે - મનસુખણિધાન, વચન સુપ્રણિધાન, કાયસુપ્રણિધાન... ત્રણ દુણિધાન કહ્યા છે - મનદુuણિધાન, વચનહુણિધાન, કાયદુસ્પણિધાન એ રીતે પંચેન્દ્રિય યાવત વૈમાનિક, [૧૪] યોનિ ત્રણ પ્રકારે છે . શીત, ઉષ્ણ, શીતોષ્ણ. એ રીતે તેઉકાયને છોડીને બાકીના એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને સમુર્ણિમ મનુષ્યોને હોય છે... યોનિ ત્રણ પ્રકારે છે : સચિત્ત, અશિd, મિ. એ રીતે એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને સંમૂર્ણિમ મનુષ્યોને હોય છે... યોનિ ત્રણ પ્રકારે છે - સંવૃત્ત, વિવૃત્ત, મિશ્ર. 1 ... યોનિ ત્રણ પ્રકારે છે - કૂમતા, શંખાવર્તાઈ, વશી. તેમાં કૂewા યોનિ ઉત્તમ પુરુષોની માતાને હોય છે, કૂમwા યોનિમાં ત્રણ પ્રકારના ઉત્તમ ૧૬૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પરો ગર્ભમાં ઉન્ન થાય છે . અરિહંત, ચકવત, બલદેવ-વાસુદેવ. શંખાવdf યોનિ શ્રી રતનની હોય છે, શંખાવતાં યોનિમાં ઘણાં જીવો અને પુગલો આવે છે, જાય છે . સ્ત્રવે છે અને ઉત્પન્ન થાય છે, પણ તેની નિષ્પત્તિ થતી નથી. delી યોનિ સામાન્ય મનુષ્યોની છે, તેમાં સમાજજનો ઉત્પન્ન થાય છે. • વિવેચન-૧૪૩,૧૪૮ : [૧૪] આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પ્રણિધાન - એકાગ્રતા, તે મન વગેરેના સંબંધથી ત્રણ ભેદે છે. તેમાં મનની જે એકાગ્રતા તે મનપણિધાન. એ રીતે વયન પ્રણિધાન અને કાય પ્રણિધાન જાણવું. તે પ્રણિધાન ચોવીશ દંડકમાં સર્વે પંચેન્દ્રિય દંડકોને હોય છે, અન્ય દંડકોને નહીં. કેમકે તેમને ત્રણ યોગનો અભાવ હોય છે. • x - આ પ્રણિધાન શુભ અને અશુભ ભેદરૂપ છે. તેમાં શુભ પ્રણિધાન ત્રણ પ્રકારે છે, તે સામાન્ય સૂત્ર છે, વિશેષને આશ્રીને તો ચોવીશ દંડકની વિચારણામાં મનુષ્યોને જ, તેમાં પણ સંયતોને જ હોય છે, કેમકે સંયતને ચાત્રિ પરિણામ હોય છે, માટે સૂગમાં આમ કહ્યું છે. દુષ્ટ પ્રણિધાન - અશુભ મન વગેરેની પ્રવૃત્તિ છે. સામાન્ય પ્રણિધાનવત્ છે. [૧૪૮] જીવપર્યાયના અધિકારી વિશે થી માંડીને frof યતિ સુધી છેલ્લા સૂર વડે યોનિનું સ્વરૂપ કહે છે - જેને વિશે તૈજસ અને કામણ શરીરી જીવો ઔદાકિ શરીર વડે મિશ્ર થાય છે, તે યોનિ. અર્થાત્ શીતાદિ સ્પર્શવાળું જીવનું ઉત્પત્તિ સ્થાન તે યોનિ. જેમ સામાન્યથી ત્રણ પ્રકારે છે, તેમ ચોવીશ દંડકની વિચારણામાં તેઉકાય વજીને બાકીના એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયોને હોય છે. તેઉકાયને ઉણયોનિ હોવાથી તેનો નિષેધ કરેલ છે. પંચેન્દ્રિય તિર્યયના દંડકમાં અને મનુષ્ય દંડકમાં સંમૂર્ણિમ જીવોને ત્રણ યોનિ હોય છે, બાકીનાને બીજી રીતે હોય છે. કહ્યું છે કે • સર્વે દેવો અને ગર્ભજ મનુષ્ય - તિર્યંચો એક શીતોષ્ણ યોનિવાળા છે, તેઉકાયને ઉણયોનિ છે, નકમાં શીત અને ઉણયોનિ છે બાકીનાને ત્રણે યોનિ હોય છે. બીજી રીતે યોનિનું સૈવિધ્ય કહે છે– સુગમ છે, વિશેષ એ કે દંડકની વિચારણામાં કેન્દ્રિયાદિને સચિવાદિ ત્રણે યોનિ હોય છે. બીજાઓને બીજી રીતે હોય છે. કહ્યું છે - નાસ્કો અને દેવોને ચોક્કસ અચિત યોનિ હોય છે. ગર્ભજ મનુષ્ય અને તિર્યંચોને મિશ્રયોનિ હોય છે. બાકીનાને સચિત્તાદિ ત્રણે પ્રકારની યોનિ હોય છે. ફરીથી બીજી રીતે યોનિને કહે છે - સંવૃતા - સંકટા, ઘડીના ઘર જેવી, વિવૃતા-ખુલ્લી અને સંવૃત વિવૃતા-ઉભયરૂપ. તેનો વિભાગ આ પ્રમાણે - એકેન્દ્રિય, નૈરયિક અને દેવોને સંવૃત્ત યોનિ છે, વિકલૅન્દ્રિયોને વિસ્તૃત અને ગર્ભજને સંવૃતવિવૃત યોનિ હોય છે. [સંમૂર્ણિમ પંચેન્દ્રિયને વિવૃત્ત.]. કૂમોંnતાદિ ત્રણ ભેદ સુગમ છે. કૂર્મ એટલે કાચબો, તેની જેમ ઉd તે કર્મોન્નતા, શંખની જેમ વર્તવાળી તે શંખાવત, વેશ્યા-વંશજાલીના પાન જેવી તે Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૪૬,૧૪૮ ૧૬૫ વંશપત્રિકા. વ્યક્રમ એટલે ઉત્પન્ન થવું. બલદેવ-વાસુદેવોનું સાથે રહેવાપણું હોવાથી એકત્વ વિવા વડે ઉત્તમ પુરુષનું ઐવિધ્યત્વ જાણવું. હવે ઇત્યાદિ. યોનિપણાથી જીવો અને જીવને ગ્રહણ યોગ્ય પુદ્ગલો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. એ જ વ્યાખ્યા કરે - વિધિમતી - ચ્યવે છે, યતિ - ઉત્પન્ન થાય છે. પૃથગૃજન - સામાન્ય મનુષ્યની ઉત્પત્તિનું કારણ છે. યોનિ વડે મનુષ્યો કહ્યા. તેના સમાનધર્મી બાદવનસ્પતિકાય કહે છે. • સૂત્ર-૧૪૯,૧૫૦ : [૧૯] તૃણ [બાદર) વનસ્પતિકાચિક ત્રણ પ્રકારે કહી છે • સંખ્યાત જીવવાળી, અસંખ્યાત જીવવાળી અને અનંત જીવવાળી. [૧૫] જંબૂદ્વીપનામક દ્વીપમાં ભરતક્ષેત્રને વિશે ત્રણ તીર્થો કહેલ છે . માગધ, વરદામ અને પ્રભાસ. એ રીતે ઐરવતમાં પણ ઝિણ તીથી છે. જંબુદ્વીપનામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં એક-એક ચક્રવર્તી વિજયમાં ત્રણ તીર્થો કહેલા છે . માગધ, વરદમ અને પ્રભાસ. એ પ્રમાણે ધાતકી ખાંડ દ્વીપમાં પૂવદ્ધિમાં પણ છે. પશ્ચિમાદ્ધમાં પણ છે. પુકરવર દ્વીપાદ્ધના પૂવધિમાં પણ છે અને પશ્ચિમમાં પણ છે. [દરેકમાં ત્રણ-ત્રણ તીર્થો છે.) • વિવેચન-૧૪૯,૧૫૦ - [૧૪૯] તૃણ વનસ્પતિઓ એટલે બાદર, સંખ્યાતા જીવોવાળા - જેમ નાલિકા બદ્ધ ફલો • જઈ આદિ છે, અસંખ્યાત જીવવાળા - જેમકે • લીમડો, લાંબો વગેરેના મૂલ, કંદ, સ્કંધ, છાલ, શાખા, પ્રવાલ છે, અનંત જીવવાળા-પનક આદિ છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રમાં આ રીતે છે - જે કોઈ નાલિકાબદ્ધ પુષ્પો છે તે સંખ્યાત જીવવાળા છે, નિહ તેમજ તેવા પ્રકારના બીજા પણ અનંત જીવવાળા જાણવા. ૫દાઉત્પલ-નલિન-સુભગ-સૌગંધિક-અરવિંદ-કોકનદ-શતપત્ર-સહમ્રપત્ર-કમલોના બટબહારના ગો-કણિકા-અંદરના પગો-કેશરા-મિંજા તે દરેક એક એક જીવવાળા છે. લીંમડો-આમ-જાંબૂ-કોસાંબ-શાલ-અંકોલ-પીલુ,-શાલૂક-સલ્લકી-મોયડી-માલુક-બકુલપલાશ-કરંજ ઇત્યાદિ તેના મૂલ, કંદ, સ્કંધ, છાલ, શાખા, કુંપણ એ અસંખ્ય જીવવાળા છે, દરેક પત્રો એકૈક જીવવાળા છે અને તેના પુષ્પો પ્રાયઃ અનેક જીવવાળા છે. તથા ફળો એક અસ્થિવાળા છે. હમણાં વનસ્પતિઓ કહી. તે જળાશ્રયી છે, જળાશ્રયરૂપ તીર્થોને કહે છે, સાક્ષાત્ અને અતિદેશથી કહેલા ૧૫-સૂત્રો સુગમ છે. કેવલ ચક્રવર્તીઓને સમુદ્ર અને શીતાદિ મહાનદીઓમાં ઉતારવા રૂપ તે તીર્થોના નામવાળા દેવોના નિવાસભૂત તીર્થો છે. તેમાં ભારત અને ઐરવત ક્ષેત્રને વિશે તે તીર્થો પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં ક્રમશઃ માગધ, વરદામ, પ્રભાસ નામે છે. વિજયોને વિશે તો સીતા, સીતોદા મહાનદીમાં પૂર્વાદિ ક્રમે જાણવા. જંબૂઢીપાદિમાં મનુષ્યોગમાં તીર્થો કહ્યા છે. હવે તે મનુષ્ય ક્ષેત્રમાં જ રહેલ ૧૬૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ત્રણ સ્થાનને ઉપયોગી કાળનું સાક્ષાત્, અતિદેશથી નિરૂપણ • સૂત્ર-૧૫૧ : ૧-જંબુદ્વીપ નામક દ્વીપમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમા આરામાં ત્રણ કોડાકોડી સાગરોપમ કાળ હતો. -- એ રીતે અવસર્પિણીમાં પણ કહેલ છે. • • આગામી ઉત્સર્પિણીમાં પણ એ પ્રમાણે જ કાલમાન થશે. - ૪ થી ૯૯ એ રીતે ધાતકી ખંડના પૂર્તિમાં અને પશ્ચિમાદ્ધિમાં પણ કહેવું. -૧૦ થી ૧૫- એ રીતે પુરવટદ્વીપાદ્ધના પૂર્વ-પશ્ચિમમાં કહેવું. -૧- જંબુદ્વીપ નામક દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમસુષમા નામક આરામાં મનુષ્યો ત્રણ ગાઉની ઊંચાઈવાળા હતા અને ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુ પાળ્યું. -- આ પ્રમાણે વર્તમાન અવસર્પિણીમાં જાણવું. *3- આગામી ઉત્સર્પિણીમાં પણ એમ જ જાણવું. •૪- જંબૂદ્વીપમાં દેવકુર-ઉત્તરકુરમાં મનુષ્યો ત્રણ ગાઉ ઉંચા છે અને ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુ પાળે છે. એ પ્રમાણે ચાવતું પુષ્કરવર હીપાદ્ધ છે. જંબુદ્વીપદ્ધીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણીમાં ત્રણ વંશો ઉત્પન્ન થયા છે - થાય છે અને - થશે. તે આ પ્રમાણે * અરિહંત વંશ, ચક્રવતવંશ, દસાર વંશ. એવી રીતે યાવત પુષ્કરધરદ્ધીપાઈના પશ્ચિમાદ્ધમાં જીણવું. - - જંબુદ્વીપના ભરત, ઐરવતમાં એક એક અવસર્પિણી, ઉત્સર્પિણીમાં ત્રણ ઉત્તમ પુરષો ઉત્પન્ન થયા છે - થાય છે - થશે. * અરિહંત, ચક્રવતી, બલદેવ-Mાસુદેવ. એ પ્રમાણે ચાવત પુરવરદ્વીપાર્વના પશ્ચિમાર્કમાં જાણવું. • • ઝણ યથાયુષ્યને પાળે છે - અરિહંત ચક્રવર્તી, બલદેવ-વાસુદેવ - - ત્રણ મળમાયુને પાળે છે - અરિહંત, ચક્રવર્તી, બલદેવ-વાસુદેવ. • વિવેચન-૧૫૧ - સૂત્ર સુગમ છે. પણ ‘v=' શબ્દથી અવસર્પિણીકાળના, વર્તમાનત્વથી અતીત ઉત્સર્પિણીવત્ હોલ્યા એમ ચપદેશ ન કરવો, પણ ‘પન્ન' એમ વ્યપદેશ કરવો જિંબૂદ્વીપમાં” એ આદિ સૂત્રથી આરંભીને છેલ્લા સૂગ વડે કાળના ધર્મો કહેલ છે. જે સુગમ છે. વિશેષ એ કે - યથાયુષ્ય એટલે કે નિરૂપકમથી હોવાથી યથાયુષ્યને પાળે છે અને વૃદ્ધત્વનો અભાવ હોવાથી મધ્યમાયુને પાળે છે. આયુષ્ય અધિકારથી હવે કહે છે– • સૂત્ર-૧૫ર થી ૧૫૪ :[૧પર) ભાદર તેઉકાચિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહોરાત્રિ કહી છે. ભાદર વાયુકાયિકોની સ્થિતિ ઉકૃષ્ટથી ૩ooo વર્ષ પ્રમાણ છે. [૧૩] હે ભગવન શાલી, વીહિ, જવ, જવજવ,આ ધાન્યોને કોઠામાં નાખેલા, પાવામાં રાખેલા, મંચો પર સ્થાપેલા, માળ ઉપર રાખેલા, ઢાંકણ મૂકી લીંપીને રાખેલા, ચોતરફ લીમ્પલ, લંકિત કરેલા, મુદ્રિત કરેલા, ઢાંકેલા એવા Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૫૨ થી ૧૫૪ ૧૬૩ ૧૬૮ ધાન્યોની કેટલો કાળ સુધી યોનિ રહે છે? હે ગૌતમ! જઘન્યથી અંતર્મહત, ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી. ત્યારપછી યોનિ વણદિથી પ્લાન થાય છે, પછી યોનિ વંસ અભિમુખ થાય છે, પછી યોનિ નાશ પામે છે, પછી તે બીજ બીજ થાય છે પછી યોનિનો વિચ્છેદ-ભાવ થાય છે. [૧૫૪] બીજી શર્કરાપભા પૃedીમાં નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમ કહી છે. ત્રીજી વાલુકાપભામાં નૈરયિકોની જધન્ય સ્થિતિ ત્રણ સાગરોપમ છે. • વિવેચન-૧૫૨ થી ૧૫૪ :[૧૫] સૂત્ર સ્પષ્ટ છે. સ્થિતિ અધિકારથી જ આ બીજો અધિકાર કહે છે - [૧૫]] અથ શબ્દ પ્રશ્નાર્થે છે. મને - કલ્યાણ, સુખના હેતુથી કલ્યાણરૂપ અને સુખરૂપ છે. કહે છે - ર ધાતુ કલ્યાણ, સુખના અર્થમાં છે. તેનાથી “ભદંત” શબ્દ સિદ્ધ થાય છે, ભદેલ શબદ કલ્યાણ અને સુખ અર્થમાં છે. કલ્ય એટલે આરોગ્ય. અથવા સિદ્ધો કે સિદ્ધિના માર્ગને ભજે છે, સેવે છે. તેના અભિલાષી વડે સેવાય છે માટે તે ભર્જત છે. કહ્યું છે કે અથવા જન્ એટલે સેવા, તેથી ‘ભનંત રૂપ થયું ઇત્યાદિ પૂર્વવત. અથવા fa - દીપે છે, પ્રનતે • દીપે છે અથવા જ્ઞાન, તપ અને ગુણની શોભા વડે જે શોભાયમાન છે તે જ ભાત કે ભાજd. • x • અથવા ભાજંત તે આચાર્ય - ૪ - અથવા પાન - મિથ્યાત્વ આદિથી હિત - તેમાં ત રહેલ. અથવા ખાવાનું એટલે ઐશ્વર્યયુકત. કહ્યું છે કે • x • ભવ-સંસાના અથવા ભય-નાસના અંતનો હેતુ હોવાથી ભવાંત અથવા ભયાંત. •x• અહીં મન વગેરે શબ્દોના સ્થાનમાં પ્રાકૃતપણાથી આમંત્રણના અર્થે અંતે એ પદ સાધવા યોગ્ય છે. તેથી તે શબ્દથી મહાવીર પ્રભુને આમંત્રણ કરી ગૌતમે કહ્યું શાલી - કલમ આદિના ચોખા વિશેષ બાકી વીહિ આદિ સામાન્ય છે. જવજવ - જવ વિશેષ તેને કહેવા વડે પ્રત્યક્ષ ધાન્યોને કોઠારમાં નાખવા માટે સારી રીતે જે રક્ષણ કરાયેલા તે કોઠગુપ્ત તેઓને, એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે - પલ્ય એટલે વાંસની સાદડી આદિથી કરાયેલ ધાન્યનો આધાર વિશેષ. મંચ - એટલે થાંભલાની ઉપર સ્થાપિત વાંસના કટક વગેરે વગે. માલક-ગૃહનો ઉપરનો ભાગ-માળ જાણવો. કહ્યું છે કે • ભીંત રહિત હોય તે માંયો અને ઘર ઉપર જે હોય તે માળ કહેવાય છે. દસ્વાજાના ભાગે ઢાંકેલ, છાણ આદિથી લીધેલ તે અવલિd. ચોતરફથી લિંપાયેલા તે લિપ્ત. રેખાદિ વડે લાંછિત કરેલ, માટી વગેરેથી મુદ્રિત કરેલા, ઢાંકેલા - કેટલો કાળ, જેમાં અંકુર ઉત્પન્ન થાય છે તે યોનિ રહે છે ? ત્યારપછી યોનિ પ્લાન થાય છે એટલે વર્ણાદિ વડે હીન થાય છે, નાશની સન્મુખ થાય છે, ક્ષય પામે છે. તેનું બીજ અબીજ થાય છે. વાવવા છતાં તેમાંથી અંકુર ઉત્પન્ન થતાં નથી. • x• ત્યારબાદ યોનિનો વિચ્છેદ થાય છે એમ મેં તથા અન્ય કેવલિઓએ કહ્યું છે. શેષ સ્પષ્ટ છે. સ્થિતિ અધિકારથી જ બીજું સૂત્ર કહે છે– સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ [૧૫૪] રોચ્ચે. આદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે - બીજી પૃથ્વીમાં - શર્કરા પ્રભામાં એ રીતે બધે જોડવું. સર્વ પૃથ્વીમાં આ સ્થિતિ છે - સાતે નકમાં અનુક્રમે - એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ, તેત્રીશ સાગરોપમ સ્થિતિ ઉત્કૃષ્ટથી છે. જે પહેલી નાકની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે બીજી નરકની જઘન્ય સ્થિતિ કહી છે. • x • ચાવતું પહેલી નરકની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. નક પૃથ્વીના અધિકાથી નક અને નાકનું વિશેષ નિરૂપણ• સૂગ-૧૫૫ થી ૧૫૭ : [૧૫] પાંચમી ધૂમખભા પૃથ્વીમાં ત્રણ લાખ નકાવાયો છે. ત્રણ પૃedીમાં નૈરચિકોને ઉષ્ણવદના કહી છે - પહેલી, બીજી, ત્રીજી નરકમાં. ત્રણે પૃedીમાં નૈરસિકો ઉષ્ણ વેદના અનુભવતા વિચારે છે . પહેલી, બીજી, ત્રીજીમાં. [૧૫૬] લોકમાં ત્રણ સમાન પ્રમાણવાળા, સમાન પવાળા, દિશા-વિદિશા વડે સમાન છે - આપતિષ્ઠાન નક, જંબૂદ્વીપનામક દ્વીપ, સવથિસિદ્ધ વિમાન. લોકમાં ત્રણ સમાન પ્રમાણવાળા, સમાન પાવાળા, દિશ-વિદિશાથી સમાન કહેલ છે . સીમંતક નારકાવાસ, સમયમ, ઈષપામારા પૃdી. [૧૫] ત્રણ સમુદ્રો સ્વભાવથી ઉદકસવડે યુકત કહેલ છે . કાલોદ, પુષ્કરોદ, સ્વયંભૂરમણ... મણ સમુદ્રો ઘણાં મત્સ્ય, કાચબાના પત્ર સ્થાનો કહેલા છે - લવણ, કાલોદ અને સ્વયંભૂરમણ. • વિવેચન-૧૫૫ થી ૧૫૩ : [૧૫૫] સૂત્ર સુગમ છે. કેવલ - ત્રણ ભૂમિના ઉણ સ્વભાવથી, ગણ ભૂમિમાં નારકો ઉમ્ર વેદનાવાળા છે. અથતિ નૈરયિકો ઉણવેદના પ્રત્યે અનુભવ કરતા વિચરે છે. તેઓને તે વેદનાનું સાતત્ય દેખાડવા માટે છે. નરકમૃથ્વીના ક્ષેત્ર સ્વભાવોનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે, હવે ક્ષેત્રના અધિકારથી ત્રણ સ્થાનમાં અવતારવાળા ફોન વિશેપના સ્વરૂપનું નિરૂપણ કરવા કહે છે [૧૫૬] લોકમાં ત્રણ વસ્તુ લાખ યોજનના પ્રમાણપણાથી તુલ્ય છે, કેવલ પ્રમાણથી જ અહીં સમપણું નથી, પણ ઉત્તર-દક્ષિણપણાથી વ્યવસ્થિતપણે સમશ્રેણિત વડે પણ સમાન છે. તેથી કહે છે - ડાબા અને જમણા પડખાઓનું સમાનપણું છે - સમ પડખાંપણે સમાન એ અવ્યયીભાવ સમાસ થયો છે, * * * તથા પ્રતિદિશાવિદિશાના સમાનપણાથી સપ્રતિદિકુ, તે વડે - સમાન દિશાપણે એવો અર્થ છે. સાતમી નકમાં પાંચ નરકાવાસની મધ્ય અપ્રતિષ્ઠાન નામે નકાવાસ છે. જંબુદ્વીપ સર્વે દ્વીપો માગે છે. સર્વાર્થસિદ્ધ વિમાન પાંચ અનવર વિમાનો મળે છે. સીમંતક નારકાવાસ પહેલી નરકના પહેલા પાવડાને વિશે નક્કેન્દ્રક ૪૫-લાખ યોજન પ્રમાણવાળો છે. સમય-કાલની સત્તા વડે ઓળખાતું જે ક્ષેત્ર, તે સમય ક્ષેત્ર-મનુષ્યલોક. ઈષઅભ, આઠ યોજનાનું જાડાઈપણું અને ૪૫-લાખ યોજનની લંબાઈ-પહોળાઈથી પુદ્ગલોનો સમૂહ જેનો છે તે ઇષત્ પ્રાગુભારા આઠમી પૃથ્વી છે, શેષ પૃથ્વીઓ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩/૧/૧૫૫ થી ૧૫૦ ૧૬૯ ૧૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રનપ્રભાદિ મહાપાભાસ છે, કેમકે તેનું ૧,૮૦,ooo યોજન જાડાઈપણું છે. તે આ રીતે • પહેલી ૧,૮૦,૦૦૦, બીજી ૧,૩૨,૦૦૦, ત્રીજી ૧,૨૮,૦૦૦, ચોથી ૧,૨૦,૦૦૦, પાંચમી - ૧,૧૮,૦૦૦, છઠ્ઠી - ૧,૧૬,000, સાતમી - ૧,૦૮,000 યોજનની જાડી છે. વિઠંભ તે નકપૃથ્વીના ક્રમ વડે એક રાજથી આરંભીને સાત રાજ પ્રમાણ છે. અથવા થોડી નીચે નમેલ હોવાથી ઈષ પ્રાભાસ છે. [૧૫] સ્વભાવથી ઉદકરસ વડે યુક્ત, ક્રમથી બીજા-ત્રીજો-છેલ્લો છે. પહેલોબીજો-છેલ્લો સમુદ્ર ઘણાં જલચર જીવોવાળા છે અને બીજા સમુદ્રો તો અા જળચરવાળા છે. કહ્યું છે કે - લવણ ઉદકરસોમાં મહોરાગ, મત્સ્ય, કાચબા કહ્યા છે, બીજા સમુદ્રોમાં તે થોડા છે, પણ મસ્યરહિત નથી. વળી બીજું પણ કહે છે - લવણ, કાલોદ, સ્વયંભૂરમણ સમુદ્રમાં મસ્યો હોય છે. બાકીના સમુદ્રોને વિશે મત્સ્યો, મગરો હોતા નથી. અહીં પ્રાયઃ શબ્દ છે. તે શા માટે ? તેનું સમાધાન કરતા કહે છે - પૂર્વે મસ્યો નથી તેમ બહુત્વની અપેક્ષાએ કહ્યું, પણ મત્સ્યનો સર્વથા નિષેધ નથી. અર્થાતુ બીજા સમદ્રોમાં પણ થોડાં મસ્યો છે, તે મત્સ્ય રહિત કહેલા નથી. ક્ષેત્રના અધિકારી અપતિષ્ઠાન નકમાં ઉત્પન્ન થનારને કહે છે– • સૂત્ર-૧૫૮ થી ૧૬૦ - [૧૫૮) લોકમાં શીલરહિત, વતરહિત ગુણરહિત, મયદિારહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ રહિત ગણ મનુષ્યો મૃત્યુ અવસરે મરણ પામીને નીચે સાતમી પૃdીમાં પ્રતિષ્ઠાન નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય છે - રાજ, માંડલિક, મહારંભી કૌટુંબિક... લોકમાં સારા શીલવાળા, સારા વ્રતવાળા, ગુણસહિત, મયદિ સહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ સહિત એવા ગણ મનુષ્યો મૃત્યસમયે મરણ પામીને સવસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે - કામભોમ છોડનારા રાજાઓ, સેનાપતિઓ, પ્રશસ્તર [શિક્ષાદાતા. [૧૫૯] બ્રહwલોક અને તંતક કક્ષામાં વિમાનો ત્રણ વર્ણવાળા કહ્યા છે - કાળા, લીલા, રાતા... અનિત-પાણત-આરણ-ટ્યુત કલે દેવોના ભવધારણીય શરીર ઉત્કૃષ્ટથી ત્રણ હાથ ઉંચા કહેલા છે. [૧૬] ત્રણ પ્રજ્ઞપ્તિઓ કાલે ભણાય છે - ચંદ્રપજ્ઞપ્તિ, સૂર્યપ્રાપ્તિ, દ્વીપસાગર પતિ. • વિવેચન-૧૫૮ થી ૧૬o - (૧૫૮] ત્રણ વગેરે શુભ સ્વભાવરહિત - દુ:શીલ તેનું જ વર્ણન કરે છે, નિર્વત-પ્રાણાતિપાતાદિથી અવિરત. નિર્ગુણ - ઉત્તરગુણનો અભાવ. નિમેર-સ્વીકૃત્. પ્રતિજ્ઞાનું પાલન ન કરતા-નિર્મદ. પ્રત્યાખ્યાન-નાકાવાસી આદિ, પૌષધ-અષ્ટમી આદિ પર્વદિને ઉપવાસ-ભોજનનો ત્યાગ કરવો. તે બંનેથી રહિત તે નિપ્રત્યાખ્યાન પૌષધોપવાસી. કાલમાસ-મરણકાળ. કાલ-મરણ. નૈરયિકપણે - પૃથ્વી આદિની વ્યવછેદને માટે, કેમકે ત્યાં એકેન્દ્રિયપણે બીજા જીવો પણ ઉત્પન્ન થાય છે. તેમાં રાજા-ચકવર્તી-વાસુદેવ, માંડલિક-બાકીના રાજાઓ, મહાભી-પંચેન્દ્રિયાદિનો ઘાત કરનારા કર્મકારી કુટુંબીઓ. અપ્રતિષ્ઠાનની સ્થિતિ આદિની સમાનતાથી સર્વાર્થસિદ્ધમાં જે ઉત્પન્ન થાય છે, તે કહે છે : સૂત્ર સુગમ છે. રાજાઓ પ્રતીત છે, પરિત્યક્ત કામભોગ એટલે સર્વવિરત, આ વાક્ય બંને ઉત્તરપદમાં પણ જોડવું. સેનાપતિ એટલે સૈન્ય નાયકો, પ્રશાખા એટલે લેખાચાર્ય કે ધર્મશાસ્ત્ર પાઠક. અનંતરોકત સવિિસદ્ધવિમાન સાધચ્ચેથી વિમાનાંતર કહે છે [૫૯] આ પ્રમાણે કૃષ્ણ, નીલ, ક્ત આ ત્રણ વર્ણો આ સૂત્રમાં કહ્યા છે - સ્થાનાંતરમાં તો ક્ત, પિત્ત અને શુક્લ પણ કહ્યા છે. કેમકે - કહ્યું છે કે - સૌધર્મ અને ઇશાનમાં વિમાનો પાંચ વર્ણવાળા છે, પછી બન્ને કલામાં ચાવતું સહસાર એક એક વર્ષની હાનિ જાણવી. ઇત્યાદિ - ૪ - વિમાનો દેવના શરીર વડે આશ્રિત છે, તેથી દેવના શરીરનું માન બિસ્થાનકથી કહ્યું. જ્યાં સુધી જન્મ ધારણ કરાય અથવા દેવગતિરૂપ ભવને ધારણ કરે તે ભવધારણીય. એવા જે શરીર તે ભવધારણીય શરીર. આ કથન ઉત્તર વૈક્રિયના નિષેધ માટે છે. કેમકે ઉત્તર વૈક્રિય શરીર લાખ યોજન પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી, જઘન્યાદિ વડે નહીં કેમકે ઉત્પત્તિ સમયે ભવધારણીય શરીર અંગુલના અસંખ્યાત ભાગ માત્ર હોય છે. બાકી સુગમ છે. [૧૬] હમણાં દેવ શરી-આશ્રય વક્તવ્યતા કહી. તે દેવ સંબંધી વક્તવ્યતા પ્રાયઃ ત્રણ ગ્રંથોમાં છે, તેથી તેના સ્વરૂપના કથન માટે કહે છે - “કાળ* - પહેલી -છેલ્લી પોરસીમાં ભણાય છે - ચંદ્રપ્રાપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ જાણવી. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને જંબૂતીપપ્રજ્ઞપ્તિ દર્શાવી નથી કેમકે અહીં ત્રણ સ્થાનક વર્ણન છે. બાકી સ્પષ્ટ છે. સ્થાન-3 - ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #93 -------------------------------------------------------------------------- ________________ 3/ર/૧૧ ૧૩૧ ૧ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે સ્થાન-૩ ઉદ્દેશો-ર છે • ભૂમિકા : પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો કહે છે. તેનો સંબંધ આ છે . પહેલા ઉદ્દેશામાં પ્રાયઃ જીવના ધર્મો કહા. અહીં પણ પ્રાયઃ તે જ કહે છે. આ સંબંધે આવેલ [આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે • સૂત્રન૬૧ - લોક xણ પ્રકારે છે : નામલોક, સ્થાપનાલોક, દ્રવ્યલોક..લોક કણ ભેટ છે - જ્ઞાનલોક, દશનલોક, ચાટિમલોક...લોક કણ ભેદે - ઉd, સાધો, તિછલિોક, • વિવેચન-૧૬૧ - આ સૂત્રનો સંબંઘ આ છે - ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ સૂત્ર સ્વરૂપ કહ્યા. તે ચંદ્ર આદિ પદાર્થોના જ આધારભૂત લોકનું સ્વરૂપ કહે છે, એવા સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા-કેવલ જ્ઞાનરૂપ પ્રકાશ વડે જે જોવાય તે લોક. નામ, સ્થાપના ઇન્દ્ર સૂત્ર માફક છે, દ્રવ્યલોક પણ તેમજ છે. વિશેષ એ કે જ્ઞશરીર, ભવ્યશરીર ભિન્ન જે દ્રવ્યલોક તે ઘમસ્તિકાયાદિ જીવ-જીવરૂપ, રૂપી-રૂપી, સપ્રદેશ અને અપ્રદેશરૂપ દ્રવ્યો જ અને દ્રવ્યો એ જ લોક તે દ્રવ્યલોક કહ્યું છે કેx• નિત્ય, અનિત્ય જે દ્રવ્ય છે તે તું જાણ. ત્રણ પ્રકારે ભાવલોક સંબંધે કહે છે • ભાવલોક બે ભેદે છે - આગમથી, નોઆગમથી તેમાં આગમથી લોકના પર્યાલોચનમાં ઉપયોગ અથવા તે ઉપયોગથી અનન્યપણાથી પુરુષ-જીવ અને નોઆગમથી સૂત્રોકત જ્ઞાનાદિ. 'નો' શબ્દનું મિશ્ર. વયનપણું છે. આ જ્ઞાનાદિ ત્રણ પ્રત્યેક અન્યોન્ય સાપેક્ષ છે, તે માત્ર આગમ કે અનાગમ નથી. તેમાં જ્ઞાન એવો જે લોક તે જ્ઞાનલોક. તેની ભાવલોકતા ફાયિક, લાયોપથમિક ભાવરૂપપણાથી છે, ક્ષાયિકાદિ ભાવોને ભાવલોક વડે કહેલ હોવાથી, કહ્યું છે કે • ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક, સાન્નિપાતિક એ છ પ્રકારે ભાવલોક છે. એવી રીતે દર્શનલોક, ચામિલોક પણ જાણવા... • હવે ત્રણ પ્રકારે ફોટલોક સંબંધે કહે છે અહીં બહુ સમ ભૂમિ ભાગમાં રત્નપ્રભાના ભાગમાં મેરુ મધ્યે આઠ ચકપ્રદેશરૂપ ‘ચક' હોય છે, તે રુચક ગાયના સ્તનના આકારે છે. તેના ઉપના પ્રતરના ઉપર ૯૦૦ યોજન પર્યન્ત જ્યાં સુધી જ્યોતિગ્રકનું ઉપનું તલ છે ત્યાં સુધી તિછલિોક છે, તેનાથી ઉપર ઉdભાગમાં સ્થિત હોવાથી ઉદર્વલોક, કંઈક ન્યૂનત સાત રાજ પ્રમાણ છે. ચકની નીચેના પ્રતરમાં ૯૦૦ યોજન સુધી નીચે તિલોક છે, ત્યાંથી નીચે સાધિક સાતરાજ પ્રમાણ અધોલોક છે. અધોલોક અને ઉદર્વલોક મણે ૧૮૦૦ યોજના પ્રમાણ તિર્ય ભાગ સ્થિત હોવાથી તિલોક છે. ક્ષેત્ર-શ્લોકની વ્યાખ્યા બીજી રીતે અથવા ' શબ્દ અશુભવાયી છે, તેમાં ક્ષેત્ર સ્વભાવથી પ્રાયઃ દ્રવ્યોના અશુભ પરિણામ થાય છે, તેથી અશુભલોક-અપોલોક કહ્યો છે. જે ઉપર રહેલ છે, તે ઉદર્વલોક અથવા ઉર્વશબ્દ શુભવાયક છે. તેથી શુભ ક્ષેત્ર ઉર્વોત્ર છે. દ્રવ્યોના ગુણો શુભ પરિણામી ઉપજતા હોવાથી તે ઉદdલોક કહેવાય છે. મધ્યમ સ્વભાવી ક્ષેત્ર તે તિર્ય, વચન પર્યાયચી આમ કહ્યું. અથવા તિર્યક્ એટલે વિશાળ, તેથી તે તિલોક કહેવાય છે. લોકના સ્વરૂપનું નિરૂપણ કરીને તેમાં રહેલ ચમરાદિની પર્વદા કહે છે• સૂર-૧૬૨ : અસુરેનદ્ર અસુરકુમાર સશ ચમની જણ હા કહી છે • સમિતા, ચંડા અને જયા. સમિતા અત્યંતર છે, ચંડા મધ્યમ છે અને જયા બાા છે. અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરના સામાનિક દેવોની જણ પદિત છે - તે આ સમિતા વગેરે ચમમી માફક શwતી. એ રીતે માર્જિકોની પણ જણવી..લોકપાલોની ત્રણ પરિષદ્ - મુંબા, કુટિતા અને પવઈ. એ રીતે અમહિણીઓની પણ જાણવી. બલીન્દ્રની - યાવતુ • ગમહિણીની તેમજ છે. ધરણેન્દ્રની, સામાનિકની, પ્રાયશિકોની સમિતા, ચંડા, જાતા ત્રણ પરિષદ છે. લોકપાલની અને ગ્રામહિણીઓની ઈશા, મુદિતા, દેઢા ણ છે. ધરણેન્દ્રની માફક બીજ ભવનવાસીઓની પરિષદો ગણવી.. પિશારોદ્ર પિશાચરાજ “કાલ'ની ત્રણ પરિષદ્ કહી છે • ઈશા, ગુટિતા, અને ઢરથા. એ રીતે સામાનિક અને અગમહિણીની પણ ત્રણ પરિષદ્ છે. એવી રીતે યાવત ગીતરતિ અને ગીતયશાની ત્રણ પરિષદ્ ાણવી. - જ્યોતિન્દ્ર જ્યોતિષ સજાની ત્રણ પરિષદ્ કહી છે - તુંબા, કુટિતા અને પવઈ. એ રીતે સામાનિક અને અગમહિષીની જાણવી. એમજ સૂર્યની પણ જાણવી..દેવેન્દ્ર દેવરાજ શકની ત્રણ પેદા કહી છે • સમિતા, ચંડા, રાયા. જેમ ચમરની કહી તેમ યાવતુ અગમહિષી ત્રણ પર્વદા કહેતી. એ રીતે ચાવતુ ટ્યુન્દ્ર અને લોકપાલ સુધી પણ ત્રણ પરિષદ 1ણવી. • વિવેચન-૧૬૨ : સુગમ છે, વિશેષ એ કે - સુરાદિમાં ‘ઇન્દ્ર' શબ્દ ઐશ્વર્યના યોગથી અને તેજઆદિથી રાજા કહેવાય. પરિષદ્ એટલે પસ્વિાર, તે નજીકના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં જે પરિવારરૂપ દેવો અને દેવીઓ અતિ મોટાઈપણાથી પ્રયોજનમાં પણ બોલાવતાં જ આવે છે, તે અત્યંતર પરિષદુ, જે બોલાવ્યા કે ન બોલાવ્યા છતાં આવે તે મધ્યમ પરિષદ્ અને જે ન બોલાવ્યા હોય તો પણ આવે તે બાહ્ય પરિષદ્ જાણવી. તથા જેની સાથે પ્રયોજન હોય તો મંત્રણા કરે તે પહેલી પરિષ, જેની સાથે થયેલ મંત્રણા સંબંધે જ વિચાર કરે છે, તે બીજી પરિષ, જેની સામે નિર્ણિત હકીકત કહેવાય તે ત્રીજી પરિષદ. સૂત્રમાં પસ્પિષ્માં ઉત્પન્ન દેવો કહ્યા. દેવપણું ધર્મથી પમાય અને ધર્મપ્રાપ્તિ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩/૨/૧૬૩ કાળ વિશેષમાં થાય, તેથી કાળ વિશેષ નિરૂપણપૂર્વક તેમાં જ ધર્મવિશેષની પ્રાપ્તિ સંબંધે કહે છે— ૧૭૩ • સૂત્ર-૧૬૩ : ત્રણ ગામ કહેલા છે - પ્રથમ યામ, મધ્યમ યામ, પશ્ચિમ યામ. તેમાં - તે ત્રણ ગામમાં કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવા પામે. જેમકે પ્રથમ યામમાં, મધ્યમ ગામમાં અને છેલ્લા યામમાં. એ રીતે યાવત્ કેવલજ્ઞાનને પામે છે– ત્રણ વય-અવસ્થા કહી છે - પ્રથમ વય, મધ્યમ વય, પશ્ચિમ વય. અહીં બધુ યામ માફક કહેવું યાવત્ કેવળજ્ઞાન પામે. • વિવેચન-૧૬૩ : ત્રણ યામ [પ્રહર] સ્પષ્ટ છે. ફક્ત રાત્રિ અને દિવસનો ચોથો ભાગ તે યામ કહેવાય, જો કે તે પ્રસિદ્ધ છે, તો પણ અહીં ત્રણ ભાગ જ વિવક્ષિત છે. પૂર્વ રાત્રિ, મધ્યમ રાત્રિ, પાછલી રાત્રિને આશ્રીને રાત્રિ ત્રિયામા કહેવાય છે. એ જ રીતે દિવસના પણ ત્રણ ભાગ જાણવા. અથવા ચોથો પ્રહર છે, પણ તેની અહીં વિવક્ષા કરી નથી, કેમકે અહીં ત્રણ સ્થાનકનું વર્ણન ચાલે છે. એવી રીતે ચાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - કેવલ બોધિ પામે, મુંડ થઈને ગૃહ છોડી અણગાર પ્રવ્રજ્યા લે, કેવલ બ્રહ્મચર્ચવાસમાં વશે, એ રીતે સંયમ વડે સંયત બને, સંવસ્થી સંવરાય, મતિજ્ઞાન પામે ઇત્યાદિ. જેમ કાલ વિશેષમાં ધર્મની પ્રાપ્તિ થાય છે, તેમ વય વિશેષથી પણ થાય છે, તેથી વચના નિરુપણ કરવાથી ધર્મ વિશેષની પ્રાપ્તિ સંબંધે કહે છે— ત્રણ વય આદિ સ્પષ્ટ છે. પ્રાણીઓની કાલ વડે કરાયેલ અવસ્થા વય કહેવાય છે. તે વય - બાલ, મધ્યમ, વૃદ્ધત્વ ભેદથી ત્રણ પ્રકારે છે. વયલક્ષણ આ છે - સોળ વર્ષ સુધી બાલ હોય છે અર્થાત્ જ્યાં સુધી ક્ષીરાન્નમાં વર્તે છે, ત્યાં સુધી બાલ કહેવાય છે, મધ્યમ વય ૭૦ વર્ષ સુધી, તેથી ઉપરની વયના વૃદ્ધ કહેવાય છે. બાકી પૂર્વની માફક જાણવું. ઉક્ત ધર્મ-વિશેષ ત્રણ પ્રકારે છે - બોધિ શબ્દના કથનો, બોધિવાળા, બોધિના વિપક્ષભૂત મોહને. મોહવાળાને ચાર સૂત્રો વડે કહે છે– - સૂત્ર-૧૬૪,૧૬૫ ઃ [૧૬૪] ૧- બોધિ ત્રણ ભેદે છે - જ્ઞાનબોધિ, દર્શનબોધિ, સાત્રિંબોધિ -૨- બુદ્ધ ત્રણ ભેદે છે - જ્ઞાનબુદ્ધ, દર્શનબુદ્ધ, ચાસ્ત્રિબુદ્ધ. -૩- એ રીતે મોહ અને -૪- મૂઢના [પણ જ્ઞાનાદિ ત્રણ-ત્રણ ભેદો જાણવા.] [૧૧૮] ત્રણ પ્રકારે પ્રવજ્યા [દીક્ષા) કહી છે - આલોક પ્રતિબદ્ધા, પરલોક પ્રતિબદ્ધા, ઉભયલોક પ્રતિબદ્ધા...વળી ત્રણ પ્રકારે પદ્મજ્યા કહી છે - પુરતઃ પ્રતિબદ્ધા, માર્ગતઃ પ્રતિબદ્ધા, ઉભયતઃ પ્રતિબદ્ધા...વળી પ્રવજ્યા ત્રણ ભેદે છે - પીડા ઉપજાવીને, બીજે સ્થળે લઈ જઈને, બૌધ આપીને...પ્રવજ્યા ત્રણ ભેટે છે ૧૭૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ - વિપાત પ્રવજ્યા, આખ્યાત પ્રવજ્યા, સંગાર પ્રવજ્યા. • વિવેચન-૧૬૪,૧૬૫ - [૧૬૪] સૂત્ર સરળ છે. બોધિ એટલે સમ્યગ્બોધ, અહીં ચાસ્ત્રિ, બોધિનું ફળ હોવાથી બોધિ કહેવાય છે. અથવા જીવના ઉપયોગરૂપ હોવાથી ચાસ્ત્રિ બોધિરૂપ છે. બોધિ વિશિષ્ટ પુરુષો ત્રણ પ્રકારે છે - જ્ઞાનબુદ્ધ ઇત્યાદિ. બોધિ અને બુદ્ધની માફક મોહ અને મૂઢના ત્રણ ભેદ કહ્યા. તેથી મોહ ત્રણ ભેદે છે - જ્ઞાનમોહ વગેરે. મૂઢ ત્રણ ભેદે છે - જ્ઞાનમૂઢ ઇત્યાદિ. ચાસ્ત્રિબુદ્ધ પૂર્વે કહ્યા છે. તેઓ પ્રવ્રજ્યા લેવાથી હોય, તેથી હવે પ્રવ્રજ્યાના ભેદો કહે છે– [૧૬૫] ચાર સૂત્રો સુગમ છે. પ્રવ્રજન એટલે ગમન-પાપથી ચાસ્ત્રિના વ્યાપાર પ્રતિ જવું તે પ્રવ્રજ્યા. ચરણયોગમાં જવું તે મોક્ષગમન જ છે. - X - X - કેમકે કારણમાં કાર્યનો ઉપચાર છે. (૧) ઇહલોક પ્રતિબદ્ધા - આ લોક સંબંધી ભોજન આદિ કાર્યાર્થે દીક્ષા. (૨) પરલોક પ્રતિબદ્ધા - જન્માંતરે કામ આદિ ઇચ્છાવાળાને છે અને (૩) દ્વિધા પ્રતિબદ્ધા - આલોક પરલોક પ્રતિબદ્ધ, ઉભયાર્થીને છે. (૧) પુરતઃ એટલે આગળથી - ભાવિમાં દીક્ષા લેનાર શિષ્યાદિને વિશે વાંછા, તે રૂપ પ્રતિબદ્ધ. (૨) માર્ગતઃ - પછીથી સ્વજનાદિમાં સ્નેહ રહેવાથી (૩) દ્વીધા-બંને પ્રકારે હોય - અથવા - (૧) તુયાવઈત્ત - તુર્ ધાતુ પીડાના અર્થમાં છે. તેથી પીડા ઉપજાવીને જે દીક્ષા દેવાય તે, જેમ સાગચંદ્ર મુનિચંદ્રના પુત્રોને આપી તે. (૨) પ્લાવયિત્વા - બીજે લઈ જઈને આર્યરક્ષિતની માફક જે દીક્ષા દેવાય છે તે. (૩) બુયાવયિત્વા - સમજાવીને અપાય, ગૌતમસ્વામીએ કર્ષકને આપી તે. - અથવા - (૧) અવપાત - સદ્ગુરુની સેવાથી જે દીક્ષા અપાય તે અવપાત પ્રવ્રજ્યા, (૨) આખ્યાત ગુરુ વડે કહેવાથી લેવાય તે, ફલ્ગુરક્ષિતની જેમ. (૩) સંગા-સંકેતથી જે દીક્ષા લેવી તે. મેતાર્ય મુનિની માફક તે સંગાર પ્રવ્રજ્યા અથવા જ્યારે તું દીક્ષા લઈશ ત્યારે મારે લેવી તે. પ્રવ્રજ્યાવાળા નિર્ણન્ય હોય માટે નિર્ગુન્થ - સૂત્ર-૧૬૬,૧૬૭ : [૬૬] ત્રણ નિગ્રન્થો નોસંજ્ઞોપયુક્ત છે - મુલાક, નિર્પ્રન્થ, સ્નાતક.. ત્રણ નિગ્રન્થ સંજ્ઞોપયુક્ત - નોસંજ્ઞોપયુક્ત કહ્યા છે - બકુશ, પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ. [૧૬૭] ત્રણ શૈક્ષ્મભૂમિ કહી છે - ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય. છ માસવાળી તે ઉત્કૃષ્ટ, ચાર માસવાળી તે મધ્યમ, સાત અહોરાત્રવાળી તે ઇન્સ. ત્રણ સ્થવિરભૂમિ કહી છે - જાતિસ્થવિર, સૂત્રસ્થવિર, પર્યાયસ્થવિર, ૬૦ વર્ષ થયા પછી શ્રમણ નિર્ણન્ય જાતિ સ્થતિ છે, ઠાણાંગ-સમવાયાંગ ધાક શ્રમણ નિગ્રન્થ તે શ્રુત સ્થવિર, ૨૦ વર્ષ દીક્ષા પર્યાયવાળો તે પર્યાય સ્થવિર. • વિવેચન-૧૬૬,૧૬૭ : બાહ્ય-અત્યંતર ગ્રંથથી રહિત તે નિર્પ્રન્ટ-સંયત. 'નો' એટલે નહીં. સંજ્ઞા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩/૨/૧૬૬,૧૬૩ ૧૫ ૧૭૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જઈને દુર્મના થાય, કોઈ ત્યાં જઈને મધ્યસ્થ રહે. -- ગણ ભેદે પરણો કહ્યા • કોઈ સ્થાને હું જાઉં છું માનીને સુમના થાય, કોઈ સ્થાને હું જાઉં છું એમ માનીને દુમના થાય, કોઈ સ્થાને હું જાઉં એમ માનીને મધ્યસ્થ રહે. -૪પુરો કણ ભેદ છે . એ જ પ્રમાણે હું કોઈ સ્થાને જઈશ એમ માનીને કોઈ સુમના થાય, ઇત્યાદિ. એ જ પ્રમાણે -- કોઈ હું તે સ્થાને નહીં જઈને - એમ સુમના થાય ઇત્યાદિ. ૬- કોઈ એક “હું તે સ્થાને નહીં જઉં” એમ માનીને સુમના થાય ઇત્યાદિ ત્રણ. -- કોઈ એક “હું તે સ્થાને જઈશ નહીં” એમ માનીને સુમના થાય ઈત્યાદિ ત્રણ. -૮- એ રીતે કોઈ એક આવીને સુમના થાય, -- કોઈ એક આવું છું માનીને સુમના થાય, -૧૦- કોઈ એક “આવીશ” એમ માનીને સુમના થાય. એ રીતે - [૧૬૯] -૧- જઈને અને ન જઈને -- આવીને અને ન આવીને, - - ઉભા રહીને અને ન ઉભા રહીને, ૪- બેસીને અને ન બેસીને... [૧eo] -૫હણીને અને ન હણીને, -૬- છેદીને અને ન છેદીને, - ભણીને અને ન ભણીને, “૮” બોલીને અને ન બોલીને... [૧૧] -૬- આપીને અને ન આપીને, -૧૦- ખાઈને અને ન ખાઈને, -૧૧- મેળવીને અને ન મેળવીને, -૧ર- પીને અને એટલે આહારાદિ અભિલાષરૂપ પૂર્વાનુભત સ્મરણ અને ભવિષ્યની ચિંતા વડે ઉપયોગવાળા, નિથી તે નોસંજ્ઞોપયુક્ત. તેમાં (૧) પુલાક - લબ્ધિ વડે જીવી સંયમને અસાર કરનાર, તેના લક્ષણ પછી કહેવાશે. (૨) નિર્ગુન્ય - ઉપશાંત કે ક્ષીણ મોહ. (3) સ્નાતક-ઘાતિ કર્મરૂપ મલના પ્રક્ષાલનથી પ્રાપ્ત શુદ્ધ જ્ઞાનસ્વરૂપ. તથા ત્રણ સંજ્ઞોપયુક્ત • નોરંજ્ઞોપયુક્ત એટલે મિશ્રસ્વરૂપવાળા છે. તે કહે છે : સંજ્ઞા-આહારાદિ વિષયા, નોસંજ્ઞા-તેના અભાવવાળી. તે બંનેના ઉપયોગવાળા. (૧) બકુશ - શરીર, ઉપકરણ, વિભૂષા વડે ચાસ્ત્રિ વા ખરડનાર. (૨) પ્રતિસેવના • મૂલ ગુણાદિ વિષયથી. (3) કષાયકુશીલ - શીલને કુત્સિત કરનાર, | [૧૬] કેટલાંક નિર્ગળ્યો આરોપિત વ્રતવાળા હોય છે. તેથી વ્રતના આરોપણા કાલ વિશેષને કહે છે - ત્રણ શૈક્ષ્ય આદિ સુગમ છે. મેદ - વિધૂ ધાતુ નિપાદન અર્થમાં છે - ધ્યતે - જેના વડે જે તૈયાર કરાય તે સેધ. અથવા જે શિક્ષાને ભણે તે શૈક્ષ. તેની ભૂમિ - મહાવતારોપણ કાલ લક્ષણા, અવસ્થા પદવીઓ તે સેધભૂમિ અથવા શૈક્ષ ભૂમિઓ. અર્થાત્ ઉત્કૃષ્ટથી છ માસનું ઉલ્લંઘન ન કરે, જઘન્યથી સાત અહોરાત્ર વડે થાય છે. કહ્યું છે કે - શૈક્ષની ત્રણ ભૂમિ છે જઘન્ય સાત અહોરાત્ર ઇત્યાદિ પૂર્વવતુ. આ શૈભૂમિમાં વ્યવહરોક્ત વિભાગ આ છે - પૂર્વે ઉપસ્થિત પ્રાચીન મુનિ, તે કરણના જય માટે જઘન્યા ભૂમિ હોય, અલબુદ્ધિવાળા અશ્રદ્ધાલુને આશ્રીને છે. માસની ઉત્કૃષ્ટ ભૂમિ હોય, ન ભણેલા અશ્રદ્ધાળુને ચાર માસની મધ્યમ ભૂમિ હોય. ભાવિત - બુદ્ધિમાનને પણ કરણ જયાર્ચે મધ્યમભૂમિ હોય છે. શૈક્ષ્યનો પ્રતિપક્ષી તે સ્થવિર છે. તેની ભૂમિનું નિરૂપણ કરવા કહે છે - સ્થવિર એટલે વૃદ્ધ, તેની જે ભૂમિ - પદવી, તે સ્થવિર ભૂમિ. સાત - જન્મ, શ્રત - આગમ, પર્યાય - પ્રવજ્યા. તે ત્રણ વડે વિર, તે. અહીં ભૂમિકા અને ભૂમિકાવાળાના અભેદથી જ કહેલ છે. અન્યથા જે ઉદ્દેશ કરાયેલી ભૂમિકા છે તે જ કહેવા યોગ્ય થાય. આ ત્રણેનું ક્રમથી અનુકંપા, પૂજા, વંદન કરવું જોઈએ તેથી જ વ્યવહાર સૂત્રમાં કહ્યું છે આહાર, ઉપધિ, શય્યા, સંસ્કારક, ત્રસંક્રમમાં કૃતિકર્મ (વંદન કરવું.] અને છંદોનુવર્તન [આજ્ઞાનુસાર વર્તવું] ઇત્યાદિથી જાતિ સ્થવિરની ભક્તિ કરવી. શ્રુત સ્થવિર આવે ત્યારે ઉભા થવું, આસન દેવું ઇત્યાદિ, યોગ્ય આહાર આપવો, પ્રશંસા કરવી, તેનાથી નીચી શય્યામાં રહેવું, આજ્ઞામાં વર્તવું, પૂજવા પયય સ્થવિર આવે ત્યારે - ઉભા થવું, વંદન કરવું, દાંડાનું ગ્રહણ કરવું ઇત્યાદિમાં ગુરના નિર્દેશ સિવાય પણ પ્રવર્તવું. પુરુષ પ્રકારા સ્થવિર કહ્યા. હવે પુરુષો • સૂ-૧૬૮ થી ૧૭૪ : [૧૬૮-૧ ત્રણ ભેદે પુરણો કહ્યા - સુમના, દુમના, નો સુમનીનોદુમના. -- ત્રણ ભેદે પુરુષો કહા - કોઈ એક ક્યાંક જઈને સુમના થાય, કોઈક ત્યાં [૧-૧૩- સૂઈને અને નહીં સૂઈને, -૧૪- લડીને અને ન લડીને, - ૧૫- જીતીને અને ન જીતીને, ૧૬- પરાજીત કરીને અને પરાજીત ન કરીને... [૧૭] -૧૭- શબ્દ, ૧૮- રૂ૫, ૧૯૯ ગંધ, -૨ - રસ, ૨૧- સ્પર્શ [આ પાંચેના બબ્બે ભેદ ત્રણ-ત્રણ સ્થાને ઉપર મુજબ જાણવા. જેમકે - કોઈ એક શબ્દ સાંભળીને સુમના થાય, દુમના થાય કે મધ્યસ્થ રહે, એ રીતે “સાંભળતા”ના ત્રણ ભેદે, “સાંભળીશ”ના ત્રણ ભેદ. પ્રમાણે પ આદિના પ્રત્યેકના છછ આલાવા થાય. કુલ-૧ર૩ન્શયા - તે સ્થાને શીલરહિત પુરુષને ગર્હિત થાય અને શીલવંતને પ્રાપ્ત થાય. [૧૪] નિ:શીલ, નિર્વત, નિર્ગુણ, નિયદિ, પ્રત્યાખ્યાન - પૌષધોપવાસ રહિતને ત્રણ સ્થાન ગર્હિત થાય છે - લોક જન્મ ગર્હિત થાય, ઉપપાત ગર્હિત થાય અને પછીનો જન્મ પણ ગર્હિત થાય...ત્રણ સ્થાનો સુશીલને, સંવતને, ગુણવાનને, મયદિવાનને, પ્રત્યાખ્યાન પૌષધોપવાસીને પ્રશસ્ત થાય છે • આ જન્મ પ્રશસ્ત થાય, ઉપપત પ્રશસ્ત થાય, આવતો જન્મ પ્રશસ્ત થાય. • વિવેચન-૧૬૮ થી ૧૩૪ - [૧૬૮] ત્રણ પ્રકારના પુરુષો. જેને સારું મન છે તે સુમના - હર્ષવાળો, રાગી. એ રીતે દુર્મના - દીનતાદિવાળો - દ્વેષી. નોસમનાનોર્મના - મધ્યસ્થ, સમભાવિ. સામાન્યથી પુરુષના પ્રકારો કહ્યા. એ જ પુરુષોને ગતિ આદિ કિયાની અપેક્ષાએ સૂત્રો Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩/૨/૧૬૮ થી ૧૭૪ વડે કહે છે. તેમાં ગત્યા - કોઈક વિહાર ક્ષેત્રાદિમાં જઈને - ૪ - કોઈ એક હર્ષિત થાય છે. તેમજ અન્ય કોઈ એક શોચ-દુઃખ પામે છે. અન્ય કોઈ એક સમભાવે રહે છે. આ ભૂતકાળના સૂત્રની જેમ વર્તમાન અને આગામી કાળ સૂત્ર જાણવું. વિશેષ એ કે ખામીતેશે - ઇત્યાદિમાં કૃતિ શબ્દ હેતુ અર્થમાં છે. વમાંતે - આદિ પ્રતિષેધ સૂત્રો અને આગમ સૂત્રો સુગમ છે. ઉક્ત આલાવા વડે બાકીના સૂત્રો કહેવા. હવે કહેલ-ન કહેલ સૂત્રો પાંચ ગાથા વડે કહે છે– [૧૬૯ થી ૧૭૩] ગૂંતા-જઈને, અનંતા ન જઈને, આગંતા-આવીને, કહ્યા. અનાગંતા - ન આવીને એક સુમન થાય છે, ન આવીને એક દુર્મન થાય છે. ન આવીને એક મધ્યસ્થ થાય છે. આ રીતે - “હું આવતો નથી”ના ત્રણ આલાવા, “હું આવીશ નહીં” એના ત્રણ આલાવા જાણવા. ત્રિવૃિત્ત - ઉભા રહીને સુમન, દુર્મન અને મધ્યસ્થ થાય છે. એ રીતે હું ઉભો છું, ઉભો રહીશ. અત્રિવ્રુત્તા - ઉભો ન રહીને, અહીં પણ કાળથી ત્રણ સૂત્ર છે. એ રીતે બધે સ્થાને કહેવું. [આ રીતે ત્રણ સૂત્રો કહા. હવે વિશેષ કહે છે -૪- બેસીને, ન બેસીને. -૫- વિનાશીને, નહીં વિનાશીને. -૬- બે ભાગ કરીને, બે ભાગ ન કરીને. -૭- પદ વાક્યાદિ કહીને, ન કહીને. -૮- કહેવા યોગ્ય કોઈને સંભાષણ કરીને, કોઈને ભાષણ ન કરીને. -૯ આપીને, નહીં આપીને. -૧૦ખાઈને, ન ખાઈને. -૧૧- મેળવીને, ન મેળવીને, -૧૨- પીને, ન પીને, -૧૩- સૂઈને, ન સૂઈને. -૧૪- યુદ્ધ કરીને, યુદ્ધ ન કરીને. -૧૫- બીજાને જીતીને, ન જીતીને, -૧૬- અતિશય જીતીને કે બીજાના પરિભંગ પ્રાપ્ત કરીને હર્ષિત થાય છે. કેમકે ભાવિમાં વૃદ્ધિ પામનાર શત્રુથી ઘણા પૈસાના વ્યય વડે નિમુક્ત થવાથી અથવા પ્રતિવાદીનો પરાભવ કરીને રાજી થાય છે, કેમકે સંભાવિત અનર્થ વડે મૂકાયેલ હોય છે, - પરાજય ન કરીને. શબ્દાદિ ગાથા સૂત્રથી જ જાણવી. કેમકે ત્યાં તે વિસ્તારી છે. આ રીતે શત્તા આદિ સૂત્રોક્ત ક્રમથી એક-એક શબ્દાદિ વિષયમાં વિધિ અને નિષેધ વડે દરેકમાં ત્રણ-ત્રણ આલાપક સૂત્રો કાળ વિશેષાશ્રયથી સુમના, દુર્મના, નોસુમનાનોદુર્મના આ ત્રણ પદવાળા કહેવા. તે જ બતાવે છે - શબ્દ આદિનો અર્થ કહ્યો છે, એ રીતે રૂપ, ગંધાદિ કહ્યા છે. જેમ શબ્દમાં વિધિ, નિષેધ વડે ત્રણ ત્રણ આલાપકો કહ્યા, એમજ રૂપાદિના ત્રણ ત્રણ બતાવવા. આ પ્રમાણે કરવાથી જે થાય છે તે કહે છે - એક એક વિષયમાં છ આલાપકો કહેવા યોગ્ય છે. તે શબ્દમાં ૧૭૭ બતાવેલ જ છે. રૂપાદિમાં આ પ્રમાણે - રૂપ જોઈને સુમન, દુર્મન, સમભાવે રહે. એ રીતે હું જોઉં છું, હું જોઈશ. એ રીતે ન જોઈને, નહીં જોઉં છું, જોઈશ નહીં એ રીતે છ ભેદ. એ રીતે ગંધને સૂંઘીને, રસને આસ્વાદીને, સ્પર્શોને સ્પર્શીને છ-છ ભેદો કહ્યા. [૧૭૪] જે સ્થાનો સંગ્રહ સ્થાનમાં કહ્યા છે, તેને વિચારતા કહે છે. ત્રણ સ્થાનો નિઃશીલને એટલે સામાન્યથી શુભ સ્વભાવરહિતને, વિશેષથી પ્રાણાતિપાત આદિથી 5/12 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નિવૃત્ત ન થઈને, ઉત્તગુણની અપેક્ષાએ નિર્ગુણ, લોક-કુલ આદિની અપેક્ષાએ મર્યાદા રહિતને અને પોિિસ આદિ નિયમ તથા પર્વદિનમાં ઉપવાસરહિતને નિંદનીય ૧૩૮ થાય છે. તે આ રીતે - આલોક એટલે આ જન્મ ગતિ થાય છે, કેમકે પાપની પ્રવૃત્તિ દ્વારા વિદ્વાનો વડે જુગુપ્સિત બને છે. તથા ઉપપાત - અકામ નિર્જરાદિથી જનિત કિલ્બિષિકાદિ દેવભવ કે નકભવમાં - x - ઉપપાત હોય છે. તે કિલ્બિષિક, આભિયોગિકાદિપણે ગર્ભિત થાય છે અને ત્યાંથી ચવીને કે ઉદ્ધર્તીને કુમાનુષ્યત્વ કે તિર્યંચરૂપે ગહિત થાય છે. ગહિતથી વિપર્યય પ્રશસ્તને કહે છે, તે સૂત્રપાઠથી સિદ્ધ છે. આ ગતિ અને પ્રશસ્ત સ્થાનો સંસારીને જ હોય છે, તેથી સંસારી જીવનું નિરુપણ કરવા માટે કહે છે– • સૂત્ર-૧૭૫ : સંસારી જીવ ત્રણ પ્રકારે છે - સ્ત્રી, પુરુષ, નપુંસક સર્વે જીવો ત્રણ પ્રકારે કહ્યા છે . સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ અથવા સર્વ જીવો ત્રણ પ્રકારે કહ્યા છે . પર્યાપ્તકો, અપર્યાપ્તકો, નોપર્યાપ્તકનોઅતિક. એ રીતે સમ્યગ્દષ્ટિ - - પરિત્ત, પતિક, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવ્ય [એ પ્રત્યેક ત્રણ-ત્રણ ભેટે જાણવા. • વિવેચન-૧૭૫ : સૂત્ર સિદ્ધ છે. જીવના અધિકારથી સર્વે જીવોને ત્રણ સ્થાનકના અવતાર દ્વારા છ સૂત્રો વડે કહે છે. સૂત્ર સુગમ છે. વિશેષ એ કે :- નોપર્યાપ્તકનોઅપર્યાપ્તક એટલે સિદ્ધ પૂર્વક્રમ વડે સચિદ્ધિ - આદિ અર્ધ ગાથા કહેલ - ન કહેલ સૂત્રના સંગ્રહ માટે છે. સર્વે જીવો ત્રણ પ્રકારે છે - પત્તિ, અપત્તિ, નોપત્તિનોઅપત્તિ. તેમાં પત્તિ એટલે પ્રત્યેક શરીરી, અપરિત્ત તે સાધારણશરીરી. ‘પરિત’ શબ્દનો આગમમાં અર્થ વ્યત્યય છે. સૂક્ષ્મ - જીવો ત્રણ ભેદે છે - સૂક્ષ્મ, બાદર, નોસૂક્ષ્મનોબાદર. આ રીતે સંજ્ઞી અને ભવ્યો વિચારવા, સર્વત્ર ત્રીજા પદમાં સિદ્ધો કહેવા. આ બધાં જીવો લોકમાં રહેલા છે, તેથી હવે લોકસ્થિતિને કહે છે– - સૂત્ર-૧૭૬ : લોકસ્થિતિ ત્રણ ભેદે છે - આકાશને આધારે વાયુ છે, વાયુને આધારે ઉદધિ છે, ઉદધિને આધારે પૃથ્વી છે...ત્રણ દિશાઓ કહી છે - ઉર્ધ્વ, આધો, તિ...ત્રણ દિશામાં જીવોની ગતિ પ્રવર્તે છે. એ રીતે આગતિ, ઉત્પત્તિ, આહાર વૃદ્ધિ, નિવૃદ્ધિ, ગતિશયિ, સમુદ્દાત, કાળસંયોગ, દર્શનાભિગમ, જ્ઞાનાભિગમ, જીવાભિગમ [જાણવા]. ત્રણ દિશામાં જીવોને અજીવોનું જ્ઞાન હોય છે - ઉર્ધ્વ, અધો અને તિર્કી. આ રીતે આગતિ આદિ તેર સૂત્રો પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને હોય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ 3/ર/૧૭૬ ૧૩૯ ૧૮૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • વિવેચન-૧૩૬ : સૂત્ર સુગમ છે. પણ લોકસ્થિતિ - લોક વ્યવસ્થા - આકાશમાં રહેલો તે આકાશ પ્રતિષ્ઠિત વાયુ • ધનવાત, તનુવાવરૂપ છે. કેમકે બધાં દ્રવ્યોનો આધાર આકાશ છે. ઉદધિ-ધનોદધિ. પૃથ્વી - તમસ્તમપ્રભા વગેરે કહેલ સ્થિતિવાળા લોકમાં દિશાઓને સ્વીકારીને જીવોની ગતિ આદિ હોય છે, માટે દિશાના નિરૂપણપૂર્વક તેમાં ગતિ વગેરે નિરૂપણ કરતા ચૌદ સૂત્રો કહે છે, તે સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પૂર્વદિપણે જેના વડે વસ્તુ વ્યવહાર કરાય છે તે દિશા, તે નામાદિ ભેદથી સાત પ્રકારે છે. કહ્યું છે કે નામ, સ્થાપના, દ્રવ્ય, ફોન, તાપગ, પ્રજ્ઞાપક, સાતમી ભાવદિશા. તે અઢાર ભેદે હોય છે. તેમાં પુદ્ગલ સ્કંધાદિ દ્રવ્યની જે દિશા તે દ્રવ્યદિશા. ક્ષેત્ર-આકાશની દિશા તે ક્ષેત્રદિક. તે આ રીતે - તિલોકના મધ્યમાં આઠ પ્રદેશાત્મક રુચક છે. ત્યાંથી દિશા, વિદિશાની ઉત્પત્તિ થાય છે. તેમાં પૂર્વાદિ ચારે મહાદિશાઓ દ્વિપદેશવાળી આદિમાં અને પછી બળે પ્રદેશની વૃદ્ધિ હોય છે. અનુદિશા એકપદેશવાળી અને અનુતર છે. ઉર્વદિશા, અધોદિશા તો ચાર પ્રદેશ આદિમાં અને અનુત્તર એટલે તેટલી જ હોય છે. * * * * * પૂવદિ ચાર મહાદિશાઓ ગાડાની ઊંધના આકારે સંસ્થિત છે. ચાર વિદિશાઓ મુકતાવલીની જેમ સંસ્થિત છે અને ઉર્વ તથા અધોદિશા એ બે ચકના આકારે સંસ્થિત છે. તે દશ દિશાઓના નામ આ પ્રમાણે - ઐન્દ્રી, આગ્નેયી, ચમા, નૈહતી, વાણી, વાયવ્યા, સોમા, ઈશાની, વિમલા, તમા. તાપ-સૂર્ય વડે ઓળખાતું જે ક્ષેત્ર તે તાપક્ષેત્રદિ. તે અનિયત છે. તેથી કહ્યું છે - જે દિશામાં સૂર્ય ઉગે છે, તે દિશા તેઓને પૂર્વ હોય છે. આ તાપોત્ર દિશા છે. તેની પ્રદક્ષિણાથી બીજી દિશાઓ પણ જાણી લેવી. પ્રજ્ઞાપક - આયાર્યાદિકની દિશા આ પ્રમાણે - પ્રજ્ઞાપક જેની સન્મુખ રહે તે પૂર્વદિશા જાણવી, બીજી દિશા તેની જ પ્રદક્ષિણા વડે જાણી લેવી. ભાવદિશા અઢાર ભેદે છે - પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, મૂલ, સ્કંધ, અગ્ર, પર્વબીજ, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યય, નારક, દેવ, સંમૂર્ણિમ - મનુષ્ય, કર્મભૂમિક મનુષ્ય, અકર્મભૂમિક મનુષ્ય, અંતર્લીપકા. આ અઢાર ભાવદિશાઓ વડે સંસારી જીવો નિયત વ્યપદેશ કરાય છે. અહીં લોગ-તાપ-પ્રજ્ઞાપક દિશા વડે અધિકાર છે. તેમાં તિર્યમ્ ગ્રહણથી પૂર્વાદિ ચાર દિશા જ ગ્રહણ થાય છે. કેમકે વિદિશામાં જીવોના અનુશ્રેણિગામિતાથી કહેવાનાર ગતિ, આગતિ, ઉત્પત્તિનું અઘટમાળપણું હોય છે. બીજા પદોને વિશે વિદિશાના અવિવક્ષિતપણાને કહે છે - છ દિશામાં જીવોની ગતિ વર્તે છે, આદિ. વળી ગ્રંયાંતરમાં પણ આહારને આશ્રીને કહ્યું છે. - X - X -. ૧- ગતિ - પ્રજ્ઞાપક સ્થાનની અપેક્ષાએ મરીને અન્યત્ર જવું તે, પૂર્વે કહેલ અભિલાપના સુચન માટે છે. ૨ આગતિ- પ્રજ્ઞાપકના નજીકના સ્થાનમાં આવવું. 3વ્યુત્ક્રાંતિ - ઉત્પત્તિ. ૪- આહાર - પ્રતીત છે. ૫- વૃદ્ધિ - શરીરનું વઘવું. ૬ નિવૃદ્ધિ • શરીરની હાનિ, ૭- ગતિપર્યાય - જીવથી ચાલવું તે. ૮- સમુદ્ઘાંત • વેદનાદિ લક્ષણ. - કાલસંયોગ - વર્તનાદિ કાલલક્ષણ કે મરણયોગ. ૧૦- દર્શનાભિગમ - વિધિ આદિ દર્શનારૂપ પ્રત્યક્ષ પ્રમાણ વડે બોધ છે. ૧૧એ રીતે જ જ્ઞાનાભિગમ જાણવો. -૧૨- જીવોના શેયનું અવધિ આદિ વડે જે અભિગમ તે જીવાભિગમ. ત્રણ દિશામાં જીવોનો અજીવ-અભિગમ કહ્યો છે - ઉદd આદિ. એ રીતે સર્વત્ર કહેવું એમ બતાવવા અંત્ય સૂત્રનું પૂર્ણ કથન છે. જીવાભિગમ સૂત્ર પર્યન્ત સામાન્યથી જીવ સૂત્રો છે. ચોવીશ દંડકમાં તો નારકાદિ પદોને વિશે ત્રણ દિશા, ગતિ આદિ તેર પદોને ત્રણ દિશામાં કહ્યા તેમજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને પણ કહેવું એ ભાવ છે. આમ ૨૬-સૂત્રો થાય. [શંકા નાકાદિમાં આ તેર પદોનો અસંભવ કેમ છે ? [સમાધાન નારકાદિ બાવીશ દંડકોના જીવોને નાક, દેવોને વિશે ઉત્પત્તિ અભાવ હોવાથી ઉર્વ-અધોદિશાની વિવક્ષાએ ગતિ-આગતિનો અભાવ છે. તથા દર્શન, જ્ઞાન, જીવ અને અજીવનો અભિગમ ગુણપ્રત્યયવાળા અવધિ વગેરે પ્રત્યક્ષરૂપ ત્રણ દિશામાં ન જ હોય, ભવપ્રત્યય અવધિપક્ષમાં તો નારક, જયોતિક, તિર્ય અવધિવાળા, ભવનપતિ-વ્યંતરો ઉd અવધિવાળા અને વૈમાનિકો અધો અવધિવાળા હોય છે. એકેન્દ્રિય-વિકલેન્દ્રિયને અવધિ નથી. - - ગત્યાદિ પદો બસોને જ સંભવે છે, તેથી બસોનું નિરૂપણ કરે છે– • સૂત્ર-૧૭ : કસો ત્રણ ભેદ કહ્યા છે . તેઉકાયિક, વાયુકાયિક, ઉદર પ્રસરાણીઓ. ત્રણ ભેદે સ્થાવરો કહ્યા છે - પૃથવીકાયિકો, અપ્રકાયિક, વનસ્પતિકાચિક. • વિવેચન-૧૦૭ : સૂત્ર સાટ છે. ત્રાસ પામે તે કસો - ચલન ધર્મવાળા. તેમાં તેઉ-વાયુ ગતિના યોગથી ત્રસ છે. ઉદાર એટલે શૂલ, બસ એટલે બસનામ કમોંદયવર્તી. પ્રાણ-d વ્યક્ત ઉચ્છવાસાદિ પ્રાણયોગથી બેઈન્દ્રિયાદિ, તે પણ ગતિ યોગથી ત્રસ છે. બસો કહ્યા હવે સ્થાવર કહે છે - સ્થાનશીલ સ્થાવર નામ કર્મોદયથી સ્થાવર, બાકી સ્પષ્ટ છે . • અહીં પૃથ્વી આદિ પ્રાયઃ ગુલના અસંખ્યય ભાગ માત્ર અવગાહનવથી અચ્છેધાદિ સ્વભાવા વ્યવહારથી હોય છે. તેના પ્રસ્તાવથી નિશ્ચય વડે અોધ આદિ આઠ સૂત્રો દ્વારા કહે છે– • સૂત્ર-૧૮,૧૩૯ : [૧૮] ૧- ત્રણ ચાર્જીવ કહ્યા છે - સમય, પ્રદેશ, પરમાણુ. એ રીતે - ભેઘ, 3- દાહ, -- આગાહ્ય, -- Mદ્ધ, -૬- મધ્ય, -૭- આuદેશ, -૯- ત્રણ પદાર્થો અવિભાજ્ય કહ્યા છે - સમય, પ્રદેશ પરમાણુ. Page #98 -------------------------------------------------------------------------- ________________ 3/ર/૧૩૮,૧૩૯ ૧૮૧ [૧૯] -૧. હે આયા શ્રમણ ભગવંત મહાવીર, ગૌતમાદિ શ્રમણ નિભ્યોને આમંત્રિત કરીને એમ કહ્યું - પ્રાણીઓને કોનાથી ભય છે? આયુષ્યમાન શ્રમણો ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થો, શ્રમણ ભગવંત મહાવીરને સમીપ આવે છે, આવીને વંદન, નમસ્કાર કરે છે. વંદન-નમસ્કાર કરીને એમ કહ્યું. હે દેવાનુપિયો ! અમે આ અર્થને જાણતા નથી કે દેખતા નથી, તે દેવાનપિયા જો તે અને કહેવા માટે આપને ગ્લાનિ ન થાય તો કહો, અમે આપની પાસે સાંભળવા ઇચ્છીએ છીએ. હે આય! શ્રમણ ભગવત મહાવીરે, ગૌતમાદિ નિજ્યોને આમંત્રીને કહ્યું : છે આયુષ્યમાન શ્રમણો : પ્રાણીઓ દુઃખથી ભય પામે છે. -- -- હે ભગવાન! તે દુ:ખ કોણે કહ્યું? જીવે પ્રમાદ વડે કર્યું - -3- હે ભગવન! તે દુ:ખ કેમ વેદાય? - અપમાદથી. • વિવેચન-૧૩૮, ૧૩૯ : [૧૮] ત્રણ અચ્છેદ્ય આદિ. બુદ્ધિ વડે કે છુરી આદિ શસ્ત્રોથી છેદવા માટે અશક્ય છે માટે અચ્છેધ છે. કેમકે છેદવાપણામાં સમયાદિવનો યોગ છે. • સમય • કાળ વિશેષ. પ્રવેશ - ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલોનો અવયવરહિત શ. પરમાણુ - સ્કંધરહિત પુદ્ગલ. કહ્યું છે - અતીતીક્ષ્ણ શર વડે પણ જે છેદી ન શકાય, ભેદી ન શકાય, તેને જ્ઞાનીઓ પરમાણુ કહે છે. તે અંગુલાદિ પ્રમાણનું મૂળરૂપ છે. પૂર્વ સૂત્રના અભિલાષને સૂચવતા કહે છે - સોય વગેરેથી અભેધ. અગ્નિક્ષારાદિથી અદાહ્ય. હાથ વડે જેનો અર્ધભાગ ગ્રાહ્ય નથી તે અનદ્ધ, કેમકે બે વિભાગનો અભાવ છે. ત્રણ વિભાગના અભાવથી અમધ્ય છે. આ કારણથી જ કહે છે - અપદેશા તે અવયવરહિત. તેથી જ અવિભાજય-વિભાગ કરવા અશક્ય અથવા વિભાગ વડે બનેલા, તે વિભાગવાળા અને તે વિભાગના નિષેધથી અવિભાગમાં. [૧૯] પૂર્વસૂત્રમાં કહેલ કસ-સ્થાવર પ્રાણીઓ દુ:ખથી ભીરુ હોય છે માટે એના કથન દ્વાર વડે કહે છે - સૂગ સુગમ છે. પાપકર્મોથી દૂર ગયા છે, તે આર્ય તેને સંબોધનમાં હે આર્યો ! આ અભિલાપ વડે આમંત્રણ કરે, એ સંબંધ છે. શ્રમણ ભગવંત મહાવીર, ગૌતમાદિ શ્રમણ નિર્મન્થોને, આગળ કહેવામાં આવનાર ન્યાય વડે કહેતા હતા. ત્તિ કથા - કોનાથી ભય છે જેમને તે, કોનાથી ડરે છે. પ્રાT - પ્રાણીઓ, YHUT - હે શ્રમણો ! હે આયુષ્યમાનો ! એ રીતે ગૌતમાદિને આમંત્રણ કરે છે. આ ભગવંતને પ્રશ્ન શિષ્યોના જ્ઞાન માટે જ છે. આમ કહીને પ્રશ્ન ન પૂછેલ શિષ્યના હિત માટે તવ કહેવા યોગ્ય છે, તેમ સૂચવે છે. કહ્યું છે - કોઈ વખત જાણવા છતાં શિષ્ય પૂછે છે, કોઈ વખત ન પૂછેલ છતાં આચાર્યો શંકા કરીને શિષ્યહિતાર્થે કહે છે અને પૂછવાસી વિસ્તારપૂર્વક કહે છે. ભારંવત - સમીપે જાય છે, નજીકમાં રહે છે. અહીં તે કાળની અપેક્ષાએ ૧૮૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કિયાનું વર્તમાનપણું કહેવું છે. તેથી વર્તમાન નિર્દેશમાં દોષ નથી. સમીપ આવી સ્તુતિ વડે વંદન કરે છે, પ્રણામથી નમે છે. આ પ્રકારે - x • કહેતા હતા કે - વિશેષથી અમે જાણતા નથી, સામાન્યથી અમે દેખતા નથી. ચા - વિક. ત - કોનાથી ભયવાળા પ્રાણીઓ છે. તમને કહેવામાં શ્રમ ન થાય તો અમે જાણવા ઇચ્છીએ છીએ. તેથી મરણાદિપ દુ:ખથી જેઓને ભય છે તે દુ:ખભયા. તે દુ:ખ, દુ:ખકારણ કમી કરવાથી જીવ વડે કરાયુ એમ કહેવાય છે. કેવી રીતે કરાયુ? કરણભૂત બંધના હેતુરૂપ અજ્ઞાનાદિ પ્રમાદ વડે કહ્યું છે. કે - મુનિન્દ્રોએ આઠ પ્રકારે પ્રમાદ કહ્યો છે - અજ્ઞાન, સંશય, મિથ્યા-જ્ઞાન, રાગ, હેપ મતિભ્રંશ, ધર્મમાં અનાદર અને યોગનું દુપ્રણિધાન. આ આઠ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરવો. તે અપમાદ વડે ક્ષય પામે છે. કેમકે તે બંધહેતુનો પ્રતિપક્ષી છે. આ સૂચનો -૧. દુકખભયાપ્રાણા, -- જીવેણ કડે દુકને પમાણે, -3- અપમાણ વેઈઈ. આ પ્રમાણે ત્રણ પ્રશ્નોતર યુક્તપણાથી ત્રણ સ્થાનકમાં અવતાર જાણવો. • જીવ વડે દુઃખ કરાયું એમ કહ્યું, હવે પરમતનું ખંડન કરીને તેનું જ સમર્થન કરતાં કહે છે • સૂત્ર-૧૮૦ : હે ભગવન! આન્તીર્થિકો એવું કહે છે, એવું બોલે છે, જેનું પાપે છે, એવું પપે છે. કેવી રીતે શ્રમણ નિભ્યોના મતમાં કર્મ દુઃખને માટે થાય છે [અહીં ચાર ભાંગા છે -- તેમાં જે કરેલ કર્મ દુઃખને માટે થાય છે, તે નથી પૂછતાં. -- તેમાં જે કરેલ કર્મ દુઃખને માટે ન થાય તે પૂછતા નથી. •3- તેમાં જે કર્મ નથી કરેલ તે દુઃખને માટે થતું નથી તે પૂછતાં નથી. ૪- તેમાં જે નથી કરેલ કર્મ દુઃખને માટે થાય છે, તે પૂછે છે. તેઓનું આમ કહેવું છે ? કૃત્ય દુઃખ, અસ્પૃશ્ય દુ:ખ, કરેલા અને કરાતા કર્મ વિના દુઃખ; તેને નહીં કરીને - નહીં કરીને પ્રાણી-ભૂત-જીવ-ન્સનો વેદના વેદ છે, એમ કહે છે. [ભગવત કહે છે-] જે અન્યતીર્થિકો એમ કહે છે, તેમનું કથન મિથ્યા છે. હું એમ કહું છું એમ ભાખુ છું એમ પ્રજ્ઞાપુ છું એમ પણપુ છે • ભાવિ કાળમાં દુ:ખનો હેતુ હોવાથી કરવા યોગ્ય કર્મ દુ:ખ છે, સ્પર્શેલું દુઃખ છે, વર્તમાન કે અતીત કાળમાં કરેલ કર્મ દુઃખ છે, તેને કરીને પ્રાણી, ભૂતો, આવો, સવો વેદના અનુભવે છે. આ વક્તવ્યતા હોય. • વિવેચન-૧૮૦ : ત્ર પ્રાયઃ સ્પષ્ટ છે, પરંતુ અન્યતીર્થિકો એટલે વિબંગાનવાળા તાપસો. હમણાં કહેવાનાર પ્રકારને સામાન્યથી કહે છે, વિશેષથી ભાખે છે, ક્રમ વડે એ જ પ્રજ્ઞાપે છે, તેની જ પ્રરૂપણા કરે છે. આ પર્યાયરૂપ પદ બે પદ વડે કહ્યું છે. અથવા પ્રણTYથતિ - યક્તિ વડે સમજાવે છે. પ્રફૂપતિ - ભેદ આદિના કથનથી પ્રરૂપણા કરે છે. તે અન્યતીર્થિકો શું કહે છે? Page #99 -------------------------------------------------------------------------- ________________ 3/૩/૧૮૦ ૧૮૩ સાથે - કયા પ્રકાર વડે. મUTTન - નિર્ણન્યોને, મતને વિશે. ઝિયસ્ત - જે કરાય છે તે. ઉનાથ - કર્મ તે દુ:ખને માટે થાય છે. આ વિવક્ષા વડે પ્રશ્ન છે. અહીં ચાર ભંગ છે - (૧) કરેલું કર્મ દુઃખને માટે થાય છે. (૨) કરેલું કર્મ દુ:ખને માટે ન થાય. (3) ન કરેલું કર્મ દુ:ખને માટે થાય છે. (૪) ન કરેલ કર્મ દુ:ખને માટે થતું નથી. આ ચાર ભંગને વિશે આ પ્રસ્ત વડે જે ભંગ પૂછવા માટે ઇષ્ટ છે, તે અને શેષ ભંગના નિરાકરણપૂર્વક કહે છે— તે ચાર ભંગને વિશે અત્યંત રુચિના અવિષયપણાથી તેના પ્રશ્નની પ્રવૃત્તિ ના હોવાથી ત્રણ ભંગને તેઓ પૂછતા નથી. તે આ રીતે - (૧) કરેલું કર્મ દુ:ખને માટે થાય છે, તેને પૂછતા નથી, કેમકે પૂર્વકાલકૃત્ કર્મ નિર્ગુન્થ-મતે અપ્રત્યક્ષપણે અને અવિધમાનપણે હોય છે, તે અમોને સંમત નથી. (૨) કરેલું કર્મ દુઃખને માટે થતું નથી, તેને નથી પૂછતા, કેમકે અત્યંત વિરોધ વડે અસંભવ છે. જો કરેલું કર્મ છે, તો દુ:ખ માટે થતું નથી એમ કેમ કહેવાય ? જ દુ:ખને માટે ન થાય તો કૃતકર્મ કેમ કહેવાય ? કેમકે કરેલ કર્મને ન થવા રૂપ અભાવ છે. (3) ન કરેલ કર્મ દુ:ખ માટે થતું નથી, તે ભંગને નથી પૂછતાં. કેમકે હતુ અવિધમાન કર્મ ગઈભશીંગ જેમ ન હોય. આ ત્રણ ભંગના નિષેધને આશ્રીને ત્રણ સ્થાનમાં કહેલ છે. એક ભંગ તેમને સમ્મત છે, તેને તે પૂછે છે - જે પૂર્વે ન કરેલું કર્મ તે દુઃખને માટે થાય છે, તેને પૂછે છે. ભૂતકાળમાં કરેલ કર્મના પ્રત્યક્ષપણાથી તેમજ અવિધમાનપણાથી દુઃખાનુભૂત પ્રત્યક્ષતાથી વિધમાતપણાએ નહીં કરેલ કર્મનું દુ:ખ થવારૂપ તે પક્ષને સંમત હોય છે. પૂછનારનો આ અભિપ્રાય છે કે - જો નિગ્રંભ્યો પણ ન કરેલું જ કર્મ જીવોને દુ:ખને માટે થાય છે, એવું સ્વીકારે તો બહું જ સારું, કેમકે અમારા સમાન બોધ તેમને થાય. આ હેતુ માટે શેષ ભંગોને ન પૂછતાં એક ભંગને તેઓ પૂછે છે. તેઓ - નહીં કરેલ કર્મને સ્વીકારનારાઓના આ કહેવામાં આવનાર રૂપ વક્તવ્ય હોય, અથવા તેઓ જ આ પ્રકારે બીજાને કહે છે. હવે તવવાદીઓને આ પ્રમાણે વક્તવ્ય-પ્રરૂપણા કરવા યોગ્ય થાય કર્મ ન કસ્વા છતાં દુ:ખના ભાવથી ન કરવા યોગ્ય, ન બાંધવા યોગ્ય ભવિષ્યકાળમાં જીવોને ન પ્રાપ્ત થવા યોગ્ય દુ:ખ, દુ:ખ હેતુત્વથી કર્મ, અકૃતત્વથી અસ્પૃશ્ય કર્મ તથા વર્તમાનકાળે બંધાતુ અને ભૂતકાળમાં બાંધેલું - x • જે નહીં કરાતું તે અક્રિયમાણકૃત, તે દુ:ખ - કર્મ “ મ હુવ'' ઇત્યાદિ ત્રણ પદ . • ‘‘તત્ત્વ ના સા મ વનડું તં પુછે'' એમ અન્યતીર્જિકના મત વડે આશ્રય કરેલ ત્રણ કાળના આલંબનને આશ્રયી આનો ત્રણ સ્થાનકમાં અવતાર જાણવો. • શું કહેલું છે તે કહે છે– - કર્મ નહીં કરીને પ્રપIT - બેઇન્દ્રિયાદિ, મૂત - વનસ્પતિકાયિક, નવ - પંચેન્દ્રિયો, સર્વ - પૃવીકાયિકાદિ. • x • વેદના - પીડાને ભોગવે છે એમ તેઓનું ૧૮૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કચન છે અથવા આ કથન અજ્ઞાન વડે હણાયેલા બુદ્ધિવાળા એવા તેઓ બીજા પ્રત્યે કહે છે. આ પ્રમાણે કહેવા યોગ્ય આ ક્રમ છે. એ રીતે અન્યતીથિંકના મતને બતાવીને તેનું ખંડન કરતાં કહે છે– આ જે અન્યતીર્થિકોએ જે ઉત પ્રકારે કહ્યું, તે અન્યતીર્થિકો જૂઠાં છે, કેમકે ન કરેલ કર્મ ક્રિયાપણાની અનુપતિથી જે કરાય, તે જ ક્રિયા છે. જે ક્રિયાનું કોઈપણ રીતે કરણ નથી તે કેવી રીતે ક્રિયા કહેવાય ? ન કરેલા કર્મના અનુભવના વિશે તો બદ્ધ-મુક્ત, સુખિત-દુ:ખિત, આદિ નિયત વ્યવહારના અભાવનો પ્રસંગ આવે, એમ પોતાના મતને પ્રગટ કરતા કહે છે– હું જ, અન્યતીચિંકો નહીં. પુનઃ શબ્દ વિશેષણના અર્થમાં છે, તે તો પૂર્વના વાક્યથી ઉતર વાક્યના અર્થની વિલક્ષણતાને કહે છે. “એ પ્રમાણે હું કહું છું" ઇત્યાદિ પૂર્વવત્ કરવા યોગ્ય અનાગત કાળમાં દુ:ખ, તેનો હેતુ હોવાથી કર્મ, પૃષ્ટ લક્ષણ બંધ અવસ્થાને યોગ્ય, વર્તમાન કાળમાં કરાતું, અતીત કાળે કરેલ, કર્મનું કોઈપણ રીતે ન કરવું એમ નથી. સર્વસ્વરૂપ સ્વમતને કહે છે - કર્મને કરી કરીને એમ જણાય છે. પ્રાણીઓ વગેરે કર્મથી કરેલ શુભાશુભ અનુભૂતિ અનુભવે છે એમ સમ્યગ્રવાદી કહે છે. સ્થાન-3 - ઉદ્દેશા-૨-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #100 -------------------------------------------------------------------------- ________________ 3/૩/૧૮૧ સ્થાન-૩ - ઉદ્દેશો-૩ જી : — x — x — x - ૧૮૫ • ભૂમિકા બીજો ઉદ્દેશો કહ્યો, હવે ત્રીજો કહે છે, તેનો સંબંધ આ છે - ઉદ્દેશા-૩માં જીવના વિચિત્ર ધર્મો પ્રરૂપ્યા. અહીં પણ તેની જ પ્રરૂપણા કરે છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાના આદિ ત્રણ સૂત્રો આ છે– • સૂત્ર-૧૮૧ ઃ (૧) ત્રણ સ્થાને માયાવી માયા કરીને આલોચે નહીં, પ્રતિક્રમે નહીં, નિર્દે નહીં, મહેં નહીં, વિચારને દૂર ન કરે, વિશોધે નહીં, ફરી ન કરવા તત્પર ન થાય, યથાયોગ્ય પ્રાયશ્ચિત તપોકમને સ્વીકારે નહીં, તે આ પ્રમાણે - મેં આ [પાપ] કર્યુ છે, હું કરું છું, હું કરીશ [તો શા માટે આલોચનાદિ કરું? (૨) ત્રણ સ્થાને માયાવી માયા કરીને આલોચે નહીં, પ્રતિક્રમે નહીં યાવત્ તપશ્ચર્યા અંગીકાર ન કરે તે આ - મારી અકીર્તિ થશે, મારો અવર્ણવાદ થશે, મારો અવિનય થશે. - - (૩) ત્રણ સ્થાને માયાવી માયા કરી આલોચના ન કરે યાવર્તી પ્રાયશ્ચિત્ત તપ ન સ્વીકારે - તે આ - મારી કીર્તિની હાનિ થશે, મારા યશની હાનિ થશે, મારા પૂજા સત્કારની હાનિ થશે. (૪) ત્રણ સ્થાને માયાવી માયા કરી આલોચના કરે, પ્રતિક્રમે યાવત્ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે છે - માયાવીને આ લોક ગર્ભિત થાય છે, ઉપપત ગર્ભિત થાય છે, આગામી જન્મ ગર્તિત થાય છે. (૫) ત્રણ સ્થાને માયાવી માયા કરી આલોચે છે યાવત્ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે છે અમાયાવીને આ લોક પ્રશસ્ત થાય છે, ઉપપ્પાત પ્રશસ્ત થાય, આગામી જન્મ પ્રશસ્ત થાય. (૬) ત્રણ સ્થાને માયાવી માયા કરી આલોચે યાવત્ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે - જ્ઞાનના લાભ માટે, દર્શનના લાભાર્થે, ચાસ્ત્રિના લાભાર્થે. • વિવેચન-૧૮૧ : આ સૂત્રનો પૂર્વના સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂત્રમાં મિથ્યાદર્શનવાળાની અજ્ઞાનતા કહી. અહીં કષાયવાળાની કહે છે. એ સંબંધ છે. માયાવાળો માયાવિષયક ગુપ્ત અકાર્ય કરીને તે માયાની આલોચના ન કરે, શેષ સુગમ છે. વિશેષ કહે છે - આનોવન - ગુરુને નિવેદન કરવું. પ્રતિમણ - મિથ્યાદુષ્કૃત આપવું, નિન્દા - આત્મસાક્ષીએ નિંદવું. ન - ગુરુ સાક્ષીએ ગર્હા, વિોટન - તેના વિચારને દૂર કરવો, વિશોધન - આત્મા કે ચાસ્ત્રિના અતિચારરૂપ મળને ધોવો. ફરીથી પાપ ન કરવાને સ્વીકારવું. યથાયોગ્ય, પચ્છિન્ન - પાપનું છેદન કરનાર કે પ્રાયઃ ચિત્તને વિશુદ્ધ કરનાર, તપ:મં - વિગઈ ત્યાગ આદિને સ્વીકારે. તે આ પ્રમાણે— મેં આ પાપકર્મ કર્યુ માટે નિંદા યોગ્ય તેની આલોચના કેમ કરું ? - પોતાના ૧૮૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ માનની હાનિ થાય એવા અભિમાનથી, હાલ પણ હું આ પાપ કરું છું માટે સારું નથી એમ કેમ કહું? હું આ અકૃત્ય ભાવિમાં પણ કરીશ તો કેમ પ્રાયશ્ચિત સ્વીકારું ?... ીતિ - એક દિક્ઝામિની પ્રસિદ્ધિ, યજ્ઞ: - સર્વ દિશામાં વિસ્તરતી પ્રસિદ્ધિ તે વર્ણયશ અથવા દાન-પુન્યના ફલરૂપ કીર્તિ અને પરાક્રમથી જે થાય તે યશ-વર્ણ છે. તે બંનેનો નિષેધ તે અકીર્તિ અને અવર્ણ, મને સાધુઓથી અવિનય થાય. આ સૂત્ર જેને પ્રસિદ્ધિ પ્રાપ્ત થયેલ નથી એવા પુરુષની અપેક્ષાવાળું છે. માયાને કરીને અર્થાત્ માયા વડે માયાને આગળ કરીને હીન થશે, પુષ્પાદિ વડે પૂના, વસ્ત્રાદિ વડે સાર, આ બંને એકરૂપત્વથી વિવક્ષિત હોવાથી એક છે. આ સૂત્ર પ્રસિદ્ધિ પ્રાપ્ત પુરુષની અપેક્ષાએ છે. શેષ સુગમ. ઉક્ત કથનથી વિપરીત કહે છે - ત્રણ સૂત્રો સ્પષ્ટ છે, પરંતુ અહીં અકાર્ય કરવાના કાળમાં જ માયાવી. પણ આલોચનાદિ કાળમાં તો અમાયાવી જ હોય. જો તેમ ન હોય તો આલોચનાદિ સફળ જ ન થાય... જેથી માયાવીને આ લોક આદિ ગર્તિત થાય છે. જે કારણથી અમાયાવીને આલોક આદિ પ્રશસ્ત થાય છે... જેથી અમાયાવી આલોચનાદિ વડે નિતીચારભૂત થઈને જ્ઞાનાદિ સ્વસ્વભાવને મેળવે છે, આ કારણથી હું માચારહિત થઈને આલોચનાદિ કરું છું એ ભાવના છે. પ્રથમ શુદ્ધિ કહી, હવે તે કરનારની અત્યંતર સંપદા ત્રણ પ્રકારે કહે છે— • સૂત્ર-૧૮૨ થી ૧૮૫ : [૮૨] પુરુષો ત્રણ પ્રકારે કહ્યા છે - સૂત્રધારક, અર્થધાક, ઉભયધારક. [૧૮૩] -૧- નિર્ગુન્થ કે નિર્ગુન્શીને ત્રણ પ્રકારના વસ્ત્રો ધારણ કરવા અથવા પહેરવા કરે છે - જાંગિક [ઉનનું], ભંગિક [શમી], સૌમિક [સુતરાઉ]. -૨- સાધુ-સાધ્વીને ત્રણ પાત્ર ધારવા કે વાપરવા કો-તુંબ-કાષ્ઠ-માટીનું પાત્ર. [૧૮૪] ત્રણ કારણે વસ્ત્રો ધારણ કરે :- લજ્જા - દુર્ગાછા - પરીષહ નિમિત્તે. [૧૮૫] ત્રણ આત્મરક્ષકો કહ્યા છે - ધાર્મિક પ્રેરણા વડે ઉપદેશ કરનાર, અસમર્થ હોવાથી મૌન રહે, અસમર્થ હોવાથી ઉઠીને એકાંતમાં ચાલ્યા જાય. તૃષાદિથી ગ્લાન સાધુને ત્રણ પ્રકારે પાણીની દત્તિ લેવાનું ક૨ે, તે આ પ્રમાણે - ઉત્કૃષ્ટદત્તિ, મધ્યમદત્તિ, જઘન્યદતિ • વિવેચન-૧૮૨ થી ૧૮૫ - [૧૮૨] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - આ ત્રણે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. [૧૮૩] તેમની જ બાહ્ય સંપદાને બે સૂત્ર વડે કહે છે - લ્પતે - યોગ્ય છે, ધારિત્તમ્ - પરિગ્રહ ધરવામાં, પત્તું - પરિભોગ કરવા માટે - અથવા - ધારણ કરવાથી ઉપભોગ અને પરિહરણથી પરિભોગ જાણવો. ખંશિય - જંગમ પ્રાણીથી ઉત્પન્ન - ઉન આદિના વસ્ત્ર. શિવ - અતીમય, ોમિય - કપાસનું બનેલ. સ્નાયુ - તુંબડુ, વારું - લાકડાનું, સ્મૃતિૉ - માટીનું પાત્ર Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩/૩/૧૮૮૨ થી ૧૮૫ ૧૮૩ - સરાવલું, ઘટિકા આદિ. બાકી સુગમ છે. [૧૮૪] વસ્ત્ર ગ્રહણના કારણો કહે છે - - લજ્જા કે સંયમ, પ્રથા - નિમિત જે કારણે ધારણ કરે છે - હી પ્રત્યય. ગુગુણા - વિકૃત અંગ દર્શનથી પ્રવચન નિંદા ન થાય, તે નિમિત્ત તે સુાંછા પ્રત્યય. એ રીતે શીત, ઉષ્ણ, દંશ, મશકાદિ પરીષહો જેમાં નિમિત્ત છે, તે પરીષહ પ્રત્યય. કહ્યું છે કે - વસ્ત્રના અભાવે વિકૃત લિંગ હોય તો, વાયુપ્રકોપથી ઉન્નત થતા, લજ્જા આવતા, અતિ મોટું લિંગ હોય તો તેના અનુગ્રહને માટે સ્ત્રીને જોવાથી થતાં લિંગોદયની રક્ષા માટે જ પટ્ટ તેિ ચોલપટ્ટ છે.] ઘાસનું ગ્રહણ, અગ્નિ સેવન નિવારણ માટે, ધર્મ-શુકલ ધ્યાનને માટે, ગ્લાન અને મૃતક અર્થે વસ્ત્ર ગ્રહણ કરવાનું ઉપદેશેલ છે. આ રીતે વર ગ્રહણ કરવાના કારણના પ્રસંગથી પગના પણ પ્રકારો કહે છે— પ્લાન, બાલ, વૃદ્ધ, શૈક્ષ્ય, પ્રાદુર્ણક, આચાર્યાદિ દીક્ષિત સુકુમાર રાજપુત્ર આદિ, તેઓને આધાર માટે અને પગલબ્ધિ ન હોવાથી પગનું ગ્રહણ કહેલ છે. [૧૮૫] નિરૂત્થના પ્રસંગથી નિર્ગુન્હોને જ અનુષ્ઠાનથી સાત સૂરો વડે કહે છે. સૂત્રો સુગમ છે. વિશેષ એ કે -૧- આત્માને રાગ-દ્વેષાદિથી, અકૃત્યથી અથવા ભવરૂપ કૂવાથી જેઓ રક્ષા કરે છે, તે આત્મરક્ષકો...ધાર્મિક ઉપદેશ વડે - તમારા જેવાને આમ કરવું યોગ્ય નથી ઇત્યાદિ વડે અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગના કરનારને પ્રેરણા કરનાર - ઉપદેશક થાય તેથી તે ઉપસર્ગ કરવાથી નિવર્તે છે, તેથી અકૃત્ય કરનારો થતો નથી, તેથી આત્મરક્ષાવાળો થાય. -- મૌન રહેનાર - વાણીનો સંયમ કરનાર, ઉપેક્ષા કરનાર, -- પ્રેરણાનો અવિષય હોવાથી ઉપેક્ષા કરવામાં અસમર્થ છે, માટે તે સ્થાનેથી ઉઠીને પોતે જનરહિત સ્થાને જાય. નાથ7 - તરસની વેદનાથી પરાભવ પામેલ સાધુ. વેદના વડે આહારનું ગ્રહણ છ કારણે અનુજ્ઞાત છે...ત્રણ પાનક આહારની દત્તિઓ-એક ધારા વડે દેવારૂપને ગ્રહણ કરવા માટે. પીડાને ઉપશમાવવા માટે, ૧- ૩ર્ષ * પ્રકાના યોગથી ઉકર્ષ અથવા જે ઉત્કર્ષે છે તે અર્થાત્ - પ્રચૂર પાનકરૂપ છે, જે દતિ વડે દિવસ પર્યત પણ વૃષા સમાવે છે. ૨- તેથી હીન તે મધ્યમા. -3- જઘન્ય - છે, જે દક્તિ વડે એક જ વખત તૃષ્ણા રહિત થાય છે. અથવા યાપના માત્ર. અથવા પાનક વિશેષથી ઉત્કૃષ્ટાદિ કહેવી. તે આ પ્રમાણે - કલમ [ચોખા ની કાંજીનું ઓસામણ આદિ અથવા દ્રાક્ષનું પાનક તે પહેલી દતિ, સાઠી ચોખાદિની કાંજી આદિ તે મધ્યમદતિ, તૃણધાન્યની કાંજી આદિ કે ગરમ પાણીની ત્રીજી જઘન્યદત્તિ. અથવા દેશ, કાળ અને પોતાની રુચિના વિશેષથી ઉત્કૃષ્ટાદિ જાણી લેવું. • સૂત્ર-૧૮૬,૧૮૭ :[૧૮] પ્રણ કારણે શ્રમણ નિર્ગલ્થ, સમાન ધમવાળા સાંભોગકને ૧૮૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિસંભોગિકને કરવો આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. • પોતે તેના અકાર્ય જોઈને, શ્રદ્ધેય મુનિના વચનનો નિર્ણય કરીને, મૃષાવાદાદિની ત્રણ વખત આલોચના આપે, ચોથી વખત ન આપે તેને વિસંભોગ કરે [૧૮] અનુu ત્રણ ભેદે કહી - આચાર્યપણે, ઉપાધ્યાયપણે, ગણિપણે... સમનુજ્ઞા ત્રણ ભેદે કહી આચાર્યપણે, ઉપાધ્યાયપણે, ગણિપણે. એ રીતે ઉપસંપદા અને વિજહા [પદવી ત્યાગ ત્રણ ભેદ જાણવા. વિવેચન-૧૮૬,૧૮૭ : [૧૮૬] સમાન ધર્મ વડે વર્તે તે સાધર્મિક, તેને. સન્ - એકત્ર, • ભોજન, તે સંભોગ. સાધુઓને સમાન સામાચારીપણાએ પરસ્પર ઉપધિ આદિ દાન-ગ્રહણ સંવ્યવહાર જેને વિધમાન છે તે સાંભોગિક. વિમા -૧- જેને દાનાદિ વડે વ્યવહાર નથી કે, તે કરતા આજ્ઞા અથવા સામાયિકને ઉલ્લંઘતો નથી, કેમકે તે કહેલને કરનાર છે. ૨- સંભોગિક વડે કરાતી અસંભોગિક સાથે દાન-ગ્રહણાદિ અસમાચારી પોતે સાક્ષાત્ જોઈને. •3- જેને વિશે શ્રદ્ધા છે તે શ્રાદ્ધ. - જેનું વચન શ્રદ્ધેય છે, એવા કોઈપણ અન્ય સાધુ, તેનું વચન અવધારીને તથા પહેલી, બીજી ચાવત્ ત્રીજી વખત મૃષાવાદને અકપનું ગ્રહણ અને પાસસ્થાને દાનાદિ વડે સાવધ વિષયની પ્રતિજ્ઞાના મંગલક્ષણને આશ્રીને અર્થાત્ ત્રીજી વખત મૃષા બોલીને પાછો વળે તો તેને આલોચના કરાવે - X - તેને લાયક પ્રાયશ્ચિત્ત અપાવે છે. ચોથી વખત જહને આશ્રીન પાછો ન વળે, તેને અહંકારભાવ હોવાથી આલોચના ન આપવી. આલોચના કરે તો પણ તેને પ્રાયશ્ચિત્ત દાન નથી. તેથી ચોથી વખતના અસંભોગ કારણ કરનાર પ્રત્યે વિસંભોગિકને કરતો આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. કહ્યું છે કે - એક, બે કે ત્રણ વખત પાછો વળનાને પ્રાયશ્ચિત છે, ત્રણ વખત પછી પાછો ફરનારને વિસંભોગ કરવો. [આ ગાથાની ચૂર્ણિ] તે સાંભોગિક સાધુ એક વખત અશુદ્ધ ગ્રહણ કરનારને પ્રેરણા કરતા તે અશુદ્ધ ગ્રહણ કરનાર કહે - ૪ - મને મિથ્યાદાગૃત થાઓ. હું ફરીથી એમ કરીશ નહીં, તે રીતે પાછો વળનારને • x • પ્રાયશ્ચિત્ત આપીને સાંભોગિક કરાય છે. એ રીતે બીજી-ત્રીજી વખત પાછો પળે તેને યથાયોગ્ય પ્રાયશ્ચિત અપાય છે પણ ચોથી વખત તેનું સેવન કરે - x • તો વિસંભોગિક કરાય. અહીં પહેલા બે સ્થાન ગરતર દોષરૂપ હોવાથી જાણવા કે સાંભળવા માત્રથી વિસંભોગિક કરાય છે. ત્રીજું સ્થાન અપ દોષવાળું હોવાથી ચોથી વખત વિસંભોગિક કરાય છે. [૧૧૮] અનુસT • અધિકારદાન, સાઈત - મર્યાદા વૃત્તિ વડે સેવાય છે તે આચાર્ય. પાંચ પ્રકારના આચારમાં સારા છે, તે આચાર્ય. કહ્યું છે કે - પાંચ પ્રકારના આયાને આવતા અને પ્રકાશતા તથા આચાતે દેખાડતા હોવાથી તે આચાર્ય કહેવાય છે. • • સૂત્રાર્થ, વિલક્ષણયુક્ત અને ગચ્છના આધાભૂત, સમુદાયની Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩/૩/૧૮૬,૧૮૩ ૧૮૯ ૧૯૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ચિંતાથી રહિત અને અર્થને કહે તે આચાર્ય. આચાર્યનો ભાવ તે આચાર્યતા, તે વડે આગળ ગણાચાર્યનું ગ્રહણ કરવાથી અહીં અનુયોગાચાર્ય એવો અર્થ છે. સમીપ આવીને જેની પાસેથી ભણાય તે ઉપાધ્યાય. કહ્યું છે કે - સખ્યણું જ્ઞાનદર્શનથી યુક્ત, સૂમ-અર્થ-તદુભય વિધિના જ્ઞાતા, આચાર્ય પદને યોગ્ય, સૂરની વાયના આપે તે ઉપાધ્યાય. તેનો ભાવ તે ઉપાધ્યાયતા, તે વડે .• તથા ગણ - જેને સ્વસ્વામી સંબંધ વડે સાધુનો સમુદાય છે તે ગણી - ગણાચાર્ય, તેનો ભાવ તે ગણાચાર્યતા, તે વડે, ગણના નાયકપણા વડે એ ભાવ છે. તથા સમિતિ-સંગતા, સર્ગિક ગુણ યુક્તત્વથી ઉચિત એવી આયાદિપણાએ જે અનુજ્ઞા તે સમનુજ્ઞા. અનુયોગાચાર્યના સર્ગિક ગુણો આ પ્રમાણે - વ્રતસંપન્ન, કાલોચિત સૂત્રાર્થને ગ્રહણ કરનારા મુનિઓને જિનેન્દ્રોએ અનુયોગની અનુજ્ઞાને યોગ્ય કહ્યા છે. પૂર્વે કહેલ ગુણોથી વિપરીતને અનુજ્ઞા દેવામાં ગુરુને મૃષાવાદ લાગે, લોકમાં પ્રવયનની નિંદા થાય, બીજાઓને પણ ગુણની હાનિ થાય છે અને તીર્થનો ઉચ્છેદ થાય છે. ગણાચાર્યના સર્ગિક ગુણો આ પ્રમાણે સૂત્ર અને અર્થમાં નિણાત, પ્રિયધર્મી, દૈaધર્મી, ઉપાયને જાણનાર, જાતિ અને કુલ સંપન્ન, ગંભીર, લબ્ધિવાળા, સંગ્રહ અને ઉપગ્રહમાં તત્પર, ક્રિયાના અભ્યાસી, પ્રવચન અનુરાગી એવા ગણવામી જિનવરે કહેલા છે. (શંકા] આવા ગુણોના અભાવે અનુજ્ઞા અભાવ હોવાથી સમનુજ્ઞા કેમ થશે ? [સમાધાન] કહેલ ગુણો મળે અન્યતમ ગુણોના અભાવમાં પણ કારણવિશેષથી આ અનુજ્ઞા સંભવે છે, અન્યથા આવું કેમ કહેવાય છે કે - જે કોઈપણ [સાધુ ગુરપ્રત્યે મંદબુદ્ધિવાળા જાણીને, આ ગુરુ લઘુવયના છે, થોડા ભણેલ છે એમ જાણીને હેલના કરે છે, તે મિથ્યાત્વ પામીને ગુરુની આશાતના કરે છે. તેથી કેટલાંક ગુણોના અભાવ છતાં પણ અનુજ્ઞા છે. સમગ્ર ગુણ ભાવે સમનુજ્ઞા છે અથવા સમાન સામાચારીપણાએ જે ગમતાં તે સ્વમનોજ્ઞ અથવા મનોજ્ઞ જ્ઞાનાદિ સહિત તે સમનોજ્ઞએકસાંભોગિક સાધુ ત્રણ પ્રકારે કેમ ? તે કહે છે - આચાર્યપણાએ આદિ. ભિક્ષ, ક્ષુલ્લકાદિ ભેદો છતાં તેની વિવક્ષા કરી નથી, કેમકે અહીં ત્રણ સ્થાનકનો અધિકાર છે - - એમ સમનુજ્ઞા માફક આચાર્યત્વ આદિ વડે ત્રણ પ્રકારે છે. ઉપસંપત્તિ - જ્ઞાનાદિ માટે સમીપ જવારૂક્ષ, હું આપનો છું છું એવો સ્વીકાર, તે આ પ્રમાણે - પોતાના આચાર્યાદિ વડે આજ્ઞા કરાયેલ કોઈક સાધુ, સખ્ય શ્રુત ગ્રંથોના અથવા દર્શન પ્રભાવક શાસ્ત્રોના -૧- સૂત્ર અને અર્થનું ગ્રહણ, -- સ્થિરીકરણ અને -3- ભૂલેલાનું સંધાન કરવા માટે, વળી ચાત્રિ વિશેષ માટે, વૈયાવચ્ચ માટે કે તપસ્યા માટે ગુરએ કહેલ અન્ય આચાર્યને જે સ્વીકારે છે : ઉપસંપદા સ્વીકારે છે. કહ્યું છે કે - ઉપસંપદા ત્રણ પ્રકારે - જ્ઞાન, દર્શન, ચારિત્રમાં. તેમાં દર્શન, જ્ઞાનની ત્રણ પ્રકારે છે અને ચાત્રિ માટે બે પ્રકારે છે. આ આચાર્યની ઉપસંપદા, એવી રીતે ઉપાધ્યાય અને ગણીની પણ છે. એ રીતે આચાર્યત્વ આદિ ભેદે ત્રણ પ્રકારે વિહાન-પરિત્યાગ. તે પોતાના આચાર્યના પ્રમાદદોષને આશ્રીને, વૈયાવૃત્ય અને તપસ્યા માટે બીજા આચાર્યની ઉપસંપત્યપણામાં હોય છે. કહ્યું છે - સ્વગચ્છથી અન્ય ગચ્છમાં સીદવ દોષ આદિથી હોય છે અથવા જ્ઞાનાદિ અર્થે ઉપસંપતને પ્રાપ્ત મનિને, તે માટે ન રહેનારને અથવા સિદ્ધ પ્રયોજન વાળાને જે છોડે છે, તે આચાર્ય પરિત્યાગ. કહ્યું છે . જે કારણને આશ્રીને પાસે આવેલ પણ તે કારણને પૂર્ણ ન કરતો અથવા કાર્ય સમાપ્તિ થતા મુનિને સ્મૃતિ કરાવે કે તમારું કાર્ય પૂર્ણ થયું છે અથવા વિદાય કરાયા છે. એ રીતે ઉપાધ્યાય, ગણિનો ત્યાગ પણ જાણવો. આ વિશિષ્ટ કાયપેટા ત્રણ સ્થાનકમાં અવતાર કરાઈ, હવે વચન, મન અને તે બંનેના નિષેધનું ત્રીજા સ્થાનકમાં અવતરણ કરતા કહે છે– • સૂત્ર-૧૮૮ - વરાના ત્રણ ભેટે છે - તવચન, તદન્યવચન, નોવાન... ગણ અવયના કહ્યા છે - નોતર્વચન, નોતદન્યવચન, અવયન...મન ત્રણ ભેદે છે - તમન, તદન્યમન, નોમિન... ત્રણ અમન કહ્યા - નોતમન, નોતદન્યમન, અમન. • વિવેચન-૧૮૮ - આ સૂત્રની ગમનિકા -૧ વિવક્ષિત ઘટાદિ પદાર્થનું વચન તે તદ્ઘચન, ઘટ પદાર્થની અપેક્ષાએ ઘટ વયનવતુ. -- વિક્ષિત ઘટાદિથી અન્ય પદાર્થ જેમકે - પટ આદિ. તેનું વચન તે તદન્યવચન, ઘટની અપેક્ષાએ પટવાનની જેમ. -3- નોઅવયનકથનની નિવૃત્તિ નહીં - વચનમાત્ર, ડિત્યાદિવ૮. અથવા ૧- શબ્દની વ્યુત્પત્તિ નિમિતરૂપ ધર્મ વિશિષ્ટ અર્થ જે શબ્દ વડે કહેવાય છે, તે તદ્વચન, અગ્નિ-સૂર્યની જેમ આ યથાર્થ નામ છે. -૨-શબ્દની વ્યુત્પતિ નિમિત્તરૂપ ધર્મ વિશિષ્ટથી અન્ય શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત રૂપ ધર્મ વિશિષ્ટ અર્થ જેના વડે કહેવાય છે તદન્ય વચન, મંપાદિતd. -- બંનેથી ભિન્ન તે નોઅવયન, તે ડિત્યાદિની માફક નિરર્થક છે. અથવા ૧- આયાર્યાદિનું વચન તે તર્વચન, ૨- આચાદિથી અન્યનું વયન તે તદન્યવચન. -- ન વિવક્ષા કરેલ પ્રણેતાનું વચન તે નોવચન. ત્રણ પ્રકારના વચનનો નિષેધ તે અવયન - નોતર્વાચન ઘટ અપેક્ષાએ પટવયનવતું, નોતદન્યવયન - ઘટને વિશે ઘટવયનવત, અવચન એટલે વચનની નિવૃત્તિ માત્ર એ પ્રમાણે વ્યાખ્યાંતર અપેક્ષાએ જાણવું. દેવદત્ત આદિનું તેમાં કે ઘટાદિમાં મન તે તન્મન. દેવદતથી અન્ય યાદiાદિ કે ઘટ અપેક્ષાએ પટાદિને વિશે મન તે તદન્યમન, સંબંધિ વિશેષ વિવેક્ષા વગરનું મનોમત્ર તે અમન. આ રીતે ‘અમન' પણ જાણવું. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩/૩/૧૮૯ ૧૯૧ સંયત મનુષ્યાદિ વ્યાપાર કહ્યો. હવે પ્રાયઃ દેવ વ્યાપાર કહે છે• સૂત્ર-૧૮૯ - ત્રણ કારણે આ૫વૃષ્ટિકાય થાય, તે આ -૧• તે દેશ કે પ્રદેશને વિશે ઘણાં ઉંદક્યોતિક જીવો અને પગલો ઉદકપણે ઉપજતા નથી, નષ્ટ થતા નથી, ઐવતા નથી, ઉપજતા નથી. -- દેવો, નાગ, યક્ષ, ભૂતોને સારી રીતે ન આરાધ્યા હોય, ત્યાં ઉત્પન્ન થયેલ, પરિણત તેમજ વરસવા તૈયાર થયેલ ઉદક પગલનું અન્ય દેશમાં સંહરણ કરી જાય. -- મેઘના વાદળો વડે ઘેરાયેલ, ઉત્પન્ન થયેલ, પરિણત વસવાને માટે તૈયારનો વાયુકાય વિનાશ કરે છે. આ ત્રણ કારણે અનાવૃષ્ટિકાય થાય છે. ત્રણ કારણે મહાવૃષ્ટિકાવ થાય, તે આ -૧દેશ કે પ્રદેશમાં ઘણાં ઉદકરોનિક જીવો અને યુગલો ઉદકપણે ઉપજે છે, નાશ પામે છે, ચ્યવે છે, ઉપજે છે. -- દેવો, યક્ષ, નાગ, ભૂત સારી રીતે આરાધેલ હોય છે. તેઓ અન્યત્ર ઉત્પન્ન અને પરિણત અને વસવા તૈયાર થયેલ ઉદક યુગલોનું તે દેશમાં સંહરણ કરે છે. ૩- ઉત્પન્ન થયેલ, પરિણત, વરસવા તૈયાર થયેલ મેઘને વાયુ નષ્ટ કરતો નથી. આ ત્રણ સ્થાનોથી મહાવૃષ્ટિ થાય છે. • વિવેચન-૧૮૯ - સૂત્રો સુગમ છે. પરંતુ મ7 - થોડું કે વર્ષાનું અવિધમાનવ. વૃષ્ટિ - નીચે પડવું. વૃષ્ટિપ્રધાન જીવનિકાય - આકાશથી પડતા અકાય (પાણી) અથવા વરસવાના સ્વભાવયુક્ત ઉદક તે વૃષ્ટિ. તેની સશિ તે વૃષ્ટિકાય. અા એવો વૃષ્ટિકાય તે અાવૃષ્ટિકાય. તે મગધ આદિ દેશોમાં થાય. 4 શબ્દ અનાવૃષ્ટિપણાના બીજા કારણોનો સમુચ્ચય અર્થમાં છે. - x - સેક્સ - જનપદ, પ્રવેશ - તેના એક ભાગરૂપ. વા શબ્દ વિકલા અર્થે છે. ઉદકરૂપ પરિણામની કારણભૂત યોનિઓ, તે ઉદકયોનિ-પાણીને ઉત્પન્ન કરનાર સ્વભાવ૫, શ્રમતિ - ઉત્પન્ન થાય છે, ચ્યવે છે. તેને જ યથાયોગ્ય પર્યાયથી કહે છે. ક્ષેત્રના સ્વભાવથી ચ્યવે છે અને ઉત્પન્ન થાય છે. તથા રેવા - વૈમાનિક અને જ્યોતિક, ના - નાગકુમારાદિ ભવનપતિઓ, ચક્ષ-ભૂતાદિ વ્યંતરો. અથવા દેવો સામાન્યથી કહ્યા. નાગ આદિ વિશેષથી કહ્યા. એ દેવોનું ગ્રહણ પ્રાયઃ તેઓની એવા પ્રકારની કાર્ય-પ્રવૃત્તિ છે, તેવું જણાવવા કરેલ છે. અથવા સૂગની ગતિ વિચિત્ર છે. દેશના લોકોએ અવિનય કરવાથી સારી રીતે ન આરાઘેલા હોય તો, મગધાદિ દેશ કે પ્રદેશમાં, ત્યાં જ ઉત્પન્ન થયેલ ઉદક પ્રધાન પુદ્ગલ સમૂહ - મેઘ, તે ઉદકપુદ્ગલ. વળી રાત પાણી આપવાની અવસ્થાને પ્રાપ્ત થયેલ, આ કારણથી જ વિજળી વગેરે દ્વારા વરસવાને તૈયાર હોવા છતાં, અન્યઅંગાદિ દેશમાં લઈ જાય છે. - વાદળા - મેઘ, તેના વડે દુર્દિન - દુ:ખપૂર્વક દિવસે દેખી શકાય એવું, ૧૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તે અદ્ભવલકનો પ્રચંડ વાયુ વિનાશ કરે છે. ઇત્યાદિ નિગમના રહસ્ય છે. મહાવૃષ્ટિકાયનું સૂત્ર તેથી વિપરીત જાણવું. • સૂત્ર-૧૦ - ત્રણ કારણે કાલ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્યલોકમાં શીધ આવવા ઇચ્છે તો પણ શીઘ આવવા સમર્થ નથી. તે આ -- દેવલોકમાં તcકાળ ઉતon દેવ, દેવસંબંધી કામભોગોમાં મૂર્શિત • વૃદ્ધ-ગ્રથિત-અધ્યાપન્ન હોવાથી તે માનુષ કામભોગોનો આદર કરતો નથી - સારા જાણતો નથી - આ પ્રયોજન છે એવો નિશ્ચય કરતો નથી - નિદાન કરતો નથી, રહેવા વિચારતો નથી. -- તત્કાલ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં મૂર્શિત - વૃદ્ધ - ગ્રથિત • આસકત હોવાથી તેનો માનુષ્ય પ્રેમ નષ્ટ થાય છે અને દેવલોક સંબંધી પ્રેમમાં સંક્રમિત થાય છે. -- તત્કાલ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં મૂર્ણિત યાવત્ આસકત હોવાથી તેને એવું થાય છે કે હમણાં ન જાઉં, મુહૂર્ત પછી જઈશ, તે કાળમાં અપાયુક મનુષ્યો મરણ પામે છે. • • આ ત્રણ કારણે તcકાળ ઉત્પન્ન દેવ, દેવલોકથી મનુષ્યલોકમાં શીઘ આવવા ઇચ્છે તો પણ શીઘ આવતો નથી. ત્રણ કારણે, તકાળ ઉતજ્ઞ દેવ દેવલોકથી મનુષ્યલોકમાં શીઘ આવવા ઇચ્છે તો શીઘ આવે છે -- તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં અમુર્શિત - અમૃદ્ધ - અગણિત - અનાસક્ત હોવાથી તેને એવું થાય છે કે - મારા મનુષ્યભવના આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણી, ગણધર કે ગણાવચ્છેદક છે, જેના પ્રભાવથી મને આવા પ્રકારની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભાવ મળ્યો - પ્રાપ્ત થયો - સન્મુખ આવ્યો તો હું ત્યાં જઉં અને તે ભગવંતને વંદુ - નમું - સકાણું - સન્માનું - કલ્યાણકારી, મંગલ, દેવરૂપ, ચૈત્યરૂપ માનીને તેમની પપાસના કરું - તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં અમૂર્ષિત યાવત્ અનાસકત હોવાથી તેન એમ થાય કે - આ માનુષ્યભવમાં જ્ઞાની છે, તપસ્વી છે, અતિદુરકરકાક છે, ત્યાં જઈ તેમને વંદુ વાવતુ પપાસુ. •3- તત્કાળ ઉત્પન્ન દેવ - X • ચાવતું વિચારે કે મનુષ્યભવના મારા માતા યાવતુ પુત્રવધૂ છે. ત્યાં જઈ, તેની પાસે પ્રગટ થાઉં. તે મારી આ દિવ્ય દેવત્રદ્ધિ • દેવ૫તિ - દેવાનુભાવ • પ્રાપ્ત થયો છે તે જુએ - x • તો દેવ શlઘ આવે. • વિવેચન-૧૦ : [૧] તકાળનો ઉત્પન્ન થયેલ દેવ, દેવલોકમાં, - x • x• “દેવલોકની મધ્યે કોઈ એક દેવલોકમાં” એમ સંબંધ જાણવો. પૂર્વના સંબંધીઓના દર્શનાદિ માટે અભિલાષા કરે. મનુષ્યો સંબંધી તે માનુષ, તે પ્રત્યે, રન્ન - શીઘ, સંવાડું - સમર્થ છે. દેવલોકમાં થયેલ તે દિવ્ય, તે સંબંધી, TH - શબ્દ, રૂપલક્ષણ. બોન - ગંધ, Page #104 -------------------------------------------------------------------------- ________________ 3/૩/૧૯૦ ૧૯૩ સ, સ્પર્શ, તે કામભોગને વિશે અથવા જે ઇચ્છાય તે કામ-મનોજ્ઞ, ભોગવાય તે ભોગો - શબ્દ આદિ. તે કામભોગોને વિશે મૂર્શિત-મૂઢ. તેના સ્વરૂપના અનિત્યત્વ આદિ બોધને જાણવા માટે અસમર્થ, પૃદ્ધ - તેની આકાંક્ષાવાળો - અસંતોષી, જીfથત • ગુંથાયેલ, તેના વિષયમાં નેહરૂપ જૂ વડે બદ્ધ થયેલ. અથુપાત્ર • અધિકપણે આસક્ત, અત્યંત તન્મય હોવાથી, મનુષ્યસંબંધી કામભોગોને વિશે આદરવાળો થતો નથી. આ કામભોગો પણ પણ વસ્તુભૂત છે એમ માનતો નથી, -x • આ કામભોગો સાથે મારે આ પ્રયોજન છે એમ નિશ્ચય કરતો નથી, આ મને પ્રાપ્ત થાઓ એ રીતે નિદાન કરતો નથી. તથા તેઓને વિશે હું રહું કે તેઓ મારા વિશે સ્થિર થાઓ એવા વિકલ્પને કરતો નથી. અથવા સ્થિતિ મર્યાદા વડે વિશિષ્ટ એવો પ્રકા - આચાર - સેવા એવો અર્થ છે. કરવા માટે આરંભે છે. v - શબ્દનો આદિ કર્મરૂપ અર્થ છે. આ પ્રમાણે દેવના મનુષ્યલોકમાં અનાગમનમાં દિવ્ય વિષયમાં આસક્તિ એ એક કારણ છે. [૨] તથા જે કારણથી આ તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, દિવ્યકામભોગો વિશે મૂર્શિતાદિ વિશેષણયુક્ત થાય છે. તે દેવનો મનુષ્ય વિષયક નેહ, જેના વડે મનુષ્યલોકમાં અવાય તે સ્નેહ નાશ પામેલ હોય છે. વળી સ્વગત વસ્તુ વિષય પ્રેમ તે દેવમાં સંકાના થયેલો હોય છે. તે બીજું કારણ છે. [3] તથા આ દેવ જે કારણે દિવ્ય કામભોગોને વિશે મૂર્છાિતાદિ વિશેષણ સહિત હોય છે, તેથી તેના પ્રતિબંધથી તે દેવને આ પ્રકારે વિચાર થાય છે કે અહીંથી હમણાં ન જઉં, કાર્યની સમાપ્તિ થતાં મુહર્તમાં જાઉં છું. પણ તે કાળ વીતતા, કૃતકૃત્ય કાર્યની સમાપ્તિ થતાં આવવામાં સમર્થ થાય છે, પણ તેટલો કાળ જતાં સ્વાભાવિક અપાયુવાળા મનુષ્યો જેના દર્શન માટે તે આવવા ઇચ્છે છે, તે માતા આદિ મરણ પામ્યા હોય છે. પછી કોના માટે આવે ? - x - વેft - ઇત્યાદિ નિગમન વચન છે, કોઈ દેવ કામમાં અમૂછિંતાદિ વિશેષણવાળો હોય, તેને મન થાય કે - આવાર્ય - પ્રતિબોધક, પ્રવાજકાદિ કે અનુયોગાચાર્યને વાંદુ, સકારું આદિ •x •x - પ્રયોગ આ પ્રમાણે છે–મનુષ્યભવમાં મારા આચાર્ય છે કે ઉપાધ્યાય છે - સૂત્રદાતા છે, એમ સર્વત્ર પ્રયોગ કરવો. વિશેષ એ કે - આચાર્યો વડે કહેવાયેલ વૈયાવચ્ચાદિ વિશે સાધુઓને જે પ્રવતવિ છે, તે પ્રવર્તક કહેવાય. કહ્યું છે કે તપ, સંયમ અને યોગને વિશે જે યોગ્ય તેને તે ક્રિયામાં, પ્રવતવિ છે, અસમર્થને અટકાવે છે અને ગચ્છની ચિંતા કરનાર તે પ્રવર્તક કહેવાય છે, સંયમ યોગમાં સીદાતા સાધુઓને જે સ્થિર કરે તે સ્થવિર. કહ્યું છે કે - સ્થિર કરવાથી તે સ્થવિર કહેવાય. કહ્યું છે કે - સ્થિર કરવાથી તે સ્થવિર કહેવાય છે, પ્રવર્તક વડે જોડાયેલ અર્થોને વિશે જે જેમાં સીદાય છે તે મુનિને તે બળ સંપન્ન થાય ત્યારે તેને સ્થિર કરે છે. ૧૯૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જેને સમુદાય-ગણ છે, તે ગણી-ગણાચાર્ય, ગણઘર-જિનશિષ્યવિશેષ અથવા આર્થિકાની પ્રતિજાગસ્કિા કરનાર સાધુ-વિશેષ. કહ્યું છે - પ્રિયધર્મી, દેટધર્મ, સંવિગ્ન, હજ, તેજસ્વી, સંગ્રહ-ઉપગ્રહ કુશલ સુત્રાવિતા ગણાધિપતિ કહેવાય છે. • • ગણનો અવચ્છેદ - વિભાગ, અંશ જેને છે - જે ગણના અમુક વિભાગને લઈને ગયછના આધારને માટે જ ઉપધિની ગવેષણા નિમિતે વિચરે છે, તે ગણાવચ્છેદક છે. કહ્યું છે કે - ઉભાવન, પ્રધાવન, ક્ષેત્ર, ઉપધિની માર્ગણામાં અવિષાદી તથા સૂત્ર, અર્થ, તદુભયજ્ઞાતા ગણાવચ્છેદક છે. જેણીનું આ પ્રત્યક્ષ, નજીકરૂપ છે, કાલાંતરે જે રૂપાંતર પામતી નથી તે સ્વર્ગમાં ઉત્પન્ન થયેલી, અથવા પ્રધાન દેવોની ઋદ્ધિ-લક્ષમી, વિમાન, રતનાદિ સંપત્તિ તે દેવદ્ધિ એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે - ધુતિ એટલે દીપ્તિ શરીર આભરણાદિમાં રહેલ તેજ, યુતિ - અથવા પરિવારાદિ સંયોગ લક્ષણવાળી યતિ, અનુમાન - અચિંત્ય વૈક્રિયકરણાદિ શક્તિ. ત્રણ્ય - જન્માંતરે ઉપાર્જિત, પ્રાત - હમણાં મળેલ, મિસકન્યાત - ભોગ્યતાને પ્રાપ્ત, તે કારણથી તે જીવત - પૂજ્યોને સ્તુતિ વડે સ્તવવું, પ્રણામ વડે નમવું, આદર વડે કે વસ્ત્રાદિ વડે સત્કાર કરું, યોગ્ય ભક્તિ વડે સન્માન કર્યું. તેઓ કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્યસ્વરૂપ છે એવી બુદ્ધિ વડે સેવા કરું. દેવ આગમન નિમિત્તે આ એક કારણ છે. અવધિ આદિથી પ્રત્યક્ષ કરેલ મનુષ્યભવમાં વર્તમાન મનુષ્ય જ્ઞાની છે, તપસ્વી છે. કઈ રીતે જ્ઞાની કે તપસ્વી ? સિંહની ગુફાએ કાયોત્સર્ગ કરવો વગેરે મથે દુષ્કર, અનુરકત - પૂર્વોપભૂક્ત - પ્રાર્થનાતત્પર - તરુણીના મંદિરમાં વસવા છતાં ચલિત ન થતાં બ્રાહાચર્યનું અનુપાલન આદિ જે કરે છે તે અતિદુષ્કર-દુષ્કરકાક સ્થૂલભદ્રવતું. તે કારણે હું જાઉં, તે દુક-દુકકાક ભગવંતને હું વંદુ એ બીજું કારણ. તથા માતા, પિતા, પની, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂ છે તેથી તેઓની સમીપ પ્રગટ થાઉં, મારી ઋદ્ધિને દેખાડુ - તે બીજું કારણ. • સૂત્ર-૧૧ થી ૧૯૩ :[૧૧] ત્રણ સ્થાનની દેવ ઇચ્છા કરે છે -૧- મનુષ્યભવ -- આર્ય માં જન્મ, • • ઉત્તમ કુળમાં જન્મ... ત્રણ કારણે દેવ પણaratપને કરે છે . ૧- અહો ! મારું વિધમાન બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, ક્ષેમ, સુભિક્ષ હોવા છતાં, આચાર્ય અને ઉપાદાય વિધમાન છતાં, નીરોગી શરીર વડે બહું સૂત્ર ન ભPયો. -ર- અહો ! આ લોકમાં આસક્ત, પરલોકથી પરાફમુખ થઈને. મેં વિષયની તૃણાથી દીર્ધકાળ ચાસ્ત્રિ પયરય પાળ્યો નહીં. • • અહો ! ઋદ્ધિ-ર-સાતા ગારવથી ભોગાશંસામાં ગૃદ્ધ થઈને મેં વિશુદ્ધ સાત્રિને પણ નહીં. આ ત્રણ સ્થાને દેવ પtatiાપ કરે છે. [૧૯૨] ત્રણ કારણે દેવ “હું ચ્યવીશ” એમ જણે છે -૧ નિસ્તેજ ડિH3] Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩/૩/૧૯૧ થી ૧૯૩ વિમાન, આભરણને જોઈને, -- કરમાયેલ કલ્પવૃક્ષને જોઈને, -૩- પોતાની હાનિ પામતી શરીરની કાંતિને જાણીને. આ ત્રણ કારણે દેવ “વીશ” તે જાણે. ત્રણ કારણે દેવ ઉદ્વેગને પ્રાપ્ત થાય છે -૧- અહો ! આ આવા સ્વરૂપવાળી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવધુતિ, દિવ્ય દેવાનુભાવ પ્રાપ્ત કર્યો, મેળવ્યો, સન્મુખ થયો, તે ઋદ્ધિ આદિ મારે છોડવા પડશે - મારે વવું પડશે. -- અહો! માતાની રજ અને પિતાનું વીર્ય, તે બંને એકત્ર થયેલનો સૌ પ્રથમ આહાર કરવો પડશે... -૩. અહો! મારે માતાના જઠરના મળમય, અશુચિમય, ઉદ્વેગ કરનારી ભયંકર એવી ગર્ભરૂપ વસતિમાં વરાવું પડશે. - આ ત્રણ સ્થાનક વડે દેવ ઉદ્વેગ પામે છે. ૧૯૫ [૧૯૩] વિમાનો ત્રણ સંસ્થાનવાળા કહ્યા છે - ગોળ, ત્રિકોણ, ચોરસ. તેમાં જે વૃત્ત વિમાનો છે, તે કમલની કણિકાના સંસ્થાને સંસ્થિત છે, તેની ચારે તરફ પ્રાકાર છે, એક પ્રવેશદ્વાર છે. જે ત્રિકોણ વિમાન છે, તે શીંગોડાના આકારે સંસ્થિત છે, તે બે બાજુ પાકારથી વીંટાયેલા, એક બાજુ વેદિકાથી ઘેરાયેલા અને ત્રણ દરવાજાવાળા કહેલા છે. જે ચોરસ વિમાનો છે તે અાગ સંસ્થાન સંસ્થિત છે, તે ચોતરફ વેદિકાથી વીંટાયેલા તેમજ ચાર દ્વાર વાળા છે. વિમાનો ત્રણ આધારો વડે પ્રતિષ્ઠિત છે - ઘનોદધિ પ્રતિષ્ઠિત, ઘનવાત પ્રતિષ્ઠિત, અવકાશાંતર પ્રતિષ્ઠિત... વિમાનો ત્રણ પ્રકારે છે - અવસ્થિત, વૈકુર્તિત અને પારિયાનિક. - વિવેચન-૧૯૧ થી ૧૯૩ : [૧૯૧] પાદેન્ત - અભિલાષા કરે, આર્યક્ષેત્ર - ૨૫॥ જનપદ પૈકી કોઈપણ મગધ આદિ. સુકુલ-ઈક્ષ્વાકુ વગેરેમાં, દેવલોકથી આવનારને, માનાતિ જન્મ અથવા આવવું તે - આગતિ, સુકુલપ્રત્યાજાતિ અથવા સુકુલ પ્રત્યાયાતિ, તેમાં. परितप्यज्ज - - પશ્ચાત્તાપ કરે છે. ો - વિસ્મય, સ્મૃતિ - વિધમાન શારીરિક બલ અને જીવઆશ્રિત વીર્ય હોતા, પુરુષાર - અભિમાન વિશેષ, પામ - નિષ્પાદિત સ્વવિષયમાં અભિમાન હોતા, ક્ષેમ - ઉપદ્રવ અભાવે, સુમિક્ષ - સુકાળ, નિરોગી દેહ વડે સામગ્રીનો સદ્ભાવ રહેતા, હું ઘણું શ્રુત ભણ્યો નહીં. (એક કારણ] વિષયતૃષ્ણામાં ક્ત બનીને, આ લોકની આસક્તિથી દીર્ઘ શ્રામણ્યને પાળ્યું નહીં. [બીજું કારણ]...તથા દ્ધિ - આચાર્યત્વ આદિમાં નરેદ્ર આદિ થકી પૂજા, મનોજ્ઞ મધુરાદિ રસો, સુખ એ મહા આદરવાળા વિષયો છે જેને તે ઋદ્ધિ, રસ અને સાતાગુરુક, તેના વડે અથવા એ ઋદ્ધિ વડે ગુરુક, તેઓની પ્રાપ્તિમાં અભિમાનથી અને અપ્રાપ્તિમાં યાચનાથી અશુભ ભાવ વડે પ્રાપ્ત કર્મના ભાર વડે ભારે થઈને, ભોગ-કામમાં આશંસા, નહીં મળેલની પ્રાર્થના, મળેલ વિષયમાં અતૃપ્તિ જેને છે તે ભોગાશંસાવૃદ્ધ છે - ૪ - પાઠાંતરથી ભોગરૂપ આમિષમાં વૃદ્ધપણાથી, નિરતિચાર ચાસ્ત્રિ સ્પ નહીં [ત્રીજું કારણ] - ૪ -- સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ [૧૯૨] વિમાન અને આભરણોનું નિસ્તેજપણું ઉદ્વેગવાળું છે અથવા તે ચક્ષુના વિભ્રમરૂપ છે. મુવા - ચૈત્યવૃક્ષને, તેમનેમાં - શરીરની કાંતિને અથવા સ્વસ્થતાને, ઇત્યાદિ રહસ્ય છે. આ પ્રકારના ચિહ્નો દેવોના ચ્યવનકાળમાં થાય છે. કહ્યું છે કે - પુષ્પમાળાનું કરમાવું, કલ્પવૃક્ષનું કંપવું, લક્ષ્મી અને લજ્જાનો નાશ, વસ્ત્રોનો રંગ ઝાંખો થવો, દીનતા, તંદ્રા, કામરાગ, અંગભંગ, દૃષ્ટિભ્રાંતિ, કંપારી અને અરતિ હોય છે. ઉદ્વેગ-શોક, મારે અહીંથી ચ્યવવું પડશે એ એક કારણ... માતાનું ઓજ-લોહી, પિતાનું શુક્ર, તેવા પ્રકારનું કંઈપણ મળેલામાં અતિ મળેલું તે ઓજ અને શુક્રનું દ્વિપણું તે તદુભય, તે ઉભયસંસૃષ્ટ કે ઉભય સંશ્લિષ્ટ, આવા પ્રકારનો આહાર, તે ગર્ભકાળની પ્રથમ અવસ્થામાં - પ્રથમ સમયમાં જ હશે. એ બીજું કારણ. નમન - જઠર દ્રવ્યના સમૂહરૂપ, તે જ નંદ્યાન - કાદવ છે જેણીમાં, તેવી તથા તેવી અશુચિરૂપ, ઉદ્વેગ કરનારી, ભય કરનારી એવી ગર્ભરૂપ વસતિમાં વસવું પડશે. આ ત્રીજું કારણ છે. અહીં બે ગાથા છે - દેવલોકમાં દિવ્યાભરણ વડે ભૂષિત શરીરવાળા દેવો પણ ત્યાંથી ચ્યવે છે. તેથી તેઓને તે દારુણ-દુઃખ છે. દેવસંબંધી વિમાનોના વૈભવને અને પોતાને દેવલોકથી ચ્યવવું પડશે, તેને ચિંતવીને તે દેવોને થાય છે કે અમારું હૃદય કાંકરા સમાન નિષ્ઠુર અને અતિ બલિષ્ટ છે કે જેથી ફાટતું નથી. - આ રહસ્ય છે. ૧૯૬ [૧૯૩] હવે દેવ વક્તવ્યતા પછી તેના આશ્રયવાળા વિમાનોને કહે છે - સૂત્રો સ્પષ્ટ જ છે. કેવળ ત્રણ સંસ્થાનો છે જેઓને તે અથવા ત્રણ પ્રકાર વડે સંસ્થિત છે, તે ત્રિસંસ્થિત વિમાનો. તેની મધ્યે પુષ્કર કર્ણિકા એટલે પાનો મધ્ય ભાગ તે જ કણિકા, ગોળાકારે અને ઉપરના ભાગે સમ હોય છે. સવ્વત - એટલે દિશાઓમાં, સમન્તાત્ - વિદિશાઓમાં, સિંધાત્તુળ - ત્રિકોણ-જલજ ફળ વિશેષ, એક જ દિશામાં વૃત્ત વિમાન છે. અવાકળ - ચોરસ, તે જાણીતું છે. વેવિા - મુંડ પ્રાકાર સ્વરૂપ, આ કહેલ ક્રમ પ્રમાણે આ વિમાનો આવલિકા પ્રવિષ્ટ હોય છે. પુષ્કાવકીર્ણ વિમાનો તો છૂટા પણ હોય છે. તેની ગાથા - સર્વે પ્રસ્તર મધ્યે વૃત્ત, તે પછી ત્રસ, પછી ચોરસ વિમાનો હોય છે. તે પછી વૃત્ત, પછી ત્રિકોણ, પછી ચોરસ એમ આવલિકા અંત પર્યન્ત જાણવું. વૃત્ત વિમાનની ઉપર વૃત્ત, ત્રિકોણ ઉપર ત્રિકોણ, ચોરસ ઉપર ચોરસ હોય છે. એ રીતે ઉર્ધ્વ વિમાનોની શ્રેણિઓ છે. વલયના આકારની જેમ વૃત્ત, શીંગોડા આકારે ત્રિકોણ, અખાડા આકારે ચોસ કહ્યા. બધાં વૃત્ત વિમાનો એક દ્વારવાળા, ત્રિકોણ ત્રણ દ્વારવાળા, ચોરસ ચારદ્વારવાળા છે. વૃત્તવિમાનો ગઢ વડે ઘેરાયેલા, ચોરસ વિમાનોને ચારે દિશામાં વેદિકા હોય છે. જે દિશામાં વૃત્ત વિમાન છે, તે દિશામાં ત્રિકોણ વિમાનને વેદિકા હોય છે અને બંને પડખે પ્રાકાર હોય છે. આવલિકાગત વિમાનો વૃત્ત, ત્રિકોણ અને ચોરસ હોય છે, પુષ્પાવકીર્ણક વિમાનો અનેક પ્રકારના સંસ્થાનવાળા છે. પ્રતિષ્ઠાન સૂત્રની આ વ્યવસ્થા છે. પહેલા બે દેવલોકના વિમાનો ઘનોદધિને Page #106 -------------------------------------------------------------------------- ________________ ૩/૩/૧૯૧ થી ૧૯૩ ૧૯૩ આધારે રહેલા છે, પછી ત્રણ ઘનવાયુ પ્રતિષ્ઠિત છે, પછીના ત્રણ ઉભય પ્રતિષ્ઠિત છે, તેની ઉપરના બધા આકાશ પ્રતિષ્ઠિત છે. અવસ્થિત - શાશ્વત વિમાનો, વૈત્રય - ભોગાદિ અર્થે ચેલા છે. ભગવતી સૂત્રમાં તેથી કહ્યું છે - હે ભગવન્! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક દિવ્ય કામભોગોને ભોગવવાની ઇચ્છાવાળો થાય ત્યારે તે કેવી રીતે કરે છે ? હે ગૌતમ ! તે દેવેન્દ્ર દેવરાજ શક એક મહાન ચકધારા માફક ગોળ વિમાનને એક લાખ યોજન લાંબુપહોળું વિકર્ષે છે યાવત્ પ્રાસાદાવર્તાસકમાં તે દેવેન્દ્ર દેવરાજ શક્ર સપરિવાર આઠ અગ્રમહિણી સહિત, બે સેના સહિત મહાનું નૃત્યને જોતો યાવત્ દિવ્ય કામભોગોને ભોગવતો વિચરે છે. - જેનું તિછલોકમાં આવવાનું પ્રયોજન છે તે પારિવાનિક વિમાન કહેવાય. તે પાલક, પુષ્પક આદિ વિમાન છે .. આ રીતે દેવો કહ્યા, હવે વૈક્રિયાદિના સાધચ્ચેથી નાકોનું નિરૂપણ કરે છે. • સૂત્ર-૧૯૪ - ઐરયિકો ત્રણ પ્રકારે છે . સમ્યગ્દષ્ટિ, મિચ્છાદેષ્ટિ, સમ્ય-મિથ્યાદષ્ટિ. એ પ્રમાણે વિકલેન્દ્રિયને વજીને ચાવતુ વૈમાનિક પર્યન્ત ત્રણ દષ્ટિ હોય છે. ત્રણ દુગતિઓ કહી છે - નૈરસિકદુર્ગતિ, તિર્યંચગતિ, મનુષ્યદુગતિ. ત્રણ સુગતિઓ કહી છે - સિદ્ધિસદ્ગતિ, દેવસદ્ગતિ, મનુષ્યસંગતિ. ત્રણ દુગો કહેલા છે - નૈરયિકદુર્ગતો, નિયચિદુર્ગતો, મનુષ્યદુર્ગતો. ત્રણ સુગતો કહેલા છે - સિદ્ધસુગતો, દેવસુગતો, મનુષ્યસુગતો. • વિવેચન-૧૯૪ - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - નાકોની દૃષ્ટિથી નિરૂપણ કર્યું છે. બીજા જીવો પણ આવા પ્રકારે છે એવો અતિદેશ કર્યો છે. વિશેષ એ કે - એકેન્દ્રિય, વિકલેન્દ્રિયો વિના નારકની જેમ ત્રણ પ્રકારે દંડક કહેવો. જે કારણથી પૃથ્વી આદિને મિથ્યાવ જ છે, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયને મિશ્રદૈષ્ટિ નથી. તેથી તેમને ન લીધા.] - ત્રણ પ્રકારના દર્શનવાળા દુર્ગતિ અને સુગતિના ચોગથી દુર્ગત અને સુગત હોય છે. જેથી દુર્ગતિ આદિ બતાવવા ચાર સૂત્રો કહ્યા. તે સ્પષ્ટ છે. તેમાં જે ઉત્કૃષ્ટ દુષ્ટ ગતિ તે દુર્ગતિ. મનુષ્યોને વિવક્ષા વડે દુર્ગતિ છે, તેમને સુગતિ પણ કહી છે. દુર્ગતા-દુ:ખમાં રહેનારા, સુનીતા - સુખમાં રહેનારા. સિદ્ધ આદિ સુગતો તો તપસ્વી હોવાથી થયા છે. તેથી તપસ્વીઓનું કર્તવ્ય અને પરિહાર કરવા યોગ્ય કહે છે— • સૂત્ર-૧૯૫ - ૧-ચતુર્થભકત કરેલ ભિક્ષુને ત્રણ પાનકનો સ્વીકાર કહ્યું - ઉત્તેદિમ, સંસેકિમ, ચોખાનું ધોવાણ... ર-છભકિસ્તક ભિક્ષુને ત્રણ સ્થાનકનો સ્વીકાર કશે . તિલોદક, વયોદક, જળોદક.. 3-અક્રમભક્તિક ભિક્ષુને ત્રણ પાનકનો સ્વીકાર કો-આયામક, સૌવીસ્ક, શુદ્ધ વિકટ... ૪-ત્રણ ઉપહd [ભોજન સ્થાને ૧૯૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અર્પિત આહાર કહ્યા છે-ફલિક ઉપ૪, શુદ્ધ ઉપd, સંસ્કૃષ્ટ ઉપક્ત પ-ત્રણ પ્રકારે અવગ્રહિત આહાર છે - દેનાર હાથ વડે આપે છે, સાહરિત, બયેલો આહાર પિઠાદિમાં નખાય છે તે... -ત્રણ પ્રકારે ઉણોદરી કહી છે • ઉપકરણ ઉણોદરી, ભકપાન ઉરોદરી, ભાવ ઉણોદરી...ઉપકરણ ઉણોદી ત્રણ ભેદે - એક વા, એક પાત્ર, સંયમીની ઉપાધિ રાખવી તે. ૮-ત્રણ સ્થાનો નિplભ્યો અને નિpીને અહિતને માટે, અસુખને માટે, અયુક્તને માટે, અનિશ્રેયસને માટે, આનાનુગામિયતપણે થાય છે - આકંદન, કકળાટ, અપધ્યાન... ૯-ત્રણ સ્થાનો સાધુ-સાદનીને હિતને માટે, સુખને માટે, યુકતપણાને માટે, મોક્ષને માટે, આનુગામિકપણાએ થાય છે - દુ:ખમાં દીનતા કકળાટનો અભાવ, અશુભ ધ્યાન રહિતતા. ૧૦-શલ્યો ત્રણ પ્રકારે છે - માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાદશનશલ્ય. ૧૧-ત્રણ સ્થાને શ્રમણ નિર્ગસ્થ સંક્ષિપ્ત-વિપુલ વેજલેશ્યાવાળો થાય છે - આતાપના લેવાથી, ક્ષમાં રાખવાથી, નિર્જળ તપ કરવાથી. ૧-ત્રિમાસિક ભિક્ષુપતિમા અંગીકાર કરનાર આણગારને ભોજનની ત્રણ દતિ ગ્રહણ કરવી કહ્યું અને ત્રણ દક્તિ પાણીની લેવી કહ્યું. ૧૩-એકરાગિકી ભિક્ષુપતિમાનું સમ્યફ અનુપાલન ન કરનાર સાધુને આ ત્રણ સ્થાનક અહિતાર્થે, અસુખા, અયુક્તપણાર્થે, અનિધ્યેયસાથે અને નાનુગામીપા માટે થાય છે. તે આ • ઉન્માદને પામે, દીર્ધકાલિક રોગાતકને પામે તથા કેલિપદ્ધ ધર્મથી ભ્રષ્ટ થાય... ૧૪-એક વિકી ભિક્ષ પ્રતિમાને સારી રીતે નપાલન કરનાર અણગારને મણ સ્થાનક હિતાર્થે, સુખાર્થે યોગ્ય માટે, મોક્ષાર્થે, આનુગાર્મિકતાએ થાય છે. તે આ પ્રમાણે - અવધિજ્ઞાનની પ્રાપ્તિ, મનઃપવિજ્ઞાનની પ્રાપ્તિ, કેવલજ્ઞાનની પ્રાપ્તિ • વિવેચન-૧૯૫ - ઉક્ત ચૌદ સૂત્રો સ્પષ્ટ છે - વિશેષ એ કે - ઉપવાસથી પૂર્વના દિવસે એક, ઉપવાસને દિવસે બે અને પારણાદિને એક એમ ચાર ભક્ત-ભોજન જે તપમાં જોડાય છે, તે ચતુર્થભક્ત, તે જેને છે તે ચતુર્થભક્તિક, એ રીતે છૐ આદિમાં પણ જાણવું. આ શબ્દની વ્યુત્પત્તિ માત્ર છે, પ્રવૃત્તિ તો ચતુર્થ ભકતાદિ શબ્દોની એક ઉપવાસ આદિ છે. યાસીને લેવાનો સ્વભાવ અથવા યાચવા વડે જેને સાધુકારિતા છે તે ભિક્ષુ. અથવા ભૂખને ભેદે તે ભિક્ષુ. ૧-આવા ભિાને આવું પાનક-પાણીનો આહાર કો • ઉસ્વેદિમ એટલે ઉકાળેલું પાણી - જે પાણી ડાંગર આદિના લોટ કે મદિરા માટે ઉકાળાય છે. તથા શેકથી બનેલું તે સંસેકિમ - અરણી આદિ પત્રના શાકને ઉકાળીને જે શીતલ જળ વડે સિંચન કરાય છે. તથા ચોખાનું ધોવાણ પ્રસિદ્ધ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ 3/૩/૧૯૫ ૧૯ ર00 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૨-તિલોદક-તલ વગેરે ધોવાનું પાણી, તુષોદક - ડાંગરનું ધોવાણ, જવનું પાણી... 3- આયામવન - ઓસામણ, સીવીરવ - કાંજીનું પાણી, શુદ્ધ-વિવાદ - ગરમ પાણી... ૪- ૩પત - ભોજન સ્થાને લાવીને મૂકેલ ભોજન, નવ • પ્રહણકાદિ, જે લાવેલું તે ફળિકોપહત, તે અવગૃહીતા નામક પાંચમી પિંડોષણાના વિષયભૂત છે. વ્યવહાર ભાણમાં કહ્યું છે . નિત - વ્યંજન અથવા ભઠ્ય પદાર્થો વડે બનેલું છે પ્રહેણક, જે ખાવાનું ઇચછાવાળા પાસે લાવેલ તે શુદ્ધોપહત, આ પાંચમી પિચૈષણા છે. તથા - શુદ્ધ - અલેપકૃત શુદ્ધ ભાત. જે જમનારની પાસે લાવેલ તે શુદ્ધોપહd, આ અપલપા નામની ચોથી પિડૅષણાના વિષયભૂત છે. #- ખાવાની ઇચ્છાવાળાએ ગ્રહણ કરેલ ભાત આદિમાં હાથ નાંખેલ છે, તે જ્યાં સુધી મુખમાં કવલ નવી નાંખ્યો ત્યાં સુધી લેપ કે અલેપકૃત સ્વભાવવાળું છે તે. એવા પકાનું વાવેલ તે સંસૃષ્ટોપહત, આ ચોથી એષણાપણા ભજનાવાળું. છે, કેમકે આનો લેપકૃત કે અલેપકૃત સ્વભાવ છે. આ ગાથા છે - શુદ્ધ, અપકૃત કે શુદ્ધ ઓદન તે સંસ્કૃષ્ટ તે ખાવાની ઇચ્છાવાળાને લેપકૃત કે અલેપકૃત પણ હોય છે. અહીં ત્રણ પ્રકારમાં એક, બે, ત્રણના સંયોગ વડે સાત અભિગ્રહવાળા સાધુઓ હોય છે. ૫- ૩:વ-કુતિત - કોઈ પણ પ્રકારે દાતારે ગ્રહણ કરેલું ભોજન આદિ. મયTUTfd - દાતાર જે હાથ વડે ગ્રહણ કરે છે. આ છઠ્ઠી પિચૈષણા છે. વૃદ્ધ વ્યાખ્યા આ પ્રમાણે છે - પીરસનાર થાળીમાંથી ભાત ગ્રહણ કરીને જેના માટે દેવાને ઇચ્છે, તેના ભાઇનમાં નાખવાને તૈયાર થયો હોય ત્યારે જમવારે કહ્યું - ‘મને ન આપ’ આ અવસરે સાધુએ “ધર્મલાભ' આપ્યો ત્યારે પીરસનાર કહે, હે સાધુ ! પાત્રને માંડો. ત્યારે સાધુના પાત્રમાં ભાત વહોરાવ્યો. અહીં સાધુના પ્રયોજનમાં ગૃહસ્થ હાથ જ ચલાવ્યો. બીજું ગમનાદિ કંઈ પણ ન કર્યું, એમ જઘન્યઆહત થયું. આવું વ્યવહારભાષ્યમાં પણ છે. પીરસનાર, સ્થાનથી ચલિત ન થઈને રસવતીના ભાજનથી ખાવાના પાત્રમાં નાંખે છે, તે સંહૂિયમાન અવગૃહીત જાણવું. અહીં શ્લોક છે– જ્યાં પીરસનાર, જમનાર માટે લાવેલ આહારને પીસતો, જમનારના વચનથી. મુનિને આપે છે. આ છઠ્ઠી એષણા છે, તથા જે બનાવેલ ભોજનના થાળ આદિમાં નાંખે છે, તે આસ્પેકપ્રક્ષિપ્ત અવગૃહીત. અહીં વૃદ્ધ વ્યાખ્યા આ પ્રમાણે છે : આહાદને માટે ભાતને વિશાળ અને ઉંચે ઉપડતા કાંસાદિ ભાજનને વિશે નાંખેલ છે, તે પગમાંથી જમનારા માટે આપ્યું, તેમાંથી બાકી રહેલ ભોજનને ફરી ખુલ્લા મુખવાળા ભાજનમાં નાખતા કે ખુલ્લા મુખવાળા ભાજનમાં પીરસતા આપે તે ત્રીજું અવગૃહિત. - X - ૪ - પ્રિન] - મુખમાં નાંખે તે મુખ્ય એવો અર્થ હોવા છતાં પિઠર આદિના મુખમાં પ્રોપ એવી વ્યાખ્યા કેમ કરી? [સમાધાન મુખમાં પ્રક્ષેપનું વ્યાખ્યાન જુગુપ્સા થવાથી અયુક્ત છે. • x • માટે પિઠરાદિના મુખમાં પ્રક્ષેપનો આદેશ છે. કેમકે તેમ કરવાથી ગુપ્તાનો અભાવ થાય. ૬- અવE - જેનું ઉદર ઊભું છે તે અવમોદર અથવા ઉણું ઉદર તે અવમોદર, તેના ભાવ તે અવમોદરતા • x • અથવા ઉદને ઉભું કરવું તે અવમોદરિકા, આ શબ્દની વ્યુત્પતિ માત્ર છે, પ્રવૃત્તિ તો ન્યૂનતા માગમાં છે તેમાં એક વારૂપ પહેલો ભેદ જિનકલિકાદિને જ હોય છે, બીજાને નહીં. કેમકે શાસ્ત્રીય ઉપધિના અભાવે તો સમગ્ર સંયમનો અભાવ થઈ જાય, અથવા અધિક ન ગ્રહણ કરવારૂપ ઊનોદરતા છે. કહ્યું છે કે - જે ઉપકરણ ઉપકારમાં વર્તે તે ઉપકરણ છે, જે અધિક સખે તે અધિકરણ છે. અયતનાવાળો અયતના વડે જે ઉપકરણ ધારણ કરે તે અધિકરણરૂપ છે. વળી ભાપાનની અવમોદરતા પોતાના આહારના પ્રમાણના પરિત્યાગથી જાણવી. કહ્યું છે કે - પરપને નિશે બગીશ કોળીયા આહાર કુક્ષિપુક છે અને સ્ત્રીને અઢાવીશ કોળીયા આહાર હોય. કોળીયાનું આહાર હોય. કોળીયાનું પ્રમાણ કુકડીના ઇંડાના પ્રમાણ જેટલું છે અથવા સુખપૂર્વક મુખમાં પ્રવેશ થઈ શકે તેટલું પ્રમાણ જાણવું. આ ઊણોદકિા આઠ, બાર, સોળ આદિ ક્રમથી કહેલી છે. કહ્યું છે કે - એકથી આઠ કવલ પર્યન્ત અલ્પાહાર, બાર પર્યન્ત અપાદ્ધ, સોળ પર્ય દ્વિભાગ, ચોવીશ પર્યન્ત પ્રાપ્ત અને એક્ટીશ સુધી કિંચિત્ જૂન ઊણોદરિકા જાણવી. આ જ પ્રમાણે પાણીને વિશે પણ ઊણોદકિા કહેવી.. ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે - કુકડીના ઇંડાના પ્રમાણવાળા 3૨ કવલ આહાને ખાવા છતાં પ્રમાણપાત એવી વક્તવ્યતા હોય, તેનાથી એક કવલ વડે પણ ન્યૂન આહાને આહારતો શ્રમણ નિર્ગુન્થ પ્રકામરસ ભોજી નથી એવી વકતવ્યતા હોય. વળી ભાવ ઊણોદરિકા ક્રોધાદિના ત્યાગરૂપ જાણવી. કહ્યું છે * જિનેશના વયનની ભાવનાથી પ્રતિદિન ક્રોધાદિનો ત્યાગ કરવો. તેને વીતરાગોએ ભાવ ઊણોદરિકા કહેલી છે. ૩-ઉપકરણ ઉણોદરિકાના ભેદોને કહે છે - એક વસ્ત્ર જિનકલિકોને હોય, એક પાત્ર જિનકલિકોને હોય તેવું પણ વચન છે તથા સંયમને આ ઉપકારક છે એવી પ્રીતિ વડે મલિનાદિને વિશે અપતિ ન કરવા વડે અથવા સંયમીને સંમત ઉપધિનોજોરણાદિનો સ્વીકાર તે વિયત્તોવસાન. પૂર્વે કહેલાના હવે બધા વિપર્યય ભેદોને કહે છે ૮- તકો ઇત્યાદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે હિતાય - અપચ્ચને માટે, અમુક • દુ:ખને માટે, અક્ષમાવ - અયુક્તત્વને માટે, નિઃશ્રેયાય - અમોને માટે, નાનુIrfમવાવાવ - ન શુભના અનુબંધને માટે, જૂનનતા આd સ્વરે બોલવું. વUતા - શય્યા, ઉપાધિ આદિના દોષો કાઢીને બડબડાટ કરવો તથા અપધ્યાનતા - આd-રૌદ્રધ્યાન થાવવું. ૯-ઉક્ત સૂત્રથી વિપરીત સૂત્ર, સુખને માટે આદિ સ્પષ્ટ છે. ૧૦-નિગ્રન્થોને પરિહરવા યોગ્ય ત્રણ વસ્તુ. જેના વડે પીડા થાય તે શલ્ય, Page #108 -------------------------------------------------------------------------- ________________ 3/૩/૧૯૫ ૨૦૧ દ્રવ્યથી તોમર આદિ અને ભાવથી ત્રણ-૧-માયા-કપટ એ જ શલ્ય તે માયાશલ્ય, એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે - જે અનિંધ, બ્રહ્મચર્યાદિ વડે સાધ્ય જે મોઢાફળ અને કુશળકમરૂપ કલાવૃક્ષનું વન, દેવઋદ્ધિ આદિ પ્રાર્થનાના પરિણામરૂપ તીણ તલવાર વડે છેદાય તે નિદાન, ૩-વિપરીત એવું દર્શન છે મિથ્યાદર્શન. ૧૧-નિર્ગુન્શોને જ લબ્ધિ વિશેષના ત્રણ કારણો કહે છે - વિપુલ છતાં પણ સંકોચેલી, અન્યથા સૂર્યબિંબની માફક ન જોઈ શકાય તેવી તેજોલેશ્યા - તપની શકિતથી ઉત્પન્ન થયેલ તેજસ્વીપણું, તૈજસ શરીરરૂપ મહાજવાલા સમાન છે, જેના વડે તે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા. આતાપના-શીત-તાપ આદિથી શરીરને સંતાપવું, તેનો જે ભાવ તે આતાપનતા-શીત-તાપાદિને સહન કરવા પડે... ક્રોધના નિગ્રહ વડે, ક્ષા - સહનશીલ, પણ અશક્તિ વડે નહીં એવી ક્ષાંતિ ક્ષમા વડે... અપાનવોન - પારણાના કાળથી અન્યત્ર - છ વગેરે તપોકર્મથી પ્રાપ્ત. ભગવતીજીમાં કહ્યું છે હે ગોશાલક ! જે નખ સહિત વાળેલ અડદના બાકુળાની મુદ્ધિ વડે અનો એક ચલ પ્રમાણ પાણી વડે નિરંતર છä-છનો તપ કરી ઉંચા હાથ રાખીને સૂર્યની સન્મુખ આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચરે તો તેને છ માસને અંતે સંક્ષિપ્ત વિસ્તીર્ણ એવી તેજલેશ્યા પ્રાપ્ત થાય. ૧૨-ભિક્ષની પ્રતિમા એટલે સાધુના અભિગ્રહ વિશેષ તે બાર છે. તેમાં એક માસિકી આદિ માસ-માસની વૃદ્ધિ વાળી સાત છે, ત્રણ પ્રત્યેક સાત અહોરાત્રિના પ્રમાણવાળી છે, એક અહોરાગિકી, એકરાગિકી એમ બાર ભિક્ષુપતિમા છે. - - સંઘયણવાળો, ધૈર્યવાનું, મહાસત્વવાનું અને ભાવિતાત્મા, ગુરુની અનુજ્ઞા પામેલ મુનિ પ્રતિમાને સ્વીકારે છે. | ગચ્છમાં રહેતો હોય, ઉત્કૃષ્ટથી કિંચિત્ ન્યૂન દશ પૂર્વનું શ્રુતજ્ઞાન હોય અને જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુનું જ્ઞાન હોય. દેહ પ્રત્યે મમત્વરહિત, જિનકીની માફક ઉપસર્ગને સહન કરનાર, એષણાના અભિગ્રહવાળો, વળી તેને ભોજન અલેપકૃત હોય. તે ગચ્છમાંથી નીકળીને તે એક માસ પ્રમાણવાળી મહાપતિમાને સ્વીકારે છે, તેને એક દત્તી ભોજન અને એક દતી પાણીને કો ચાવતું એક માસપર્યન્ત જાણવું. પહેલી પડિમા પૂર્ણ કરીને ગચ્છમાં પાછા આવે, એ રીતે બે માસી, ત્રણ માસી સાવ સાત માસી સાતમી પડિમા જાણવી. વિશેષ એ કે એકૈક દdીની વૃદ્ધિ હોય છે. પછી આઠમી પડિમા વહન કરે, તેમાં પ્રથમના સાત સમિદિનમાં નિર્જળ એકાંતર ઉપવાસ કરે. આગમમાં કહ્યું છે : સાત સમિદિન વાળી પ્રથમ એટલે આઠમી ભિક્ષુપ્રતિમા પ્રતિપન્ન સાધુને નિર્જળા એકાંતર ઉપવાસ વડે ગામની બહાર રહેવું કશે. તે ઉંચુ મુખ રાખીને ચતો સૂનાર, પડખે સૂનાર તથા નિષધાવાનું કહેલ કાયાની ચેષ્ટા વિશેષ કરીને પ્રામાદિથી બહાર રહીને દિવ્યાદિ ઘોર ઉપસર્ગોને નિશુલપણે સહે. ૨૦૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ બીજી એટલે નવમી પણ એક જ પ્રમાણે જાણવી એટલે પ્રામાદિ બહાર રહેવું. વિશેષ એ કે • ઉભડક આસને બેસે, લગંડ આસને કે દંડાની જેમ લાંબા થઈને સૂઈ રહે. [અને ઉપસર્ગ સહે.] બીજી એટલે દશમી પ્રતિમા પણ એ રીતે છે, વિશેષ એ કે તેમાં ગોદોહીક આસન હોય. અથવા વીરાસને રહેવું અથવા આમકુજની જેમ રહેવું તે. અગિયારમી પ્રતિમા એક અહોરમની છે, તેમાં નિર્જળ છભા કરાય છે. વિશેષ એ કે ગામ-નગર બહાર હાથ લાંબો કરીને રહેવાનું છે. બારમી પ્રતિમા પણ એક અહોરણની છે, તે અઠ્ઠમ તપ વડે થાય છે. સામાદિ બહાર કાયોત્સર્ગે રહી, શરીર કિંચિત નમાવીને અનિમેષ એ એક પુદ્ગલ પર નિશ્ચલ દૈષ્ટિ રાખે. બંને પગ સંકોચીને, લાંબા હાથ રાખીને કાયોત્સર્ગે રહેવું. બાકીનું દશાશ્રુતસ્કંધમાં કહા મુજબ જાણવું. - ૪ - ૧૩- એકરાગિકી બારમી પ્રતિમાને સમ્યક અનુપાલન નહીં કરવાથી ઉન્માદચિતવિષમ, કોઢ વગેરે રોગ, આતંકશૂળ, વિશુચિકાદિ જે કદી પ્રાણનો ઘાત કરે, તે રોગાતંક પામે, શ્રત ચારિક લક્ષણ રૂપ ધર્મથી ભ્રષ્ટ થાય અને સમ્યકત્વની હાનિ થાય. પ્રતિમાનું સારી રીતે પાલન ન કરવાથી જે ઉન્માદ, રોગ અને ધર્મબંશ તે અહિતાદિને માટે થાય છે. - x - ૧૪- આ તેરમાં સૂત્રથી વિપરીત સૂત્ર જાણવું. -- સાધુઓનાં ઉપર વર્ણવેલા અનુષ્ઠાનો કર્મભૂમિઓમાં જ થાય છે, તેથી કર્મભૂમિ નિરૂપણ કરે છે • સૂત્ર-૧૯૬ થી ૧૮ : [૧૯૬] જંબૂદ્વીપ નામક દ્વીપમાં ત્રણ કર્મભૂમિ કહી છે • ભરd, ઐરાવત, મહાવિદેહ. એ રીતે ધાતકીખંડહીપના પૂવરદ્ધિમાં વાવત પુષ્કરધરદ્ધીપાર્વના પશ્ચિમાદ્ધમાં ત્રણ કર્મભૂમિઓ કહેલી છે. [૧૯] ત્રણ પ્રકારે દર્શન કહેલ છે - સમ્યગ્રદર્શન, મિથ્યાદર્શન, મિશ્રદર્શન રુચિ ત્રણ ભેદે છે . સમ્યગુરુચિ, મિથ્યારુચિ, મિશ્રરુચિ...પ્રયોગ ત્રણ ભેદે છે - સભ્ય પ્રયોગ, મિયા પ્રયોગ, મિત્ર પ્રયોગ. [૧૯૮) વ્યવસાય ત્રણ પ્રકારે છે . ધાર્મિક વ્યવસાય, ધાર્મિક વ્યવસાય, ધાર્મિક-અધાર્મિક વ્યવસાય... અથવા ત્રણ પ્રકારે વ્યવસાય છે - પ્રત્યક્ષ, પ્રાત્યયિક, આનુગામિક... અથવા ત્રણ પ્રકારે વ્યવસાય છે - ઇહલૌકિક, પરલૌકિક, ઉભયલૌકિક... ઇફ્લૌકિક વ્યવસાય ત્રણ ભેદે છે - લૌકિક, વૈદિક, સામાયિક [સાંસંબંધી... લૌકિક વ્યવસાય ત્રણ ભેદે છે - અર્થ, ધર્મ, કામ - સંબંધી... વૈદિક વ્યવસાય ત્રણ ભેટે છે - સ્વેદ, યજુર્વેદ, શામવેદ સંબંધી... સામાયિક વ્યવસાય કણ ભેદે છે - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ સંબંધી. અર્થ દ્રિવ્ય યોનિ [ઉપાય) ત્રણ ભેદે - સામ, દંડ, ભેદ સંબંધી. • વિવેચન-૧૯૬ થી ૧૯૮ :[૧૯૬] જંબૂવીપ ઇત્યાદિ પાંચ સૂત્રો સાક્ષાત્ અને અતિદેશથી કહ્યા છે. તે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩/૩/૧૯૬ થી ૧૯૮ ૨૦૩ સુગમ છે. કર્મભૂમિઓ કહી, તેમાં રહેલા મનુષ્યોના ધર્મોનું નિરૂપણ કરે છે [૧૯] તિવિ- - ઇત્યાદિ અગિયાર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - ત્રણ પ્રકારે દર્શન - શુદ્ધ, અશુદ્ધ, મિશ્ર એ ત્રણ પુંજરૂપ મિથ્યાત્વ મોહનીય છે, કેમકે તથાવિધ દર્શનના હેતુ છે... રુચિ, તો શુદ્ધ પુંજાદિ કર્મપુદ્ગલના ઉદયથી પ્રાપ્ત થયેલ તત્વોનું શ્રદ્ધાનું છે.... પ્રયોગ- સમ્યકત્વાદિપૂર્વક મન વગેરેનો વ્યાપાર અથવા સમ્યક્ આદિ પ્રયોગ-ઉચિત, અનુચિત. ઉભયાત્મક ઔષધ આદિ વ્યાપાર છે. [૧૯૮] વ્યવસાય - વસ્તુ નિર્ણય અથવા પુરુષાર્થની સિદ્ધિ માટેનું અનુષ્ઠાન. વ્યવસાયીઓની - ધાર્મિક, અધાર્મિક અને મિશ્ર એટલે સંયત, અસંયત અને દેશવિસતિ લાણવાળા સંબંધીપણાથી અભેદપણે ત્રણ ભેદે છે અથવા સંયમ, અસંયમ અને દેશસંયમરૂપ વિષયભેદથી ત્રણ પ્રકારે છે. અથવા વ્યવસાય એટલે નિશ્ચય તે પ્રત્યક્ષ - અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાન રૂપ છે, પ્રાત્યયિક - ઇન્દ્રિય અને નોઇન્દ્રિય લક્ષણથી થયેલ અને આનુગામિક • જે ધૂમ વગેરે હેતુ - અગ્નિ વગેરે પ્રત્યે અતુગમન કરે છે અને સાધ્યના અભાવમાં હોતું નથી તે અનુગામી. તેથી થયેલ તે આનુગામિક અથ અનુમાનરૂપ જે વ્યવસાય તે આનુગામિક જ છે. અથવા પ્રત્યક્ષ એટલે પોતે જોવારૂપ, પ્રાત્યયિક - આત વચનથી, અનુમાનથી છે. ઇહલોકમાં જે થાય તે ઐહલોકિક - આ ભવમાં વર્તમાનનો જે નિશ્ચય કે અનુષ્ઠાન તે ઐહલૌકિક વ્યવસાય. જે પરલોકમાં થશે તે પારસ્લૌકિક અને જે અહીં અને પ, તે ઐહલૌકિક-પારલૌકિક વ્યવસાય છે. લૌકિક - સામાન્ય લોકના આશ્રયવાળો નિશ્ચય કે અનુષ્ઠાન.. વેદના આશ્રયવાળો તે વૈદિક.. સમય-સાંખ્યાદિના સિદ્ધાંતાશ્રિત તે સામાયિક. લૌકિકાદિ વ્યવસાય પ્રત્યેક ત્રણ પ્રકારે પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - અર્થ, ધર્મ, કામ વિષયક નિર્ણય. જેમકે ધનનું મૂળ કપટ અને ક્ષમા છે, ધમનું મૂળ દાન, દયા અને દમ છે. કામનું મૂળ ધન, શરીર અને વય છે. મોક્ષનું મૂળ સર્વે કિયાઓને વિશે ઉપરમ છે. અથવા તેઓને માટે અનુષ્ઠાન તે અદિ નિશ્ચય છે. પેદાદિ વડે કરેલ નિર્ણય કે વ્યાપાર તે પેદાદિ વ્યવસાય છે. જ્ઞાનાદિરૂપ સામાયિક વ્યવસાય. તેમાં જ્ઞાન તે વ્યવસાય જ છે, કેમકે તે પર્યાયવાચી શબ્દ છે, દર્શન પણ શ્રદ્ધાનું લક્ષણ વ્યવસાય છે. તેને વ્યવસાયના શપણાથી પ્રતિપાદિત જ છે, ચા»િ પણ સમભાવલક્ષણરૂપ વ્યવસાય જ છે, કેમકે બોધ સ્વભાવરૂપ આત્માની પરિણતિ વિશેષ હોય છે. કહ્યું છે કે - સત્કાર્યમાં પ્રવૃત્તિ અને અકાર્યમાં નિવૃત્તિ, તેનું જે અનુષ્ઠાન તે સચ્ચાસ્ત્રિ છે, તેમાં તે બાહ્ય ચા»િાની અપેક્ષાઓ જાણવું અથવા જ્ઞાનાદિ વિષયમાં જે વ્યવસાય - બોધ કે અનુષ્ઠાન તે વિષયના ભેદથી ત્રણ પ્રકારે છે. આની સામાયિકતા તો સમ્યક - મિથ્યા શબ્દ વડે લાંછિત જ્ઞાનાદિ ગણનો સર્વ સમયમાં સદ્ભાવ હોવાથી છે. ૨૦૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અર્થથ - રાજલક્ષમી વગેરેની યોનિ - ઉપાય, તે અર્થયોનિ, ૧- નામ - પ્રિયવયનાદિ, -- US • વધ આદિ રૂપ પરિગ્રહ, -3- પ - જીતવાની ઇચ્છાવાળા શણના સમયને સ્વામી આદિના નેહથી દૂર કરવો. કેટલાંક સ્થાને દંડ પદના ત્યાગથી પ્રદાન સહિત ત્રણ અર્થયોનિઓ જણાવી છે. અહીં શ્લોક છે -૧ પરસ્પર ઉપકારોનું દર્શન, ૨- ગુણકીર્તન, ૩- સંબંધનું કથન કરવું. ૪- આપણા બંનેનું કાર્ય થશે એવો આશાજનક પ્રલાપ. -"- હે સાધુ! હું આપનો જ છું એમ કોમળ વાણી વડે જે અર્પણ કરવું. એવી રીતે ‘સામ’ના પ્રયોગને જાણનાર પુરષોએ તેને પાંચ પ્રકારે કહેલ છે વધ, પરિલેશ, ધનનું હરણ. એમ દંડવિધાન ત્રણ ભેદે દંડ કહ્યો. સ્નેહરાગને દૂર કરવો, સ્પર્ધા ઉત્પન્ન કરવી, સંતર્જન-ભેદૉ ત્રણ ભેદ કહ્યા. પ્રદાનનું લક્ષણ આ છે - સંપ્રાપ્ત ધનનું ઉત્તમ, મધ્યમ, અધમને દાન, ગ્રહણ કરેલાનું અનુમોદન, અપૂર્વ દ્રવ્યનું દાન, સ્વયં ગ્રહણ માટે પ્રવર્તન, ણ પ્રતિમોક્ષ આ પ્રમાણે પાંચ પ્રકારે દાન છે. ભેદ વડે અથિિદ યોનિનો પ્રયોગ આ પ્રમાણે - પ્રણિપાતથી ઉત્તમ પુરુષને, ભેદ વડે શૂર પુરષને, અલાદાનથી નીચ પુરષો, પરાક્રમથી સમાન પુરુષને દંડ વડે વશ કરવો. • જીવો ધર્મથી પ્રરૂપણ કર્યા, હવે પુદ્ગલ પ્રરૂપણા • સૂત્ર-૧૯ :પગલો ત્રણ ભેદે છે . પ્રયોગપરિણત, મિશ્રપરિણત, વિસસાપરિપત. નરકાવાસ ગણના આધારે છે - પૃથ્વીના આધારે, આકાશના આધારે, પોતાના આધારે...નૈગમ, સંગ્રહ, વ્યવહારના મતે પૃવીપતિષ્ઠિત, જુસૂઝના મતે આકાશપતિષ્ઠિત, ત્રણ શબ્દનયના મતે આત્મપ્રતિષ્ઠિત • વિવેચન-૧૯ : ૧. પ્રયોગ પરિણત - જીવના વ્યાપાર વડે તેવા પ્રકારની પરિણતિને પામેલા. જેમ વર આદિમાં, કર્મ આદિમાં. ૨. મિશ્ન-પ્રયોગ અને વિસસાથી પરિણત જેમ વરુ પગલો જ પ્રયોગ વડે વસ્ત્રપણે અને વિસસા પરિણામ વડે ભોગ ન કરવા છતાં જૂનાપણાઓ થાય છે. 3. વિસસા - જે સ્વભાવથી પરિણત થયેલા છે, વાદળા અને ઇન્દ્ર ધનુષની માફક, પુદ્ગલના પ્રસ્તાવની વિસસાપરિણત નકાવાસોના પ્રતિષ્ઠાનનું નિરૂપણ કરવા માટે કહે છે pa સ્પષ્ટ છે. વિશેષ એ કે - નરકાવાસો આત્મપ્રતિષ્ઠિત છે, તેઓનું પ્રતિષ્ઠાન વયો વડે કહે છે - (૧) નૈગમ - સામાન્ય અને વિશેષના ગ્રાહકપણાથી તેને અનેક જ્ઞાન વડે પરિચ્છેદ કરે તે તૈકમ અથવા નિગમ - નિશ્ચિત અર્થવાળા બોધોમાં જે કુશલ અથવા તેમાં જે બોધ થાય તે તૈગમ અથવા જેને એક ગમનથી તે પ્રાકૃતત્વથી તૈગમ. (૨) ભેદોનો સંગ્રહ કરવો અથવા ભેદો પ્રત્યે જે સંગ્રહ છે તે, અથવા જે વડે Page #110 -------------------------------------------------------------------------- ________________ ૩/૩/૧૯૯ ૨૦૫ તે ભેદો સંગ્રહ કરાય છે તે સંગ્રહ - સતા માનનો સ્વીકાર. (3) વ્યવહાર - જે અથવા જેના વડે વ્યવહાર કરાય છે તે વ્યવહાર અથવા વિશેષ વડે નિરાકરણ કરાય છે તે અથવા સામાન્ય જોવા લોકવ્યવહારને વિશે તત્પર તે વ્યવહાર વિશેષ માત્ર સ્વીકારવામાં તત્પર. આ નયમતો વડે જાણવું. (૪) ઋજુ - સરળ સન્મુખ, શ્રુત-શ્રુતજ્ઞાન જેને છે તે ઋજુસૂત્ર. અથવા હજુઅતીત, અનાગતરૂપ વકના ત્યાગથી ફક્ત વર્તમાન વસ્તુને જણાવે તે જુસૂત્ર પોતાની અને સાંપ્રત વસ્તુ માને છે, બીજી માનતો નથી. (૫) શauતે - જેના વડે કથન કહેવાય છે, તે શબ્દવાચક ધ્વનિ. અનેક ધમત્મક વસ્તુ છતાં બીજા ધર્મોનો નિષેધ કરીને ચોક્કસપણે એક ધર્મ વડે પરિચ્છેદ કરે છે. તે કયો શબ્દની મુખ્યતાવાળા જે નયો, તે શબ્દનયો. તે ત્રણ છે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. તેમાં બોલાવવું કે જે નામ પ્રત્યે બોલાવવું કે જેના વડે બોલાવાય તે શબ્દ. તે શબ્દ કથનના વિચારમાં તત્પર નય પણ શબ્દ છે. તે ભાવનિફોપરૂપ વર્તમાનકાલીન અભિન્ન લિંગવાચક અને બહુપયયિ પ્રત્યે પણ સ્વીકારે છે. (૬) વાચક-વાચક પ્રત્યે વાસ્થભેદનો આશ્રય કરે તે સમભિરૂઢ તે વિશે ઉક્ત વિશેષણયુક્ત વસ્તુને પણ શક અને પુરંદરાદિ વાચક ભેદ વડે ભેદને સ્વીકારે છે. - 1 - (૩) તેવા પ્રકારના સત્ય અર્થવાળો ઘટાદિ પણ અન્યથા નહીં એવી રીતે સ્વીકારવામાં જે તત્પર છે એવંભૂત નય છે. આ નય તો ભાવ નિક્ષેપાદિ વિશેષણ સહિત વ્યુત્પત્તિ અર્થવાળા અર્ચને જ ઇષ્ટ માને છે. તેમાં પહેલાં ત્રણ નયોનું અશુદ્ધપણાથી, પ્રાયઃ લોકવ્યવહારમાં તત્પર હોવાથી નરકાવાસોનું પૃથ્વીને આધારે રહેવાપણું છે એવો તેમનો મત છે. ચોથા નયનું શુદ્ધપણાથી અને આકાશનું રહેતા સર્વ ભાવોનું એકાંતિક આધારપણું હોવાથી અને પૃથ્વીનું અનેકાંતિકપણું હોવાથી આકાશ પ્રતિષ્ઠિવ છે. શબ્દ આદિ ત્રણે નયોનું વિશેષ શુદ્ધપણું હોવાથી અને સર્વભાવોનું સ્વભાવ લક્ષણના અંતરંગપણાથી તેમજ વ્યભિચાસ્પમાથી આત્મપ્રતિષ્ઠિવ છે. કેમકે પોતાના સ્વભાવને છોડીને બીજાની સ્વભાવમાં અધિકરણવાળા ભાવો કદાપી હોતા નથી •x - x નો મિથ્યાર્દષ્ટિ છે, માટે મિથ્યાત્વનું સ્વરૂપ કહે છે • સૂત્ર-૨૦૦ - મિશ્રાવ ત્રણ પ્રકારે છે : અક્રિયા, અવિનય, અજ્ઞાન... અક્રિયા ત્રણ ભેદે છે . પ્રયોગક્રિયા, સમુદાનક્રિયા, અજ્ઞાનક્રિયા... પ્રયોગક્રિયા ત્રણ પ્રકારે છે . મન પ્રયોગક્રિયા, વચન પ્રયોગક્રિયા, કાય પ્રયોગક્યિા ... સમુદાન કિયા ત્રણ ભેદ : અનંતર સમુદાનક્રિયા, પરંપર સમુદાનક્રિયા, તદુભય સમુદા કિયા ... અજ્ઞાન ક્રિયા ત્રણ ભેદે છે - મતિજ્ઞાન ક્રિયા, શ્રુતજ્ઞાન ક્રિયા, વિભંગઅજ્ઞાન ક્રિયા...અવિનય ત્રણ ભેદે છે - દેશ ત્યાગી, નિરાલંબનતા, વિવિધ પ્રેમ-દ્વેષ... અજ્ઞાન ત્રણ ભેદે છે - દેશ અજ્ઞાન, સર્વ અજ્ઞાન, ભાવ અજ્ઞાન. ૨૦૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • વિવેચન-૨૦o : (૧) મિથ્યાત્વ ત્રણ ભેદ વગેરે સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - મિથ્યાત્વ એટલે જે વિપરીત શ્રદ્ધાનરૂપ છે, તેની અહીં વિવક્ષા કરી નથી. કેમકે પ્રયોગક્રિયા આદિના કહેવાતા તેના ભેદોનો અસંબંધ છે, તેથી અહીં મિથ્યાવક્રિયા આદિનું યથાર્થરૂપપણું મિથ્યાદર્શન અને અનાભોગાદિથી થયેલ વિપયર દુષ્ટપણું અથાત્ અશોભનપણું એવો ભાવ જાણવો. વિજય અહીં ન શબ્દ ૩: શબ્દના અર્થમાં છે. જેમ અશીલ એટલે દુશીલ કહેવાય છે. તેથી અક્રિયા એટલે મિથ્યાત્વ આદિથી હણાયેલને મોક્ષસાધક અનુષ્ઠાન દુષ્ટક્રિયા છે, જેમ મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન છે તેમ જાણવું. એ રીતે અવિનય, અજ્ઞાન એટલે અસમ્યગ જ્ઞાન. (૨) અક્રિયા તે અશોભન ક્રિયા જ છે, તેથી અક્રિયા ત્રણ પ્રકારે કહીને પણ પ્રયોગ ઇત્યાદિ વડે ક્રિયા જ કહી છે. તેમાં વયન્તિરાય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલ વીર્ય દ્વારા આત્મા વડે જે વ્યાપાર કરાય તે પ્રયોગ - મન, વચન, કાય લક્ષાણની ક્રિયા - કરવું અર્થાત્ વ્યાપ્ત થયું તે પ્રયોગ ક્રિયા અથવા મન વગેરે પ્રયોગ વડે જે બંધાય છે તે પ્રયોગક્રિયા અર્થાત્ કર્મ, તે દુષ્ટવથી અક્રિયા અને અકિયા તે મિથ્યાત્વ છે એમ સર્વત્ર સંબંધ જોડવો. સમુવા પ્રયોગક્રિયા વડે એકરૂપપણે ગ્રહણ કરેલ કર્મવર્ગણાને સારી રીતે પ્રકૃતિ, બંધ આદિ ભેદ વડે દેશઘાતિ અને સર્વઘાતિરૂપપણાએ સ્વીકારવું તે સમુદાન, તે જ ક્રિયા તે સમુદાન કિયા. અજ્ઞાન વડે ચેષ્ટા કે કર્મ તે અજ્ઞાન ક્રિયા. (3) પ્રયોગ ક્રિયા ત્રણ પ્રકારના કહેલ અર્થવાળી છે - (૪) જેમાં અંતર નથી તે અનંતર, એવી જે સમુદાનક્રિયા અથતુ પ્રથમ સમયમાં વર્તનારી, બીજા વગેરે સમયમાં વર્તનારી તે પરંપર સમુદાન ક્રિયા, પ્રથમઅપ્રથમ સમયોપેક્ષાએ તદુભય-સમુદાન ક્રિયા જાણવી. (૫) મતિ અજ્ઞાન ક્રિયા - વિશેષ નહીં કરાયેલ તેમતિ જ છે અને સમ્યગુર્દષ્ટિને તે મતિજ્ઞાન રૂપ છે, મિથ્યાર્દષ્ટિને તે મતિઅજ્ઞાનરૂપ છે. શ્રુત પણ એમ જ જાણવું. મતિ અજ્ઞાનથી જેમ ક્રિયા કરવી તે મતિ અજ્ઞાન ક્રિયા, એ રીતે શ્રુત તથા વિલંગમાં પણ જાણવું. તેમાં મિથ્યાદૃષ્ટિનું જે અવધિ તે વિભંગઅજ્ઞાનરૂપ છે. (૬) અક્રિયા મિથ્યાત્વનું વિવેચન કર્યું, હવે અવિનય મિથ્યાત્વ કહે છે. અવિનય ઇત્યાદિ. • વિશિષ્ટ નય તે વિનય - પ્રતિપત્તિ વિશેષ. તેના પ્રતિષેધથી, અવિનય. જન્મ, ક્ષેત્ર આદિનો ત્યાગ તે દેશયાગ, સ્વામીને ગાળ દેવી વગેરે જે અવિનયમાં છે, તે દેશત્યાગી. ગચ્છ, કુટુંબ આદિના આશ્રયથી જે નીકળેલ છે તે નિરાલંબન, તેનો ભાવ તે નિરાલંબનતા અર્થાત્ આશ્રય કરવા યોગ્યની ઉપેક્ષા કરવી. અથવા પુષ્ટ આલંબનના અભાવે ઉચિત પ્રતિપત્તિ સ્વીકારનો નાશ છે. પ્રેમ અને દ્વેષ તે પ્રેમદ્રેષ, વિવિધ પ્રકારનો જે પ્રેમપ્લેપ તે નાનાપમદ્રેષ અવિનય, અહીં ભાવના આ પ્રમાણે - આરાધ્ય વિષય કે આરાધ્ય સંમત વિષયવાળો પ્રેમ, આરાધ્યને Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩/૩/૨૦૦ ૨૦૩ અસંમત વિષયવાળો હેપ, એવી રીતે બે નિયત વિનય હોય. કહ્યું છે કે - ક્રોધમાં નમન, સ્તુતિ વયન, તેના અભિમતમાં પ્રેમ, તેના અપિયમાં દ્વેષ -x • એ રીતે નાના પ્રકારવાળા પ્રેમહેષ - X - તે અવિનય છે. (9) હવે અજ્ઞાન મિથ્યાત્વને કહે છે - જ્ઞાન એટલે દ્રવ્ય અને પર્યાયના વિષયવાળો બોધ, તેનો નિષેધ તે અજ્ઞાન. તેમાં વિવક્ષિત દ્રવ્ય દેશથી જ્યારે નથી જાણતો ત્યારે દેશ અજ્ઞાન છે, જ્યારે સર્વથી નથી જાણતો ત્યારે સર્વ જ્ઞાન છે. વિવક્ષિત દ્રવ્ય પયયિથી નથી જાણતો ત્યારે ભાવ અજ્ઞાન છે અથવા દેશાદિ જ્ઞાન પણ મિથ્યાત્વ વિશિષ્ટ અજ્ઞાન જ છે. મિથ્યાત્વ કહ્યું તે અધર્મ છે, માટે હવે તેના વિપર્યયરૂપ ધર્મને કહે છે• સૂત્ર-૨૦૧ - ૧. ધર્મ ત્રણ પ્રકારે છે : શ્રુતધર્મ, ચાઅિધર્મ, અસ્તિકાયધર્મ. ૨. ઉપકમ ત્રણ પ્રકારે છે - ધાર્મિક, ધાર્મિક, ધાર્મિકાધાર્મિક ઉપકમ. અથવા ત્રણ પ્રકારે ઉપકમ છે - આત્મોપક્રમ, પરોપક્રમ, તદુભયોપકમ. એ રીતે ૩. વૈયાવચ્ચ, ૪. અનુગ્રહ, ૫. અનુશિષ્ટિ, ૬. ઉપાલંભ એ એક એકના ગણ - ત્રણ અલાવા ઉપક્રમની માફક જાણવા. • વિવેચન-૨૦૧ - (૧) શ્રત એ જ ધર્મ તે શ્રતધર્મ - સ્વાધ્યાય, ચાસ્ત્રિ ધર્મ - ક્ષાંતિ આદિ શ્રમણધર્મ. આ દ્રવ્ય-ભાવ ભેદથી બે પ્રકારે છે, તેમાં ભાવ ઘર્મને કહેલ છે - ૪ - • મfપ્ત શબ્દ વડે પ્રદેશો કહેવાય છે, તેઓનો વાય - શશિ, તે અસ્તિકાય, તે એવી સંજ્ઞા વડે જે ધર્મ તે અસ્તિકાય ધર્મ-ગતિ ઉપખંભ લક્ષણ - ધમસ્તિકાય. આ દ્રવ્ય ધર્મ છે. અનંતર - શ્રતધર્મ અને ચારિત્રધર્મ એ બે કહ્યા. હવે તેના વિશેષોને કહે છે. વિશે સવારે આદિ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે ઉપાયપૂર્વક આભ તે ઉપક્રમ. ઘH - શ્રુત ચાસ્ત્રિાત્મક, તે ધર્મમાં થનાર આરંભ કે તે જ પ્રયોજન જેનું છે, તે ધાર્મિક અર્થાત્ શ્રુતચાસ્ત્રિાર્થ આરંભ. તથા જે ઘાર્મિક નથી તે અધાર્મિક - અસંયમાર્ગે આરંભ તથા દેશથી આ ધાર્મિક-સંયમરૂપ હોવાથી તેમજ અસંયમરૂપ હોવાથી અધાર્મિકપણાથી ધાર્મિકા ધાર્મિક એટલે દેશવિરતિ આરંભ એવો અર્થ છે. - અથવા - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ઉપક્રમ છ પ્રકારે છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યોપકમ જ્ઞશરીર, ભથશરીર વ્યતિરિક્ત સચિત, અયિત, મિશ્રભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં સચિત્ત દ્રવ્યોપકમ દ્વિપદ, ચતુષ્પદ, અપદ એ ત્રણ ભેદે છે. વળી તે પ્રત્યેક પરિકર્મ અને વસ્તુ વિનાશ એ બે ભેદે છે. તેમાં પરિકમમાં - દ્રવ્યનું ગુણ વિશેપકરણ છે. જેમકે - ધૃતાદિના ઉપયોગ વડે પુરુષને વર્ણરૂ૫ વગેરે કરવું. એ રીતે પોપટ, મેનાદિને શિક્ષાદિ આપવા ગુણ વિશેષનું કરવું. હાથી વગેરે ચતુષ્પદોને અને વૃક્ષાદિને વિશે વૃક્ષ અને આયુર્વેદના ઉપદેશથી વૃદ્ધિ ૨૦૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વગેરે ગુણોનું ઉત્પન્ન કર્યું તથા વસ્તુ વિનાશમાં પુરુષનો પગાદિ વગેરે વડે વિનાશ કરવો તે જ ઉપક્રમ. એ રીતે અયિત દ્રવ્યઉપક્રમ પદારાગાદિ મણિઓને ક્ષાર અને મૃતિકાના પુટ પાકાદિ વડે નિર્મલ કરવા તે પરિકર્મ અને ધણ વગેરેથી વિનાશ કરવો તે વિનાશ. મિશ્રદ્રવ્ય ઉપક્રમ તો કડા આદિથી વિભૂષિત પુરુષાદિ દ્રવ્યનો જ જાણવો. તથા કોત્રી - શાલિક્ષેત્ર વગેરેનો પરિકર્મ અથવા વિનાશરૂપ ફોગોપકમ છે, તયા કાળનો ચંદ્રગ્રહણાદિ લક્ષણરૂપ કાળનો ઉપક્રમ અર્થાત્ ઉપાય વડે પરિજ્ઞાન તે કાળ ઉપક્રમ. તથા ભાવથ • પ્રશસ્ત, અપશસ્તરૂપ ભાવને ઉપાય વડે જાણવીરૂપ જ ભાવ ઉપક્રમ છે તે ભાવોપકમ. અપ્રશસ્ત તે બ્રાહ્મણી, ગણિકા અને અમાત્યના દષ્ટાંતથી જાણવું. પ્રશસ્ત તો શ્રુતાદિ નિમિતે આચાર્ય આદિનો અભિપ્રાય જાણવો તે ભાવોપક્રમ. એવી રીતે ધાર્મિકનો એટલે સંયતનો જે ચાાિદિને માટે દ્રવ્ય, ફોન, કાળ અને ભાવનો ઉપક્રમ કહેલ સ્વરૂપવાળો તે ધાર્મિક જ ઉપક્રમ છે. તથા અધાર્મિકઅસંયતનો અસંયમને માટે જે ઉપક્રમ તે અધાર્મિક જ છે. તથા ધાર્મિકાધાર્મિક અર્થાત્ દેશવિરતિનો જે ઉપક્રમ તે ધાર્મિકાધાર્મિક છે. (૨) હવે, બીજા સ્વામીના ભેદ વડે ઉપક્રમ ત્રણ પ્રકારે કહે છે - આત્માને અનુકલ ઉપસાદિમાં શીલની રક્ષા નિમિત્ત ઉપક્રમ - વૈહાનાસાદિ વડે નાશ કરવો અથવા પરિકર્મ કરવો કે આત્માને અર્થે બીજી વસ્તુનો ઉપક્રમ તે આત્મોપકમ તથા બીજાનો બીજાને માટે ઉપક્રમ કરવો તે પરોપક્રમ. આમા તથા પર એ બંનેને માટેનો ઉપકમ તે તદુભય ઉપક્રમ. (3) ઉપક્રમ સૂત્ર માફક આત્મા, પર, ઉભય ભેદથી વૈયાવૃત્ય આદિ કહેવા. વિશેષ રૂપથી રહેવાનો ભાવ અથવા જે કર્મ તે વૈયાવૃત્ય - ભોજનાદિ વડે ઉપસ્તંભ • મદદ. તેમાં આત્મવૈયાવચ્ચ ગચ્છથી નીકળેલ તે જ હોય છે, બીજાની વૈયાવચ્ચે ગ્લાનાદિ પ્રત્યે જાગૃત રહેનારને હોય છે અને તદુભય વૈયાવચ્ચ ગચ્છવાસી મુનિઓને હોય છે. (૪) અનુગ્રહ - જ્ઞાનાદિનો ઉપકાર, તેમાં આત્માનો અનુગ્રહ - અધ્યયનાદિમાં પ્રવર્તેલને હોય છે, વાયનાદિમાં પ્રવર્તેલને પરનો અનુગ્રહ હોય છે તથા તદુભય અનુગ્રહ શાસ્ત્રનું વ્યાખ્યાન અને શિષ્યના સંગ્રહાદિમાં પ્રવૃતને હોય છે. (૫) અનુશિષ્ટિ - અનુશાસન. તેમાં આત્માનુશાસન આ પ્રમાણે જાણવું - એષણા સંબંધી બેંતાલીશ દોષરૂપ વિષમ સંકટમાં હે જીવ! તું ચલિત ન થયો તો તું ભોજન કરતા રાગદ્વેષથી ન કળાય તેમ કર. પરને અનુશાસન આ પ્રમાણે - તેથી તું તેઓનો ભાવ વૈધ છે, ભવદુ:ખની નિષેિડિત થયેલ આ બધાં તારે શરણે આવેલા છે માટે પ્રયત્ન વડે તેને છોડાવવા જોઈએ. તદુભય અનુશાસન આ રીતે - કેવી રીતે મનુષ્યત્વ પામ્યો, કોઈ રીતે અતિ મુશ્કેલીથી ચા િરન પામ્યા. તેથી હે સાધુ ! અહીં ચાત્રિમાં કદાપી લેશમાત્ર પ્રમાદ ન કરવો જોઈએ. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૩/૩/ર૦૧ ૨૦૯ (૬) ઉપાલંભ - એ જ અયોગ્યપણાની પ્રવૃતિના પ્રતિપાદન ગર્ભિત છે, તે આત્માને આ પ્રમાણે - ભોજનાદિ દષ્ટાંત વડે દુર્લભ એવા મનુષ્ય જન્મને મેળવીને જો તું જિનધર્મ પાળતો નથી તો શું હે આત્મ ! તું જ તારો વૈરી છે ? બીજાને ઉપાલંભ આ પ્રમાણે - હે વત્સ! તું ઉત્તમકુળમાં ઉત્પન્ન થયો, ઉત્તમ ગુરુ વડે દીક્ષિત થયો અને ઉત્તમ ગુણ સંપન્ન, છતાં આમ વગર વિચાર્યે કેમ પ્રવર્તે છે? તદુભય ઉપાલંભ આ રીતે - જે કોઈ પ્રાણી, એક પોતાના જીવન માટે ઘણાં જીવોને દુ:ખમાં સ્થાપે છે, તોઓનું જીવન શું શાશ્વત છે ? એ રીતે પૂર્વોક્ત અતિદેશની વ્યાખ્યા કરી, એ રીતે જેમ ઉપક્રમમાં આત્મ, પર અને તદુભય વડે ત્રણ આલાપકો કહ્યા, તેમ વૈયાવૃત્યાદિમાં પણ જાણવા. હવે ધૃતધર્મના ભેદો કહે છે– • સૂત્ર-૨૦૨ - કથા ત્રણ પ્રકારે કહી છે - અકથા, ધર્મકથા, કામકથા. ત્રણ ભેદે વિનિશ્ચય કહ્યા છે - અર્થ, ધર્મ અને કામ વિનિશ્ચય. • વિવેચન-૨૦૨ - ૧- અર્થ - લક્ષ્મીની કથા - ઉપાયને પ્રતિપાદનમાં તત્પર જે વાક્યપબંધ છે અર્થકથા. કહ્યું છે કે- સામ આદિ નીતિ, ધાતુવાદાદિ સસિદ્ધિ, કૃષ્ણાદિને પ્રતિપાદન કરનારી અને અર્થોત્પાદનમાં ઉત્કૃષ્ટ એવી અર્થની કથા કહેલી છે. તથા અર્થ નામનો પુરષાર્થ શ્રેષ્ઠ જણાય છે, કેમકે લોકમાં તણખલાથી પણ હલકા ગણાતા ધનરહિત પુરુષને ધિક્કાર છે. કામંદકાદિ શાસ્વરૂપ આ અર્થકથા છે. - - ઘઉં - ધર્મના ઉપાયની કથા ધર્મકથા છે. કહ્યું છે - દયા, દાન, ક્ષમાદિ ધર્મના અંગોમાં રહેલી અને ધર્મના સ્વીકારરૂપને પંડિતોએ ધર્મ કથા કહી છે. તથા ધર્મનામક આ પુરુષાર્થ, પ્રધાન છે એમ કહેવાય છે. પાપસક્ત પુરુષ પશુતુલ્ય છે, ધર્મરહિત પુરુષને ધિક્કાર છે. ધર્મકથા ઉત્તરાધ્યયનાદિ રૂપ જાણવી. ૩- એવી રીતે કામકથા પણ જાણવી. કહ્યું છે કે, કામોત્પાદક વય, દાક્ષિણ્ય સૂચિકા અને અનુરાગપૂર્વક ઇંગિતાદિથી થયેલ કથા કામકથા કહી છે. કામીઓનું સ્મિત બીજા દ્વારા લક્ષ દ્રવ્ય વડે પણ પ્રાપ્ત કરાતું નથી, વચન કોટિ દ્રવ્ય વડે, વિલાસ સહિત જોવું તે લક્ષકોટિ દ્રવ્ય વડે, હૃદયનો ગુપ્તભાવ કોટિકોટિ દ્રવ્ય વડે પણ બીજાઓ વડે પ્રાપ્ત કરાવાતો નથી, આ કથા વાત્સ્યાયનાદિ રૂપ જાણવી અથવા પ્રકીર્ણ - તે કામાર્થ વચનની પદ્ધતિ કે કથાસસ્ત્રિ વર્ણનરૂપ જાણવી. અદિ વિનિશ્ચય - અાદિ સ્વરૂપનું પરિજ્ઞાન. તે આ છે - (૧) ધનને પ્રાપ્ત કરવામાં - રક્ષણ કરવામાં - નાશમાં અને વ્યયમાં પણ દુઃખ છે, માટે દુ:ખના કારણભૂત ધન (અથ) ને ધિક્કાર છે. (૨) ધર્મ ધનાર્થીને ધન આપે છે, સર્વ કામીને કામ આપે છે, પરંપરાએ મોક્ષનું સાધક છે. (૩) કામો શરારૂપ છે, વિષરૂપ છે, આશીવિશ્વરૂપ છે. કામાભિલાષી જીવ, નિકામા પણ દુર્ગતિમાં જાય છે. ઇત્યાદિ. - આ [5/14 ૨૧૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રીતે અર્થાદિ વિનિશ્ચય કહ્યો, માટે તેના કારણ અને ફલની પરંપરાને પણ ત્રણ સ્થાનકાવતારના પ્રસંગથી કહે છે– • સૂત્ર-૨૦૩,૨૦૪ : રિ૦૩] હે ભગવન ! તથારૂપ શ્રમણ માહન પ્રત્યે સેવા કરનારને તે સેવાનું શું ફળ છે? “શ્રવણફળ” હે ભગવન! તે શ્રવણનું શું ફળ છે ? જ્ઞાન-ફળ”. હે ભગવન ! જ્ઞાનનું શું ફળ છે? વિજ્ઞાન ફળ” આ અભિલાષા વડે જણાવાતી આ ગાથા જાણી લેવી જોઈએ [૨૪] શ્રવણનું ફળ જ્ઞાન છે, જ્ઞાનનું ફળ વિજ્ઞાન, વિજ્ઞાનનું ફળ પચ્ચક્ખાણ, પચ્ચક્ખાણનું ફળ સંયમ, સંયમનું ફળ અનાઘવ, અનાથવનું ફળ તપ, તપનું ફળ વ્યવદાન, તેનું ફળ અક્રિયા, તેનું ફળ નિર્વાણ. ચાવત હે ભગવાન્ ! અક્રિયાનું ફળ શું છે? - “નિર્વાણ.” હે ભગવન્! નિવણિનું ફળ શું છે? તે શ્રમણાયુખનું ! સિદ્ધિગમન પર્યન્ત ફળ છે. • વિવેચન-૨૦૩,૨૦૪ - સૂત્ર પાઠ સુગમ છે. વિશેષ એ કે - પર્યાપાસના એટલે સેવા. જેનું ફળ શ્રવણ છે તે શ્રવણલા. સાધુઓ જ ધર્મકથાદિ સ્વાધ્યાયને કરે છે માટે તેનું શ્રવણ સાધુઓની સેવામાં હોય છે. વિજ્ઞાન - અર્થ આદિના હેય-ઉપાદેયપણાનો વિનિશ્ચય તે વિજ્ઞાન છે. જુવે . પૂર્વોકત અભિલાપ વડે છે ને ! થિar • ઇત્યાદિથી આ ગાથા અનુસરવી. આ ગાળામાં કહેલ પદો કહેવા. સવને આદિ જણાવેલા અર્થવાળા છે. વિશેષ એ કે પ્રત્યાહ્યાન - નિવૃત્તિ દ્વાર વડે પ્રતિજ્ઞાનું કરવું. સંયમ - પ્રાણાતિપાતાદિ ના કરવા. કહ્યું છે કે - પાંચ આશ્રવથી વિરમવું, પંચેન્દ્રિય નિગ્રહ, કષાયજય, ત્રણ દંડની વિરતિ, આ સત્તર ભેદે સંયમ છે. ના શ્રવ : નવા કર્મોનું ગ્રહણ ન કરવું. અનાશ્રવથી લઘુકમપણાએ અશનાદિ ભેદવાળો તપ થાય છે. વ્યવહાર - પૂવૉક્ત કર્મ વનનું છેદન અથવા કમી કચરાનું શોધવું. મથા યોગનો નિરોધ. નિર્વાણ · કર્મ વડે કરાયેલ વિકારથી રહિતપણું. નિયતિ - જેમાં તે કૃતાર્થ થાય છે તે સિદ્ધિ-એટલે લોકાણ, તે જ પ્રાયમાન હોવાથી ગતિ, તેમાં ગમન તે જ પર્યવસાન ફળ - સવથી અંતિમ પ્રયોજન. નિર્વાન - સિદ્ધિ ગતિ ગમન પર્યવસાન ફળ. પ્રાતમ્ - મેં અને બીજા કેવલીઓએ કહ્યું છે. હે શ્રમણ આયુષ્યમાન! આ પ્રમાણે ગૌતમાદિ શિષ્યને આમંત્રણ કરતા ભગવંતે કહેલું. સ્થાન-3 - ઉદ્દેશા-૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૩/૪-૨૦૫ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સ્થાન-3 - ઉદ્દેશો-૪ ૬ - X - X - X - • ભૂમિકા : ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે - તેનો સંબંધ આ છે, પૂર્વના ઉદ્દેશામાં પુદ્ગલ અને જીવોના ધર્મો ત્રણ પ્રકારે કહ્યા. અહીં પણ તે જ ધર્મો, તેવી રીતે જ કહેવાય છે. આ સંબંધે આવેલ આ ઉદ્દેશાના આદિ સૂaષક ઇજા આદિ છે. તેનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂઝમાં શ્રમણ માહનની પર્યાપાસનાના ફળની પરંપરા કહી, અહીં તેની વિશેષ લાવિધિ કહે છે • સૂત્ર-૨૦૫ - (૧) પ્રતિમાપારી અણગારને ત્રણ ઉપાશ્રયોનું તિલેખન કરવું કહ્યું છે • આગમન ગૃહ, ખુલ્લા મકાનમાં, વૃક્ષની નીચે... એ રીતે આજ્ઞા લેવી અને ગ્રહણ કરવું કહ્યું... (૨) પ્રતિમાધારી અણગારને ત્રણ સંસ્કારની પ્રતિલેખના કરવી કહ્યું. પૃનીશીલા, કાષ્ઠશીલા, વૃણાદિ સંથારો...એ રીતે આજ્ઞા લેવાનું અને ગ્રહણ કરવાનું કહ્યું છે. • વિવેચન-૨૦૫ - પ્રતિમા - માસિક આદિ ભિક્ષ પ્રતિજ્ઞા રૂ૫. તેને સ્વીકારનારા જે તે સાધુને ત્રણ પ્રકારના ઉપાશ્રય કશે. ઉપાશ્રય એટલે શીતાદિ રક્ષણાર્થે જે સેવાય તે વસતિ. પ્રત્યુતમ્ - રહેવાને માટે નિરીક્ષણ કરવું તે. અથ શબ્દ અહીં ત્રણ પદમાં ત્રણે આશ્રયો પ્રતિમા સ્વીકારનાર સાધુને કાનીયપણાએ તુલ્યતા પ્રતિપાદનાર્થે છે. • x - (૧) આગમનગૃહ - પથિકાદિના આગમનથી યુક્ત કે તેના માટે બનાવેલ ગૃહ. - સભા, પરબ આદિ. કહ્યું છે કે - ગૃહસ્થજનો જ્યાં આવીને રહે છે અથવા તેઓના આગમનના ગ્રહો જે છે તે સભા, પ્રપા, દેવકુલાદિકને વિદ્વાનો આગંતુક ગૃહ કહે છે. તેના એક દેશભૂત ઉપાશ્રય જોવાનું કહ્યું છે. તથા વિય. - અનાવૃત, તે બે ભેદે - અધો અને ઉd. તેમાં પડખેથી એક આદિ દિશામાં જે ખુલ્લું છે તે અધોવિવૃત, અનાચ્છાદિત, માળા વગરનું ગૃહ તે ઉર્વવિવૃત. આવું જે ગૃહ તે વિસ્તૃત ગૃહ. કહ્યું છે કે - જે ચારે દિશાએ, ત્રણ દિશાએ, બે પડખે કે એક દિશાએ નહીં ઢાંકેલ તે અઘોવિવૃત ગૃહ અને માળ વગરનું કે ઉપર ન ઢાંકેલું, તે ઉદMવિવૃત્ત ગૃહ કહેવાય. તે ઘરમાં. તથા વૃક્ષ - કેરડા વગેરેનો નીકળેલ મૂળ ભાગ, તે જ ઘર તે વૃક્ષમૂલગૃહ. તેમાં પ્રત્યુપેક્ષા વડે જ શુદ્ધ ઉપાશ્રય હોય તો જ ગૃહસ્થની પ્રતિ તેની આજ્ઞાઅનુજ્ઞાપતા હોય છે, તેથી અનુજ્ઞાપના સૂત્ર કહે છે– gવે - એ પ્રમાણે, પ્રતિમા પ્રતિપ, ઇત્યાદિ કહેવું. વિશેષ એ - પ્રત્યુપેક્ષણા સ્થાને અનુજ્ઞાપન કહેવું. ગૃહસ્થોએ અનુજ્ઞા આપતા તેને સ્વીકારવા ઉપાદાન સૂત્ર છે. તે પણ એમ જ છે. વાળ - ગ્રહણ કરવા અર્થાત્ પ્રવેશવા માટે. એ પ્રમાણે સંતાસ્કના ત્રણ સૂત્રો જાણવા. વિશેષ એ કે - પૃથ્વીશીલા, ઉવગ એમ પ્રસિદ્ધ છે. શિલાની માફક એવી લંબાઈ-પહોળાઈથી લાકડાની જે શીલા તે કાઠશીલા, તૃણ આદિ જેમ ઉપભોગ યોગ્ય થાય તેમ જ પ્રાપ્ત થાય છે, તે યશાસંતૃત શિલા. - પ્રતિમા નિયતકાલિક હોય છે માટે હવે ‘કાળ' કહે છે • સૂત્ર-૨૦૬,૨૦૦ ? રિ૦૬] કાળ ત્રણ ભેટે છે . અતીત, વર્તમાન, અનાગત... સમય ત્રણ ભેદે છે - અતીત, વર્તમાન, અનાગત... એવી રીતે આવલિકા, આનપણ, સ્તોક, લવ, મુહૂર્ત અહોરાત્ર યાવત્ લાખ વર્ષ, પૂવગ, પૂર્વ યાવત્ અવસર્પિણી ત્રણ પ્રકારે છે... પુલ પરાdd ત્રણ ભેદે છે - અતીત, વર્તમાન, અનામત. [૨૦] વચન ત્રણ ભેદે છે - એકવચન, દ્વિવચન, મહુવચન.. અથવા વચન ત્રણ ભેદ છે - શીવચન પુરુષવચન, નપુંસકવચન.. અથવા વચન ત્રણ ભેદે છે . અતીતવયન, વમિાનવચન, અનાગતનીન. • વિવેચન-૨૦૬,૨૦૩ - [૨૦૬] અતિશય વડે ગયેલ તે અતીત. મેં નો લોપ થતાં તાત, અર્થાત્ વર્તમાનપણું ઓળંગી ગયેલ.. હમણાં જ ઉત્પન્ન તે પ્રત્યુત્પન્ન - વર્તમાન. જે નહીં આવેલ તે અનાગત - વર્તમાનપણું નહીં પામેલ - ભવિષ્ય એવો અર્થ છે. કહ્યું છે કે - જે નામ વર્તમાનપણાને પામેલ છે તે અતીત થાય છે અને જે વર્તમાનપણાને પામશે. તે ઘ - ભવિષ્ય થાય છે. કાળને સામાન્યથી ત્રણ પ્રકારે વહેંચીને તેના વિશેષોનો ત્રણ પ્રકારે વિભાગ કરતા કહે છે - “સમય ત્રણ ભેદે” ઇત્યાદિ કાલો છે. સમય આદિની બીજા સ્થાનના પહેલા ઉદ્દેશ માફક વ્યાખ્યા કરવી. વિશેષ એ કે - પુદ્ગલ એટલે આહારકને વજીને શેષ રૂપીદ્રવ્યોને ઔદારિકાદિ પ્રકાર વડે ગ્રહણથી એક જીવની અપેક્ષાએ સમરતપણે સ્પર્શવું તે પુદ્ગલ પરિવર્ત. તે જેટલા કાળ વડે થાય તે કાલ પગલ પરિવર્ત છે. તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ છે. તેનું વર્ણન ભગવતીમાં આ રીતે છે હે ભગવન્! પુદ્ગલ પરાવર્ત કેટલા ભેદે છે? હે ગૌતમ! સાત ભેદે. તે આ છે - દારિક પુલ પરાવર્ત, વૈકિય પુગલ પરાવર્ત, એ રીતે તૈજસ, કામણ, મન, વચન, આનપાન પુદ્ગલ પરાવર્ત છે. તથા હે ભગવન્! કયા અર્થ વડે ઔદારિક પુદ્ગલ પરાવર્ત છે ? હે ગૌતમ ! જે કારણે ઔદારિક શરીરમાં વર્તતા જીવ વડે ઔદાકિ શરીર યોગ્ય દ્રવ્યોને દારિક શરીરપણે ગ્રહણ કરેલા ચાવતું મૂકેલા હોય છે, તે કારણથી. એ રીતે બાકીના છ એ કહેવા. હે ભગવન્! ઔદારિક પુદ્ગલ પરાવર્તકેટલા કાળે પૂર્ણ થાય છે ? હે ગૌતમ! અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળ વડે પૂર્ણ થાય છે. એ રીતે બીજા પણ. અન્યત્ર આ રીતે કહે છે - દારિક, વૈક્રિય, વૈજસ, કામણ, ભાષા, આનપાણ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૩/૪/૨૦૬,૨૦૦ ૨૧૩ અને મન એ સાત, સર્વ પગલોને સ્પર્શીને મુકેલા હોય તેને બાદર પુદગલ પરાવર્ત કહેવાય છે. જ્યારે એક ઔદારિકાદિ શરીર વડે સર્વ લોકસંબંધી પરમાણુઓને પરિણામ પમાડીને અતિ ભોગવીને મૂકેલ હોય ત્યારે સુક્ષ્મ દ્રવ્ય પુદગલ પરાવર્ત થાય છે. તે પ્રમાણે જ ક્ષેત્ર, કાળ, ભાવ પુગલ પરાવત થાય છે, તે અન્ય સ્થાનેથી જાણવા. [૨૦] આ સમય આદિ પુદ્ગલ પરાવર્ત પર્યન્ત સ્વરૂપથી ઘણાં પ્રકારે છે તો પણ તે સામાન્ય લક્ષણરૂપ એક અર્થને આશ્રીને એકવચનાત કહ્યા. તેથી એક વયનાદિ પ્રરૂપવાને કહે છે - જેના વડે એક અર્થ કહેવાય કે કહેવું તે વયન, ચોક અર્થનું જ વચન તે એકવચન, એકબીજામાં પણ જાણવું. અહીં ક્રમથી ઉદાહરણ આપે છે. • જેવ:, સેવ, દેવા: વચનાધિકારમાં અથવા આદિ બે સૂત્રો સુગમ છે. સ્ત્રી વચનાદિનાં દટાંત આ રીતે - રવી, નર:, શું . અતીતાદિના દંષ્ટાંત આ પ્રમાણે - કરેલું, કરે છે, કરશે. વચન જીવનો પર્યાય છે, તે અધિકારી જીવના પર્યાયાંતરો કહે છે• સૂત્ર-૨૦૮,૨૦૯ * રિ૦૮] ૧-ત્રણ પ્રકારે પ્રજ્ઞાપના કહી છે - જ્ઞાનપજ્ઞાપના, દર્શનપજ્ઞાપના, ચાસ્ત્રિજ્ઞાપના... ૨- ત્રણ પ્રકારે સમ્યફ કા છે - જ્ઞાનસમ્યફ, દશનસફ, ચાઅિસમ્યફ... ૩- ત્રણ પ્રકારે ઉપઘાત કહ્યા છે - ઉગમોપઘાત, ઉપાયણોપઘાત, એષણોપઘાત... ૪- એ પ્રમાણે વિશહિદ્ધ ત્રણ પ્રકારે જાણવી. [૨૦] ૧- આરાધના ત્રણ પ્રકારે છે - જ્ઞાનઆરાધના, દનિઆરાધના, ચાટિઆરાધના... - જ્ઞાનારાધના ત્રણ પ્રકારે છે - ઉત્કૃષ્ટા, મધ્યમા, જઘન્યા... - એ રીતે દશનારાધના.... ૮- ચાસ્ટિાઆરાધના પણ ત્રણ-ત્રણ ભેદ જાણવી. ૯- ત્રણ પ્રકારે સંકલેશ કહેલ છે - જ્ઞાાન અંકલેશ, દનિ સંકલેશ, ચાસ્ત્રિ અંકલેશ ૧૦- એ રીતે અસંકલેશ પણ કહેવો... ૧૧- એ રીતે અતિક્રમણ... ૧રવ્યતિક્રમણ... ૧૩- અતિચાર... ૧૪- અનાચાર પણ ત્રણ ત્રણ પ્રકારે જાણવા. ૧પ- અણનું અતિક્રમણ થતા આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહો યાવતું પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવા જોઈએ - જ્ઞાનાતિકમ, દર્શનાતિક્રમ, ચાસ્ત્રિાતિક્રમ ૧૬- એ રીતે વ્યતિક્રમ... ૧૩-અતિચાર... ૧૮- અનાચાર પણ જાણવા. [૧૦] ૧૯- પ્રાયશ્ચિત્ત ત્રણ ભેદે કહેલ છે - આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, તદુભય યોગ્ય. • વિવેચન-૨૦૮ થી ૨૧૦ :વિશે ઇત્યાદિ ૧૯ સૂત્રો (સૂત્ર ૨૦૮ થી ૨૧૦] સ્પષ્ટ છે. [૨૮] વિશેષ એ કે - પ્રજ્ઞાપના એટલે મેદાદિ કથન. તેમાં જ્ઞાનપજ્ઞાપનાઆભિનિબોધિક આદિ પાંચ પ્રકારે જ્ઞાન છે, એ રીતે દર્શન ક્ષાયિકાદિ ત્રણ પ્રકારે છે અને ચાત્રિ સામાયિકાદિ પાંચ પ્રકારે છે... - સમ્યક્ અર્થાત્ અવિપરીત, ૨૧૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મોક્ષસિદ્ધિને આશ્રીને અનુરૂપ. તે જ્ઞાનાદિ ત્રણ પ્રકારે છે. 3-ઉપહનન તે ઉપઘાત - પિંડ, શય્યા વગેરેની અકલયતા, તેમાં ઉત્પન્ન થવું તે ઉદ્ગમપિંડ - આહારાદિ થયેલ છે તેના આધાકમદિ સોળ દોષો છે. કહ્યું છે કે - ઉદગમ, પ્રસૂતિ., પ્રભવ આદિ એકાર્યવાસી છે. તે પિંડના દોષો આ છે - આધાકર્મ, ઉદેશિક, પૂતિકર્મ, મિજાત, સ્થાપના, પ્રાકૃતિકા, પ્રાદુકરણ, જીત, પ્રામિત્ય, પરિવર્તિત, અભ્યાહત, ઉદ્ભિજ્ઞ, માલાપહત, આડેધ, અતિસૃષ્ટ, અધ્યવપૂરક એ સોળ દોષો ઉદ્ગમ સંબંધી જાણવા. એની અભેદ્ વિવક્ષાથી ઉદ્ગમના દોષો જ ઉદ્ગમ છે આથી ઉદ્ગમ વડે ઉપઘાત-પિંડાદિનું અકલ્પનીયત્વકરણ અથવા ચાસ્ત્રિનું મલિન કરવું તે ઉગમ ઉપઘાત. અથવા ઉદગમનો પિંડાદિ ઉત્પતિનો જે ઉપઘાત અતિ આધાકમદિ વડે જે દુષ્ટતા તે ઉદ્ગમોપઘાત કહેવાય. એ રીતે ઉત્પાદના ઉપઘાત તથા એષણા ઉપઘાત પણ જાણવા. વિશેષ એ કે - ઉત્પાદના એટલે પ્રાપ્ત કરવું, ગૃહસ્થ પાસેથી પિંડાદિ ઉપાર્જન કરવું. તે ઉત્પાદનના ધામીત્વાદિ સોળ દોષો આ રીતે છે . ઘણી, દૂતિ, નિમિત, આજીવિકા, વનિપક, ચિકિત્સા, ક્રોધપિંડ, માનપિંડ, માયાપિંડ, લોભપિંડ, પૂર્વ-પશ્ચાત્ સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ. એષણા - ગૃહસ્થો વડે દેવાતા પિંડાદિનું ગ્રહણ - તેના અંકિતાદિ દશ દોષો આ પ્રમાણે છે - તેમાં એષણા, ગવેષણા, અન્વેષણા, ગ્રહણ આ સર્વે ચોકાર્યવાચી છે. અહીં આહાર પ્રસ્તુત છે, તેથી તેના દોષો કહે છે - શંકિત, મક્ષિત, વિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉત્મિશ્ર, અપરિણત, લિપ્ત, છતિ. ઉદ્ગમના સોળ દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા જાણવા, ઉત્પાદનના સોળ દોષો સાધુઓથી ઉત્પન્ન થયેલા જાણવા, એષણાના દોષો ઉભયચી થતાં જાણવા. આ રીતે ઉદ્ગમાદિ દોષરહિતપણાએ વિશુદ્ધિ કે પિંડ અને ચારિત્ર આદિની નિર્દોષતા તે ઉદ્ગમાદિ વિશુદ્ધિ અથવા ઉદ્ગમાદિ દોષોની જે વિશુદ્ધિ તે ઉદ્ગમાદિ વિશુદ્ધિ. એના અતિદેશ થકી કહ્યું પર્વ - વિસાત [૨૯] જ્ઞાન - શ્રુતની આરાધના - કાળે ભણવું વગેરે આઠ આચારને વિશે પ્રવૃત્તિ વડે નિરતિચાર પાળવાથી જ્ઞાન આરાધના, એ રીતે દર્શનની આરાધનાનિઃશંકિતાદિ આઠ આચારને વિશે, ચારિત્ર આરાધના સમિતિ અને ગતિને વિશે જાણવી. તે ઉત્કૃષ્ટાદિ ભેદવાળી આરાધનાઓ ભાવભેદથી અથવા કાળ ભેદથી છે.... જ્ઞાનાદિના પતનરૂપ લક્ષણવાળો, સંક્ષિશ્યમાન પરિણામનો કરનાર તે જ્ઞાનાદિ સંક્લેશ... જ્ઞાનાદિની શુદ્ધિરૂપ લક્ષણમવાળો અને વિશુદ્ધયમાન પરિણામનો કરનાર તે અસંક્લેશ. પર્વ. એ પ્રમાણે જ્ઞાનાદિ વિષયવાળા જે અતિક્રમાદિ ચાર છે, તેમાં આધાકર્મને શ્રીને ચારેનું સ્વરૂપ દશવિ છે - આધાકર્મનું આમંત્રણ સ્વીકારતા “અતિક્રમ” થાય છે ચાલીને યાવત્ ગૃહમાં પ્રવેશીને આહાર ગ્રહણ માટે પાત્ર પ્રસાવા પર્યા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૩/૪/૨૦૮ થી ૨૧૦ “વ્યતિક્રમ” છે. આધાકર્મી આહાર ગ્રહણ કરવામાં “અતિચાર” થાય છે અને તે આહારનું ભોજન કરતા “અનાચાર” થાય છે. આ રીતે ઉત્તરગુણ રૂપ ચાસ્ત્રિના ચારે દોષો જાણવા. આ કથન વડે જ્ઞાન-દર્શનના અને તેના ઉપકારી દ્રવ્યોના પુસ્તક, ચૈત્ય વગેરેના ઉપઘાતને માટે અથવા મિથ્યાર્દષ્ટિઓની ઉપબૃહણાને માટે નિમંત્રણ અને સ્વીકાર વડે જ્ઞાન, દર્શનના અતિક્રમાદિ જોડવા. ૨૧૫ ત્રણ અતિક્રમોને આલોચે - ગુરુ પાસે નિવેદન કરે ઇત્યાદિ પૂર્વવત્. વિશેષ એ કે - ચાવત્ શબ્દથી, વિમોદેના, વિષ્ણુના અવતાવાદ્ અમૂના અહાર્દિ તોલમાં પાવચ્છિનં કહેવું. [૨૧૦] પાપનો છેદક હોવાથી અથવા પ્રાયઃ ચિત્તનો વિશોધક હોવાથી પ્રાકૃતમાં પાન્તિ એટલે શુદ્ધિ કહેવાય છે, તે પ્રાયશ્ચિત વિષય શોધવા યોગ્ય અતિચાર પણ પ્રાયશ્ચિત્ત છે. તે દશ પ્રકારે હોવા છતાં ત્રણ સ્થાનકના અનુરોધથી ત્રણ પ્રકારે છે. તેમાં આલોચવું તે આલોચના અર્થાત્ ગુરુને નિવેદન કરવું તે શુદ્ધિભૂતને યોગ્ય છે - તેનાથી જ શુદ્ધિ થાય. ભિક્ષાચર્યાદિ વડે થયેલ અતિચાર આલોચના યોગ્ય છે, એમ પ્રતિક્રમણ-મિથ્યાદુત્ તેને યોગ્ય-અનુપયોગથી અસમિતિ અને અગુપ્તિપણું જાણવું. ઉભય એટલે આલોચના તથા પ્રતિક્રમણ લક્ષણને યોગ્ય-મન વડે રાગદ્વેષમાં જવું તે થાય. આ પ્રજ્ઞાપનાદિ ધર્મો પ્રાયઃ મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, તેથી તેને કહે છે– - સૂત્ર-૨૧૧ - જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ત્રણ કર્મભૂમિઓ કહી છે - હૈમવત, હરિવર્ષ, દેવકુટુ... જંબૂદ્વીપના મેરુની ઉત્તરે ત્રણ અકર્મભૂમિ કહી છે - ઉત્તકુ, રમ્યર્થ અને ઐરણ્યવત... જંબુદ્વીપના મેરુની દક્ષિણે ત્રણ વર્ષ ક્ષેત્રો કહ્યા છે ભરત, હૈમવત, હરિવ.. જંબૂદ્વીપની ઉત્તરે ત્રણ વર્ષોત્રો કહ્યા છે - રમ્યવર્ષ, હૈરણ્યવત્, ઐવત... - જંબુદ્વીપના મેરુની દક્ષિણે ત્રણ વર્ષધર પર્વતો છે લઘુહિમવંત, મહાહિમવંત, નિષઢ... જંબૂદ્વીપના મેરુની ઉત્તરે ત્રણ વર્ષધર પર્વતો કહ્યા છે - નીલવંત, રૂપી, શિખરી... જંબુદ્વીપના મેરુના દક્ષિણે ત્રણ મહદ્રહો કહ્યા છે . પદ્મદ્રહ, મહાપદ્રહ, તિiિછિદ્રહ... તે દ્રહોમાં મહદ્ધિક યાવત્ એક પલ્યોપમની શ્રી, ઠ્ઠી, ધૃતિ... એવી રીતે મેરુની ઉત્તરે પણ ત્રણ દ્રહ છે - કેશરી, મહાડરીક, પોડરિક... તેમાં રહેલ દેવીઓના નામ છે . કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી... સ્થિતિવાળી ત્રણ દેવીઓ વસે છે જંબુદ્વીપના મેરુની દક્ષિણે લઘુહિમવંત વર્ષધર પર્વતથી પદ્મદ્રહ નામે મહાદ્રહથી ત્રણ મોટી નદીઓ વહે છે - ગંગા, સિંધુ, રોહિતાંશા... જંબૂદ્વીપમાં મેરુની ઉત્તરે શિખરી વર્ષધર પર્વતના પૌડકિ મહાદ્રહથી ત્રણ મોટી નદીઓ વહે છે - સુવર્ણકૂલા, રકતા, તવતી... જંબુદ્વીપના મેરુની પૂર્વ દિશાએ અને શીતા - સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મહાનદીની ઉત્તરે ત્રણ નદી કહી છે ગ્રાહવતી, કંહવતી, પંકવતી. જંબુદ્વીપના મેરુની પૂર્વે શીતા મહાનદીની દક્ષિણે ત્રણ તનદીઓ કહી છે તપ્તજલા, મતજલા, ઉન્મત્તજલા. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે અને શીતૌદા મહાનદી દક્ષિણે ત્રણ અંતર્નંદી કહી છે - ક્ષીરોદા, શીતશ્રોતા, આંત-વાહિની.. જંબુદ્વીપના મેરુની પશ્ચિમે અને શીતોદા મહાનદીની ઉત્તરે ત્રણ તનદી કહી છે - ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીરમાલિની. ૨૧૬ આ રીતે ધાતકીખંડ દ્વીપના પૂર્તિમાં અકર્મભૂમિથી લઈને યાવત્ આંતર્નંદી પર્યન્ત સઘળું વર્ણન કહેવું યાવત્ પુષ્કરવરદ્વિપાર્કના પશ્ચિમાર્ક પર્યન્ત સઘળું વર્ણન તેમજ કહેવું. • વિવેચન-૨૧૧ : જંબુદ્વીપમાં ઇત્યાદિ બીજા ઠાણ અનુસારે અને જંબુદ્વીપના પટાનુસાર જાણવું. વિશેષ એ કે અંતર્નદીઓની પહોળાઈ ૧૨૫ યોજન છે. અનંતર મનુષ્યક્ષેત્ર લક્ષણ પૃથ્વીખંડની વક્તવ્યતા કહી. હવે પ્રકારાંતરથી સામાન્ય પૃથ્વી દશવક્તવ્યતા કહે છે– • સૂત્ર-૨૧૨ : ત્રણ કારણે પૃથ્વીનો થોડો ભાગ ચલિત થાય છે. - -- રત્નાભા પૃથ્વીના અધોભાગમાં ભાદર પુદ્ગલો વિસસા પરિણામથી ઉછળે ત્યારે તે મોટા પુદ્ગલો પડતાં પૃથ્વીનો દેશ ભાગ ચલિત થાય. -૨- મહાઋદ્ધિવાળો યાવત્ મહા સૌખ્યવાળો મહોરગ દેવ આ રત્નપભા પૃથ્વીના અધોભાગમાં આવાગમન કરે ત્યારે પૃથ્વીનો દેશ ભાગ ચલિત થાય. -૩- નાગ અને સુવર્ણકુમાર દેવોનો સંગ્રામ થાય ત્યારે પૃથ્વીનો દેશભાગ ચલિત થાય. આ ત્રણ કારણે પૃથ્વી ચલિત થાય. ત્રણ કારણે પરિપૂર્ણ પૃથ્વી ચલિત થાય - ૧-આ રત્નપ્રભા પૃથ્વીનો ઘનવાત સુભિત થાય, ત્યારે તે ઘનવાતના ક્ષોભથી ઘનોદધિ કંપિત થાય, ત્યારે ઘનોદધિ કંપિત થતા પરિપૂર્ણ પૃથ્વી ચલિત થાય. -૨- કોઈ મહર્જિક ચાવત્ મહાઐશ્વર્યવાન દેવ તથા રૂપ શ્રમણ કે માહનને ઋદ્ધિ, ધૃતિ, યશ, બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ દેખાડતો પરિપૂર્ણ પૃથ્વીને ચલિત કરે. -૩- દેવો અને અસુરોનો સંગ્રામ થત્ય હોય ત્યારે પરિપૂર્ણ પૃથ્વી ચલિત થાય. આ ત્રણ કારણે પૃથ્વી ચલિત થાય. • વિવેચન-૨૧૨ : સૂત્ર સ્પષ્ટ છે. કેવલ વેશ એટલે ભાગ, રત્નપ્રભા નામે પૃથ્વી, મ - નીચે, રાત - ઉદાર, બાદર. તે વિસસા પરિણામથી પડવાને કારણે ચલે અથવા યંત્રથી મુકેલ મહા પત્થરની માફક બીજા સ્થળેથી આવીને ત્યાં લાગે, તેથી તે પુદ્ગલો પડતાં પૃથ્વી દેશ ચલિત થાય... મોર્શ - વ્યંતર વિશેષ, મિિકૃષ્ણ - પરિવારાદિથી મહદ્ધિક, Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩/૪/૨૧૨ ૨૧e ૨૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ યાવતુ શબ્દથી • શરીરાદિ દીપ્તિ, મહવન - પ્રાણથી મહા બલવાનું, HITECT - વૈક્રિયાદિ કરવાથી, મણવર - જેની મહેશ એવી પ્રસિદ્ધિ છે તે, ઉંચે પડતા-નીચે ઉતરતા કોઈ પણ અભિમાનાદિ કારણથી પૃથ્વીનો દેશ ચલે. નાગકુમાર અને સુવર્ણકુમાર ભવનપતિ વિશેષનો પરસ્પર સંગ્રામ હોતા પૃથ્વીથી દેશથી ચલે. આ નિગમન છે. પૃથ્વીનું દેશ ચલન કહ્યું, હવે સમસ્ત ચલન કહે છે. તિ[1. આદિ સૂત્ર સ્પષ્ટ છે. માત્ર કેવલ એટલે સંપૂર્ણની માફક, કિંચિત્ ન્યૂનતાની અહીં વિવક્ષા કરતા નથી. આ કારણથી પરિપૂર્ણ પૃથ્વી જાણવી. - અધો ઘનવાત, તેવા પ્રકારના પરિણામવાળો વાયુ વિશેષ વ્યાકુળ થાય અર્થાત્ શ્રુબિત થાય, તેથી તે ક્ષભિત થઈને ઘનોદધિ - તવાવિધ પરિણામ વાળા જળસમૂહ લક્ષણરૂપ કંપિત થાય, પછી તે ઘનોદધિ કંપિત થતા પરિપૂર્ણ પૃથ્વીને ચલિત કરે... જેવો વા - દ્ધિ - પરિવાણદિરૂપ, ધુતિ-શરીરાદિની, યશ-પરાકમથી કરાયેલી ખ્યાતિ, બલ-શારીકિ, વીર્ય-જીવથી ઉત્પન્ન થયેલ, પુરપથાર - અભિમાન સહિત વ્યવસાય અને નિuaફળવાળું અભિમાન તે પરાક્રમ, બળ અને વીયદિનું બતાવવું તો પૃથ્વી વગેરેના ચલનવિના થતું નથી. દેવો એટલે વૈમાનિકો અને અસુરો-ભવનપતિઓ, તેઓનું ભવપત્યયવાળું જ વૈર હોય છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે - હે ભગવન્! અસુકુમાર દેવો શા માટે સૌધર્મ કક્ષે ગયા છે અને જશે? હે ગૌતમ! તે દેવોનો ભવપત્યયિક વૈરાનુબંધ છે, તેથી સંગ્રામ થાય છે, તે સંગ્રામથી પૃથ્વી ચલિત થાય, તે સંગ્રામમાં તેઓને મહાવ્યાયામથી ઉત્પાત અને નિપાતનો સંભવ હોય છે. ઇત્યાદિ • * અનંતર, દેવ અને અસુરો સંગ્રામ કરનારા કહ્યા. તેઓ દશ પ્રકારના છે - ઇન્દ્ર, સામાજિક, ત્રાયઅિંશક, પર્ષદાના દેવો, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણ દેવો, અભિયોગિક અને કિબિષિક દેવો. ત્રણ સ્થાનમાં અવતરણ હોવાથી તેના મધ્યવર્તી કિલ્બિષિક દેવોનું વર્ણન કરતાં કહે છે– • સૂત્ર-૨૧૩ થી ૨૧૫ - રિ૧] દેવ કિબિષિક ત્રણ પ્રકારે કહ્યા છે . પલ્યોપમ સ્થિતિક, ત્રણ સાગરોપમ Pિતિક, તેર સાગરોપમ સ્થિતિક. હે ભગવન / પિપલ્યોપમ સ્થિતિક દેવકિબિષિક ક્યાં વસે છે? જ્યોતિકોની ઉપર અને સૌધર્મ-gશાન કતાની નીચે, અહીં ઝિપલ્યોપમસ્થિતિક દેવ કિલ્બિર્ષિકો વસે છે. હે ભગવન ! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિબિષિક દેવો કયાં વસે છે ? સૌધર્મ-ઇશાન કલાની ઉપર તથા સનકુમાર અને મહેન્દ્રકલ્પની નીચે પ્રણ સાગરોપમની સ્થિતિવાળા કિબિષિક દેવો વસે છે. હે ભગવન્ ! તેર સાગરોપમ સ્થિતિક ડિબિષિક દેવો કાં વસે છે ? બ્રહ્મલોક કલાની ઉપર અને લાંતક કલાની નીચે આ દેવો - x • વસે છે. (૧૪) દેવેન્દ્ર દેવરાજ અંકની બાહ્ય દિાના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે... દેવેન્દ્ર દેવરાજ શકની અભ્યતર પાર્ષદાની દેવીની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે... દેવરાજ દેવેન્દ્ર ઈશાનની બાહ્ય પર્ષદાની દેવીની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહેલી છે. [૧૫] પ્રાયશ્ચિત્ત ત્રણ પ્રકારે કહેલ છે - જ્ઞાન પ્રાયશ્ચિત્ત, દર્શન પ્રાયશ્ચિત્ત, ચાસ્ત્રિ પ્રાયશ્ચિત્ત... ત્રણ પ્રકારે અનુમતિમ કહેલ છે - તકર્મ કરતા, મૈથુન સેવતા, રાત્રિભોજન કરda... ત્રણ પારાંચિત કહેલા છે - દુષ્ટ પારાંચિત, પ્રમg પારસંચિત, અન્યોન્ય [મૈથુનો કરનાર પરાંચિત.. ત્રણ અનવસ્થાપ્ય કહેલ છે - સાધર્મિકની ચોરી કરતો, અન્ય ધાર્મિકની ચોરી કરતો, હસ્તતાલ - વિષ્ટિ, મુષ્ટિ આદિ વડે પ્રહાર કરતો] અનવસ્થાપ્ય થાય. • વિવેચન-૨૧૩ થી ૨૧૫ : [૧૩] તિવહે. આદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે “કિલ્બિષિક”- જ્ઞાન - વળી • ધમચાર્ય - સંઘ - સાધુનો અવર્ણવાદ કરનાર તથા માયાવી કિબિષિક ભાવના કરે છે. આવા પ્રકારની ભાવના વડે ઉત્પન કિબિષ-પાપનો ઉદય જેને વર્તે છે, તે કિલ્બિષિકો, દેવોની મથે કિબિષિકો - પપીઓ અથવા દેવો એવા કિબિષિકો તે દેવ કિલ્બિષિક - મનુષ્યમાં ચાંડાલની જેમ દેવોમાં અસ્પૃશ્ય. ઉપર નીચે સૌધર્મઇશાનને વિશે. [આદિ સુગમ છે.] [૧૪] દેવના અધિકારી આવેલ શક આદિ ત્રણ સૂત્રો સુગમ છે. [૧૫] હમણાં દેવીની સ્થિતિ કહી, દેવીત્વ તો પૂર્વભવે પ્રાયશ્ચિત્ત સહ અનુષ્ઠાનથી થાય છે, તેથી પ્રાયશ્ચિત્ત અને પ્રાયશ્ચિત્તવાળાની પ્રરૂપણા કરવા માટે કહે છે • તિવિધે. - આ ચાર સૂત્રો સ્પષ્ટ છે. માત્ર-જ્ઞાનાદિ અતિચારની શુદ્ધિ માટે જે આલોચનાદિ અથવા જ્ઞાનાદિના જે અતિચાર તે જ્ઞાનપ્રાયશ્ચિત આદિ છે. તેમાં અકાલ-અવિનયથી ભણવું આદિ આઠ અતિયાર જ્ઞાનના છે, શંકિતાદિ આઠ આચાર દર્શનના છે અને મૂલગુણ-ઉત્તરગુણ વિરાધનારૂપ વિચિત્ર અતિચાર ચાસ્ત્રિના છે. | ઉદ્ઘાત - ભાગ પાડવો, તેના વડે થયેલ ઉદ્ઘાતિમ. આ અર્થ સંક્ષિપ્ત છે, જેથી કહ્યું છે કે - માસનો અર્ધભાગ તે ૧૫-દિન - યાવતુ - એ રીતે પ્રાયશ્ચિત્ત દેવાય તે લઘુમાસ દાન છે, એ રીતે બીજા પણ જાણવા. આ લઘુમાસ દાનના નિષેધથી અનુદ્ઘાતિમ કહેવાય. -- હસ્તકર્મ - હાથ વડે શુક્ર પુદ્ગલઘાત ક્રિયા, જે આગમમાં પ્રસિદ્ધ છે, તેને કરતો - તેથી કરનારને એમ વ્યાખ્યા કરવી. આ હસ્તકમદિ દોષોના વિશેષ ભેદમાં જે અનુઘાતિમ વિશેષ દેવાય છે તે કલા આદિ સૂત્રોથી જાણવું. તપ વડે અપરાધનો જે પાર પામે તે પાચ, તેથી જે દીક્ષિત થાય તે પારાંચી કે પારસંચિક. તેનું જે અનુષ્ઠાન તે પારસંચિક, દશમું પ્રાયશ્ચિત છે, તેને લિંગ, ફોન, કાલ અને તપ વડે બાહ્ય કરવો એ ભાવ છે. આ સૂત્ર સંબંધે કIભાષ્ય આ પ્રમાણે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૩/૪/૦૧૨ થી ૧૫ ૨૧૯ જણાવે છે - પાસંચિત સંક્ષેપથી બે ભેદે - આશાતના અને પ્રતિસેવામાં. વળી એકૈકમાં ભજના કરવી - સયાત્રિમાં, અયાત્રિમાં. કોઈ પણ પ્રતિસેવિત પદ વડે સર્વ ચાત્રિનો નાશ થાય છે, ક્યાંક ચારિત્રનો દેશ રહે છે, કેમકે પરિણામ અને અપરાઘને આશ્રીને છે. તુલ્ય અપરાધ છતાં પણ પરિણામના વશ વિવિધતા હોય છે. ક્યાંક પરિણામમાં સમાનતા પણ અપરાધનું વૈવિધ્ય હોય છે. એ રીતે અનેક પ્રકારે પ્રતિસેવનામાં ભેદ થાય. [હવે આશાતના-] તીર્થકર, પ્રવચન, શ્રત, આચાર્ય, ગણધર, મહર્બિક એટલાની જે આશાતના કરે છે, તેને પ્રાયશ્ચિત્તમાં માર્ગણા હોય છે. આ સર્વે આશાતના કરતો પારસંચિત સ્થાનને પામે. આ સૂત્રમાં પ્રતિરોધક પારસંચિક જ ત્રણ ભેદે છે. કહ્યું છે - પ્રતિસેવના પાસંચિક અનુક્રમે દુષ્ટ, પ્રમત્ત, અન્યોન્ય એમ ત્રણ પ્રકારે જાણવો. તેમાં દુષ્ટ તે કષાયથી અને વિષયથી દોષવાનું જાણવો વળી તે એક - એક સ્વપક્ષ, વિવાના ભેદથી બે પ્રકારે છે - x - તેમાં વિપક્ષમાં કાયદાટ આ પ્રમાણે જાણવો - સપનાલિકા નામક શાકની ભાજીના ગ્રહણથી કપિત થયેલ શિયે મૃત આચાર્યના દાંતને ભાંગી નાખ્યા તેવો સાધુ અને વિષયદુષ્ટ તે સાધવીની વાંછા કરનારો જાણવો. વેશ વડે યુક્ત સાધુ, જો સાળીની પ્રાપ્તિ વાંછે તો તેણે સર્વે તીર્થકરો, આર્યાઓ અને સંઘની આશાતના કરી કહેવાય. તે પાપીમાં અત્યંત પાપી છે, તેને દૃષ્ટિસ્પર્શ કરવો પણ ન કહ્યું કેમકે તે નિવની મહા પત્રો નમીને તેને જ લજાવો છે, મદ્રાને લાવવા વડે પાપમલપટલથી આચ્છાદિત થયેલ એવા તેઓ જન્મ-જરા-મરણ પ્રચુર વેદનાવાળા અનંત સંસારમાં ભમે છે. પર૫ક્ષકષાય દુષ્ટ રાજાનો વધક અને પરપક્ષ વિષય દુષ્ટ રાજાણી પ્રત્યેનો ગમક જાણવો. પ્રમત - પાંચમી નિદ્રાના ઉદયવાળો, માંસ ખાનાર દીક્ષિત સાધુની જેમ આ બીજા સગુણો હોય તો પણ ત્યાગવા યોગ્ય છે. કહ્યું છે [જો તે જ ભવમાં સત્યાનદ્ધિ નિદ્રાવાળો કેવલને ઉત્પન્ન કરે તો પણ અનતિશયજ્ઞાની તેને લિંગ [વેશ ન આપે, વળી લિંગ છિનવીને કહેવું કે - તું દેશવિરતિ કે સમ્યકત્વને ગ્રહણ કર. એમ કહેવા છતાં જો તે વેશ ન મૂકે તો ગુરુ એ તેને મૂકીને પલાયન થઈ જવું.. પરસ્પર મુખ અને ગુદાના પ્રયોગથી મૈથુન કરવા પર યુગલ • x • પુર્વેદ અને સ્ત્રીવેદરૂપ વેદના મિશ્ર ઉદયવાળા હોય છે, તેમનો વેશ લઈ લેવો. ઘણી રીતે અતિયાર વિશેષને સેવતો અને અનાયરિત તપ વિશેષ એવો સાધુ અતિચાર દોષથી નિવૃત થયેલ છતાં જે મહાવ્રતમાં સ્થપાતો નથી. તે અનવસ્થાપ્ય છે. તે અતિચારથી થયેલ કે તેની શુદ્ધિ પણ અનવસ્યાય કહેવાય છે. આ નવમું પ્રાયશ્ચિત છે. તેમાં -૧- સાધર્મિકો- સાધુઓ, તેમના સંબંધી ઉત્કૃષ્ટ ઉપધિ અથવા શિષ્યાદિની ઘણીવાર અથવા વિશેષઢેષિત ચોરીને કરતો તથા -- અન્યધાર્મિકો - શાક્યાદિ કે ગૃહસ્થો, ૨૨૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તેઓના સંબંધી ઉપાધિ આદિની ચોરી કરતો તથા • • હાથ વડે તાડન કરવું તે હસ્તતાલ, તેને આપતો, લાકડી-મુક્રિ-ધોકો-ઇત્યાદિ વડે મરણ આદિથી નિરપેક્ષ પોતાને કે બીજાને પ્રહાર કરતો, એવો ભાવાર્ય છે - ૪ - તેમાં થવાન - દ્રવ્યોપાર્જનના કારણરૂપ અષ્ટાંગ નિમિતને બોલતો અથવા હતાલંબની માફક હસ્તાલંબને દેતો અર્થાત્ નદીના પુરનો રોધ વગેરે અશિવમાં તેની શાંતિને માટે ઉપચાર સહિત મંત્ર વિદ્યાદિનો પ્રયોગ કરતો - એવો અર્થ સમજવો. પૂર્વોક્ત પ્રાયશ્ચિત પ્રવાજનાદિ યુક્તને હોય છે, તે પ્રવાજના આયોગના નિરાસ વડે યોગ્યોને કરવા યોગ્ય છે. તેથી તે દીક્ષાને અયોગ્યનું નિરૂપણ કરતાં છ સૂત્રોનું કહે છે • સૂત્ર-૨૧૬ : ૧ઋણને દીક્ષા દેવી ને કહ્યું - પડક, વાતિક, ક્લિબને. એ પ્રમાણે તેમને - મુંડિત કરવા, •3• શિખવવું, -- ઉપસ્થાપિત કરવા, -V- ઉપધિ આદિ વિભાગ કરવા -૬- પાસે રાખવા ન કહ્યું. • વિવેચન-૨૧૬ : સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - પંડક એટલે નપુંસક, તેના લક્ષણાદિ જાણીને તેનો ત્યાગ કરવો, તેના લક્ષણો છે - બી જેવો સ્વભાવ, સ્વર અને વણ ભેદ, મોટું પુરુષ ચિલ, કોમળ વાણી, શબ્દ સહિત અને ફીણરહિત મૂત્ર એ છે નપુંસકના લક્ષણો છે . • જેને વાયુ છે તે વાતિક, જ્યારે સ્વનિમિત્તથી અન્યથા લિંગ વિકારવાળું થાય છે ત્યારે જ્યાં સુધી પ્રતિસેવના ન કરી હોય ત્યાં સુધી વેદને ધારણ કરવા સમર્થન થાય તે વાતિક કહેવાય. આ ન રોકેલ વેદવાળો નપુંસકપણાને પરિણમે છે. ક્વચિત્ વાવ પાઠ છે, ત્યાં રોગી અર્થ થાય છે - - લીબ એટલે અસમર્થ, તે ચાર ભેદે છે . દૃષ્ટિક્લીબ, શબ્દક્ષીબ, આદિષ્પક્ષીબ, નિમંત્રણ લીબ. તેમાં - અનુરાગથી વસ્ત્રાદિ રહિત સ્ત્રીને જોઈને જેનું મેહન [લિંગ ગળે છે, તે દૃષ્ટિ ક્લિબ. સરતાદિ શબ્દ સાંભળતા જેનું લિંગ ગળે તે શબ્દ ક્લિબ. સ્ત્રી વડે સંકેત કરાયેલ જે વ્રતને રક્ષવામાં સમર્થ ન થાય તે આદિગ્ધ કલીબ. સ્ત્રી વડે આમંત્રણ કરાયેલ જે વ્રતને રક્ષવામાં અસમર્થ છે તે નિમંત્રિત કલીબ. ચાર પ્રકારે આ ક્રિયા ન અટકાવવાથી તે નપુંસકપણે પરિણમે છે. વાસ્તીક અને લીંબનું પરિજ્ઞાન તેઓના કે તેના મિત્રના કથનથી જાણવું તેનો વિસ્તાર કહ્યાદિ સૂત્રોચી જાણવો. આ ત્રણ કિટ વેદપણા વ્રતનું પાલન કરવામાં અસમર્થ છે, માટે તેમને દીક્ષા દેવી ને કહ્યું. દીક્ષા દેનારને પણ આજ્ઞા ભંગ વડે દોષનો પ્રસંગ હોવાથી કહ્યું છે - જિનવચનમાં નિષેધ કરેલને જે લોભદોષ વડે દીક્ષા આપે છે, તે ચારિત્રને વિશે સ્થિત તપસ્વી એવો તે જ ચારિત્રને લોપે છે, અહીં ત્રણ દીક્ષાને અયોગ્ય કહ્યા. કેમકે ત્રિસ્થાનક વર્ણન Page #118 -------------------------------------------------------------------------- ________________ ૩/૪/૨૧૬ ૨૨૧ ચાલે છે, અન્યથા બીજા પણ દીક્ષાને અયોગ્ય છે. કહ્યું છે કે - બાલ, વૃદ્ધ, નપુંસક, જડ, ક્લબ, રોગી, ચોર, રાજદ્રોહી, ઉન્મત્ત, દૈષ્ટિરહિત, દાસ, દુષ્ટ, મૂઢ, કણવાળો, જુગિત, અવબદ્ધક, મૃતક, શિષ્યનિષ્ફટિકા [એ સર્વે દીક્ષાને અયોગ્ય છે તથા ગર્ભવતી અને બાલવત્સાને દીક્ષા દેવી કહ્યું. જેમ ઉકતને દીક્ષા દેવી ન કશે, તેમ કોઈ છળથી દીક્ષા દેવાયા પછી પણ તેમના મસ્તકનું (વાળની લંચન કરવું ન કો. કહ્યું છે કે • જે કદાય દીક્ષિત હોય તો મુંડન કરવું યોગ્ય નથી, અથવા મુંડન થવા છતાં આગળના દોષો અનિવારિત છે એ પ્રમાણે પ્રત્યુપેક્ષાણાદિ સામાચારીને ગ્રહણ કરવા માટે, ઉપસ્થાપના માટે - મહાવતોમાં વ્યવસ્થાપન કરવા માટે તથા ઉપધિ આદિ વિભાણ કરવા માટે, એમ અનાભોગથી વ્યવહાર કરાયા છતાં પોતાની સાથે રહે તે ન કો એવો અનુક્રમ છે. કદાચ સાથે રહે તો પણ વાચના તો ન જ આપે. તે દર્શાવતા કહે છે • સૂત્ર-૨૧૭ : ત્રણ વાચના દેવા યોગ્ય નથી - અવિનીત, વિગઈપતિબદ્ધ અને અવ્યવસિતપાભૂત [ઉત્કૃષ્ટ ક્રોધી] . ત્રણને વાચના આપવી કહ્યું - વિનીત, વિગઈઅપતિભવ, વ્યવસિતડામૃત... ત્રણ દુસંજ્ઞાપ્ય છે - દુષ્ટ, મૂઢ, બુગ્રહિત, ત્રણ સુસંજ્ઞાપ્ય છે - અદુષ્ટ, અમૂઢ, બુગ્રાહિત. • વિવેચન-૧૩ : સૂત્રો સંગમ છે. વિશેષ એ કે - વાવની - સૂત્રને ભણાવવા યોગ્ય નહીં, તેથી જ અર્થને પણ સંભળાવવા અયોગ્ય, કેમકે સૂગથી અર્થનું મહત્વ છે, તેમાં અવિનીત સૂત્રાર્થદાતાના વંદનાદિ વિનયરહિત હોય છે, તેથી તેને વાચના આપવામાં દોષ જ છે. કહ્યું છે કે - શ્રુતાભ્યાસ વિના પણ તે સ્તબ્ધ હોય છે, કૃતના લાભથી અધિક અભિમાની થાય. જેમ ક્ષતમાં ક્ષાર લગાડવાની માફક અવિનીત શ્રુતને પામતા સ્વયં નષ્ટ થઈ બીજાને વિનાશે. જેમ પતાકા બતાવતા ગાયો વેગથી ચાલે તેમ અવિનીતને પણ મૃતનું ભણાવવું દુર્વિનય વધારે છે. • x - વિનયથી ગૃહિત વિધા આલોક-પરલોકમાં ફળને આપે છે. અવિનયથી ગૃહિત વિધા જળથી હીન ધાન્ય માફક ફળ આપતી નથી. વિકૃતિ પ્રતિબદ્ધ - ઘી, દૂધ વગેરે રસ વિશેષમાં ગૃદ્ધ - અનુપધાનકારી. અહીં પણ દોષ જ છે, તેથી કહ્યું છે - તપ વિના ગૃહિત વિધા ઇચ્છિત ફળને ન આપે, શ્રતના ઉદ્દેશાદિ યોગ ન થાય, ઉલટ ઘણો અનર્થ કરે - ૪ - વ્યવસતિ - અનુપશાંત પ્રામૃતની જેમ, પ્રાકૃત એટલે નરકપાલનમાં કુશળ યમની જેમ ઉત્કૃષ્ટ ક્રોધ તે અવ્યવસિત પ્રાકૃત છે. કહ્યું છે કે - અા અપરાધ છતાં ક્રોધને પામે, ખમાવવા છતાં ઘણા ક્રોધને જે ઉદીરે છે, તે વિશે અવ્યવસિત પ્રામૃત કહેવાય. એને વાયના દેતા આ લોકથી ત્યાણ થાય છે, કેમકે એને પ્રેરણા કરવામાં રરર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કલહ અને સમીપવર્તી દેવનું છલન થાય છે. પરલોકનો પણ ત્યાગ છે કેમકે તેને શ્રુતદાનનું નિર્મુલત્વ છે, જેમ ઉતભૂમિમાં નાખેલ બીજનું નિર્મુલત્વ છે. * * * આથી વિપરીત સુત્ર સુગમ છે. શ્રુતદાનને યોગ્ય કહ્યા, હવે સમ્યકcવને અયોગ્ય કહે છે - સૂત્ર સુગમ છે, વિશેષ એ કે • દુ:ખે કરીને બોધ કરાય તે દુ:સંજ્ઞાપ્યા. તેમાં દુષ્ટ - તવ પ્રત્યે કે પ્રજ્ઞાપક પ્રત્યે, તે કથન કરવા યોગ્ય નથી કેમકે દ્વેષથી ઉપદેશનો સ્વીકાર ના થાય. • • એ રીતે મૂઢ - ગુણ, દોષને ન જાણનાર, - - સુગ્રહિત-કુપજ્ઞાપકે દઢીકૃત વિપરીત મતિ, તે પણ ઉપદેશને ન સ્વીકારે. કહ્યું છે પૂર્વે વ્યગ્રાહિત અને પોતાને પંડિત માનતા કેટલાંક અજ્ઞાની પુરષો દ્વીપમાં જન્મેલ મનુષ્ય માફક કારણ સાંભળવાને પણ ઇચ્છતા નથી. તેમનું સ્વરૂપ કલાથી. તથા કથાકોશથી જાણી લેવું. - - તેનાથી વિપરીતને સુસંજ્ઞાણ કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. પ્રજ્ઞાપના યોગ્ય પુરુષને કહીને પ્રજ્ઞાપનીય બિસ્થાનકે-અવતરનારી વસ્તુઓને કહે છે • સૂત્ર-૨૧૮,૨૧૯ :[૧૮] કણ માંડલિક પર્વતો છે - માનુષોત્તર કુંડલવર, રૂચકવર [૧૯] કણનો સૌથી મોટા કા - બધાં મેરુમાં જંબૂદ્વીપનો મેરુ, સમુદ્રોને વિશે સ્વયંભૂરમણ સમુદ્ર, દેવલોકોમાં બહાલોક કલ્ય. • વિવેચન-૨૧૮,૨૧૯ : [૧૧૮] ત્રણ પર્વત ચક્રવાલ-મંડલ-પ્રાકારવલય વત્ રહેલા છે. તે આ- ૧માનુષોતર - મનુષ્ય કે મનુષ્ય ફોગથી દૂર રહેલ. તેનું સ્વરૂપ આ છે - પુકરવર હીપાદ્ધને વીંટીને માનુષોત્તર પર્વત, ગઢના જેવા રૂપવાળો, મનુષ્યલોકનો વિભાગ કરતો ૧૩૨૧ યોજન ઉંચો, ૪30 યોજન અને ૧ કોશ જમીનમાં અવગાઢ છે, જમીનના તળે ૧૦૨૨ યોજન પહોળો, મધ્યમાં ૩૨૩ યોજન પહોળો, ઉપરના ભાગે ૪૨૪ યોજન પહોળો છે. અઢીદ્વીપ અને બે સમુદ્ર જેટલી પરિધિ છે. - તથા - જંબૂદ્વીપ, ધાતકી, પુકરવરદ્વીપ, વાણિવર, ક્ષીરવરદ્વીપ, ધૃતવરદ્વીપ, ક્ષોદવર, નંદીશ્વર, અરુણ, અરુણાવપાત, કુંડલવર, શંખ, ચક, ભુજવર, કુશ કોંચવરદ્વીપ છે. આ ક્રમની અપેક્ષાએ અગિયારમાં કુંડલવર નામક દ્વીપમાં પ્રાકાર અને કુંડલાકૃતિ જેવો કુંડલવર પર્વત છે. તેનું સ્વરૂપ આ રીતે કુંડલવરદ્વીપ મધ્યે કંડલૌલ નામે શ્રેષ્ઠ પર્વત છે. તે પ્રકારના જેવા રૂપવાળો અને કુંડલદ્વીપના બે વિભાગ કરનારો છે. ૪૨,૦૦૦ યોજન ઊંચો અને ૧૦૦૦ યોજન જમીનમાં અવગાઢ છે. વિસ્તારથી-૧૦૨૨ યોજન મૂલમાં, ૩૨૨ યોજન મધ્યમાં, ૪૨૪ યોજના શિખરે છે. તેરમાં રૂચકવરદ્વીપમાં કુંડલના જેવી આકૃતિવાળો રૂચક પર્વત છે, તેનું સ્વરૂપ આ રીતે- રૂચકવરદ્વીપ મણે શ્રેષ્ઠ રૂચક પર્વત છે, પ્રાકાર સદેશ રૂપવાળો, રુચકદ્વીપનો Page #119 -------------------------------------------------------------------------- ________________ ૩/૪/ર૧૮,૨૧૯ ૨૨૩ વિભાગ કરનાર, તેની ઊંચાઈ ૮૪,ooo યોજન અને પૃથ્વીમાં ૧ooo યોજન અવગાઢ, પર્વતની પહોળાઈ-મૂળમાં સાધિક ૧૦,૦૨૨ યોજન, મધ્યમાં સાધિક 90૨૨ યોજન, ટોચે સાધિક ૪૦૨૪ યોજન છે. [૧૯] માનુષોત્તરાદિ મોટા કહ્યા. તેથી મહત્તા અધિકારથી અતિ મહને કહે છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - અતિ મહાંત એવા જે આલયો તે અતિ મહાલયો. મહાંત એવા અતિ મહાલયો તે મહતિ મહાલયો અથવા સ્વય આ શબ્દનો સ્વાર્થિક પ્રત્યય હોવાથી મહાતિમતાંત અર્થ છે. મહત્ શબ્દનું બે વખત ઉચ્ચારણ મેરુ વગેરેનું સર્વથા ગુરવ દેખાડવા છે. અથવા આ વ્યુત્પત્તિ રહિત અતિમહત્ અર્થમાં વર્તે છે. જંબૂદ્વીપનો મેરુ તે સાધિક લાખ યોજન પ્રમાણ છે, શેષ ચાર મેરુ સાધિક ૮૫,૦૦૦ યોજન પ્રમાણ છે. સ્વયંભૂરમણ સમુદ્ર શેષ સર્વ દ્વીપ સમુદ્રોથી અધિક પ્રમાણવાળા છે. સ્વયંભૂરમણ સમુદ્ર શેષ સર્વ દ્વીપ સમુદ્રોથી અધિક પ્રમાણવાળો છે. તે દ્વીપ સમુદ્રોનું અને સ્વયંભૂરમણનું અનુક્રમે કંઈક ન્યૂન એક રજ્જુ પ્રમાણ છે. બ્રાહાલોક મહાનું છે, તેનો વિસ્તાર પાંચ રાજ પ્રમાણ છે, તે પ્રમાણથી બ્રહાલોકનું વિવક્ષિતપણું છે. છેલ્લે બ્રહ્મલોક કલા કહ્યો. કલ્પના સાદૃશ્યથી કપસ્થિતિ કહે છે – • સૂઝ-૨૨૦ : કસ્થિતિ ત્રણ પ્રકારે કહી છે . સામાયિક કલ્પસ્થિતિ, છેદોવસ્થાપનીય કલ્પસ્થિતિ, નિર્વિશમાન કાસ્થિતિ... અથવા કાસ્થિતિ ત્રણ પ્રકારે છે - નિર્વિષ્ટકાસ્થિતિ, જિનકાસ્થિતિ, વિરકાસ્થિતિ. • વિવેચન-૨૨૦ : બંને સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - સમ - જ્ઞાનાદિ તેમનો આય - લાભ, તે સમાય, તે જ સામાયિક - સંયમ વિશેષ, તેનો અથવા તે જ કલા-આચાર કરવો. કહ્યું છે કે , સામર્થ્ય-વર્ણન-કરણ-છેદન-ઉપમા અને નિવાસમાં કહ્યું શGદને પંડિતો કહે છે. તે સામાયિક કલા જાણવો. તે પહેલા અને છેલ્લા તીર્થના સાધુઓને અલાકાળ છે, કેમકે તેમને છેદોપસ્થાપનીયનો સદ્ભાવ હોય છે. મધ્યના બાવીશ તીર્થના સાધુઓ અને મહાવિદેહમાં તો ચાવકથિત છે, કેમકે તે સમયે છેદોપસ્થાપનીયનો અભાવ છે. તેમની એ રીતે સ્થિતિ અથવા તેમાં સ્થિતિ-મર્યાદા તે સામાયિક ભસ્થિતિ. તે સ્થિતિ-૧ન્શય્યાતર પિંડ પરિહારમાં છે, ૨-ચતુમિના પાલનમાં, ૩-પુરુષના રોઠવમાં, ૪-વંદનાક દાન નિયમ લક્ષણવાળી છે. અને ૧- શેત, પ્રમાણપપેત વસ્ત્ર અપેક્ષાઓ જે અવેલકતવમાં, ૨- આધાકમદિ આહારદિના ગ્રહણમાં, ૩-શપિંડ ગ્રહણમાં, ૪- પ્રતિકમણમાં, ૫- માસકામાં, ૬- પર્યુષણા કલામાં અનિયત લક્ષણા છે. કહ્યું છે - શય્યાતરપિંડ, ચતુર્યામ, પુરુષજયેષ્ઠ, કૃતિકર્મ કરવામાં ચાર અવસ્થિત ૨૨૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કયો છે. આજેલક્ય, શિક, સપ્રતિકમણ, રાજપિંડ, માસકા, પર્યુષણાકલા આ છ એ અનવસ્થિત કલ્યો છે. અલકપણે આ પ્રમાણે - અલક બે પ્રકારે - વરસહિત, વઅરહિત. તેમાં તીર્થકરો વઅરહિત અને બીજા સાધુ વાસહિત અચેલક છે. વા છતાં અવેલકત્વનું દટાંત-મસ્તકે વર વીંટી નદી ઉતસ્વા છતાં લોકો તેને નગ્ન કહે છે અથવા હે શાલિકા જીર્ણ વસ્ત્રોથી હું નગ્ન છું, મને નવા વસ્ત્ર આપ. તેમ જીર્ણ, ખંડિત, સવગ ન ઢંકાય તેવા, અને નિત્ય એવા વસ્ત્ર ધારણ કરતા નિગ્રંથો અચેતક છે. ઇત્યાદિ. પૂર્વ પર્યાયના છેદ વડે ઉપસ્થાપન - આરોપણ કરવું તે છેદોપસ્થાપનીય. સ્પષ્ટતયા મહાવ્રત આરોપણ. તે પહેલા અને છેલ્લા તીર્થમાં છે. શેષ વ્યુત્પત્તિ તેમજ છે અને દશસ્થાનકમાં અવશ્ય પાલન કરવા રૂપ લક્ષણો છે. તે આ પ્રમાણે - દશા સ્થાનમાં સ્થિત ક૫ પહેલા-છેલ્લા જિનમાં છે. આ ધુતજ કલા દશ સ્થાન પ્રતિષ્ઠિત હોય છે. આવેલક્ય, શિક, શય્યાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, મહાવત, જ્યેષ્ઠ, પ્રતિક્રમણ, માસક, પર્યુષણા કલા. આ દશલ્પો છે. નિર્વિશમાન - જે પરિહારવિશુદ્ધિ તપને આયરે છે તે પરિહાસ્કો એવો અર્થ છે. તેઓની કલામાં સ્થિતિ આ પ્રમાણે - ગ્રીમ, શીત, વપકિાળમાં ક્રમથી તપ-જઘન્ય ઉપવાસ-છ - અરમાદિ, મધ્યમ છä આદિ, ઉત્કૃષ્ટ અક્રમાદિ તથા પારણે આયંબિલ જ હોય. સાત પિન્કેષણા પૈકી પહેલી બેનો અભિગ્રહ જ હોય અને પાછલી પાંચમાં એક વડે ભકત, એક વડે પાણીનો અભિગ્રહ છે. કહ્યું છે કે - વર્ષાઋતુમાં ઉત્કૃષ્ટથી પાંચ, મધ્યથી ચાર, જઘન્યથી ત્રણ ઉપવાસ કરે છે, શિશિરમાં ૪-૩-૨, ગ્રીમમાં ૩-૨-૧ ઉપવાસ કરે અને પારણે આંબેલ કરે. સાત પિકૈપણામાં છેલ્લી પાંચનું ગ્રહણ કરે તેમાં એક ભકતમાં અને એક પાણીમાં ગ્રહણ કસ્વાનો અભિપ્રહ હોય * * * * * કપસ્થિત પ્રતિદિન આયંબિલ કરે, તે - પરિહાર વિશદ્ધિકોનો નવ જણાનો ગુણ હોય છે આ રીતે સર્વે ચાઅિવંત, દર્શનમાં પરિતિષ્ઠિત, જઘન્યથી નવ પૂર્વ, ઉત્કૃષ્ટ દશપૂર્વી, પાંચ પ્રકારના વ્યવહારમાં, બે પ્રકારના કામાં, દશ પ્રકારે પ્રાયશ્ચિત્તમાં પરિતિષ્ઠિત હોય છે. નન - ગચ્છથી નીકળેલ સાધુ વિશેષ, તેઓની કાસ્થિતિ, તે જિનકલ્પ સ્થિતિ. જાન્યથી નવમાં પૂર્વની ત્રીજી વસ્તુ અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્વનો અભ્યાસ, પ્રથમ સંતનન, દિગ્વાદિ ઉપસર્ગ અને રોગની વેદના સહી શકે, તે જિનકલા સ્વીકારે, તે એકાકી હોય, દગુણ યુક્ત સ્પંડિલમાં જ ઉચ્ચારાદિ અને જીણવઆદિ ત્યજે, વસતિ સર્વોપાધિ રહિત વિશુદ્ધ હોય, ભિક્ષાચ બીજી પોરિસિમાં, પાછલી પિÖષણામાં એક જ કો, વિહાર માસકલા વડે, તે જ વીશીમાં છચ્છે દિને ભિક્ષાટન, Page #120 -------------------------------------------------------------------------- ________________ ૩/૨૦ ૨૫ આ પ્રમાણે મર્યાદા • x - કામાં કહી છે, ત્યાંથી જાણવી. કહ્યું છે કે • ગ૭માં નિમતા, ધીર, ગૃહિત પરમાય અગ્રાહ્ય અભિગ્રહ યોગને જિનકહિક ચાઅિને સ્વીકારે છે. * * * વૈર્યબલિક, તપશુર, પુષસિંહ, ગ૭માંથી નીકળે છે, વળી બલ-વીર્ય-સંઘયણવાળા ઉપસર્ગ સહેવાસ, અભીરુ હોય છે. વિર - આયાર્ય આદિ, ગયછ પ્રતિબદ્ધ, તેઓની સ્થિતિ તે સ્થવિર કલ્પસ્થિતિ. તે આ પ્રમાણે • પ્રવજ્યા, શિક્ષા, વ્રત, અર્ય ગ્રહણ, અતિયાવાસ, તિપતી, વિહાર, સામાચારી, સ્થિતિ, ઇત્યાદિ. અહીં સામાયિક હોતાં છેદોપસ્થાપનીય હોય છે, તેમાં પરિહારવિશુદ્ધિક ભેદરૂપ નિર્વિશમાનક, પછી નિર્વિપ્રકાયિક, પછી જિનકક્ષ કે સ્થવિકલ્પ હોય છે માટે સામાયિક કલ્પસ્થિતિ આદિ બે સૂઝતું કમ વડે સ્થાપન કરે છે. કહેલ કપસ્થિતિનું ઉલ્લંઘન કરનાર નાકાદિ શરીરવાળા થાય છે, માટે નાકાદિના શરીરનું નિરૂપણ કરવા માટે કહે છે— • સૂમ-૨૨૧,૨ - રિસ) નૈવિકોને ત્રણ શરીર કહ્યા છે . વૈક્રિયવૈજસ, કામણ... અસુર કુમારોને કણ શરીર કહ્યું છે . વૈક્રિય, વૈજય, કામણ. એ રીતે સર્વે દેવોનો ત્રણ શરીર હોય છે... yuીકાવિકોને મણ શરીર છે . દકિ, શૈક્સ, કામણ... એ રીતે વાયુકસિકોને છોડીને ચાવ4 ચઉસિદ્ધિાને જણ શરીર છે. રિ ગુરુને આશ્રીને ત્રણ પ્રત્યેનીક કહેલ છે - આચાર્ય પ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યેનીક, સ્થવિર પ્રત્યનિક... ગતિને આધીને ત્રણ પ્રત્યેનીક કહ્યા છે આલોક પ્રત્યનિક, પરલોક પ્રત્યનિક, ઉભયલોક પ્રત્યનિક.. સમૂહને આપીને ત્રણ પ્રત્યનિક છે - કુળ પ્રત્યનિક, ગણ પ્રત્યનિક, સંધ પ્રત્યનિક.. અનુકંપાને આપીને ત્રણ પ્રત્યનિક છે - તપસ્વી પ્રત્યનિક, પ્લાન પ્રત્યનિક, રીસ પત્યનિક... ભાવને આપીને ત્રણ પ્રત્યનિક કહા - જ્ઞાન પ્રત્યનિક, દર્શન પ્રત્યનિક, ચામિ પ્રત્યનિક... સૂત્રને આશીને પ્રત્યાનિકો ત્રણ છે - ક પત્યનિક, આર્ય પ્રત્યનિક, તદુભય પ્રત્યનિક. - વિવેચન-૨૨૧,૨૨૨ - [૨૧] તૈરયિકઆદિ દંડક સુગમ છે . વિશેષ એ કે. જેમ અસુરકુમારને ત્રણ શરીર છે એમ જ નાગકુમારાદિ ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક [એ બધાંને ત્રણ શરીર છે). એ રીતે વાયુકાયિકને આહાક સિવાય ચાર શરીરો છે માટે તેનું વર્જન કર્યું. એ રીતે પંચેન્દ્રિયો તિર્યંચોને પણ ચાર શરીર છે, મનુષ્યોને તો પાંચ શરીર પણ હોય, માટે અહીં બતાવેલ નથી. (૨૨૨] આયાત્ની સ્થિતિનું ઉલ્લંઘન કરનારાઓ પ્રત્યનિક પણ હોય છે, માટે તેઓને કહે છે : ' આદિ છ સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ કે • તવને જે કહે તે ગુરુ તેને આશ્રીતે પ્રત્યતિક એટલે પ્રતિકૂળ. 5િ/15 ૨૨૬ સ્થાનાંગસૂત્ર સટીક અનુવાદ/૧ સ્થવિર - જાતિ આદિ વડે છે. તેઓની પ્રત્યનિકતા આ પ્રમાણે જાણવી - જાતિ આદિનો દોષ કાઢીને અવર્ણવાદ બોલે, સેવામાં વર્તતો નથી, અનુચિત કરે છે, છિદ્ર જુએ છે, ગુરુના દોષ કહે છે, ગુરુથી પ્રતિકૂળ રહે છે • અથવા - એવી રીતે પણ બોલે, બીજાને આ પ્રમાણે ઉપદેશ આપે કે - દશવિધ વૈયાવચ્ચ કરવું જોઈએ, પણ પોતે કરતા નથી. જીત માનુષત્વ આદિ, તેમાં આ લોકનો - પ્રત્યક્ષ મનુષ્યત્વ લક્ષણ પાયિનો પ્રત્યનિક એટલે ઇન્દ્રિયના અને પ્રતિકૂળતા કરનાર હોવાથી પંચાગ્નિ તપસ્વીવ આલોક પ્રત્યનિક, પશ્લોક-જમાંતર પ્રત્યે પ્રત્યનિક એટલે ઇન્દ્રિયના અર્થમાં તત્પર, બંને પ્રકારના લોકનો પ્રત્યનિક • સોરી આદિ વડે ઇન્દ્રિયના અર્થ સાધવામાં તત્પર. અથવા • આ લોક પ્રત્યનિક એટલે આલોકમાં ઉપકારીના ભોગ-સાઘનાદિને ઉપદ્રવ કરનાર, આવી રીતે જ્ઞાનાદિને ઉપદ્રવ કરનાર તે પશ્લોક પ્રત્યનિક અને બંનેને ઉપદ્રવ કરનાર તે ઉભયલોક પ્રત્યનિક. અથવા - આ લોક તે મનુષ્ય લોક, પરલોક તે નાકાદિ, ઉભયલોક એટલે બંને. પ્રત્યનિકતા તો તેની વિપરીત પ્રરૂપણામાં છે. કુલ - ચાંદ્રાદિક, તે કુલોનો સમૂહ ત્રણ-કોટિકાદિ, તે ગણોનો સમૂહ તે સંઘ. પ્રત્યનિકપણે તેઓના અવર્ણવાદ વડે જાણવું. કુલાદિનું લક્ષાણ આ પ્રમાણે - એક આચાર્યની સંતતિ તે કુલ, પસ્પર સાપેક્ષ ત્રણ કુલનો ગણ હોય છે. જ્ઞાાનદર્શન-ચાસ્ત્રિ વડે વિભૂષિત બધા સાધુનો સમુદાય તે સંઘ કહેવાય છે. કેમકે ગુણોનો સમુદાય તે સંઘ છે. અનુવMા - ઉપસ્તંભને આશ્રીને તપસ્વી - પક, ગ્લાન-રોગાદિ વડે અસમર્થ, શૈક્ષ-નવદીક્ષિત, આ બધાં મદદ કરવા યોગ્ય છે. તેઓને મદદ ન કરવાથી • ન કરાવવાથી પ્રત્યનિકતા છે. ભાવ એટલે પર્યાય, તે જીવ અને અજીવ સંબંધી, તેમાં જીવનો પ્રશસ્ત અને અપશસ્ત છે. તેમાં પ્રશસ્ત તે ક્ષાયિકાદિ ભાવ અને પ્રશસ્ત ભાવ વિવક્ષા વડે ઔદયિક ભાવ છે. ક્ષાયિકાદિ ભાવ જ્ઞાનાદિ રૂપ છે, તેથી ભાવજ્ઞાનાદિને આશ્રીને તેઓની વિપરીત પ્રરૂપણા કરવાથી કે દોષ આપવાથી પ્રત્યનિક થાય છે. કહ્યું છે કે - પ્રાકૃત ભાષામાં ગૂંથેલ સૂત્ર કોણ જાણે છે કે કોણ સ્પેલ છે, ચા િવડે શું ? દાન વિના શું થવાનું ? (એમ વર્ણવાદ કરે.] સૂઝ - વ્યાખ્યા કરવા યોગ્ય, અર્ચ- તેનું વ્યાખ્યાન - તિક્તિ આદિ અને તંદુભય- તે બંનેની. સૂત્રાદિની પ્રત્યનિકતા આ પ્રમાણે કાયા અને વ્રતો તે જ છે, પ્રમાદ અને અપમાદ પણ તે જ છે, મોક્ષના અધિકારીને જયોતિષ અને યોનિથી શું પ્રયોજન ? એ રીતે દૂષણોને કહેવા તે અવર્ણવાદ], * * ગર્ભજ મનુષ્યોને જ છે, અને તેનું શરીર માતા-પિતાના કારણથી છે, તે બંનેનું શરીરના અંગોનું હેતુપણું હોવાથી તેના વિભાગને કહે છે - Page #121 -------------------------------------------------------------------------- ________________ ૩/૪/૨૨૩ ૨૨e ૨૨૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • સૂત્ર-૨૨૩ - પિતાના [તીયથિી પd] અંગો ત્રણ છે . અસ્થિ, અરિસ્થમા કેશ-મૂંછ, રોમ, નખ. ત્રણ અંગો માતાના છે - માંસ, લોહી, મેદ-ફેફસા. • વિવેચન-૨૨૩ - બંને સૂત્રો સુગમ છે. મધ્ય એ કે - પિતૃઅંગો પ્રાયઃ વીર્યની પરિણતિરૂપ છે. ૧અસ્થિ-હાડકાં, ૨-અસ્થિમિંજ - અસ્થિ મધ્યે રહેલ રસ, ૩-કેશ-માથાના વાળ, મયૂ-દાઢી, મૂછના વાળ, રોમ-કાંખના વાળ અને નખો, કેશ-મશ્ર - રોમ - નખ એ બધાં વૃદ્ધિપણે સમાન હોવાથી એક કહ્યા છે.]. માતૃગ આdવ પરિણતિરૂપ છે. ૧-માંસ-પ્રતીત છે. ર-શોણિત-લોહી, 3મયૂલિંગ - બાકીના ભેદ, ફેફસા આદિ, કપાલમણે રહેલ ભેજ. પૂર્વોક્ત સ્થવિર કાસ્થિતિ પ્રતિપન્નને નિર્જરાના કારણો કહે છે • સૂત્ર-૨૨૪ : ત્રણ સ્થાન વડે શ્રમણ નિર્ગસ્થ મહાનિર્જી અને મહાપર્યવસાનવાળો થાય છે. તે આ - ૧. જ્યારે હું થોડું કે ઘણું કૃત ભણીશ, ૨. ક્યારે હું એકલવિહારીની પ્રતિમાને અંગીકાર કરીને વિચરીશ, ૩. ક્યારે હું અપશ્ચિમ મારણાંતિક સંલેખનાની સેવના વડે સેવિત થઈ ભાત-પાણીના પ્રત્યાખ્યાન કરી મૃત્યુની આકાંક્ષા વિના પાદગમન સંથારો કરીશ. આ પ્રમાણે તે મન વડે, વચન વડે, કાયા વડે ભાવના કરતો નિીિ મહાનિર્જક, મહાપર્યવસાનક થાય. ત્રણ સ્થાન વડે શ્રાવક મહાનિર્જરામહાપર્યવસાનવાળો થાય - ૧. જ્યારે હું આભ કે બહુ પરિગ્રહને છોડીશ, ૨. ક્યારે હું મુંડ થઈને, ઘર છોડીને અણગાર પ્રવજ્યા લઈશ, ૩. ક્યારે હું અપશ્ચિમ મારણાંતિક સંલેખનાની આરાધના વડે ભા-પાણીનો ત્યાગ કરીને કાળની અપેક્ષા વિના પાદોપગમન સંથારો કરીને આ પ્રમાણે મન-વચન-કાયા વડે જાગૃત થઈશ. એ ભાવનાથી શ્રાવક મહા નિર્જરામહાપર્યવસાનવાળો થાય. • વિવેચન-૨૨૪ : સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - મોટી નિર્જરા - કર્મનો ક્ષય છે જેને તે તથા - પ્રશસ્ત અથવા અત્યંત પર્યવસાન- છેવટના સમાધિમરણથી એટલે ફરી મરણ ન પામવાથી અંત છે જીવને તે મહાપર્યવસાન. કેમકે તેમાં અતિ શુભ આશય હોય છે. એ પ્રમાણે ત્રણ લક્ષણ કહ્યા. સ એટલે સાધુ. TUTE • મન વડે, વાસ - વચન વડે, વાળ - કાયા વડે. પ્રાકૃતથી અહીં જ • કાર આગમ થયો છે. ત્રણ કરણ વડે એમ અર્થ જાણવો અથવા સ્વ-પોતાના મન વડે ઇત્યાદિ. વિચારણા કરતો, ક્યાંક પાઉમાન એવો પાઠ છે, ત્યાં પ્રગટ કરતો એવો અર્થ જાણવો. સાઘની જેમ શ્રાવકને પણ નિર્જસ આદિના ત્રણ કારણો છે. તે બતાવ્યા, એ સૂત્ર સુગમ છે. અનંતર કમ નિર્જરા કહી, તે પુદ્ગલ પરિણામ વિશેષરૂપ છે, તેથી સૂનકાર પુદ્ગલના પરિણામ વિશેષને કહે છે– • સૂત્ર-૨૫ થી ૨૨૭ : [૨૫] પુદ્ગલ પ્રતિઘાત કણ પ્રકારે કહ્યો છે પરમાણુ યુગલ પરમાણુ પુદ્ગલને પામીને પ્રતિઘાત પામે, રૂક્ષપણાથી પરમાણુ પુદ્ગલ પ્રતિઘાત પામે, લોકના અંતે પરમાણુ યુગલ પ્રતિઘાત પામે ખિલિત થાય [૨૬] ત્રણ પ્રકારે ચક્ષુ કહ્યા છે - એક ચક્ષુ, બે ચક્ષુ, ત્રણ ચક્ષુ. છાસ્થ મનુષ્યને એક ચક્ષુ છે, દેવને બે ચક્ષુ છે, તથારૂપ શ્રમણ-માહણ ઉત્પન્ન જ્ઞાનદર્શનના ધાક હોવાથી ત્રણ ચક્ષવાળા કહેવાય છે. | [૨૨] ત્રણ પ્રકારે અભિસમાગમ કહેલ છે - ઉદ્ધ, અધો, વિકઈ જ્યારે તણારૂપ શ્રમણ કે માહણને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે ત્યારે તે સાધુ પહેલાં ઉદdલોકને જાણે છે, પછી તિછને, પછી આધોલોકને ભણે છે. હે આયુષ્યમાન શ્રમણ ! અધોલોકનું જ્ઞાન દુષ્કર છે. • વિવેચન-૨૨૫ થી ૨૨૭ : [૨૫] પુદ્ગલ - અણુ આદિનો પ્રતિઘાત-ગતિ ખલન, તે પુદ્ગલ પ્રતિઘાત છે. પરમ અણુ એવો પુદ્ગલ તે પરમાણુ પુદ્ગલ. તે બીજા પરમાણુને પામીને અટકેગતિની ખલના પામે.. લૂખાપણાથી કે તેવા બીજા પરિણામ દ્વારા ગતિ ખલના પામે.. લોકના અંતે અટકે, કેમકે ત્યાંથી આગળ ધમસ્તિકાયનો અભાવ છે. પુદ્ગલ પ્રતિઘાતને ચક્ષુવાળો જ જાણે તેથી [૨૬] સૂત્ર સુગમ છે. ચક્ષુ એટલે મ. તે દ્રવ્યથી આંખ અને ભાવથી જ્ઞાન છે, તેનો યોગ જેને છે તે ચાવાળો જાણવો. ચા સંખ્યા ભેદથી ત્રણ પ્રકારે છે : તેમાં જેને એક ચક્ષુ છે તે એક ચક્ષ, એ રીતે બે-ત્રણ પણ જાણવા. છાદન કરે તે છા-જ્ઞાનાવરણાદિ કર્મોમાં રહે તે છવાસ્થ, તે જો કે અનુત્પન્ન કેવળજ્ઞાનવાળા બધાં કહેવાય છે, તો પણ અહીં અતિશયવાળા શ્રુતજ્ઞાનાદિ હિત વિવક્ષિત છે, તેથી એક ચક્ષુ, ચક્ષુરિન્દ્રિય અપેક્ષાએ છે. દેવોને ચક્ષુરિન્દ્રિય અને અવધિજ્ઞાન વડે બે ચક્ષુ છે. આવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ શ્રુત અને અવધિજ્ઞાન અને અવધિદર્શન જે ધારણ કરે છે, તે ઉત્પન્ન જ્ઞાનદર્શનાર કહેવાય, એવા મુનિ તે ત્રિચક્ષુ અય ચક્ષુરિન્દ્રિય, પરમકૃત, પરમ અવધિ વડે કથન યોગ્ય થાય. તે જ સાક્ષાની માફક હેય અને ઉપાદેય સમસ્ત વસ્તુને જાણે છે. અહીં કેવલીને વ્યાખ્યાત કર્યા નથી. કેવલજ્ઞાન અને દર્શનરૂપ બે ચક્ષુની કલ્પનાનો સંભવ છતાં પણ ચક્ષુરિન્દ્રિય લક્ષણ ચાના ઉપયોગનો અભાવ હોવાથી અસકલાના વડે તેને ત્રણ ચક્ષુ વિધમાન નથી, એમ કરીને કેવલીનું ગ્રહણ કરેલ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩/૪/૨૨૭ ૨૨૯ ૨૩૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નથી. દ્રોન્દ્રિયની અપેક્ષાએ તો તે પણ વિરુદ્ધ નથી. • ચાવાળાનું વર્ણન કર્યું, તેને અભિસમાગમ - વસ્તુનું જાણવું થાય છે, તે હેતુથી તેને દિશાના ભેદ વડે વિભાગ કરતા કહે છે [૨૨] fબ - અર્થને સન્મુખપણાએ પણ વિપર્યાય નહીં. સન્ એટલે સમ્ય, સંશયપણે નહીં. મા • મર્યાદા વડે જાણવું તે અભિસમાગમ થતુ વસ્તુનું જ્ઞાન. અહીં જ જ્ઞાનભેદ કહે છે - બાકીના છાસ્ય જ્ઞાનોનું ઉલ્લંઘન કરનારું અતિશેષ, તે જ્ઞાન-દર્શન પરમાવધિરૂપ જણાય છે, કેમકે કેવલજ્ઞાનનો ઉધ્વદિક્રમ વડે ઉપયોગ ન હોય, જેને લઈને તપ્રથમ તથા આદિ સૂત્ર નિર્દોષ થાય. પરમાવધિવાળાના ઉત્પન્ન થયેલ જ્ઞાનાદિની પ્રથમતા, તે પ્રથમપણામાં ઉદdલોકને જાણે, પછી તિછલોકને, પછી અધોલોકને જાણે છે. હે આયુષ્યમાન શ્રમણ ! આ શિષ્યને આમંત્રણરૂપ છે - અભિસમાગમ કહ્યો, તે જ્ઞાન, જ્ઞાન ઋદ્ધિરૂપ અહીં જ કહેવામાં આવતું હોવાથી ઠદ્ધિના સમાનપણાથી તેના ભેદો કહે છે– • સૂત્ર-૨૨૮ - ૧. ત્રણ પ્રકારે ઋદ્ધિ કહી છે . દેવહિ૮, રાજદ્ધિ, ગણદ્ધિ.. ૨. દેવદ્ધિ ત્રણ પ્રકારે છે : વિમાનtઋદ્ધિ, વિકુdણકદ્ધિ, પરિચારણાગદ્ધિ.. 3. અથવા દેવદ્ધિ ત્રણ પ્રકારે છે : સચિત્ત, અચિત, મિશ્રિત. ૪. રાજદ્ધિ ત્રણ પ્રકારે છે - રાજાની અતિયાન કૃદ્ધિ, રાજાની નિયતિંદ્ધિ, રાજાની બલ-તાહન-કોશ-કોઠાગાદ્ધિ.. ૫. અથવા રાજદ્ધિ ત્રણ પ્રકારે છે - સચિત, અચિત્ત, મિશ્ર... ૬. ગણહિત ત્રણ પ્રકારે છે - જ્ઞાનત્રદ્ધિ, દર્શનBદ્ધિ, યાત્રિકહિd. 9. અથવા ગણહિત ત્રણ ભેદે છે - અચિત્ત, અચિત, મિશ્રત. • વિવેચન-૨૨૮ : સાતે સૂણો સુગમ છે - વિશેષ એ કે - દેવ એટલે ઇન્દ્રાદિની ઋદ્ધિ, ઐશ્વર્ય તે દેવઋદ્ધિ. એ રીતે રાજા એટલે ચકવર્તી આદિની, ગણિ-એટલે ગણના અધિપતિ આચાર્યની ઋદ્ધિ - ... વિમાનોની અથવા વિમાન લક્ષણ ઋદ્ધિ. તે ખીશ લાખ વિમાનરૂપ બાહુલ્ય, મહત્પણું, રત્નાદિનું રમણીયપણું તે વિમાનની બદ્ધિ. સૌધમદિ દેવલોકને વિશે બત્રીસ લાખની સંખ્યારૂપ બાહુલ્ય હોય છે. કહ્યું છે કે - ૩૨, ૨૮, ૧૨, ૮, ૪ લાખ વિમાનો પહેલાથી આરંભીને ચાવતુ પાંચમાં બ્રહ્મ નામક દેવલોક સુધી હોય છે. લાંતક - શુક - સહસારમાં અનુક્રમે ૫૦ - ૪૦ - ૬ હજાર છે. આનતપ્રાણતના ૪૦૦ અને આરણ અયુતના મળીને 30o વિમાનો હોય છે. નવવેયકમાં નીચેની રિકે ૧૧૧, મધ્ય ત્રિકે-૧૦૩, ઉપલી મિકે ૧oo વિમાન છે અનુતરે પ-વિમાન છે. આ વિમાનો ભવન અને નગરોના ઉપલક્ષણરૂપ છે. વિકર્વણા લઠ્ઠાણા તે વૈકિય ઋદ્ધિ. વૈક્રિય શરીરો વડે જ જંબૂદ્વીપ દ્વયને કે અસંખ્યાત સમુદ્રોને પૂરે છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે - હે ભગવા ચમરેન્દ્ર કેવી ઋદ્ધિવાળો ચાવતુ કેવી વિકૃણા કરવાને સમર્થ છે ? હે ગૌતમ ! ચમરેન્દ્ર યાવતું જંબૂદ્વીપ જેવા દ્વીપને ઘણાં અસુરકુમાર દેવો-દેવીઓ વડે પરિપૂર્ણ ભરવા માટે સમર્થ છે. હે ગૌતમ ! આ ચમરેન્દ્રનો માત્ર વિષય કહ્યો. પણ સંપત્તિ વડે તેવું તેણે કર્યું નથી • કરતો નથી - કરશે નહીં. એ રીતે શકેન્દ્ર પણ બે જંબૂદ્વીપ જેવડા દ્વીપને ચાવવું પરિપૂર્ણ ભરવા માટે સમર્થ છે... પરિચારણા એટલે વિષય સેવનાની ઋદ્ધિ. અન્ય દેવો પ્રત્યે બીજા દેવોને સ્વાધીન દેવીઓ પ્રત્યે, પોતાની દેવીઓ પ્રત્યે તેઓને વશ કરીને અને પોતાને વિક્ર્વને પરિચારણા કરે છે. સચિત - પોતાનું શરીર અને અગ્રમહિષી વગેરે સચેતન વસ્તુની સંપત્તિ, અચિત - વસ્ત્ર, આભુષણાદિ સ્વરૂપવાળી, મિશ્ર- અલંકૃત દેવી. અતિયાન-નગરમાં પ્રવેશ, તેમાં ત્રાદ્ધિ - તોરણ, હાટની શોભા, મનુષ્યોની ભીડ વગેરે સ્વરૂપવાળી.. નિયન - શહેરમાંથી નીકળવું. તેમાં ત્રાદ્ધિ - હાથીની બાડી, સામંત પરિવારદિ, બલચતુરંગ સેના, વાહનો - ઘોડા આદિ. કોશ-ભંડાર, કોઠ-ધાન્યભંડાર, તેઓના ઘર તે કોઠાગાર અર્થાત્ ધાન્યનું ઘર, તેઓને બદ્ધિ અથવા તે જ ઋદ્ધિ તે બલ, વાહન, કોશ, કોઠાગાર ઋદ્ધિ.. સચિત્તાદિ ઋદ્ધિ પૂર્વવત્ વિચારવી. જ્ઞાન ઋદ્ધિ - વિશિષ્ટ વ્યુતની સંપત્તિ, દર્શન ઋદ્ધિ - જિનવચનમાં નિઃશંકિતાદિપણું અથવા પ્રવચન પ્રભાવક શાસ્ત્ર સંપતિ.. ચારિત્રમાદ્ધિ-નિરતિચારતા. સચિતા - શિષ્યાદિ સ્વરૂપવાળી, અયિતા - વસ્ત્રાદિ વિષયવાળી, મિશ્રિતા - વસ્ત્રાદિ સહિત શિષ્યો. - પ્રસ્તુત વિકdણાદિ ઋદ્ધિ બીજાને પણ હોય છે. માત્ર દેવાદિને વિશેષવતી હોય છે, માટે તેઓની કહી. ઋદ્ધિના સભાવે ગૌરવ થાય છે, તેથી તે કહે છે - • સૂગ--૨૨૯ થી ૨૩૧ - રિ૯] ત્રણ પ્રકારે ગારવ છે - ઋદ્ધિગારવ, રસગરd, શાતાગારd. [૩૦] ત્રણ પ્રકારે કરણ છે - ધાર્મિકકરણ, આધાર્મિકકરણ, મિશ્રકરણ. ૩િ૧] ભગવતે ત્રણ પ્રકારે ધર્મ કહો - સુઆદિત, સુણાd, સુપતિ જ્યારે સારી રીતે અધ્યયન કર્યું હોય ત્યારે સુધ્યાન થાય છે, જ્યારે સુન થાય છે ત્યારે સુતપસિત થાય છે. તે સુધિત, સુગાયિત, સુતપસિતતી એ ત્રણ પ્રકારે ભગવંતે સારી રીતે કહેલ છે. • વિવેચન-૨૨૯ થી ૨૩૧ : [૨૯] ત્રણ ગારવ આદિ સ્પષ્ટ છે. ભારેપણાનો ભાવ કે કાર્ય તે ગૌરવ, તે બે પ્રકારે છે : દ્રવ્યથી વજાદિનું અને ભાવથી અભિમાન અને લોભરૂપ અશુભ ભાવવાળા આત્માનું. ભાવ ગૌરવ ત્રણ પ્રકારે છે - રાજાદિથી કરાયેલ પૂજા સ્વરૂપ અથવા આચાર્યવાદિ સ્વરૂપ ઋદ્ધિથી અભિમાનાદિ વડે જે ગૌરવ તે ઋદ્ધિ ગૌરવ. ઋદ્ધિની પ્રાપ્તિથી અભિમાન અને અપાતની પ્રાર્થના થકી આત્માનો જે અશુભ ભાવ તે ભાવગૌરવ. આ અર્થ બીજે પણ જાણવો. વિશેષ એ કે સનેન્દ્રિયનો અર્થ મધુર Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩/૪/૨૨૯ થી ૨૩૧ ૨૩૧ ૨૩૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આદિ, સાતા એટલે સુખ કે ઋદ્ધિમાં આદર. [૨૩૦] હમણાં ચાત્રિ ઋદ્ધિ કહી, ચારિત્રને કરણ છે માટે તેના ભેદોને કહે છે - શ્રત - અનુષ્ઠાન કરવું. તે ધાર્મિક આદિ સ્વામીના ભેદે ત્રણ પ્રકારે છે. ધાર્મિકસંયતનું આ ધાર્મિક જ છે એમ બીજામાં પણ જાણવું. વિશેષ એ કે - અધાર્મિક એટલે અસંયત અને ધાર્મિકા ધાર્મિક એટલે દેશવિરતિ અથવા ધર્મમાં થયેલું કે ધર્મ જેનું પ્રયોજન છે તે ધાર્મિક, તેથી વિપરીત તે અધાર્મિક. [૨૩૧] ઘાર્મિક કરણ કહ્યું. તે ધર્મ જ છે, માટે તેના ભેદોને કહે છે - સુગમ છે. મધ્ય ભગવંત મહાવીરે કહેલું છે, એ રીતે સુધર્માસ્વામી, જંબૂસ્વામીને કહે છે. મુ - સારી રીતે કાળ, વિનયાદિ આરાધના વડે અધિત - ગુરુ પાસે સૂત્રથી ભણેલું તે સ્વધિત તથા શોભન-વિધિ વડે ત્યાંજ વ્યાખ્યાન દ્વારા અર્થથી સાંભળીને યાત - વારંવાર ચિંતવેલું જે શ્રુત તે સુધ્યાત, અનુપેક્ષા અભાવે તવનો બોધ ન થવા વડે અધ્યયન અને શ્રવણ પ્રાયઃ અકૃતાર્થ છે. એ રીતે બે ભેદે શ્રુતધર્મ કહ્યો. આ ત્રણેનો ઉત્તરોત્તર અવિનાભાવ કહે છે. ‘નયા' ઇત્યાદિ. તે સુગમ છે. વિશેષ એ કે - દોષરહિત અભ્યાસ વિના શ્રુતના અર્થની પ્રતીતિ ન થવાથી સુધ્યાત થતું નથી. સારી રીતે ચિંતનના અભાવે જ્ઞાનની વિકલતાથી સારું તપ ન થાય એ ભાવ છે. જે સુધિત વગેરે ત્રણ પદ , તે ભગવાન વર્ધમાનસ્વામીએ ધર્મ કહ્યો છે, તે ધર્મ સારી રીતે કહેલ છે, કેમકે સમ્યગ્રજ્ઞાન અને ક્રિયારૂપ અને બંનેને વિશે એકાંતિક, આત્યંતિક સુખના સફળ ઉપાય વડે ઉપચાર રહિત ધર્મ સુગતિને વિશે ધારણ કરવાથી જ ધર્મ કહેવાય છે. કહ્યું છે કે - જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે, સંયમ ગુપ્તિકર છે. ત્રણેનો સમાયોગ તે જિનશાસનમાં મોક્ષ કહેલો છે. સારી રીતે કરેલ તપ તે ચારિત્ર કહ્યું. તે પ્રાણાતિપાતાદિથી વિરતિ સ્વરૂપ છે, તેના ભેદોને કહે છે • સૂત્ર-૨૩૨ થી ૨૩૪ : રિઝર] વ્યાવૃત્તિ ત્રણ પ્રકારે કહી છે-જ્ઞાનયુક્ત, અજ્ઞાનયુકત, વિચિકિત્સા. એ પ્રમાણે પદાર્થોમાં સક્તિ અને પદાર્થોન ગ્રહણ ત્રણ પ્રકારે છે. [૩] અંત ત્રણ પ્રકારે કહ્યું છે - લોકાંત, વેદાંત, સમયાંત [૩] જિન ત્રણ પ્રકારે કહ્યા છે - અવધિજ્ઞાનજિન, મનઃ પવિજ્ઞાનજિન, કેવળજ્ઞાનજિન.. કેવલી ત્રણ કરે છે - અવધિજ્ઞાન કેવલી, મન:પર્યવાન કેવલી, કેવલજ્ઞાન કેવલ... અહા ત્રણ પ્રકારે કહ્યા છે - અવધિજ્ઞાનઅહંત, મન:પર્યવજ્ઞાન અહા, કેવલજ્ઞાન અહંન્ત - વિવેચન-૨૩૨ થી ૨૩૪ : [૩૨] બાવર્તન - કોઈપણ હિંસાદિ મર્યાદાથી નિવૃત્તિ. તે હિંસાદિના હેતુસ્વરૂપ, ફળને જાણનારી જ્ઞાનપૂર્વિકા નિવૃત્તિ, તે જ્ઞાતાની સાથે અભેદ હોવાથી ગાળું એમ કહેલી છે. અજ્ઞના અજ્ઞાનથી જે નિવૃત્તિ તે બનાળુ કહી, જે વિચિકિત્સા - સંશયી નિવૃત્તિ. નિમિત અને નૈમિતિકના અભેદથી વિચિકિત્સા કહેલી છે. વ્યાવૃત્તિ શબ્દથી ચારિત્ર કહ્યું, તેના વિપક્ષાભૂત અશુભ અધ્યવસાય અને અશુભ અનુષ્ઠાન એ બંનેના ભેદોને અતિદેશથી કહે છે– વ્યાવૃતિની જેમ ત્રણ પ્રકારે અધ્યપપાદન - કોઈક ઇન્દ્રિયના વિષયમાં આસક્તિ. તેમાં વિષયજન્ય અનર્થને જાણનારની વિષયમાં આસક્તિ તે નાબૂ રાજાની જે આસક્તિ તે મન[, સંશયવાળાની આસક્તિ તે વિચિકિત્સા. પર્યાપદન - સમસ્તરૂપે સેવવું. તે પણ ત્રણ પ્રકારે છે. [33] નાગુ - જ્ઞ, તે જ્ઞાનથી થાય છે, જ્ઞાન અતીન્દ્રિયના અર્થોમાં પ્રાયઃ શાસ્ત્રથી થાય છે, માટે શાસ્ત્રના ભેદ વડે તેના ભેદને કહે છે - પરિચ્છેદ કે નિર્ણય. તેમાં નીલ - લૌકિક શાસ, લોકોએ બનાવેલ અને તેઓ દ્વારા ભણવા યોગ્ય હોવાથી અર્થશાસ્ત્રાદિ. તેથી અંત-નિર્ણય અથવા પરમ રહસ્ય કે પર્યન્ત તે લોકાંત.. એ રીતે વેદનો અને સમયનો પણ અંત જાણવો. વિશેષ એ કે - વેદ - વેદાદિ ચાર છે, અને સમય - જૈન સિદ્ધાંતો. [૨૩૪] હમણા સમયનો અંત કહ્યો. સમય તે જિન, કેવલી, અહંતુ શબ્દ વાચ્ય પુરષો વડે કહેલ યથાર્થ હોય છે. માટે જિન આદિ શબ્દના ભેદોને કહેવા ત્રણ સૂત્રો કહે છે - તે સુગમ છે. વિશેષ એ કે - રાગ, દ્વેષ, મોહને જીતે તે જિન-સર્વજ્ઞ. - X - વળી સ્ત્રી, શસ્ત્ર, અક્ષ હિત હોવાથી અહેતુ જ અનુમાન થાય. તથા નિશ્ચયથી પ્રત્યક્ષ જ્ઞાનવથી જિનોની માફક વર્તે છે, તે પણ જિન છે. તેમાં જેને અવધિજ્ઞાન પ્રધાન છે તે અવધિજિન, તે રીતે બીજા બે પણ જાણવા. વિશેષ એ કે - પહેલા બે ભેદ ઉપચાચી છે, છેલ્લો છેદ નિરૂપચાર છે. ઉપચારનું કારણ પ્રત્યક્ષ જ્ઞાનીપણું છે. જેને એક, અનંત કે પૂર્ણ જ્ઞાનાદિ છે, તે કેવલી છે. કહ્યું છે કે - સમગ્ર, અનંત કે પરિપૂર્ણ લોકો જાણે - જુએ છે. કેવલ ચારિત્ર અને કેવલજ્ઞાન હોવાથી તે કેવલી હોય છે. અહીં પણ જિનવત્ વ્યાખ્યા છે. દેવાદિ કૃત પૂજાને યોગ્ય છે, તે અહત્ત અથવા જેને કંઈ છાનું નથી તે અમર હસ, બાકી પૂર્વની માફક જાણવું - આ જિનાદિ સલેશ્ય હોય છે માટે વૈશ્યા કહે છે– • સૂત્ર-૨૩૫,૨૩૬ - [૩૫] ૧- ત્રણ લેયાઓ દુર્ગન્ધવાળી છે - કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપોત વેશ્યા. -ર- પ્રણ લેયાઓ સુગંધવાળી છે - તેજ, પા, શુક્લ - લેયા. એ રીતે -- દુર્ગતિમાં લઈ જનારી, ૪- સદ્ગતિમાં લઈ જનારી, ૫સંક્ષિટા, ૬- અસંકિલન્ટા, - અમનોજ્ઞ, -૮- મનોજ્ઞ, -- અવિશુદ્ધા, “૧૦શ્રદ્ધા, -૧૧- આપશdi, ૧ર- પ્રસ્તા, ૧૩- નિરુta, -૧૪- Mિધોણ છે. [૩૬] મરણ ત્રણ પ્રકારે છે - બાળમરણ, પંડિતમરણ, ભાલપંડિત મરણ.. બાળ મરણ ત્રણ પ્રકારે - સ્થિત વૈશ્ય, સંકિષ્ટ વેશ્ય, પર્યાવરાત વેશ્યા. પંડિત Page #124 -------------------------------------------------------------------------- ________________ ૩/૪/૨૩૫,૨૩૩ ૨૩૩ મરણ ત્રણ પ્રકારે - સ્થિત લેય, અસંક્લિષ્ટ વેશ્ય, પચવજાત વેશ્ય.. ભાલપંડિત મરણ ત્રણ પ્રકારે - સ્થિત વેશ્યા, અસંક્ષિપ્ટ લેસ, અપર્ણવજાત લેય. • વિવેચન-૨૩૫,૨૩૬ : [૨૩૫] સૂગ સુગમ છે. વિશેષ એ કે - ખરાબ ગંધ તે દુર્ગા . તેનું દુર્ગધપણું પુદ્ગલાભકવણી છે અને પુદ્ગલોને તથા ગંધાદિનો અવશ્ય ભાવ હોય છે. કહ્યું છે કે - જેમ ગોમૃતકનો દુર્ગધ, શ્વાન મૃતક દુર્ગધ, સર્પમૃતક દુર્ગધ છે. તેનાથી અનંતગુણ દુર્ગધ અપશસ્ત લેશ્યાની હોય છે. આ લેગ્યાનો વર્ણ નામાનુસારી છે. કપોતવર્ણ વાળી તે કાપોત લેશ્યા - ધૂમવર્ણ જેવી. સુરભિગંધ તે સુગંધ. જેમ સુરભિ કુલગંધ, ચૂર્ણ કરેલ વાસની ગંધ છે, તેનાથી અનંતગુણી સુગંધ ત્રણે પ્રશસ્ત લેશ્યાની હોય છે. તેજ- અગ્નિ તેના જેવા વર્ણવાળી, તે તેજલેશ્યા, પડાના ગર્ભ જેવા વણસ્યા, તે પીતવણી પદ્મ લેશ્યા, શુક્લ-પ્રતીત છે. વં શબ્દથી પ્રથમ સૂત્ર માફક, તમો ત્યારે અભિલપ વડે બાકીના સૂત્રો કહેવા યોગ્ય છે. તેમાં દુર્ગતિ એટલે નક, તિર્યંચરૂપ દુર્ગતિ પ્રત્યે પ્રાણીને લઈ જાય, તે દુર્ગતિગામિની લેગ્યાઓ. સુગતિ - દેવ, મનુષ્યરૂપ. દુ:ખના કારણરૂપ હોવાથી સંકિલષ્ટ, વિપર્યય તે અસંક્ષિપ્ત વૈશ્યા. મનને ન ગમતા સયુક્ત પુગલમય હોવાથી ત્રણ અમનોજ્ઞ છે. વિશુદ્ધ - વર્ણચી [ત્રણ લેશ્યાઓ મલિન છે.]. પશસ્ત - ગણ લેશ્યા અકલ્યાણરૂપ છે અર્થાત્ સ્વીકારવા યોગ્ય નથી. શીતરક્ષા - સ્પર્શથી પહેલી ત્રણ સ્નિગ્ધરૂક્ષ છે, બીજી ત્રણ સ્નિગ્ધ અને ઉણ છે - હમણાં લેશ્યા કહી, હવે લેગ્યા વિશિષ્ટ મરણને કહે છે [૩૬] ચાર પ્રકારે છે - બાલ-અજ્ઞાની માફક જે વર્તે છે અર્થાત્ વિરતિનો સાધક વિવેક, તેનાથી રહિત હોવાથી બાલ - અસંયત છે. તેનું મરણ તે બાલમરણ. એ રીતે બીજા પણ બે મરણ જાણવા. fક ધાતુ ગત્યર્થત્વથી જ્ઞાનાર્થક હોવાથી વિરતિરૂપ ફલ વડે, ફળ માફક વિજ્ઞાન સંયુક્ત હોવાથી પંડિત-dવજ્ઞ કે સંયત. અવિરતપણાએ બાલપણું હોવાથી વિરતપણાએ પંડિતપણું હોવાથી બાલપંડિત તે સંયતાસંયત કહેવાય છે. fથતા • રહેલી, અવિશુદ્ધય - અસંક્ષિપ્તવથી જેમાં કૃષ્ણાદિ લેસ્યા છે. તે સ્થિત લેશ્ય... વિનg • અંકલેશને પ્રાપ્ત થતી વેશ્યા છે જેને વિશે તે સંક્ષિપ્ત લે.. gવા - અવશિષ્ટથી વિશુદ્ધ વિશેષો પ્રતિસમયમાં જે લેશ્યાને વિશે થયેલા છે તે પર્યવાહતેશ્ય. અહીં પહેલાં કૃષ્ણાદિ વૈશ્યાવાળો જ્યારે કૃષ્ણાદિ વેશ્યાવાળા નકાદિને વિશે જ ઉપજે છે ત્યારે પ્રથમ સ્થિતલેશ્ય મરણ હોય છે. જ્યારે નીલ ૨૩૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ લેશ્યાદિવાળો કૃણાદિ લેશ્યાવાળો નીલ-કાપોત લેશ્યાવાળામાં ઉત્પન્ન થાય તે પર્યવ જાતલેશ્ય મરણ છે. ભગવતીમાં કહ્યું છે - હે ભગવન્! નિશ્ચય કૃષ્ણલેશ્ય, નીલલેશ્ય, યાવત્ શુક્લલેશ્યાવાળો થઈને કાપોતલેશ્યાવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય ? હા, ગૌતમ ! થાય - એવું કેમ કહ્યું? હે ગૌતમ ! સંક્ષિશ્યમાન, વિશુદ્ધમાન લેશ્યાના સ્થાનોને વિશે કાપોતલેશ્યામાં પરિણમે છે. કાપોતલેશ્યામાં પરિણમીને કાપોત લેશ્યાવાળા નૈરયિકોને વિશે ઉત્પન્ન થાય છે - આ કથન અનુસાર પછીના બે સૂત્રોમાં પણ સ્થિત લેશ્યા વિભાગ જાણવો. પંડિત મરણને વિશે વૈશ્યાનું સંક્ષિશ્યમાનપણું નથી. કેમકે સંમતપણું હોવાના કારણે જ પંડિત મરણનું બાળ મરણથી વિશેષત્વ છે. બાલ પંડિત મરણને વિશે તો લેશ્યાનું મિશ્રવ હોવાથી સંક્ષિશ્યમાનપણું અને વિશુદ્ધમાનપણું નથી, માટે આ વિશેષ છે. એવી રીતે પંડિતમરણ વસ્તુતઃ બે પ્રકારે જ છે. કેમકે તેને સંક્ષિશ્યમાન લેશ્યાનો નિષેધ હોવાથી અવસ્થિત અને વર્ધમાન લેશ્યત્વ હોય. ગિવિધપણું તો કથન માત્રથી જ છે. બાલપંડિત મરણ તો એક પ્રકારે જ છે. કેમકે તેને સંક્ષિશ્યમાન અને પર્યવજાત લેશ્યાનો નિષેધ હોવાથી અવસ્થિત લેશ્યત્વ હોય છે. તેનું વિવિધપણું સંક્ષિશ્યમાન અને પર્યવજાત લેશ્યાની નિવૃત્તિથી ત્રણના કથનની પ્રવૃત્તિ માત્ર છે. અનંતર મરણ કહ્યું. મરેલાને જન્માંતરે જે ત્રણ વસ્તુ, જેના માટે પ્રાપ્ત થાય છે, તે તેના માટે જ દેખાડવાને કહે છે— • સૂત્ર-૨૩e : જેણે નિશ્ચય નથી કર્યો તેને આ ત્રણ સ્થાનક અહિતને માટે, અશુભાર્થે, અયથાર્થી માટે, અનિશ્રેયસાર્થે, અનાનગામિયતપણે થાય છે. તે ૧- જે મુંડ થઈને, ઘેરથી નીકળીને અનગાર પ્રતા પામેલ સાધુ, નિ9િ પ્રવચનમાં શંકાવાળો, કાંક્ષાવાળો, વિનિગિચ્છાવાળો, ભેદસમાપw, કલુષ સમાપન્ન થઈને નિલ્થ પ્રવચનમાં શ્રદ્ધા ન કરે, પ્રતીતિ ન કરે, રુચિ ન કરે તે પરિષહોથી પરાજિત થાય છે, પરિષહો આવતા તેને સહેતો નથી. - તે મુંડ થઈને ઘરથી નીકળી અણગર પdજ્યા લઈ પાંચ મહાવ્રતોમાં શકિત યાવ4 કલુષભાવ પામીને પાંચ મહાવ્રતોની શ્રદ્ધા કરતો નથી ચાલતું પરિપહો આવે ત્યારે સહન કરતો નથી. 3• તે મુંડ થઈને ઘરથી નીકળી અણગર પ્રતા પામી છ અવનિકાયમાં શકાવાળો થઈને યાવતુ પરિષહોને સહે નહીં. જેણે નિરાય કર્યા છે તેને આ ત્રણ સ્થાનક હિતને માટે યાવતું આનુગામિતપણાને માટે થાય છે. તે આ • તે મુંડ થઈને ઘરથી નીકળીને Page #125 -------------------------------------------------------------------------- ________________ ૩/૪/૨૩૩ ૨૫ ૨૩૬ અણગર પ્રતા પામેલ સાધુ ૧- નિથિ પ્રવચનમાં નિઃશક્તિ, નિકાંક્ષિત યાવતુ નોકલુષ સમાપw થઈને નિન્જ પ્રવચનની શ્રદ્ધા કરે છે, પ્રીતિ કરે છે, રુચિ કરે છે, પરિયો આવતા તેનાથી પરાભવ પામતો નથી, પરિષહો તેને પરાજિત કરી શકતા નથી. -- તે મુંડ થઈને ઘેરથી, નીકળીને અણગર પdી પામીને પંચ મહાવ્રતોમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત યાવતુ પરિષહથી પરાભવ ન પામે, પરિષહો તેને પરાજિત ન કરી શકે. •3- તે મુંડ થઈને, ઘર છોડીને અણગાર પવા પામીને છ જવનિકાસમાં નિ:શંકિત થાય યાવતુ પરિષહો વડે પરાજિત ન થાય કે પરિષહો તેનો પરાભવ ન કરી શએ. • વિવેચન-૨૩૩ : ત્રણ સ્થાનો -પ્રવચન, મહાવત, જીવનિકાયરૂપ. અવ્યવસિત-નિશ્ચયન કરનારને, પરાક્રમ ન કરનારને અપથ્યને માટે, દુ:ખને માટે, અસંગતપણાને માટે, મોક્ષાને માટે, અશુભના અનુબંધને માટે થાય છે. જેને ત્રણ સ્થાનકો અહિતાદિપણા માટે થાય છે. તે શંકિત -દેશથી કે સર્વથી સંશયવાનું. તે રીતે કાંક્ષિત - મતાંતરને પણ સારા માનનાર, વિચિકિત્સા • ફળ પ્રત્યે શંકાયુક્ત. આ કારણથી જ ભેદ સમાપન્ન - દ્વિઘા ભાવને પામેલો “આ એમ છે કે નહીં' એવી મતિવાળો. કલુષ સમાપન્ન - ‘આમ નથી જ' એમ સ્વીકારનાર, તેથી નિગ્રન્થો સંબંધી જે આ તે તૈગ્રન્થ, પ્રશસ્ત-પ્રગત-પ્રથમ વચન તે પ્રવચન - આગમ. સામાન્યથી શ્રદ્ધા કરતો નથી, પ્રીતિ વિષય કરતો નથી, કરવાની ઇચ્છાવાળો થતો નથી. જે આવા પ્રકારનો છે,તે પ્રવજિત-આભાસને સહન કરે છે, તે ક્ષઘા આદિ પરિષહોના સંબંધમાં આવીને કે પ્રતિસ્પર્ધા કરીને પરાજય કરે છે - તિરસ્કાર કરે છે. બાકી સુગમ છે. કહેલ સૂગથી વિપરીત સૂત્ર પૂર્વવત્ જાણવું. પરંતુ - હિત એટલે પોતાને અને બીજાને, આલોકમાં કે પશ્લોકમાં પથ્ય અન્નના ભોજનની જેમ દોષ ન કરનાર, સુખ એટલે તૃષાતુરને શીતલ જલપાનની જેમ આનંદરૂપ ક્ષમ એટલે ઉચિત, તથાવિધ વ્યાધિને નાશ કરનાર ઔષધ પાનવ નિઃશ્રેયસ એટલે નિશ્ચિત શ્રેય-પ્રશસ્ય ભાવથી પંચ નમસ્કાર કરણની જેમ, અનુગામિક એટલે અનુગમનશીલ - પ્રકાશવાળા દ્રવ્ય જનિત છાયાની માફક સાથે સાથે ચાલવાના સ્વભાવરૂપ - આવા પ્રકારનો સાધુ આ પૃથ્વીમાં જ હોય છે, તેથી પૃથ્વીના સ્વરૂપને કહે છે • સૂત્ર-૨૩૮,૨૩૯ : [૩૮] રતનપભાદિ પ્રત્યેક પૃની ત્રણ વલયોથી ચારે તરફથી ઘેરાયેલી છે . ઘનોદધિ વલયથી ધનવાન વલયથી, ઘનવાત વલયથી, તનુવાત વલયથી. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ [૩૯] નૈરયિકો ઉત્કૃષ્ટથી ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી એમ જ જાણવું. • વિવેચન-૨૩૮,૨૩૯ : [૩૮] રાપભાદિ એકૈક પૃથ્વી સર્વથી - ચોતથી અથવા દિશાઓ અને વિદિશાઓમાં વીંટાયેલી છે. ત્રણ વલયમાંનું પ્રથમ ઘનોદધિ વલય, પછી ક્રમથી બે વલય ઘનવાન અને તનુવાત છે. તેમાં ઘન હિમશીલાવતુ ઉદધિ તે ઘનોદધિ. • x • તેનું વલય તે ઘનોદધિ વલય. તેના વડે એ રીતે બીજા બે વલય જાણવા. વિશેષ એ કે ઘન એવો વાયુ તે ઘનવાત, એ રીતે તનુવાત પણ તયાવિધ પરિણામ રૂપ જ છે. અહીં ગાયા છે - સર્વે પૃથ્વીઓ ચારે દિશાઓને વિશે અલોકને સ્પર્શતી નથી કેમકે તે વલયોથી વીંટાયેલી છે, તે વલયના વિડંભને હું કહીશ - રત્નપ્રભા પૃથ્વીનો ઘનોદધિ વલય છ યોજન, ઘનવાત વલય સાડાચાર યોજન, તનુપાત વલય દોઢ યોજન પ્રમાણ છે. [ઉક્ત વલયોના પ્રમાણમાં દ્વિતીયાદિ નારકીઓમાં આ પ્રમાણે વધારો કરવો અનુક્રમે યોજનનો ત્રીજો ભાગ, એક ગાઉ, ગાઉનો ત્રીજો ભાગ, એ રીતે સાતમી પૃથ્વી સુધી વૃદ્ધિ કરતા જવી. આ સાત પૃથ્વીમાં નાકો ઉત્પન્ન થાય છે, તેથી તેની વિધિ કહે છે. [૩૯] કિ સમય એટલે ત્રણ સમય, કે જેમાં છે તે ત્રિસમયિક. તે વિગ્રહ - વક્રગમન વડે. બસોનો જ બસનાડીમાં ઉત્પાદ હોવાથી બે વળાંક થાય, તેમાં ત્રણ સમયો થાય છે - અગ્નિથી નૈઋત્ય દિશામાં જતાં એક સમય, બીજો સમય સમશ્રેણિએ નીચે જવું, ત્રીજા સમયે વાયવ્યદિશામાં જવું. બસોને જ કસોત્પત્તિમાં આ ઉત્કૃષ્ટ વિગ્રહગતિ છે. તેથી સૂત્રમાં એકેન્દ્રિય વર્જન કર્યું એકેન્દ્રિયોને તો એકેન્દ્રિયોને વિશે પાંચ સમય વડે પણ ઉત્પન્ન થાય કેમકે બસનાડીથી બહારથી ત્રસનાડી બહાર ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે - પહેલા સમયે વિદિશામાંથી દિશામાં, ત્રણ સમય ઉપર કહ્યા મુજબ, પાંચમા સમયે વિદિશામાં એકેન્દ્રિયપણે ઉત્પત્તિ. આ તો સંભવ માત્ર છે, પણ હોય છે તો ચાર સમય જ. ભગવતીજીમાં કહ્યું છે - હે ભગવન્! પતિ સૂમ પૃથ્વીકાયિક જીવ અધોલોકની ક્ષેત્રનાડીથી બહારના ક્ષેત્રમાં સમુદ્ગાતથી જોડાઈને ઉર્વલોક ફોમ નાડીથી બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃવીકાયપણે જે ઉપજવાને યોગ્ય છે, તે જીવ હે ભગવન! કેટલા સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! ત્રણ કે ચાર સમયવાળા વિગ્રહથી. વિશેષણવતી ગ્રન્થમાં પણ કહ્યું છે - સૂત્રમાં ચાર સમયથી ઉપર વક્રગતિ કહી નથી, પણ લોકમાં જીવને પાંચ સમયિક ગતિ ઘટી શકે. જે જીવ સાતમી નરકભૂમિની વિદિશામાં સમદ્ઘાતથી બ્રાહ્મલોકની વિદિશામાં ઉપજે છે, તેને નિયમા પાંચ સમયની Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩/૪/૨૩૮,૨૩૯ વક્રગતિ થાય. આ રીતે જીવને ઉપજવાના અભાવથી પાંચ સમયો થતા નથી અથવા પાંચ સમચો થવા છતાં પણ કહેલ નથી. જેમ ચાર સમયની ગતિ મોટા પ્રબંધમાં કહી ૨૩૭ નથી તેમ અહીં પણ જાણવું. તેથી એકેન્દ્રિયને છોડીને વૈમાનિક પર્યન્ત જીવોને ઉત્કૃષ્ટથી ત્રણ સામયિક વિગ્રહ ગતિ કહી. મોહવાળા જીવોનું ત્રિસ્થાનક કહીને હવે ક્ષીણમોહવાળાને કહે છે– • સૂત્ર-૨૪૦ થી ૨૪૫ : [૨૪] ક્ષીણમોહ અન્ત ત્રણ કર્મ પ્રવૃત્તિઓનો એક સાથે ક્ષય કરે છે. તે આ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય. [૪૧] અભિજિત નક્ષત્રના ત્રણ તારા છે. એ રીતે શ્રવણ, અશ્વિની, ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, જ્યેષ્ઠા નક્ષત્રોના પણ ત્રણ-ત્રણ તારા છે. [૪૨] અરહંત ધર્મ પછી અરહંત શાંતિ પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ કાળ વ્યતિક્રાંત થતા મુત્પન્ન થયા. [૨૪૩] શ્રમણ ભગવંત મહાવીરથી ત્રીજા યુગપુરુષ સુધી મોક્ષમાર્ગ ચાલ્યો... અર્હન્ત મલ્લીએ ૩૦૦ પુરુષ સાથે મુંડ થઈને યાવત્ પ્રતજ્ઞા લીધી. એ પ્રમાણે પાર્શ્વને પણ જાણવા. [૨૪૪] શ્રમણ ભગવંત મહાવીરને ૩૦૦ ચૌદપૂર્વીની ઉત્કૃષ્ટ સંપદા હતી. તેઓ જિન નહીં પણ જિન સમાન, સર્પાક્ષર સન્નિપાતી અને જિનની માફક અવિતથ કહેનારા એવા ચૌદપૂર્વીઓ હતા. [૨૪૫] ત્રણ તિર્થંકર ચક્રવર્તીઓ થયા - શાંતિ, ગ્રંથ, આર. • વિવેચન-૨૪૦ થી ૨૪૫૧ [૨૪૦] જેને મોહનીય કર્મ નાશ પામેલ છે તેવા જિનને ત્રણ કર્મ પ્રકૃતિઓ સમકાળે ક્ષય પામે છે. કહ્યું છે કે - છેલ્લા સમયે જ્ઞાનાવરણીયની પાંચ, દર્શનાવરણીયની ચાર, અંતરાયની પાંચ એ ચૌદ ખપાવીને કેવલી થાય. શેષ સુગમ છે. અશાશ્વતાને કહીને શાશ્વતાને કહે છે– [૨૪૧] અભિજિત નક્ષત્ર આદિ સાતે સૂત્રો સુગમ છે. [૨૪૨] ક્ષીણ મોહનું ત્રિસ્થાનક કહીને હવે તદ્ વિશિષ્ટ તીર્થંકરોને કહે છે ધમ્મ આદિ. એક પલ્યોપમના ચાર ભાગ પૈકી ત્રણ ભાગ વડે ન્યૂન ધર્મજિનથી પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ કાળે શાંતિ જિન થાય. [૨૪૩] સમળÆ, યુગ - પાંચ વર્ષ પ્રમાણ કાળ વિશેષ અથવા લોકપ્રસિદ્ધ કૃતયુગાદિ, તે યુગો ક્રમથી વ્યવસ્થિત છે, તેથી ગુરુ-શિષ્ય ક્રમથી કે પિતા પુત્ર ક્રમવાળા, યુગોની જેમ પુરુષો તે પુરુષ યુગો - ૪ - ત્રીજા પુરુષ યુગ પર્યન્ત અર્થાત્ જંબૂસ્વામી પર્યન્ત પુરુષ યુગ, તેની અપેક્ષાએ ભવનો અંત કરનારાની અર્થાત્ મોક્ષગામીઓની ભૂમિ - કાળ તે યુગાંતકર ભૂમિ. એટલે કે ભગવન્ વર્ધમાન સ્વામીના તીર્થમાં તેનાથી જ આરંભીને ત્રીજા પુરુષ જંબુસ્વામી પર્યન્ત મોક્ષમાર્ગ ૨૩૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ચાલ્યો. મઠ્ઠી - ભગવંત વીર એકલા, ભગવંત પાર્શ્વ અને મલ્લી ૩૦૦-૩૦૦ પુરુષો સાથે દીક્ષા લીધી છે. [૨૪૪] સમળે. અસર્વજ્ઞપણાએ, જિન જેવા નહીં પણ સમગ્ર સંશયનો નાશ કરવા વડે જિન એવા, સકલ અક્ષર સન્નિપાત-અકારાદિ વર્ણના સંયોગો છે જેઓને તે સર્વાક્ષર સન્નિપાતિક અર્થાત્ સમસ્ત શાસ્ત્રના જાણનારા, વ્યાખ્યાન કરનારા એવા ચૌદ પૂર્વીઓની સંપદા હતી. [૨૪૫] શાંતિ, કુંયુ, અર એ ત્રણ અહંતો જ ચક્રવર્તી હતા, શેષ તીર્થંકરો માંડલિક રાજાઓ હતા. તીર્થંકરો વિમાનથી અવતરેલા હતા તેથી હવે વિમાનનું મિસ્થાનકત્વ કહે છે. • સૂત્ર-૨૪૬ થી ૨૪૮ : [૨૪૬] ત્રૈવેયક વિમાનના ત્રણ પ્રસ્તર કહ્યા - (૧) હેકમ - (૨) મધ્યમ(૩) ઉપરિમ - શૈવેયક વિમાન પસ્તર... હેક્રિમ શૈવેયક વિમાન પ્રસ્તટ પણ ત્રણ પ્રકારે છે . હેકિંમહેક્રિમ - હેકિંમમધ્યમ, - હેકિંમઉવર્ણિમ ત્રૈવેયક વિમાન પસ્ત... મધ્યમ શૈવેયક વિમાન પ્રસ્તટ પણ ત્રણ પ્રકારે - મધ્યમ હેક્રિમ, - મધ્યમ મધ્યમ, - મધ્યમ ઉવર્ણિમ ગૈવેયક વિમાન પ્રસ્ત... ઉપરિમ ત્રૈવેયક વિમાન પસ્તટ પણ ત્રણ પ્રકારે છે - ઉવમિહેક્રિમ, - ઉવમિમધ્યમ, ઉદ્યમિ ઉવરિમ - ત્રૈવેયક વિમાન પ્રતટ. [૨૪] જીવોએ ત્રણ સ્થાન વડે ઉપાર્જન કરેલા પુદ્ગલો પાપકર્મપણે એકઠા કર્યા છે - કરે છે - કરશે. તે આ રીતે - સ્ત્રી, પુરુષ, નપુંસકવેદે સંચિત એ રીતે - યયન, ઉપચયન, બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા જાણવા. [૪૮] ત્રિપદેશિક સ્કંધો અનંતા કહ્યા છે. એ રીતે યાવત્ ત્રિગુણ રૂક્ષ પુદ્ગલો અનંતા કહ્યા છે. • વિવેચન-૨૪૬ થી ૨૪૮ - [૨૪૬] લોકપુરુષના ગ્રીવા સ્થાને થયેલા તે પ્રૈવેયકો, એવા વિમાનો તે પ્રૈવેયક વિમાનો, તેના પ્રસ્તટો - રચનાવિશેષ સમૂહો. - આ ત્રૈવેયકાદિ વિમાનોનો વસવાટ કર્મસંબંધે થાય છે માટે કર્મકથન. [૨૪૭] નીવાળ, ઇત્યાદિ છ સૂત્રો - તેમાં ત્રણ સ્થાનક વડે એટલે સ્ત્રી વેદાદિ વડે ઉપાર્જન કરેલ પુદ્ગલોને પાપકર્મ - અશુભકર્મત્વથી ઉત્તરોત્તર અશુભ અધ્યવસાયથી એકઠા કરેલા, એવી રીતે પરિપોષણ વડે વિશેષ સંચય કરેલા, નિકાચિત કરવાથી દૃઢ બાંધેલા, અધ્યવસાય વશ થઈ ઉદયમાં નહી આવેલ કર્મોને ઉદયમાં પ્રવેશ કરાવી ઉદીરણા કરેલા, અનુભવ કરવાથી વેદેલા, જીવના પ્રદેશો થકી પરિશાટન વડે નિર્જરા કરેલા [અર્થ જાણવા.] ચયનની માફક બધાં પદો ત્રણ કાળ વડે કહેવા. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨/૭/-/૮૦૦ કર્મ પુદ્ગલ છે, તેથી પુદ્ગલ સ્કંધોને ત્રણ સ્થાનકથી કહે છે– [૨૪૮] આ સૂત્ર સ્પષ્ટ હોવાથી તેનું વિવરણ કર્યુ નથી. સ્થાન-૩- ઉદ્દેશા-૪નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ R સ્થાન-૩ સટીક અનુવાદ પૂર્ણ છે — * — — * — x — આગમ સટીક અનુવાદ-ભાગ-૫ પૂરો થયો ૨૩૯ ૨૪૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આ સ્થાનાંગ સૂત્રને અમે ત્રણ ભાગમાં ગોઠવેલ છે. ભાગ ૫ ૬ 9 સ્થાન પહેલું, બીજું, ત્રીજું ચોથું, પાંચમું છ-થી-દશ Page #128 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ - ૧૬ | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | ૧ અને ૨ સૂત્રકૃતાંગ ૩ અને ૪ સ્થાનાંગ ૫ થી ૭ સમવાયાંગ ભગવતી ૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા - ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ ૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા ૧૭ જીવાજીવાભિગમ ૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના ૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ ૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા | | ૩૦ આવશ્યક ૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | ૩૫ દશવૈકાલિક ૩૬ ઉત્તરાધ્યયન ૩૭ થી ૩૯ નંદીસૂત્ર | ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | ૪૨ ૨૯ ] ૪૧. Page #129 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #130 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ આગમસટીક અનુવાદ 6/1 સ્થાન-૨ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૫-૧૦,૦૦0 ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ ૨૦૬૬ કા.સુ.પ આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. આગમ સટીક અનુવાદના ર્ડ માં છે... આ ભાગ - ૦ “સ્થાન” - આગમસૂત્ર સટીક અનુવાદ અંગસૂત્ર-૩-ના... —૦— સ્થાન-૪ અને == સ્થાન-૫ - ટાઈપ સેટીંગ ~ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736 — * - * — — — - મુદ્રક ઃનવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631 Page #131 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 所以級機器 0 વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના આગમ સટીક અનુવાદના આ ભાગ | ૬ | ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી આ પપૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી Aિ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ - સુરત 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. Page #132 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #133 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #135 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #136 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. M ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #138 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #139 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #141 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૧ ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. - આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ ઃ અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના ૧૫ (૫) વિધિ સાહિત્ય : • દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિશતિ સ્થાનક યંત્ર 3 3 ૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #144 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ CIC-- | (3) સ્થાનાંગણ-૩/૨ અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા : આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ત્રીજું આગમ છે. અગિયાર અંગસૂત્રોમાં બીજું “સ્થાનાંગ" સૂત્ર છે. જેનું મૂળ નામ કાજ અને સંસ્કૃતમાં સ્થાન કહે છે. તેવા આ સ્થાનાંગ સૂગને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. [ભાગ-૫, ૬, a] જેમાં આ છઠો ભાગ છે. સ્થાન-૧ થી 3નું વિવરણ ભાગ-૫-માં કરાયું. આ ભાગમાં સ્થાન [અધ્યયન) ૪ અને ૫નું વિવરણ છે. અમારી જાણ મુજબ ઠાણાંગ સૂત્રની કોઈ સ્વતંત્ર નિયુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ મળેલ નથી. હાલ શ્રી અભયદેવસૂરિસ્કૃત વૃત્તિ [ટીકા] ઉપલબ્ધ છે. જેનો આ અનુવાદમાં સમાવેશ કરેલ છે. અહીં મળ સત્ર સાથે ટીકાનો અનુવાદ કરતાં કોઈ સંદર્ભો ઉમેરાયા પણ છે, તો વ્યાકરણ અને ન્યાયાદિ પ્રયોગ છોડી પણ દીધા છે. ત્યાં ત્યાં પ્રાયઃ - X - X - આવી નિશાની મૂકેલી છે. આ છઠો ભાગ, પાંચમાં ભાગના અનુસંધાન છે, કેમકે ઠાણાંગ સૂત્ર સાધ્યયન૧ થી 3 ત્યાં કહેવાઈ ગયા છે, તેની પ્રસ્તાવના પણ ત્યાંથી જોવી. ૬ ઠાણાંગ સૂત્ર - ટીકા સહિત અનુવાદ 9 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે સ્થાન-૪ - ઉદ્દેશો-૧ છે - X - X - X - X - X - • સૂત્ર-૨૪૯ - ચાર અંતક્રિયાઓ કહી છે. તેમાં પ્રથમ અંતક્રિયા આ :- કોઈ અકર્મી આત્મા મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડ થઈને ગૃહવાસ છોડી શણગારપણે પ્રવજિત થઈને ઉત્તમ સંયમ, ઉત્તમ સંતર, ઉત્તમ સમાધિવાળો થઈ, રાવૃત્તિ, પાર પામવાનો અર્થી, ઉપધાન તપ કરનારો, દુઃખાય કરતો તપસ્વી થાય છે, તેને ઘોર તપ કરવો પડતો નથી, ઘોર વેદના થતી નથી એવો પ્રશ્ય દીધયુ ભોગવી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે, સર્વે દુઃખોનો અંત કરે છે. જેમ ચાતુરંત ચક્રવર્તી ભરત, - આ પહેલી આંતક્રિયા. - હવે બીજી આંતક્રિયા - કોઈ જીd મહાકર્મી થઈને મનુષ્યભવમાં ઉતox થાય છે, તે મુંડ થઈ ઘરથી નીકળી અણગારપણે પતંજિત થઈને ઉત્તમ સંયમ, ઉત્તમ સંવર યાવતુ ઉપધાન તપ કરનારો, દુઃખ ક્ષય કરનારો, તપસ્વી થાય. તેને ઘોર તપ કરવો પડે, દુક્સહ વેદના સહેવી પડે, એવો પુરષ અલ્પકાળનો પયરય પાળીને સિદ્ધ થાય છે ચાવતુ અંત કરે છે. જેમ કે ગજસુકુમાલ અણગાર - આ બીજી અંતક્રિયા. હવે ત્રીજી અંતક્રિયા - મહાકર્મવાળો મનુષ્યત્વને યાવત્ પ્રાપ્ત કરે, મુંડ થઈને, ઘરથી નીકળી અણગાર પdજ્યા પામીને ઈત્યાદિ બીજી અંતક્રિયા મુજબ જણવું. વિશેષ એ કે - દીર્ધકાળની પ્રવજ્યા વડે સિદ્ધ થાય છે ચાવતું સર્વે દુ:ખોનો અંત કરે છે. જેમ સનકુમાર ચકી. આ ત્રીજી આંતક્રિયા. હવે ચોથી અંતક્રિયા - અભ કર્મવાળો મનુષ્યત્વને પામીને, મુંડ થઈને યાવ4 dજ્યા પામીને ઉત્તમ સંયમી યાવતું ઘોર તપ ન કરે, દુસહ વેદના ન વેદ, તેવો પણ અવાકાલીન પ્રવજ્યા વડે સિદ્ધ થાય યાવત સર્વ દુઃખોનો અંત કરે જેમ મરુદેવી ભગવતી. આ ચોથી અંતક્રિયા છે. • વિવેચન-૨૪૯ : આનો સંબંધ આ છે - પૂર્વના છેલ્લા સૂરમાં કર્મનો ચય આદિ કહ્યા. અહીં પણ કમ કે તેના કાર્યભૂત ભવનો અંત કરનારી કિયા કહેવાય છે. અથવા મેં સાંભળેલ છે કે આયુષ્યમાન ભગવંતે આ પ્રમાણે કહ્યું છે, તેથી તેમણે જે કહેવાયેલું કહ્યું તેમ આ બીજું પણ તેમનું કહેલું કહે છે, માટે આવા પ્રકારના આ સંબંધની વ્યાખ્યા કરાય છે. અંતક્રિયા એટલે ભવનો અંત કરવો. તેમાં (૧) - જેને તથાવિધ તપ નથી, તથાવિધ પરિષહજ વેદના નથી, પણ દીર્ધ પ્રવજયા પર્યાય વડે સિદ્ધિ થાય છે તે પહેલી અંતક્રિયા છે. (૨) જેને તથાવિધ તપ-વેદના છે, અા પ્રવજ્યા પર્યાય વડે સિદ્ધિ થાય તેને બીજી અંતક્રિયા છે. - (3) - જેને ઉત્કૃષ્ટ તપ-વેદના છે, દીર્ધ પ્રવજ્યા પર્યાય વડે સિદ્ધિ થાય તેને બીજી અંતક્રિયા છે. - (૪) - જેને તથાવિધ તપ-વેદના નથી, અથ સ્થાન-૪ છે - X - X - X — • ભૂમિકા : ત્રીજા અધ્યયન (સ્થાન] નું વ્યાખ્યાન કરાયું. હવે સંખ્યાના ક્રમ સંબંધથી “ચાર સ્થાન” નામક ચોથાનો આરંભ કરીએ છીએ. આનો પૂર્વની સાથે સંબંધ વિશેષ છે - સ્થાન-3માં વિવિધ જીવ-અજીવ દ્રવ્ય-પર્યાયિો કહ્યા, અહીં પણ તે જ કહે છે. આ સંબંધે આવેલા અધ્યયનના ચાર ઉદ્દેશકોમાંના પહેલા ઉદ્દેશાનું પહેલું સૂત્ર 6િ/2] Page #145 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૨૪૯ « પર્યાય વડે સિદ્ધિ થાય છે, તે ચોથી અંતક્રિયા છે. અંતક્રિયાની એકરૂપતા હોવા છતાં સાધનાના ભેદથી ચતુર્વિધવ છે. આ સમુદાય અર્થ કહ્યો. અવયવાર્થ આ રીતે - ભગવંતે ચાર અંતક્રિયાઓ કહીં છે “તે ચારના મધ્યે” એવો અર્થ છે. * * - આ અનંતર કહેવાનાર હોવાથી સાક્ષાતુરૂપ તે પહેલી, બીજીની અપેક્ષાએ આધ અંતક્રિયા - અહીં કોઈ પુરુષ દેવલોકાદિમાં જઈને, ત્યાંથી ચાલા કર્મો વડે પ્રત્યાયીત - મનુષ્યત્વ પામ્યો તે અલાકર્મ પ્રત્યાખ્યાત એમ જણાય છે. અથવા એક સ્થળે ઉત્પન્ન થઈને ત્યાંથી અપકર્મી થઈને જ પાછો મનુષ્ય થાય તે અર્થાત લઘુકમપણાએ ઉત્પન્ન. આગળ કહેવાનાર મહાકર્મની અપેક્ષાએ જે ‘a' છે તે સમુચ્ચયાર્ચે છે, પિ - સંભાવનાર્થે છે. આ પક્ષની પણ સંભાવના છે, મવતિ - હોય, છે - આ. દ્રવ્યથી મસ્તક લુચન કરવા પડે અને ભાવથી સગાદિને દૂર કરવાથી, ITR - દ્રવ્યથી ઘર થકી, ભાવથી સંસારાભિનંદી જીવોના નિવાસભૂત અવિવેકરૂપ ઘરથી નીકળીને એમ જાણવું. ‘અનગારિતા' અમારી એટલે ગૃહસ્થ - અસંયત, તેનો નિષેધ કરવાથી અનગારી - સંયત, તેનો ભાવ તે સાધુતા. પ્રજિત એટલે પ્રાપ્ત. અથવા વિભક્તિ પરિણામથી નિર્ગુન્થપણે પ્રવજ્યાને પામેલ. તે કેવો છે ? પૃથ્વી આદિના સંરક્ષણરૂપ સંયમ વડે અધિક તે સંયમ બહુલ અથવા સંયમ જેને વિશેષ છે તે. એ રીતે સંવર બહુલ પણ જાણવું. વિશેષ એ કે આશ્રવ નિરોધ તે સંવર. અથવા ઇન્દ્રિય-કક્ષાયનો નિગ્રહ આદિ ભેદ. અહીં સંવરબલનું ગ્રહણ પ્રાણાતિપાતની વિરતિનું પ્રાધાન્ય જણાવે છે. કહ્યું છે કે - પ્રાણાતિપાતરૂપ એક જ વ્રત સમસ્ત જિનવરોએ કહ્યું છે, બાકીના તેની રક્ષા માટે છે. આ બીજું પણ રાગાદિના ઉપશમયુક્ત ચિત્તની વૃત્તિથી થાય છે, તેથી કહે છે - સમાધિ બહલ. Harfધ - પ્રથમવાહિતા અથવા જ્ઞાનાદિ, વળી સમાધિ સ્નેહરહિતને જ હોય છે, માટે કહ્યું - ‘રૂક્ષ’ . શરીર અને મનમાં દ્રવ્ય-ભાવરૂપ નેહરહિતપણાએ કઠોર, અથવા કર્મમળને દૂર કરે તે કૂવ. આ કઈ રીતે સંવૃત છે, તે કહે છે - તીર - ભવસમુદ્રના પારને પ્રાર્થે છે, ગોવા સ્વભાવવાળો તે તીરાર્થી અથવા તીરસ્થાયી અથવા તીસ્થિતિ. તેથી જ ઉપધાનવાળો - જેના વડે શ્રુત સ્થિર કરાય તે ઉપધાન અર્થાત્ શ્રુતવિષય તપના ઉપચારવાળો, આ કારણથી દુ:ખ થતુ સુખ કે તેના કારણપણાથી કર્મ, તેનો જે ક્ષય કરે તે દુ:ખ ક્ષય, તપના નિમિતે કર્મનું ખપવું થાય છે તેથી કહે છે - ‘તપસ્વી' તપ-અત્યંતર, કર્મરૂપ ધંધનને બાળનાર અગ્નિ જેવો, જેનું નિરંતર શુભ ધ્યાન લક્ષણ છે, તે તપસ્વી. જે આ પ્રકારનો છે તેને તથા પ્રકાર - વર્ધમાન સ્વામી જેવો અત્યંત ઘોર તપ ન હોય, વળી તથા પ્રકાર-અતિ ભયંકર ઉપસર્નાદિ વડે પ્રાપ્ત દુ:ખને વિશે રહેનારી વેદના ન હોય કેમકે તે અવાકર્મ વડે આવેલ છે, તેથી તવાવિધ અભકર્મ પ્રત્યાયાતાદિ વિશેષણસમૂહ યુક્ત પુરુષ બહુકાલીન પ્રવજયા પર્યાય વડે fષત્તિ - અણિમાદિ યોગથી કૃતાર્થ અથવા વિશેષથી મોક્ષગમન યોગ્ય સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ થાય છે. કેમકે સકલ કર્મનાયક મોહનીયનો નાશ કરે છે, તેથી ચાર ઘાતિકર્મના નાશથી યુવતે - કેવળજ્ઞાનભાવથી સર્વ વસ્તુને જાણે છે, તેથી પુતે - ભવોપગાહી કર્મો વડે મૂકાય છે, તેથી નિર્વાતિ - સર્વ કર્મો વડે વિકારના સમૂહનું નિરાકરણ થવાથી શીતળ થાય છે. - x - શારીરિક, માનસિક સર્વે દુઃખોનો અંત કરે છે. જેને તથાવિધ તપ-વેદના નથી તે દીર્ધકાલિન પર્યાય વડે - X - પ્રથમ જિનના પ્રથમ પુત્ર, એક સો પુગમાં મોટો, પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ સમુદ્ર અને હિમવંત પર્વતરૂપ ચાર અંત પૃથ્વીના સ્વામીપણે ચાતુરંત, એવો જે ભરત ચક્રવર્તી, તે પૂર્વભવે લઘુકમ, સવર્થિસિદ્ધ વિમાનથી ચ્યવીને ચકવર્તીપણે ઉત્પન્ન થઈ રાયાવસ્થામાં જ કેવલજ્ઞાન પામીને રોક લાખ પૂર્વની પ્રdયાવાળા, તથાવિધ તપ અને વેદનારહિત જ મોક્ષ પામ્યા. હવે બીજી અંતક્રિયા-પૂર્વની અપેક્ષાએ અન્ય - બીજા સ્થાને કહેવાથી બીજીમહાકર્મીપણે - ગુરકમતાથી પ્રત્યાયાત કે પ્રત્યાજાત, તે મહાકર્મ પ્રત્યાયાત, તેનો ક્ષય કરવાને તથા પ્રકારે ઘોર તપ કરે છે - કર્મોદયથી પ્રાપ્ત એવી વેદના સહે છે. અલપકાળમાં - જે કૃષ્ણના લઘુબંધુ ગજસુકુમાલ, તેને ભગવંત અરિષ્ટનેમિ પાસે પ્રવજ્યા સ્વીકારી, સ્મશાનમાં કાયોત્સર્ગરૂપ મહાતપ કર્યો, શિર પર મૂકેલ જાજવલ્યમાન અંગારાથી ઉત્પન્ન અત્યંત વેદનાવાળા અય એવા પર્યાય વડે સિદ્ધ થયા. શેષ સુગમ છે. હવે ત્રીજી - ચોથા ચક્રવર્તી સનકુમાર, તે મહાતપવાળા, રોગ હોવાથી મહાવેદનાવાળા હતા, તેમણે દીર્ધ પર્યાય વડે તે ભવમાં સિદ્ધિના અભાવે ભવાંતરમાં સિદ્ધિ પ્રાપ્તિરૂપ કરી તે બીજી અંતક્રિયા.. હવે ચોથી - જેમ મરુદેવી, પ્રથમ જિનના માતા સ્થાવરત્વમાં પણ ક્ષીણ પ્રાયઃકર્મવથી અપકમાં, વળી તપ અને વેદનારહિત સિદ્ધ થયા. ઉત્તમ હાથી પર આરૂઢ થયેલા અને આયુ સમાપ્ત થતાં સિદ્ધત્વ પામ્યા.. આ દાણાંન્તિક અર્થોનું સર્વથા સાધર્મ ન વિચારવું. દેશરૂપ દૃષ્ટાંત વિચારવું. કેમકે મરદેવીને ‘મુંડ’ થયા આદિ વિશેષણો ઘટતા નથી, પણ ફળથી સર્વથા સાધર્મ છે. પુરુષ વિશેષની અંતક્રિયા કહી, તેનું સ્વરૂપ નિરૂપણ કરતાં સૂત્રો કહે છે સૂત્ર-૨૫૦ :૧. ચાર પ્રકારે વૃક્ષો કહે છે - દ્રવ્યથી ઉંચા-ભાવથી ઉંચા, દ્રવ્યથી ઉંચાભાવથી નીચા, દ્રવ્યથી નીઆ ભાવથી ઉંચા, દ્રવ્યથી નીચા ભાવથી નીu. ૨. એ રીતે ચાર પ્રકારે પુરુષો કહા - દ્રવ્યથી ઉંચા ભાવથી ઉંચા તે પ્રમાણે ચાવ4 દ્રવ્યથી નીચા-ભાવથી નીચા. ૩. ચાર પ્રકારે વૃક્ષો કહે છે - દ્રવ્યથી ઉંચા-ભાવથી શુભ પરિણત દ્રવ્યથી ઉંચા-ભાવથી અશુભ પરિણત દ્રવ્યથી નીચા-ભાવથી શુભ પરિણત, દ્રવ્યથી નીચા-ભાવથી અશુભ પરિણત. ૪. એ રીતે પરપો ચાર પ્રકારે કહ્યા • દ્રવ્યથી ઉંચા અને ભાવથી ઉચ્ચ પરિણd. એ રીતે ચારે ભેદો કહેવા. ૫. ચાર પ્રકારે વૃક્ષો કહે છે - ઉત અને ઉacરૂપ, એ રીતે ચાર ભેછે. ૬. એ પ્રમાણે ચાર પ્રકારે પુરુષો કા - ઉid અને ઉicરૂપ . ચાર ભેદ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૫o ૨૨ પરણો કહ્યા - દ્રવ્યથી ઉad-ભાવથી ઉguત મનવાળા આદિ ચાર, આ પ્રમાણે - ૮, સંકલ્પ, ૯. પ્રજ્ઞા, ૧૦. દૈષ્ટિ, ૧૧. શીલાચાર, ૧ર. વ્યવહાર, ૧૩, પરાક્મ. આ ‘મન’ આદિમાં પુરુષના ભેદ જાણવા, વૃક્ષનાં સૂત્ર નથી. ૧૪ થી ૨૬ : ચાર પ્રકારે વૃક્ષો કહ્યા - કોઈ જુ- 25 કોઈ જુ • વક, એમ ચાર ભંગો જાણતા. એ રીતે પુરયો ચાર પ્રકારો કહા - કોઈ જુ • ઋજુ એ રીતે ઉand-aણત વડે આલાલ કા તેમ ઋજુ-વકને ‘પરાક્રમ' સુધી કહેવા.. વિવેચન-૫૦ : સુગમ છે. પરંતુ - જે છેદાય તે વૃક્ષ, ભગવંતે વિવક્ષા વડે ચાર ભેદે કહ્યા. તેમાં ઉન્નત - દ્રવ્યથી ઊંચો, એક - કોઈ વૃક્ષ વિશેષ, તે જ વૃક્ષ જાત્યાદિ ભાવથી ઉad - અશોકાદિ, આ એક ભંગ, કોઈ એક દ્રવ્યથી ઉન્નત પણ જાત્યાદિભાવે પ્રણત-હીન લીંમડો આદિ, એ બીજો ભંગ. કોઈ દ્રવ્યથી નીચો, તે જ જાત્યાદિ ભાવે ઉંચો-અશોકાદિ, તે ત્રીજો ભંગ. કોઈ દ્રવ્યથી નીયો, તે જ જાત્યાદિથી પ્રણત હીનલીમડો આદિ તે ચોથો ભંગ અથવા પૂર્વે ઉંચો-હાલ પણ ઉંચો, તે કાલથી ચાર ભંગ. એ પ્રમાણે વૃક્ષવત્ ચાર પ્રકારે પુરુષ તે સાધુ કે ગૃહસ્થ છે. કુળ, ઐશ્વર્ય આદિ લૌકિક ગુણો વડે અથવા ગૃહસ્થ પર્યાયમાં શરીર વડે ઊંચો અને લોકોત્તર જ્ઞાનાદિ વડે દીક્ષા પયયિમાં શ્રેષ્ઠ અથવા ઉત્તમ ભાવ વડે ઉન્નત, વળી કામદેવ વગેરે માફક શભ ગતિ વડે શ્રેષ્ઠ, આ પહેલો ભંગ. વૃક્ષ સૂત્રની જેમ ચાવતુ “પ્રણત નામ એક પ્રણત" એમ ચાર ભંગ પર્યન્ત કહેવું. તેમાં કુલાદિ વડે ઉન્નત અને જ્ઞાનવિહારાદિ વડે પ્રણત-હીનપણાથી શૈલક રાજર્ષિ માફક કે બ્રહ્મદdવતુ બીજો ભંગ જાણવો. વળી સંવેગ પ્રાપ્ત શૈલક અથવા મેતાર્ય માફક બીજો ભંગ અને ઉદાયીનૃપને મારનાર માફક કે કાલશોકિવત્ ચોથો ભંગ જાણવો. એ રીતે દષ્ટાંત-દાણનિક સૂત્રમાં સામાન્યથી કહીને તેના વિશેષ સૂત્રોનું કહે છે • ઊંચાઈપણે એક વૃક્ષ, ઉmત પરિણત - અશુભ સાદિ૫ નીયપણાને છોડીને શુભ રસાદિરૂપ શ્રેષ્ઠપણે પરિણત છે, આ એક ભંગ. બીજા ભાગમાં પ્રણત પરિણત-ઉત્તલક્ષણ ઉન્નતપણાના ત્યાગી અને એ બેના આધારે ત્રીજા અને ચોથો ભંગ જાણવો. વિશેષ સૂત્રતા આ છે : પહેલાં ઉન્નતવ-પ્રણdવ સામાન્યથી કહ્યું. અહીં પૂર્વાવસ્થાથી અવસ્થાંતર પામવા વડે વિશેષિત છે. એ રીતે દાણિિક્તકે પણ પરિણત સૂત્ર જાણવું...પરિણામ આકાર, બોધ, ક્રિયા ભેદથી ત્રણ પ્રકારે છે, તેમાં આકારને આશ્રીને રૂ૫ સૂત્ર છે. તેમાં ઉન્નતરૂપ સંસ્થાન અને અવયવાદિના સૌંદર્યથી... ગૃહસ્થ પુરુષને પણ એમ જ જાણવા. પ્રવજિત તો સંવિગ્ન-સાધુવેશધારી છે. બોધ પરિણામની અપેક્ષાવાળા ચાર સૂત્રો છે. તેમાં જાત્યાદિ ગુણો વડે કે ઊંચાઈ વડે ઉન્નત, સ્વભાવે ઔદાર્યાદિયુક્ત મનવાળો, એ રીતે બીજા પણ ત્રણ ભંગ જાણવા. એ રીતે સંકપાદિ સૂત્રોમાં ચતુર્ભગીનો અતિદેશ લાઘવાર્થે કર્યો છે. સંકલા સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વિકલ્પ એટલે વિશેષ વિયાર, આનું ઉન્નતપણું ઔદાર્યાદિયુકતપણે અથવા સત્ પદાર્થના વિષયપણાથી છે. પ્રકૃષ્ટ જ્ઞાન તે પ્રજ્ઞા-માર્થનું વિવેચકત્વ, તેનું શ્રેષ્ઠપણું અવિસંવાદિતાથી છે...દર્શન-દૈષ્ટિ-ચક્ષુજ જ્ઞાન કે નય અભિપ્રાય. તેનું ઉadવ અવિસંવાદિતાથી છે... ક્રિયા પરિણામ અપેક્ષાએ ત્રણ સૂત્રોમાં શીલાચાશીલ એટલે સમાધિ, તપ્રધાન આચાર કે સમાધિનો આયા-અનુષ્ઠાન તે શીલ વડે કે સ્વભાવ વડે આચાર. તેના નિર્દૂષણવથી આનું ઉન્નતવ છે, વાસનાંતરમાં શીલ અને આચાર # ભેદ વડે કહેવાય છે. વ્યવહાર - અન્યોન્ય લેવું-દેવું અથવા વિવાદ, આનું ઉન્નતપણું તો પ્રશંસાયોગ્યવ વડે છે...પરાકમ-પરાક્રમ વિશેષ અથવા શત્રુઓનું આક્રમણ કરવું, તેનું ઉન્નતપણું અપતિતતત્વ અને શોભન વિષયવથી છે. ઉન્નતથી વિરુદ્ધ પ્રણતત્વ સર્વત્ર વિચાર્યું. * * આ મન વગેરે ચૌભંગીના સાત સૂત્રોમાં એક જ પુરુષજાત આલાપક જાણવો - પ્રતિપક્ષ - દષ્ટાંતભૂત વૃક્ષ સૂત્ર નથી, કેમકે દૃષ્ટાંતભૂત વૃક્ષોમાં દષ્ટિિિક્તક પુરુષના ધર્મોનો - મન વગેરેનો અસંભવ છે. જ-પૂર્વવતુ કોઈક સરળ વૃક્ષ, ઋજુ અવિપરીત સ્વભાવ, ઔચિત્ય વડે ફલા આદિના સંપાદનથી એક ભંગ. બીજા ભંગમાં બીજું પદ - વક અતિ ફલાદિમાં વિપરીત, બીજા ભંગમાં પહેલું પદ - વક એટલે કુટિલ અને ચોથો ભંગ સુગમ છે. અથવા પહેલા ઋજુ એટલે અવક, પછી પણ ઋજુ એટલે અવક અથવા મૂળમાં સરળ અને અંતે પણ સરળ એમ ચઉભેગી કરવી. - ઉક્ત દષ્ટાંતરૂપ છે. પુરુષ તો હજુ એટલે બહારથી શરીર, ગતિ, વાણી અને ચેષ્ટા વગેરેથી સરળ તેમજ અંતરથી માયારહિતત્વથી સુસાધુ માફક બાજુ, આ એક ભંગ.. તથા ઋજુ તો બહારથી વક્ર અને અંતરથી કારણવશાત્ સરલભાવ બતાવનાર દુષ્ટ સાધુવતુ, એ બીજો ભંગ.. બીજો ભંગ કારણવશાતુ બહાચી વક્ર પણ અંતરથી માયારહિત, પ્રવચન ગોપનની રક્ષામાં પ્રવર્તેલ સાધુવતું.. ચોથો ભંગ તો ઉભયથી વક, તથાવિધ શઠવતુ અથવા કાળભેદ વડે પણ વ્યાખ્યા કરવી. હવે ઋજુ અને બાજુ પરિણત આદિ અગિયાર ચતુર્ભગી લાઘવ માટે અતિદેશ વડે કહે છે - આ શબ્દ વડે જુનામ હજુ ઇત્યાદિથી બતાવેલ ક્રમભંગ ક્રમ વડે જે પ્રકારે પરિણત પાદિ વિશેષણ વડે વિશેષિતપણાએ જુ-વક છે, ઉન્નત અને પ્રણત વડે પરસ્પર પ્રતિપક્ષભૂત સદેશ પાઠ છે. તથા તે પ્રકાર વડે પરિણત-રૂપાદિ બે વિશેષણવાળાથી ગઠજ-વક શબ્દ વડે પણ પાઠ કહેવો. તે પાઠ ભાવતુ પરાક્રમ' શબ્દ સુધી કહેવો. કાજુ-વક વૃક્ષ સૂત્રથી ચાવતું. તેર સૂp પર્યા, તેમાં કાજુ - ૨, બાજુ પરિણત-૨, જુરૂપ-૨ લક્ષણવાળા છ સૂત્રો, વૃક્ષાર્દષ્ટાંત - પુરુષ દષ્ટિર્તિક સ્વરૂપ છે. અને મન પ્રમુખ સાત સૂત્રો દેટાંત રહિત છે. • સૂત્ર-૫૧ થી ૫૩ - [૫૧] પ્રતિમાઘાત આણગારને ચાર ભાષા બોલવી કહ્યું, તે આ • Page #147 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૫૧ થી ૨૫૩ ૨૪ ચારાની, પ્રચ્છની, અનુજ્ઞાપની, વ્યાકરણી...[૫] ચાર પ્રકારે ભાષા કહી છે - સત્યાભાષા, મૃષાભાષા, સત્યા-મૃષાભણ, અસત્યા-અમૃષા ભાષા. રિ૫] ચાર પ્રકારે વો કહા છે - એક શુદ્ધ-શુદ્ધ, એક શુદ્ધ-અશુદd, એક અશુદ્ધ-શુદ્ધ, એક શુદ્ધ-અશુદ્ધ. એ પ્રમાણે ચાર પ્રકારે પુરુષો કહ્યા છે • એક શુદ્ધ-શુદ્ધ ઈત્યાદિ ચાર ભંગ જાણવા... એ રીતે પરિણત અને રૂપથી વટાની ચૌભંગી કહેવી . એ રીતે પ્રો પણ જાણવા. ચાર પ્રકારે પુરણ કહ્યા છે - શુદ્ધ અને શુદ્ધ મનવાળા, ઇત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે સંકલ્પ યાવતુ પરાક્રમના ચાર ભંગ જાણવા. • વિવેચન-૨૫૧ થી ૨૫૩ : [૫૧] પ્રતિમા-સિદ્ધાંત પ્રસિદ્ધ બાર ભિક્ષ પ્રતિમા, તેને સ્વીકારનાર વડે જે યાચના કરાય છે, તે યાયની - પાણી વગેરેની યાચના, મને આમાંથી આટલું પાણી આપો ઇત્યાદિ સિદ્ધાંત પ્રસિદ્ધ ક્રમ વડે..તથા પ્રચ્છની-માર્ગ આદિ અથવા કથંચિત સૂણાર્થ..તથા અનુજ્ઞાપની - અવગ્રહની..વ્યાકરણી-કોઈએ પૂછેલા અર્થ આદિનું પ્રતિપાદન કરવું તે. - રિ૫૨] ભાષાના પ્રસ્તાવથી ભાષાના ભેદોને કહે છે - ચાર ભાષાદિ માત - ઉત્પતિ ધર્મક, તે વ્યક્તિરૂપ વસ્તુ, તેથી ભાષાથી ઉત્પન્ન થયેલ વ્યક્તિરૂપ વસ્તુ, મેર - પ્રકારો ભાષાજાત, તેમાં વિધમાન મુનિઓ, ગુણો કે પદાર્થોના માટે હિતરૂપ તે સત્ય, સૂત્રની અપેક્ષાએ પ્રથમ અથવા જેના વડે જે બોલાય તે ભાષા અથવા બોલવું તે ભાષા, કાય યોગ વડે ગૃહિત અને વચનયોગ વડે નીકળેલ ભાષાદ્રવ્ય વMણાનો જે પ્રકાર તે ભાષાજાત “આત્મા છે', ઇત્યાદિ વતું. સૂત્રકમથી બીજું મૃષા-અસત્ય, ‘આત્મા નથી' ઇત્યાદિવતું. ત્રીજી સત્યમૃષા-dદુભય સ્વભાવ - “આત્મા છે - કિત છે." ઇત્યાદિવç. ચોથી અસત્યા-અમૃષા-અનુભય સ્વભાવ વ્યવહારભાષા કહેવાય છે.] આ સંબંધે બે ગાથા છે સત્પષોના હિતને માટે તે સત્યા અથવા સારા મુનિ માટે ગુણો તથા પદાર્થો માટે હિતરૂપ, - તેનાથી વિપરીત તે મૃષા અને સત્ય-અસત્ય બંને સ્વભાવવાળી તે મિશ્રભાષા. જે ત્રણ ભાષામાં સ્વીકારેલ નથી, માત્ર શબ્દરૂપ છે, તે અસત્યામૃષા. આ ચારે સભેદ-સલક્ષણ-સોદાહરણ જેમ સૂત્રમાં કહેલી છે તેમ જાણવી.. પુરુષભેદ નિરુપણ માટે તેર સૂબો છે– સૂત્રો સ્પષ્ટ છે, વિશેષ એ કે - શુદ્ધ વર-પવિત્ર તંતુ વગેરે કારણ વડે બનાવેલ હોવાથી, વળી શુદ્ધ-નવીન મલના અભાવથી અથવા પહેલા શુદ્ધ હતું અને હાલ પણ શુદ્ધ જ છે. વિપક્ષ સુગમ જ છે. હવે દાણતિક યોજના કહે છે - જાત્યાદિથી શુદ્ધ અને નિર્મળ જ્ઞાનાદિ ગુણપણે શુદ્ધ અથવા કાળની અપેક્ષાએ શુદ્ધ. ચાર ભાંગાનો સમુદાય તે ચતુર્ભગી - x -. તેનો આ અર્થ છે - વસ્ત્ર માફક ચાર ભાંગા પુરુષને વિશે કહેવા. જેમ શુદ્ધ પદથી શુદ્ધ પદમાં દાખિિાક સહિત ચાર ભાંગાવાળું વસ્ત્ર કહ્યું એ રીતે જેના સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પૂર્વપદમાં શુદ્ધ પદ છે એવા પરિણતપદ અને રૂપપદમાં ચાર ભાંગાવાળા વસ્ત્રો પ્રતિપક્ષ સહિત દાષ્ટાંતિક સહિત કહેવા - તે આ રીતે - ચાર વસ્ત્રો કહ્યા છે - એક શુદ્ધ-શુદ્ધ પરિણતની ચતુર્ભગી. એ રીતે પુરષજાત સૂત્રની ચૌભંગી, એ રીતે શુદ્ધ વસ્ત્ર અને શુદ્ધ રૂપની ચૌભંગી એ પ્રમાણે જ પુરુષમાં ચૌભંગી કરવી. વ્યાખ્યા પૂર્વવતું જાણવી. ઘર, આદિ-બહારથી શુદ્ધ અને અંતર્થી શુદ્ધ મનવાળો. એ રીતે શુદ્ધ સંકલ્પ, શુદ્ધ પ્રજ્ઞ, શુદ્ધ દૃષ્ટિ, શુદ્ધ શીલાચાર, શુદ્ધ વ્યવહાર, શુદ્ધ પરાક્રમ આ સૂત્રોમાં વસ્ત્રોને છોડીને પુરુષો જ ચાર બંગવાળા કહેવા. વ્યાખ્યા પૂર્વવતુ જાણવી. આ જ કારણથી કહે છે á. - પુરુષ ભેદાધિકારે સૂર • સૂત્ર-૨૫૪ થી ૫૬ :[૫૪] ચાર યુગો કહ્યા છે - અતિજાત, અનુજાત, અવજાત, કુલાંગાર, [૫૫] ચાર પ્રકારે પુરુષો કહ્યા છે . એક સત્ય · સત્ય, એક સત્યઅસત્ય ઇત્યાદિ ચાર ભંગ..એ પ્રમાણે પરિણત યાવત્ પરાક્રમ જણાવા. વસ્ત્રો ચાર પ્રકારે કહા - એક શુચિ-શુચિ, એક શુચિ-આશુચિ, ઇત્યાદિ ચાર ભંગ જાણવા. એ પ્રમાણે ચાર પ્રકારે પુરુષ કા છે - એક શુચિ-શુચિ, ઇત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે શુદ્ધ વસ્ત્રવત શુચિ ચાવત્ પરાક્રમ કહેવા. [૫૬] ચાર પ્રકારના કોક કહ્યા છે - આમફલ કોક, તાડફલ કોક, વલ્લીફલ કોટક, મેંઢવિષાણ કોટક. આ પ્રમાણે ચાર પ્રકારે પણ કહ્યા છે . મફળ કોક સમાન ચાલતુ મેંઢવિણ કોક સમાન. • વિવેચન-૫૪ થી ૨૫૬ : [૫૪] સુતા - પુત્રો, ૧- અફનાત - પિતાની સંપદાનું ઉલ્લંઘીને થયેલ અથવા • x • પિતાથી અતિ વિશેષ સંપદાને પામેલ - અતિ સમૃદ્ધિવાનું, તેથી અતિજાત કે અતિયાત - 25ષભદેવવતુ. - મનુનાત - પિતાની સમાન સંપત્તિવાળો તે કાનુજાત અથવા અનુગત-પિતાની ઋદ્ધિ વડે અનુસરનાર - પિતા સમાન, મહાયશાવતું, આદિત્યયશા પિતા વડે તેનું તુલ્યપણું હોવાથી, 3- અર્વ નાત - અપ એટલે હીન, પિતાની સંપત્તિથી હીન થયેલ, પિતાથી કંઈક હીન ગુણવાળો, ભરતયકીની તુલનાએ હીનપણું હોવાથી આદિત્યયશા માફક. ૪કુલાંગાર - પોતાના કુળમાં અંગારા જેવો, દોષ અથવા સંતાપનો કરનાર હોવાથી - કંડરીકની માફક. આ રીતે શિષ્યો ચાર પ્રકારે છે– સુત શબ્દથી શિષ્ય અર્થ પણ પ્રવૃત છે. તેમાં ૧- અતિજાત - સિંહગિરિ અપેક્ષાએ વજસ્વામી, ૨- અનુજાત - શય્યભવ અપેક્ષાએ યશોભદ્ર માફક, 3- અપજાત - ભદ્રબાહુસ્વામી અપેક્ષાએ સ્થૂલભદ્ર મા. ૪- કુલાંગાર - કુલવાલક વતુ અને ઉદાયિનૃપ મારક હતું. [૫૫] યથાવત વસ્તુને કહેવાથી અને યથાપ્રતિજ્ઞા કરવાથી સત્ય, વળી સત્ય એટલે સંયમીપણા વડે સત્વોને હિત હોવાથી અથવા પૂર્વે સત્ય હતું, હમણાં પણ સત્ય Page #148 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૨૫૪ થી ર૫૬ ૨૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ જ છે એવી રીતે ચૌભંગી કસ્વાથી. એ રીતે સૂત્રોનો અતિદેશ કરતા કહે છે - ‘ra'fખત્યાર, સ્પષ્ટ છે, વિશેષ આ રીતે સૂકો છે - ચાર પ્રકારે પુરષ કહ્યા • ચોક સત્ય : સત્ય પરિણત - ૪-, એ પ્રમાણે સત્યમન, સત્યસંકલ્પ, સત્યપજ્ઞા, સત્યર્દષ્ટિ, સત્ય શીલાચાર, સત્ય વ્યવહાર, સત્ય પરાક્રમ એ બધાંની ચૌભંગી જાણવી. પુરુષોના અધિકારમાં જ આ બીજું સૂત્ર કહે છે ચાર વો. ઇત્યાદિ શુચિ એટલે સ્વભાવથી પવિત્ર, વળી સંસ્કાર અથવા કાળભેદ વડે. પુરુષની ચૌભંગીમાં શુચિ પુરુષ દુર્ગન્ધરહિત શરીર વડે અને શુચિ સ્વભાવ વડે. શુચિ પરિણત અને શુચિરૂપ આ બે સૂત્રો દૈટાંત અને દાણાંતિકા સહિત છે. શુચિમન ઇત્યાદિ, પુરુષ માત્રને આશ્રિત જ સાત સૂગ અતિદેશથી કહ્યા છે. - X - [૨૫૬] પુરુષાધિકારમાં જ અન્યસૂત્ર કહે છે - ૧. આંબો, તેનું પુનર્થ • ફળ, તેનું ર વ - ઉત્પન્ન કરનાર પુત - કલિકા, એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે- તાત - વૃક્ષ વિશેષ, વલ્લી - કાલિંગાદિની વેલડી, મેંઢ વિષાણ-મૈઢાના શીંગડા સમાન ફળવાળી વનસ્પતિની જાતિઆવળ, તેનું કોક. આ ચાર જ કોરક ટાંતપણે ગ્રહણ કરેલા છે, માટે ચાર કહ્યું, પણ લોકમાં ચાર જ કોક નથી, ઘણાં જણાય છે. વે. ત્યારે સુગમ છે, વિશેષ એ કે - ઉપનય આ પ્રમાણે જાણવો - જે પુરુષ, સેવાયો હોય અને યોગ્ય કાળમાં ઉચિત ઉપકાર રૂ૫ ફળને આપે છે તે આમપ્રલંબા કોટક સમાન છે, જે પુરષ, સેવકને દીર્ધકાળે કષ્ટથી મહાનું ઉપકાસ્ક ફળને કરે છે, તે તાલપ્રલંબ કોરક સમાન, જે કલેશ વિના તત્કાળ ફળને આપે તે વલ્લી પ્રલંબા કોક સમાન, જે સેવાયા છતાં સારા વચન માત્ર કહે પણ ઉપકાર ન કરે તે મેંઢવિષાણકોક સમાન છે. • x - હવે પુરુષ અધિકારમાં જ ધુણના સૂરને કહે છે– • સૂત્ર-૨૫૩ : ચાર પ્રકારે ધુણ કહેલા છે - વસા ખાનાર, છાલ ખાનાર, કાઇ નાર, સાર ખાનાર.. આ પ્રમાણે ચાર ભિક્ષ કહ્યા છે વસા ખાનાર સમાન ચાવતું સાર ખાનાર સમાન, વચા ખાનાર સમાન ભિક્ષનું તપ સર ખાનાર સમાન કહ્યું છે, સાર ખાનર સમાન ભિક્ષુનું ષ વચા ખાનાર સમ કહ્યું છે, છાલ ખાનાર સમાન ભિક્ષુનું તપ કાષ્ઠ ખાનાર સમાન કહ્યું, કાષ્ઠ ખનિર સમાન ભિક્ષુનું તપ છાલ ખાનાર સમાન કર્યું છે. વિવેચન-૨૫૭ : વચા-બહારની છાલ, જે ખાય છે તે “વફખાદ'. એ રીતે ત્રણે જાણવા. વિશેષ એ કે - “છલિ'- દરની છાલ, કાઠ-લાકડું, સાર-કાઠનો મધ્ય ભાગ. ઈશ્વમેવે આદિ ઉપનય સૂત્ર છે ભિક્ષણશીલ-ભિક્ષણધર્મી કે ભિક્ષામાં સાધુ તે ભિક્ષાક. વચાને ખાનાર ધુણા સમાન - અત્યંત સંતોષીપણે - આયંબિલ આદિમાં તુચ્છ આહાર ખાનાર હોવાથી ત્વચા ખાનાર જેવા. એ રીતે છાલ ખાનાર સમાન-લેપરહિત આહારક હોવાથી. કાષ્ઠ ખાદ સમાન વિગઈ રહિત આહારકતાથી. સાર ખાદ સમાન - સર્વકામગુણ આહારવણી. આ ચારે ભિક્ષુઓના તપ વિશેષને કહેનારું સૂત્ર - તરવરણીય, સુગમ છે. ભાવાર્થ એ છે કે - બહારની છાલ જેવા અસાર આહાર વાપરનારૂં આસકિતપણું ન હોવાથી કર્મના ભેદને સ્વીકારીને વજસાર જેવું તપ હોય છે, માટે કહે છે સાર ખાનાર હોવાથી સાર ખાનાર ધુણાનું સામર્થ્ય, વજ મુખવથી સારને ખાનાર સમાન ઉકત લક્ષણવાળા સાધુનું સરાણપણાને બહારની છાલ ખાનાર સમાન તપ હોય છે, તે કર્મસાર ભેદ પ્રતિ અસમર્થ છે. અંતર છાલને ખાનાર ધુણા જેવા સાધુને બહારની છાલ ખાનાર ધુણા જેવાની અપેક્ષાએ કંઈક વિશિષ્ટ ભોજન કરવા વડે કંઈક સરાપણું હોવાથી અને કચ્છના સાર અને કાષ્ઠને ખાનાર ધુણા સમાન સાધુ અપેક્ષાએ હલકા ભોજન વડે આસક્તિ ન હોવાથી કર્મના ભેદન પ્રત્યે કાઠ ખાનાર સમ તપ કહ્યું. - x - કાઠને ખાનાર ધુણા જેવા સાધુને સારને ખાનાર ધુણા જેવાની અપેક્ષાએ સારરહિત ભોજન કરવા વડે આસકિત ન હોવાથી વકુ અને અંતરછાલને ખાનાર ધુણા જેવા સાધુની અપેક્ષાએ વિશેષ સારા ભોજન વડે સરાણપણું હોવાથી છાલને ખાનાર ધણા સમાન તપ કહ્યું. - X - ઇત્યાદિ. પ્રથમ વિકલામાં પ્રધાનતર તપ, બીજામાં અપધાનતર, ત્રીજામાં પ્રધાન અને ચોથા વિકલામાં અપધાન તપ છે - હવે વનસ્પતિ પ્રરૂપણા - • સૂત્ર-૨૫૮ થી ૨૬૦ - [૫૮] તૃણ વનસ્પતિકાયિકો ચાર ભેદે કહેલ છે - અગ્રણીજ મૂલભીજ, પdબીજ અને સ્કંધબીજ. [૫૯] ચાર કારણે તકાળ ઉત્પન્ન નારક, નકલોકથી મનુષ્યલોકમાં શીઘ આવવાને છે, પણ તે મનુષ્યલોકમાં આવવાને સમર્થ ન થાય, ૧. હમણાં ઉત્પન્ન નૈરયિક નકલોકમાં ઉત્પન્ન વેદના વેદો મનુષ્ય લોકમાં શીઘ આવવા છે પણ તે આવી ન શકે. ૨. હમણાં ઉત્પન્ન ઔરયિક, નકલોકમાં નરકમાલો વડે વારંવાર આક્રમણ કરાતા મનુષ્યલોકમાં શીઘ આવવા ઇચ્છે પણ આવી ન શકે. ૩. હમણાં ઉત્પન્ન નૈરયિક નરકવેદનીય કર્મ ક્ષીણ ન થવાથી અવેદનઅનિર્જરાને કારણે મનુષ્યલોકમાં આવવા સમર્થ થતો નથી. ૪. આ પ્રમાણે નકામુ કર્મ ક્ષીણ ન હોવાથી યાવત આવવા સમર્થ થતો નથી. આ ચાર કારણે હમણાં ઉત્પન્ન નૈરસિક યાવત મનુષ્યલોકમાં શીઘ આવવા સમર્થ ન થાય. [૨૬] સાળીઓને ચાર સંઘાટિકા ધારવી અને પહેરવી કો બે હાથ પહોળી એક, ત્રણ હાથ પહોળી બે, ચાર હાથ પહોળી એક. • વિવેચન-૨૫૮ થી ૨૬૦ : [૫૮] વનસ્પતિ પ્રસિદ્ધ છે. તે જ કાય-શરીર જેઓનું છે તે વનસ્પતિકાય, તે જ વનસ્પતિકાયિકો, વૃણ જાતિના તે તૃણ વનસ્પતિકાયિકો અથતુિ બાદો. જેને આગળ બીજ છે તે અણબીજ - કોરંટક આદિ, અથવા જેઓનું આગળ બીજ છે તે અણબીજો • વ્રીહી આદિ. જેઓને મૂલમાં બીજ છે તે મૂલબીજ-કમલ કંદ આદિ. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૧૮ થી ૨૬૦ એ રીતે પdબીજ-શેલડી વગેરે, સ્કંધબીજ - સલકી આદિ. સ્કંધ એટલે થડ. આ સૂણો બીજા વનસ્પતિ જીવોનો નિષેધ કરનારા નથી. તેથી બીજરૂહ અને સમૂચ્છનાજ આદિનો અભાવ ન માનવો. જેથી સૂત્રાંતર વિરોધ ન થાય. વનસ્પતિજીવ કહા. હવે જીવના સામર્થ્યથી નરજીવાશ્રિત કથન [૫૯] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - હા - કારણ, તત્કાળ ઉત્પન્ન - નીકળી ગયેલ છે શુભકર્મમાંથી તે નિરા - નક, તેમાં ઉત્પન્ન તે નૈરયિક. તેનું અનન્ય ઉત્પત્તિ સ્થાનવ બતાવવા કહે છે - નકલોકમાં, ત્યાંથી આ મનુષ્યલોકક્ષેત્રમાં શીઘ આવવા ઇચ્છે. નો - નહીં સંવાડું - આવી શકે નહીં સમુળભૂથ - અત્યંત પ્રબળપણા ઉત્પન્ન, પાઠાંતરથી - થોડીવારમાં ઉત્પન્ન થયેલી, પાઠાંતરથી જે મહાનું નથી તેને મહાનું થયું તે મહબૂત, તેની સાથે જે તે સમહરભૂતા, એવી દુ:ખરૂપ વેદનાને અનુભવતો ઇચ્છા કરે. આ મનુષ્યલોકમાં આવવાની ઇચ્છાનું પહેલું કારણ. અસમર્થનું કારણ છે, કેમકે તીવ્ર વેદનાથી પરાભવ પામેલ આવવા સમર્થ નથી. બ આદિ નષ્કપાલો વડે વારંવાર આક્રમણ કરાયેલો નાક મનુષ્યલોકમાં આવવાને ઇચ્છ, આ આગમનની ઇચ્છાનું બીજું કારણ. આગમન અશક્તિનું એ જ કારણ છે, કેમકે તેઓ વડે દબાયેલ છે તથા નરકભૂમિમાં જે અનુભવાય કે જે વેદનીય તે નિરય વેદનીય, અત્યંત શુભ નામકર્મ આદિ કે અસાતા વેદનીય, તે કર્મસ્થિતિ વડે અક્ષીણ, વિપાક વડે ન અનુભવેલ, જીવપ્રદેશોથી ન નિજેરેલ હોવાથી મનુષ્યલોકમાં આવવા ઇચ્છા કરે, પણ આવી ન શકે. અવશ્ય વેધ કર્મ બેડીને કારણે અસમર્થ. * * * નરકાયુષ કર્મ ક્ષીણ ન થવાથી યાવતું આવેધ ઇત્યાદિ પાંઠ જેવો. નિચોડ કહે છે - આ ચાર પ્રકારના કારણોથી આવી ન શકે. [૨૬] હમણાં નરકનું સ્વરૂપ કહ્યું - નાસ્કો સંયમ સહાયક પરિગ્રહ થકી ઉત્પન્ન થાય છે. માટે તેના વિપક્ષીભૂત પરિગ્રહ વિશેષને કહે છે– - કલો છે - યુક્ત છે, ગ્રન્યરી - બંધના હેતુભૂત સુવર્ણાદિયી અને મિથ્યાત્વ આદિથી નિર્ગત તે નિર્ગુન્શી - સાધ્વીઓ, તેણીને સંઘાટી - ઉત્તરીય વર વિશેષ કિપડો] સ્વીકારવા અને પહેરવાનું, બે હાથની પહોળાઈવાળી - x • ઇત્યાદિ. ધારણા કરવા કે પરિભોગ કરવાનું, તેમાં પહેલી ઉપાશ્રયમાં ઓઢવા યોગ્ય છે, ત્રણ હાથ પહોળી બેમાંથી એક ગૌચરી જવામાં, બીજી સ્પંડિલ ભૂમિ જવામાં અને ચોથી સમવસરણમાં. - x • ઓઢયા સિવાય ક્યારેય ખુલ્લા શરીરે ન રહેવું. • • નારકપણું ધ્યાન વિશેષ હોય, ધ્યાન વિશેષાર્થે જ સંઘાટી આદિ પરિગ્રહ છે, એ હેતુથી હવે ધ્યાનનું વર્ણન કરે છે– • સૂત્ર-૨૬૧ - ધ્યાન ચાર ભેદે છે . આધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મદિયાન, શુકલધ્યાન. ૧. આધ્યાન ચાર ભેદે છે - અમનોજ્ઞ વસ્તુનો સંબંધ થવાથી તેને દૂર કરવાની ચિંતાથી થતું, મનોજ્ઞ વસ્તુની પ્રાપ્તિ થતાં તે દૂર ન થાય તેની ચિંતા, ૨૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ આતંક-રોગની પ્રાપ્તિ થતા તેનો વિયોગ થવાની ચિંતા, સેવાયેલા કામભોગનો સંબંધ થવાથી તેનો વિયોગ ન થવાની ચિંતારૂપ. આદિમાનના ચાર લક્ષણો છે - કંદના, શોચનતા, તિપ્રણતા, વિલાપ. ૨. રીંદ્રયાન ચાર ભેદે છે - હિંસાનુબંધી, મૃણાનુબંધી, તેયાનુબંધી, સારક્ષણાનુબંધી.. રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે - વસન્ન દોષ, બહુ દોષ, અજ્ઞાન દોષ, આમરણંત ઘs. 3. ધર્મધ્યાન ચાર ભેદે છે - આજ્ઞા વિચય, અપાય વિચય, વિપક વિચય, સંસ્થાના વિચય.. ધર્મ ધ્યાનના ચાર લક્ષણો છે - આજ્ઞારુચિ, નિયરુિચિ, અરચિઅવગાઢરચિ.. ધર્મધ્યાનના ચાર આલંબન છે - વાચના, પૃચ્છના, પરિવર્તના, અનપેક્ષા.. ધર્મધ્યાનની ચાર અનપેક્ષાઓ છે - એકત્તાનપેક્ષા, અનિત્યાનુપેક્ષા, શરણાનપેક્ષા, સંસારાનપેક્ષા. ૪. શુકલધ્યાન ચાર પ્રકારે, ચાર પદોમાં પ્રત્યાવસારિત છે - પૃથકૃત્વ વિતર્ક સવિચારી, એકcવવિતર્ક અવિચારી, સુમક્રિયા અનિવૃત્તિ, સમુચ્છિન્ન કિયા અપતિપાતી.. શુક્લ ધ્યાનના ચાર લક્ષણો છે - આવ્યથ, અસંમોહ, વિવેક, સુત્સર્ગ.. શુકલ ધ્યાનના ચાર અલંબન છે - ક્ષમા, મુક્તિ માર્દવ, આવે. શુકલ ધ્યાનની ચાર અપેક્ષા છે - અનંતવૃત્તિતાનપેક્ષા, વિપરિણામોનપેક્ષા, અશુભનિપેક્ષા, અપાયાનુપેક્ષા. • વિવેચન-૨૬૧ : સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - દણાવવું તે ધ્યાન - અંતર્મુહર્ત માત્ર કાલ ચિતસ્થિરતા લક્ષણયુક્ત. કહ્યું છે કે - કોઈ એક વસ્તુમાં અંતમુહૂર્ત માત્ર ચિતની સ્થિરતા તે છઠાસ્થોનું ધ્યાન અને યોગનિરોધ તે કેવલીનું સ્થાન છે તેમાં - (૧) ઋત-દુ:ખ, તેનું નિમિત્ત અથવા નિમિત્તે થયેલ કે પીડિતતામાં થયેલ તે આર્તધ્યાન • દેઢ અધ્યવસાય રૂ૫. (૨) હિંસાદિ અતિ કુરતા વડે આવેલું ધ્યાન તે રૌદ્ર, (3) શ્રત અને ચારિત્ર ધર્મથી યુક્ત ધ્યાન તે ધર્મ ધ્યાન. (૪) આઠે પ્રકારના કર્મમલને શોધે તે શુક્લ. જેના ચાર ભેદો છે તે. અમનોજ્ઞ - અનિષ્ટ, આત્માને પિય શબ્દાદિ વિષય કે તેના સાઘનવનો સંબંધ તે અમનોજ્ઞ [અસ્વમનોજ્ઞ] સંપયોગ સંપયુક્ત. અમનોજ્ઞા શબ્દાદિના વિપયોગાર્ટે ચિંતાને જે જીવ સંપ્રાપ્ત થાય છે તે અભેદ ઉપચારથી આd કહેવાય છે - x• અથવા અમનોજ્ઞ સંપ્રયોગ સંપ્રયુક્ત જે પ્રાણી છે પ્રાણીને અનુકમથી અમનોજ્ઞ શબ્દાદિ વસ્તુના વિયોજનમાં જે ચિંતન, તેનું સમાગમન તે વિપયોગ સ્મૃતિ સમન્વાગત. અથવા અમનોજ્ઞ વસ્તુના સંયોગયુકત પ્રાણીમાં અમનોજ્ઞ શબ્દાદિના વિપ્રયોગની ચિંતાવાળું આર્તધ્યાન થાય છે. - x - આ પહેલો ભેદ. આ રીતે પછીના ભેદો જાણવા. વિશેષ એ કે - મનોજ્ઞ એટલે વલ્લભ. ધનધાન્યાદિના અવિયોગની ચિંતા તે આર્તધ્યાનનો બીજો ભેદ, આતંકરોગ એ બીજું તથા સેવાયેલા જે કામો-ઇચ્છવા યોગ્ય, ભોગો-શબ્દાદિ અથવા કામ-શબ્દ અને રૂપ, Page #150 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૨૬૧ ભોગ-ગંધ, રસ, સ્પર્શ. - X~ શબ્દાદિ ભોગમાં જોડાયેલ કે કામભોગોના સંબંધ વડે જે યકત તે નિષેવિત કામભોગ સંપ્રયોગ સંપયુક્ત અથવા જયદિ વડે ક્ષીણ થયેલ અને કામભોગો વડે જોવાયેલ જીવ તેને કામભોગના જ અવિયોગની સ્મૃતિ તે પણ આર્તધ્યાન કહેવાય. બીજો ભેદ ધન આદિના વિષયવાળો અને ચોથો ભેદ ધનાદિથી મળેલ શબ્દાદિ ભોગના વિષયવાળો છે. આ પ્રમાણે આ બંનેનો ભેદ છે. શાસ્ત્રાંતમાં બીજા અને ચોથા ભેદનું એકપણું ત્રીજા વડે કહેલું છે અને ચોથો ભેદ ત્યાં નિદાન કહેલ છે. કહ્યું છે કે - અમનોજ્ઞ શબ્દાદિ વિષયના સાધનભૂત વસ્તુઓની હેપ વડે મલિના થયેલ જીવને એના વિયોગની અતિ ચિંતા - x • તે પ્રથમ ભેદ... શૂળ-મસ્તક રોગાદિની પીડાના વિયોગનું દેઢ ચિંતન અને ભવિષ્યમાં રોગ ન થવા રૂપ ચિંતા કે. તે રોગ પ્રતિકાર કરવામાં વ્યાકુલ મનવાળાને હોય, તે આ બીજો ભેદ.. ઇષ્ટ વિષયાદિ અનુભવ વડે રાગરા થયેલને તેનો વિયોગ ન થવાનો. અધ્યવસાય અને તેના સંયોગના અભિશાપરૂપ ધ્યાન તે આ બીજો ભેદ.. દેવેન્દ્ર, ચક્રવર્તીત્વાદિ ગુણ અને ઋદ્ધિની પ્રાર્થનારૂપ અધમ નિયાણાનું ચિંતન, તે અત્યંત અજ્ઞાનથી થયેલું હોય છે. આ ચોથો ભેદ. ધે આર્તધ્યાનનાં લક્ષણો કહે છે - ચિત્તની વૃત્તિરૂપ હોવાથી પરોક્ષા છતાં પણ જેના વડે આર્તધ્યાન કરાય છે તે લક્ષણો, તેમાં ૧- કંદનતા - મોટા શબ્દોથી રડવું, ૨- શોચનતા - દીનપણું, 3 તેપનતા - પ્તિ ધાતુ ક્ષરણ અર્થમાં હોવાથી આંસનું ખરવું, ૪- પરિદેવનતા - વારંવાર ખેદથી બોલવું. આ જણાવેલ કંદનાદિ ઇષ્ટ વિયોગ, અનિષ્ટસંયોગ, રોગવેદના જનિત શોક રૂપ આર્તધ્યાનનાં લક્ષણો છે. • x - અન્ય નિદાનના બીજા લક્ષણોને કહે છે. કહ્યું છે કે - નિજ કાર્યોને નિંદે, બીજાની વિભૂતિને વિસ્મય સહ પ્રશંસે, પ્રાર્થના કરે અને પ્રાપ્ત ઋદ્ધિમાં રામવાળો, મેળવવા તત્પર બને છે. હવે રૌદ્રધ્યાનના ભેદો કહે છે - હિંસા એટલે વિવિધ વધબંધનાદિ વડે પ્રાણીઓને પીડા પ્રત્યે નિરંતર પ્રવૃત કરે છે, એવા સ્વભાવવાળું પ્રણિધાન અથવા હિંસાનો અનુબંધ જેમાં છે, તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન. કહ્યું છે કે - પ્રાણીનો વઘ, વેધ, બંધન, બાળવું, અંકન કરવું, મારવું વગેરેમાં અતિ ક્રોધરૂપ ગ્રહથી ગૃહીત દેઢ અધ્યવસાયરૂપ રૌદ્રધ્યાન નિર્દય મનવાળાને હોય છે અને તે અધમ ફળવાળું થાય છે. તથા પૃષા - અસત્ય, તેનો અનુબંધ કરાવે, જે પિશુન-અસભ્ય-અછતું આદિ વચન ભેદે કહેવાય છે, તે મૃષાનુબંધી ધ્યાન કહ્યું છે કે - પિશુન, સભ્ય, અસભૂત, ઘાતાદિ વચનના પ્રણિધાનરૂપ રૌદ્રધ્યાન માયાવી, કોઈને ઠગવામાં તત્પર અને ગુપ્ત પાપ કરનારને હોય છે. સ્તન-ચોરનું કાર્ય તે સ્તેય, તે પ્રત્યે તીવ્ર ક્રોધાદિથી વ્યાકુળપણે અનુબંધવાળું જે ધ્યાન તે તેયાનુબંધી. કહ્યું છે - તીવ્ર ક્રોધ - લોભથી વ્યાકુળ થયેલને અનાર્યરૂપ, 30 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રાણીઘાતરૂપ, પરદ્રવ્યહરણચિતવાળું અને પરલોકના અપાયથી અપેક્ષારહિત હોવું રૌદ્રધ્યાન તે ત્રીજો ભેદ. સંરક્ષણ - સર્વ ઉપાયો વડે વિષયના સાધનભૂત ધનનું રક્ષણ કરવામાં અનુબંધ છે જેમાં તે સંરક્ષણાનુબંધી. કહ્યું છે કે - શબ્દાદિ વિષયના સાધનભૂત, ધન રક્ષમાં ઉધમવાળું, સારા માણસોને ઇચ્છવા યોગ્ય નહીં એવું, બધાં પરત્વે શંકારૂપ, ઉપઘાત કલુષ વડે આકુળ ચિત્તરૂપ એવું રૌદ્રધ્યાન હોય છે. હવે રૌદ્ર યાનનાં લક્ષણો કહે છે - વસન્નદોષ - હિંસાદિ ચારમાંથી કોઈપણ ભેદમાં બહલતાએ વિરામ ન પામવાથી જે દોષ અથવા હિંસાદિ કોઈ એકને વિશે પ્રવૃત્તિનું જે બહુલપણું તે જ દોષ તે અવસન્ન દોષ. વળી હિંસાદિ સર્વમાં પ્રવૃત્તિરૂપ દોષ તે બહુદોષ અથવા ઘણા પ્રકારે હિંસા અને અસત્યાદિ દોષ તે બહુદોષ... અજ્ઞાન-કુશાસ્ત્રના સંસ્કારી નરકાદિના કારણભૂત અધર્મસ્વરૂપ હિંસાદિને વિશે ધર્મ બુદ્ધિ વડે અમ્યુદય અર્થે પ્રવૃત્તિરૂપ જે દોષને અજ્ઞાન દોષ અથવા કહેલ લક્ષણ વિશિષ્ટ અજ્ઞાન જ દોષ, તે અજ્ઞાન દોષ અન્યત્ર ‘નાનાવિધ દોષ' પાઠ છે - કહેલ લક્ષણવાળા હિંસાદિ દોષને વિશે અનેકવાર પ્રવૃત્તિ તે નાનાવિધ દોષ... મરણ એ જ અંત તે મરણાંત, મરણના અંત સુધી તે આમરણાંત, જેને ખેદ નથી તે કાલસૌરિકાદિની હિંસાદિમાં જે પ્રવૃત્તિ તે આમરણાંત દોષ. - હવે સ્વરૂપ વડે ધર્મધ્યાન ચાર પ્રકારે કહે છે - સ્વરૂપ, લક્ષણ, આલંબન, અનપેક્ષા રૂપ ચાર પદોનો વિશે વિચારણીયપણાએ જેનો અવતાર છે, તે ચતુષ્પદાવતાર અથવા ‘ચાર પ્રકારનો' જ આ પર્યાયવાચી શબ્દ છે. પાઠાંતરથી ચાર પદોને વિશે પ્રત્યવતાર છે જેનો - એમ જાણવું. (૧) આજ્ઞાવિયય - મ - અભિવિધિથી જણાય છે અર્થો જેના વડે તે ‘આજ્ઞા, તે વિવરે - નિર્ણય કરાય છે અથવા જેના વિશે વિચારાય છે કે, પ્રાકૃતપણાથી વિના શબ્દ છે. જે આજ્ઞા વિનય - અધિગમ દ્વારા પરિચિત કરાય છે જેમાં તે આજ્ઞા વિજય. એ રીતે શેષ ગણ ભેદો જાણવા. વિશેષ એ કે - (૨) મપાય , પ્રાણીઓને સમાદિથી ઉત્પન્ન થયેલ આલોક તથા પરલોકના અનોં.. (3) વિપાલ - કર્મોનું ફળ - જ્ઞાનાદિને રોકવું.. (૪) સ્થાન લોક દ્વીપ સમુદ્ર અને જીવાદિના આકારો. કહ્યું છે - આM વચન સ્વરૂપ પ્રવચનના અર્થનો નિર્ણય કરવો તે આજ્ઞા વિયય, આશ્રવ વિકથા ગૌરવ પરીષહાદિથી થતા દોષનું ચિંતન તે અપાય વિજયશુભાશુભ કર્મ વિપાકનું અનુચિંતન તે વિપાક વિજય., દ્રવ્ય-ક્ષેત્ર આકૃતિનું ચિંતન તે સંસ્થાન વિજય. - - હવે ધર્મધ્યાનના લક્ષણો કહે છે ૧. આજ્ઞારુચિ • મા • સૂર વ્યાખ્યાનરૂપ નિયુક્તિ આદિ, આજ્ઞામાં કે આજ્ઞા વડે, - શ્રદ્ધા. તે આજ્ઞારુચિ. એમ બીજી રચિમાં પણ જાણવું. વિશેષ એ કે - નિસાન - રવાભાવિક, ઉપદેશ વિના. સૂત્ર - આગમ, તેમાં કે તેથી. સર્વI૪ - અવગાહવું તે, દ્વાદશાંગીને વિસ્તારથી જાણવી, તે વડે રચિ અથવા T4 - સાધુની Page #151 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૨૬૧ ૩૨ સમીપમાં રહીને સાધુના ઉપદેશથી રુચિ. કહ્યું છે - આગમથી, ઉપદેશથી, નિસર્ગથી જે જિનપણીત ભાવોનું શ્રદ્ધાન કરવું તે ધર્મધ્યાનના લક્ષણો છે. તવાર્થ શ્રદ્ધાનુરૂપ સમ્યકત્વ તે ધર્મનું લક્ષણ છે. હવે ધર્મના આલંબનો કહે છે - ધર્મધ્યાનરૂપ મહેલ પર ચડવા માટે જે આલંબન લેવાય તે આલંબન કહેવાય, તે આ -૧- શિષ્યને કર્મની નિર્જરા માટે થતું સૂત્રનું દાન તે વાયના. -- સૂત્રાદિમાં શંકા થતા શંકા દૂર કરવા ગુરુને પૂછવું તે પ્રતિપરછના. • • અહીં પ્રતિ શબ્દ ધાતુના જ અર્થવાળો છે, તથા પૂર્વે ભણેલા સમાદિની વિસ્મૃતિ ન થાય, નિર્જરા થાય માટે જે અભ્યાસ તે પરિવર્તના. -- સુઝના અર્થનું ચિંતન તે અનુપેક્ષા. હવે ચાર અનુપ્રેક્ષા છે -૧- મનુ - ધ્યાનની પાછળ, પ્રેક્ષurrfન • સારી રીતે વિચારો કરવા તે અનપેક્ષા. તેમાં હું એકલો છું, મારું કોઈ નથી, હું અન્ય કોઈનો નથી, જેનો હું છું, તેને જોતો નથી, ભાવિમાં મારું કોઈ થાય એમ નથી. એ રીતે એકાકી આત્માની અનપેક્ષા-ભાવના તે એકાનપેક્ષા. -૨- કાયા, તરત નાશ પામનારી છે, સંપત્તિ આપત્તિનું સ્થાન છે, સંયોગો વિયોગવાળા છે, જે ઉત્પન્ન થાય છે તે ક્ષણ ભંગુર છે, એ રીતે અનિત્ય જીવન આદિની અનુપેક્ષા તે અનિત્યાનુપેક્ષા. -1- જન્મ, જરા, મરણ ભયથી પરાભવ થતાં વ્યાધિની પીડા વડે ગ્રસ્ત થતા આ લોકમાં જીવને જિનવચન સિવાય કોઈ શરણ લોકમાં નથી, એ રીતે શરણરહિત આત્માની અનુપેક્ષાઅશરણાનપેક્ષા. ૪- આ સંસારમાં માતા થઈને પુત્રી, બહેન અને પત્ની થાય છે, દીકરો થઈને પિતા, ભાઈ કે ભુ પણ થાય છે. આ રીતે ચાર ગતિમાં, સવિસ્થામાં ભ્રમણ રૂપ સંસારની અનુપેક્ષા તે સંસારા,પેક્ષા. હવે શુક્લ ધ્યાન કહે છે - (૧) પૃયત્વ - એક દ્રવ્ય આશ્રિત ઉત્પાદ આદિ પર્યાયોના ભેદ વડે કે મૃત્વથી - વિસ્તારપણે, વિતર્ક એટલે વિકલા, તે પૂર્વગત શ્રુતના અવલંબનરૂપ વિવિધ નયના અનુસરણ લક્ષણ વડે જેને વિશે છે તે પૃથકત્વ વિતર્ક. વિતર્કને શ્રત પણ કહ્યું છે .• x • વિચરણ એટલે અર્થી શબ્દમાં, શબ્દથી અર્થમાં તથા મન આદિ કોઈ એક યોગથી બીજા યોગમાં જવું તે વિચાર. * * * વિચાર સહિત તે સવિચારી. • x - કહ્યું છે કે - ઉત્પાત, સ્થિતિ, નાશ આદિ પર્યાયિોને જે એક દ્રવ્યમાં પર્વગત શ્રુતાનુસાર વિવિધ નય વડે અનુસરણ. વિચાર-અર્થ અને શબ્દનું, તેમજ યોગાંતરમાં સંક્રમણ તે શુક્લ યાનનો પ્રથમ ભેદ પૃચકવ વિતર્ક, રામભાવવાળાને હોય છે - બીજો ભેદ - એકQવિતર્ક. તે આ અભેદ વડે ઉત્પાદાદિ પર્યાયોમાંથી કોઈ એક પર્યાયના અવલંબનપણાને વિતર્ક-પૂર્વગત શ્રુતાશ્રયવાળો શબ્દ કે અર્થરૂપ, જે જીવને છે તે એકત્વ વિતર્ક. તથા અર્થ કે શબ્દ અને મન વગેરે રોગોનું પરસ્પર ગમન વિધમાન નથી • x • જેને તે અવિચારી, પૂર્વવતુ જાણવું. - X - હવે ત્રીજો ભેદ - સૂમક્રિય એટલે નિવણગમન કાલે મનોયોગ, વચનયોગનો સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ નિરોધ અને કાયયોગનો અર્ધવિરોધ કરેલ એવા કેવલીને સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ ધ્યાન હોય છે. કાયાસંબંધી ઉગ્વાસાદિ સૂમ કિયા હોવાથી સૂક્ષ્મક્રિય, પ્રવર્ધમાન પરિણામથી અનિવૃત્તિ સ્વભાવ છે. હવે ચોથો ભેદ - સમુચિત્તકિય-શૈલેશીકરણમાં યોગનિરુદ્ધત્વથી કાયિકાદિ ક્રિયા જેને વિશે નાશ થયેલ છે તે સમચ્છિન્નક્રિય, જેનો વિરામ નહીં પામવાવાળો સ્વભાવ છે તે; સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી. - x - શુક્લધ્યાનના છેલ્લા બે ભેદમાં કેવલીને અંતર્મુહૂર્ણ કાલે મોક્ષ જવાનું હોય ત્યારે વેદનીયાદિ ભવોપણાહી કર્મ, સમુદ્ગાતથી કે સ્વભાવે જે સમાન સ્થિતિક હોવા છતાં યોગનિરોધ કરે છે. પર્યાપ્ત માત્ર સંજ્ઞી જઘન્ય યોગવાળા જીવને મનોદ્રવ્ય અને તેનો વ્યાપાર જે પ્રમાણમાં હોય તેનાથી અસંખ્યાત ગુણહીનનું સમયે સમયે રંઘના કરતા અસંખ્યાત સમયે સર્વ મનોયોગ રુંધે છે. પર્યાપ્ત બેઇન્દ્રિય જીવના વચનયોગના પયરયોથી અસંખ્યાતગુણહીન વચનયોગને સમયે સમયે રુંધતા અસંખ્યાત સમયે સર્વથા વચનયોગને રંધે છે. પછી પ્રથમ સમયોત્પન્ન સૂક્ષ્મ પનકનો જે નિશે જઘન્ય યોગ છે, તેથી અસંખ્યાત ગુણહીન એકૈક સમયમાં વિરોધ કરતા દેહના બીજા ભાગને મૂકતા સંખ્યાતીત સમયમાં સ્વકાર યોગનો વિરોધ કરતા શૈલેશીભાવને પ્રાપ્ત થાય છે. મેરુ માફક સ્થિરતા તે શૈલેશી. મધ્યમ રીતે પાંચ હૂસ્વાક્ષર જેટલા કાળ વડે ઉચ્ચાર કરાય, તેટલો કાળ શૈલેશી અવસ્થા હોય છે. કાયયોગ નિરોધથી સમ્રક્રિયા અનિવૃતિ૫ ધ્યાવે છે, પછી શૈલેશી અવસ્થામાં સમુચ્છિન્ન કિયા પ્રતિપાતી ધ્યાન કરે છે. હવે શુક્લધ્યાનનાં લક્ષણો કહે છે - દેવાદિ કૃત ઉપસદિ જનિત ભય કે ચલનરૂપ વ્યથાનો અભાવ તે વ્યથ, તથા દેવાદિ કૃત માયાજનિત સૂક્ષ્મ પદાર્થ વિષયક મૂઢતાનો નિષેધ તે અસંમોહ તથા દેહથી આત્માનું કે આત્માથી સર્વ સંયોગોનું બદ્ધિ વડે પૃથક્કરણ તે વિવેક તથા નિસંગપણે દેહ-ઉપધિનો ત્યાગ તે વ્યત્સર્ગ. અહીં વિવરણ ગાથા કહે છે પરિષહ-ઉપસર્ગોથી ધીર પુરુષ ચલિત થતો કે ભય પામતો નથી, સૂક્ષ્મ ભાવો અને દેહ માયામાં સંમોહ પામતો નથી, દેહ-આત્માને પૃથક્ તથા આત્માને સર્વ સંજોગોથી ભિન્ન માને છે, દેહ-ઉપધિનો ત્યાગ તે વ્યર્ગ. આલંબન સૂત્ર સ્પષ્ટ છે, તે સંબંધી ગાથા-ક્ષાંતિ, માર્દવ, આર્જવ, નિલભતા આ ચાર જિનમતમાં પ્રધાન છે, આ આલંબન દ્વારા શુક્લ ધ્યાન પ્રત્યે જીવ આરોહણ કરે છે. હવે ધર્મધ્યાનની અનુપેક્ષા કહે છે– અત્યંત વિસ્તૃત વૃતિ જેની છે, તે અથવા અનંતપણે વર્તે છે, તે અનંતવર્તી, તેનો ભાવ તે અનંતવર્તિતા, જે ભવ પરંપરાની જાણવી, તેની અપેક્ષા તે અનંતવર્તિતાનુપ્રેક્ષા. કહ્યું છે - આ અનાદિ જીવ સાગરવતુ દુસ્તર સંસારમાં નારક, તિર્યચ, મનુષ્ય, દેવના ભવોને વિશે પરિભ્રમણ કરે છે. એ રીતે બીજી અનુપેલામાં પણ જાણવું. વિશેષ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૨૬૧ ૩૪ એ કે • વિવિધ પ્રકારે પરિણમત થવું તે વિપરિણામ. કહ્યું છે કે - આ લોક અને દેવલોકમાં સર્વે સ્થાનો અશાશ્વત છે, સુર-અસુર-મનુષ્યાદિકની અદ્ધિ અને સુખ અશાશ્વત છે. સંસારનું અશુભવ જાણવું. જેમકે - સંસારને ધિક્કાર છે, કે જેને વિશે પરમ રૂપ ગર્વિત યુવાન મરીને પોતાના જ ફ્લેવરમાં કીડો થાય છે તથા અપાય-આશ્રવના દોષો કહે છે - અનિવૃહીત કોઇ અને માન, વૃદ્ધિ પામતા માયા અને લોભ આ ચારે દાટ કપાયો પુનર્ભવવૃક્ષના મૂલને સિંચે છે. ભાવના સંબંધી ગાથા છે, પૂર્વવતુ જાણવી. - હવે દેવસ્થિતિ કહે છે. • સૂત્ર-૨૬૨,૨૬૩ - [૨૬] દેવોની સ્થિતિ ચાર ભેદે છે - કોઈ સામાન્ય દેવ, કોઈ નાતક દેવ, કોઈ પુરોહિત દેવ, કોઈ જુતિપાઠક દેવ... ચાર પ્રકારે સંવાસ કર્યા છે - કોઈ દેવ દેવી સાથે સંવાસ કરે, કોઈ દેવ સ્ત્રી કે તિર્યંચણી સાથે સંવાસ કરે, મનુષ્ય કે તિર્યંચ દેવી સાથે સંવાસ કરે, કોઈ મનુષ્ય-તિચિ માનુષી કે તિચિણી સાથે સંવાસ કરે. રિ૬૩] ચાર કષાયો કહા - ક્રોધકષાય, માનકષાય, માયાકષાય, લોભકષાય, એ પ્રમાણે નૈરયિક ચાવતું વૈમાનિકને હોય... ક્રોધના ચાર આધાર કહ્યા + આત્મા-પર-દુભય-પ્રતિષ્ઠિત અને અપતિષ્ઠિત, એ રીતે નૈરયિક ચાવતું વૈમાનિકને હોય... એ પ્રમાણે યાવત - લોભને વૈમાનિક પર્યન્ત જાણવો... ચાર સ્થાને ક્રોધોત્પતિ થાય છે - ક્ષેત્ર નિમિતે, વજી નિમિતે, શરીર નિમિતે, ઉપાધિ નિમિતે, એ રીતે નૈરયિક યાવત વૈમાનિકને હોય. એ પ્રમાણે ચાવ4 લોભને વૈમાનિક પર્યન્ત જાણવો...ક્રોધ ચાર ભેદે છે - અનંતાનુબંધી, અપત્યાખ્યાન, પ્રત્યાખ્યાન/વરણ, સંજવલન ક્રોધ, એ રીતે તૈરાયિક યાવતુ વૈમાનિકને જાણવું. એ રીતે ચાવતુ લોભમાં, વૈમાનિક પર્યા... ક્રોધ ચાર પ્રકારે - આભોગ નિવર્તિત, અનાભોગ નિવર્તિત, ઉપશાંત, અનુપશાંત, એ રીતે બૈરયિક યાવત વૈમાનિકને જાણવા. એ રીતે યાવત લોભમાં યાવ4 વૈમાનિકને જાણવું. • વિવેચન-૨૬૨,૨૬૩ - [૨૬] fથતિ - ક્રમ, મનુષ્ય સ્થિતિવતુ દેવોમાં પણ રાજા, પ્રધાન વગેરે મર્યાદા છે. દેવ-સામાન્ય, કોઈ એક દેવ પ્રધાન, દેવ કે દેવોનો સ્નાતક એવો વિગ્રહ છે, એમ બાકીના ભેદોમાં પણ જાણવું. વિશેષ એ - પુરોહિત એટલે શાંતિકર્મ કરનાર, પાનr - ચારણની જેમ પ્રશંસા કરીને બીજા દેવોને તેજસ્વી કરે. દેવની સ્થિતિના પ્રસ્તાવથી તેના વિશેષભૂત સંવાસ સૂત્રને કહે છે— સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - સંવાસ - મૈથુન માટે એકત્ર વસવું. છવ - વચાના યોગથી દારિકાદિ શરીર, તેથી યુક્ત નારી કે તિર્યચણી અથવા નર કે તિર્યચ. સંવાસ કહ્યો, તે વેદલક્ષણ મોહના ઉદયથી થાય. તેથી મોહના વિશેષભૂત કપાય પ્રકરણને કહે છે[6/3] સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ | [૨૬] ચાર કષાય, કમરૂપ ક્ષેત્રને ખેડે તે - સુખદુ:ખ ફલને યોગ્ય કરે કે જીવને મલિન કરે તે નિયુક્ત વિધિથી કષાય કહેવાય. કહ્યું છે - X • પ્રાણીને હણે છે તે પ- કર્મ કે સંસાર, તેના લાભનો હેતુ હોવાથી કમર તે કષાય, પ્રાણીને ઉત #પ પ્રતિ લઈ જાય તે કષાય. - x • તેમાં ક્રોધન કે જેનાથી કુદ્ધ થાય તે ક્રોધ, ક્રોધ મોહનીયના ઉદયથી સંપાધ જીવની પરિણતિ વિશેષ અથવા ક્રોધમોહનીયકર્મ એ જ ક્રોધ. એ રીતે અન્યત્ર પણ જાણવું. વિશેષ એ કે - “હું જાત્યાદિ ગુણવાનું છું” એમ માનવું કે જેના વડે મનાય તે માન. માથા - હિંસા, ઠગવું, જેની દ્વારા ઠગે તે માયા. નીમ - અભિકાંક્ષા અથવા જેના વડે લુબ્ધ થાય તે લોભ. આ પ્રમાણે સામાન્યથી ચાર કષાય કહ્યા. વિશેષથી નારકો, અસુરો યાવત ચોવીશમાં પદમાં વૈમાનિકોને (આ ચાર કષાય હોય.], ૨૩fgs • આત્મ, પર, ઉભય અને તેનો અભાવ એ ચારમાં રહેલ તે ચતુ પ્રતિષ્ઠિત, તેમાં-૧-આત્મપ્રતિષ્ઠિત - પોતાના અપરાધ વડે પોતાના વિષયમાં આલોક પરલોકના દોષના દર્શનથી. • પર પ્રતિષ્ઠિત - બીજા વડે આક્રોશ આદિથી ઉદીરિત અથવા બીજાના વિષયવાળો. 3- ઉભય પ્રતિષ્ઠિત - આત્મ અને પર વિષયક • આક્રોશાદિ કારણ નિરપેક્ષ. ૪- અપ્રતિષ્ઠિત - માગ ક્રોધ વેદનીયના ઉદયથી જે થાય છે. કહ્યું છે કે ફળના અનુભવોમાં કર્મ સાપેક્ષ અને નિરપેક્ષ છે. જેમ આયુષ્ય કર્મ સોપકમ અને નિરપકમ કહ્યું છે. આ ચોથો ભેદ જીવ પ્રતિષ્ઠિત હોવા છતાં આત્માદિ વિષયમાં અનુત્પન્ન હોવાથી પ્રતિષ્ઠિત કહ્યો. પણ સર્વથા અપ્રતિષ્ઠિત નથી, કેમકે તેથી ચાર પ્રતિષ્ઠિતપણાના અભાવનો પ્રસંગ આવે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિયને ક્રોધનું આત્માદિ પ્રતિષ્ઠિતવ પૂર્વભવમાં તે પરિણામ પરિણત મરણ વડે ઉત્પન્ન છે. એ રીતે માન, માયા, લોભ વડે પણ ત્રણ દંડક સૂત્રો કહેવા. • • ક્ષેત્ર • નારકાદિને પોત-પોતાના ઉત્પત્તિ સ્થાનને આશ્રીને, એમ વસ્તુસચિવાદિ પદાર્થ કે વાસ્તુ-ઘર, દુ:સંસ્થિત કે વિરૂપ શરીર, જે જેનું ઉપકરણ તે ઉપધિ એકેન્દ્રિયોને ભવાંતરાપેક્ષા છે. એવી રીતે માન આદિ ત્રણ દંડકો પણ જાણવા. * - અનંત ભવની પરંપરાને કરે છે એવા સ્વભાવવાળો જે કષાય તે અનંતાનુબંધી અથવા અનંત અનુબંધ છે. જેનો તે અનંતાનુબંધી, સદનના સહભાવી ક્ષમાદિ સ્વરૂપ ઉપશમ વગેરે ચાસ્ત્રિના લેશને અટકાવનાર છે, કેમકે અનંતાનુબંધી ચાસ્ટિમોહનીયરૂપ છે. ઉપશમાદિ વડે જ ચાત્રિી ન કહેવાય. કેમકે અલાવાદિ કે અમનક સંજ્ઞી નથી, પણ મહાન મૂલગુણાદિરૂપથી ચારિત્ર વડે ચાસ્ત્રિી કહેવાય છે. આ કારણથી જ ત્રણ પ્રકારે દર્શનમોહનીય અને પચ્ચીશ પ્રકારે ચારિત્ર મોહનીય છે. શંકા-પ્રથમ કષાયના ઉદયે નિશ્ચયે સમકિતનો અભાવ હોય, પણ ચામિ આવકની સમ્યકત્વ આવકવથી ઉત્પત્તિ નહીં થાય, તેથી સાત પ્રકારે દર્શન Page #153 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૨૬૨,૨૬૩ મોહનીય અને એકવીશ પ્રકારે ચાત્રિ મોહનીય છે, એ મત યોગ્ય લાગે છે. સમાધાન-પ્રથમ કષાયના ઉદયે આદિ કહ્યું તે અનંતાનુબંધી કષાયોનો સમ્યકત્વ આવરકપણે નહીં, પણ સમ્યકત્વ સહભાવી ઉપશમાદિના અટકાવ વડે કહ્યું, અન્યથા અનંતાનુબંધી વડે જ સમ્યકત્વનું આવૃત્તપણું હોવાથી અન્ય મિથ્યાત્વી શું પ્રયોજન છે ? - ૪ - કષાયોનો ક્ષય થયા સિવાય કેવલજ્ઞાનનો લાભ ન થાય, અહીં કષાયોનું કેવલજ્ઞાનને આવરણ કરવાપણું નથી છતાં કષાયનો ક્ષય કેવલજ્ઞાનના કારણપણે કહ્યો છે. - ૪ - એ રીતે અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમમાં જ સમ્યકત્વનો લાભ કહેવાય છે. જેથી અનંતાનુબંધીના ઉદયે મિથ્યાત્વ ક્ષયોપશમને ન પામે અને ક્ષયોપશમના અભાવે સમ્યકત્વ થતું નથી. જે સપ્તવિધ દર્શન મોહનીય કહેલ છે તે - ૪ - ચાસ્ત્રિના અંશરૂપ ઉપશમાદિ ગુણોને વિશે સમ્યકત્વ કહ્યું છે, તેમ માનવું. અણુવ્રતાદિ પ્રત્યાખ્યાન જેને વિધમાન નથી તે અપ્રત્યાખ્યાન કષાય, તે દેશવિરતિ આવક છે...પ્રત્યાખ્યાનાવરણ - મર્યાદા વડે જે સર્વવિરતિને આવરણ કરે તે...સંજ્વલનકષાય-સર્વ સાવધની વિરતિને તપાવે અથવા ઇન્દ્રિયના વિષયની પ્રાપ્તિને વિશે પ્રદીપ્ત થાય તે યથાખ્યાત ચાસ્ત્રિને આવક છે. એ રીતે માન, માયા, લોભમાં પણ અનંતાનુબંધી આદિ ચારે કહેવા. આ ચારેને પૂજ્યોએ આ પ્રમાણે કહ્યા - જે અનંત જન્મોનો અનુબંધ કરાવે તેથી અનંતાનુબંધી કહેવાય, તે ક્રોધાદિમાં પ્રથમ કહ્યા. અલ્પ પણ પ્રત્યાખ્યાનને ન સ્વીકારે તે ‘અપ્રત્યાખ્યાન' નામે કહ્યા એ બીજો ભેદ છે. સર્વ સાવધ વિરતિ વિષયક પ્રત્યાખ્યાનને આવરે તે પ્રત્યાખ્યાનાવરણ એ ત્રીજા કહ્યા. શબ્દાદિ વિષયોને મેળવીને વારંવાર પ્રદીપ્ત કરે તે સંજ્વલન ચોથો કપાય કહ્યો. - ૪ - 34 જ્ઞાનપૂર્વક થયેલ તે આભોગ નિવર્તિત, તે ક્રોધના વિષાકાદિ જાણવા છતાં દોષ કરે. જે અજાણપણે કરે તે અનાભોગ નિવર્તિત, ઉદય અવસ્થાને ન પામેલ, તે ઉપશાંત, ઉદયમાં ન આવેલ તે અનુપશાંત. એકેન્દ્રિયાદિને આભોગ નિર્વર્તિત, સંજ્ઞીના પૂર્વભવની અપેક્ષાએ કહેલ છે. અનાભોગ નિર્વર્તિત તે ભવની અપેક્ષાએ પણ છે. વિશિષ્ટ ઉદયના અભાવે નારકાદીને ઉપશાંત ક્રોધ છે, અનુપશાંત માટે વિચારવા જેવું નથી. એ રીતે માનાદિ પણ કહેવા. હવે કષાયોનાં જ ત્રણ કાળ સંબંધી ફળ વિશેષને કહે છે– - સૂત્ર-૨૬૪,૨૬૫ - [૬૪] જીવો ચાર કારણો વડે આઠ કર્મપ્રકૃતિઓ એકઠી કરતા હતા - ક્રોધ વડે, માન વડે, માયા વડે, લોભ વડે. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું. એ રીતે એકઠી કરે છે અને એકઠી કરશે. એ રીતે ત્રણ દંડકો જાણવા... એ જ રીતે - ઉપાય, બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા કર્યા છે - કરે છે - કરશે યાવત્ વૈમાનિક, ચોવીશે દંડકમાં “નિર્જરા” પર્યન્ત ત્રણ-ત્રણ દંડકો કહેવા જોઈએ. [૨૫] ચાર પ્રતિમા કહી છે - સમાધિ, ઉપધાન, વિવેક અને વ્યુત્સર્ગ ચાર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રતિમાઓ કહી છે ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા...ચાર પ્રતિમાઓ કહી લઘુમોકપ્રતિમા, મહામોકપ્રતિમા, જવમધ્યા, વજ્રમધ્યા. • વિવેચન-૨૬૪,૨૬૫ : [૨૬૪] સૂત્રનો અર્થ પૂર્વે કહેવાયેલ છે. વિશેષ - ત્રવન - કષાય પરિણત જીવને કર્મપુદ્ગલોનું ઉપાદાન માત્ર... ઉપચયન - ાયિત અબાધાકાળ છોડીને જ્ઞાનાવરણીયાદિ રૂપે નિષેક. તે આ રીતે - પ્રથમ સ્થિતિમાં અત્યંત કર્મદલિક સ્થાપે, બીજી સ્થિતિમાં વિશેષહીનને, એ રીતે યાવત્ ઉત્કૃષ્ટ વિશેષહીનને સ્થાપે. - ૪ - ... વચન - જ્ઞાનાવરણીયાદિ રૂપે નિષિક્તને ફરી પણ કષાય પરિણતિ વિશેષથી નિકાયન કરે.. કવીરળ - અનુદય પ્રાપ્તને કરણ વડે ખેંચીને ઉદયમાં લાવવા... યેવન - સ્થિતિ ક્ષયથી ઉદયમાં આવેલ કે ઉદીરણા કરણ વડે ઉદયમાં લાવેલ કર્મોને અનુભવવા... નિર્ઝા - કર્મનું અકર્મત્વ થવું, અહીં દેશનિર્જરા લેવી. સર્વનિર્જરા ચોવીશે દંડકમાં અસંભવ છે. નિર્જરામાં ક્રોધાદિ કારણ થતાં નથી, ક્રોધાદિનો ક્ષય જ તેના કારણપણે છે. - x - ૩૬ છે - [૨૬૫] નિર્જરા કહી, તે વિશિષ્ટ પ્રતિમાદિથી થાય માટે પ્રતિમા સૂત્ર– આ સૂત્રો બીજા સ્થાનમાં કહ્યા છે, અહીં ચાર સ્થાનને આશ્રીને તે કહે છે. એની વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. માત્ર સ્મરણાર્થે કંઈક કહે છે - સમધિ - શ્રુત અને ચાસ્ત્રિરૂપ છે, તે સંબંધી પ્રતિજ્ઞા-અભિગ્રહ તે સમાધિપ્રતિમા અથવા દ્રવ્યસમાધિ પ્રસિદ્ધ છે, તે વિષયક અભિગ્રહ તે સમાધિપ્રતિમા. એ રીતે બીજી પણ જાણવી. વિશેષ એ કે - પધાન એટલે તપ. વિવે - અશુદ્ધ, અતિક્તિ ભક્તપાન, વસ્ત્ર, શરીર, શરીરના મળ આદિનો ત્યાગ, વિડમળ - કાયોત્સર્ગ. - - તથા - પૂર્વાદિ ચાર દિશા સન્મુખ રહેલ સાધુને પ્રત્યેક દિશામાં ચાર-ચાર પ્રહર કાયોત્સર્ગરૂપ મા પ્રતિમા, બે અહોરાત્રિ વડે તે સમાપ્ત થાય. સુભદ્રા પ્રતિમા એમ જ સંભવે છે, સ્વરૂપ જાણેલ નથી. મહાભદ્રા - એ રીતે અહોરાત્ર પ્રમાણ કાયોત્સર્ગ, ચાર રાત્રિએ સમાપ્ત થાય, જે દશે દિશાએ અહોરાત્ર પ્રમાણ કાયોત્સર્ગ કરવારૂપ છે તે સર્વ તો મદ્દા પ્રતિમા, જે દશ અહોરાત્રિએ સમાપ્ત થાય છે... મો પ્રતિમા - પ્રશ્રવણ પ્રતિજ્ઞા, તેમાં “લઘુ’” સોળભક્ત વડે અને “મહા' અઢાર ભક્ત વડે સમાપ્ત થાય છે. નવમા - જવની જેમ દત્તિ-કવલ વડે આધો હીન, મધ્યે વૃદ્ધિવાળી છે, વજ્ઞમધ્યા - આધો વૃદ્ધિવાળી, મધ્યે હીન છે - - પ્રતિમા જીવાસ્તિકાયમાં જ હોય, તેથી વિપરીત અજીવાસ્તિકાયનું સૂત્ર કહે છે– • સૂત્ર-૨૬૬ થી ૨૬૮ : [૨૬] ચાર અસ્તિકાયને અજીવકાય કહ્યા છે - ધર્માસ્તિકાય, અધર્માસ્તિ કાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય... ચાર અસ્તિકાય અરૂપીકાય કા છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય. [૨૬] ચાર ફળો કહ્યા - કાચું છતાં કંઈક મીઠું, કાચુ છતાં અધિક મીઠું, પાકુ છતાં કંઈક મીઠું, પાકું છતાં અધિક મીઠું. આ પ્રમાણે ચાર પ્રકારે પુરુષ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૨૬૬ થી ૨૬૮ . કાયસરળતા, ભાષાસરળતા, ભાવસરળતા, કહ્યા છે . [શ્રુત અને વયથી કાચો છતાં અલ્પ મીઠા ફળ સમાન; ઇત્યાદિ. [૨૬૮] ચાર ભેટે સત્ય છે અવિસંવાદનાયોગ... ચાર ભેદે તૃષા છે - કાય વક્રતા, ભાષા તકતા, ભાવ વકતા વિસંવાદના યોગ... ચાર ભેદે પ્રણિધાન કહ્યું છે - મનપણિધાન, વચન પ્રતિધાન, કાયપણિધાન, ઉપકરણપત્રિધાન; એ રીતે નૈરયિક, પંચેન્દ્રિય યાવત્ વૈમાનિકને હોય છે... ચાર સુપ્રણિધાન કહ્યા. મન સુપ્રણિધાન યાવત્ ઉપકરણ સુપ્રણિધાન; એ પ્રમાણે સંયત મનુષ્યોને પણ હોય છે... ચાર ભેદે દુપ્પણિધાન કહ્યા - મન દુપ્રણિધાન યાવત્ ઉપકરણ દુપ્રણિધાન; એ રીતે પંચેન્દ્રિયોને યાવત્ વૈમાનિકોને હોય છે. 39 • વિવેચન-૨૬૬ થી ૨૬૮ઃ [૨૬૬] અગ્નિ - ત્રિકાળ વચન નિપાત છે - હતા, છે, થશે. તેથી અગ્નિ એટલે પ્રદેશોની કાયોની રાશિ. અપ્તિ શબ્દથી ક્વચિત્ પ્રદેશો કહેવાય છે. તેથી તેના જાય તે અસ્તિકાય, અચેતનત્વથી તે અજીવકાય છે. અસ્તિકાય મૂર્ત-અમૂર્ત હોય છે, અમૂર્ત પ્રતિપાદનાર્થે અસ્તિકાય સૂત્ર છે. રૂપ એટલે આકારવાળું-વર્ણવાળું, તે જેને છે તે રૂપી, તેના નિષેધથી અરૂપી. જીવાસ્તિકાય કહ્યું, તદ્વિશેષભૂત પુરુષના નિરૂપણાર્થે ફળ સૂત્ર [૨૬] ઞામ - અપક્વ છતાં થોડું મધુર [આદિ ચારે મૂલાઈ મુજબ છે.] પુરુષ તે -૧- મ - વય અને શ્રુતથી અવ્યક્ત, આમ મધુર ફલ સમાન કેમકે અલ્પ ઉપશમરૂપ માધુર્યનો ભાવ છે. -૨- વય અને શ્રુતથી અવ્યક્ત છતાં - x - શ્રેષ્ઠ ઉપશમાદિ ગુણયુક્ત, -૩- વય-શ્રુતથી પરિણત - x - ઉપશમ આદિ માધુર્યનું અલ્પત્વ, -૪- વય-શ્રુતથી પરિણત અને શ્રેષ્ઠ ઉપશમાદિ ગુણયુક્ત - એ રીતે પક્વ મધુર કહ્યો, તે સત્યગુણના યોગથી હોય છે. તેથી સત્ય અને વિપરીત મૃષા તથા સત્યાસત્ય પ્રણિધાનને કહે છે— [૨૬૮] સૂત્રનો અર્થ કહેલો છે. વિશેષ એ - ખ઼ુ - અમાયીનો ભાવ કે કર્મ, કાયાની સરળતા તે કાય-ઋજુકતા... ભાવ એટલે મન, કાયઋજુકતા આદિ શરીર, વાણી, મનની યથાર્થ સ્વરૂપ જણાવવાની પ્રવૃત્તિ. તથા અનાભોગ આદિથી ગાય આદિને અશ્વ આદિ જે કહેવું અથવા કોઈના માટે કંઈક સ્વીકારીને જે ન કરે તે વિસંવાદન, તેનો વિપક્ષ તે અવિસંવાદના યોગ. કૃષ્ણ - અસત્ય, કાયાની વક્રતા. પ્રિિધ - પ્રણિધાન એટલે પ્રયોગ. તેમાં મનનું પ્રણિધાન - આર્ત્ત, રૌદ્ર ધર્માદિરૂપથી પ્રયોગ તે મનપણિધાન. એ રીતે વચન, કાયાનું પણ છે. કપાળ - લૌકિક અને લોકોત્તરરૂપ વસ્ત્ર, પાત્રાદિ સંયમ અને અસંયમના ઉપકારને માટે પ્રણિધાન તે ઉપકરણપ્રણિધાન, જેમ સામાન્યથી કહ્યું તેમ વૈરયિકોને પણ કહેવું. તથા ચોવીશ દંડકમાં પણ જે પંચેન્દ્રિયો છે, તેઓને વૈમાનિક પર્યા આ રીતે કહેવું. એકેન્દ્રિયાદિને મન વગેરેનો અસંભવ હોવાથી પ્રણિધાનનો પણ અસંભવ છે. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રણિધાન-સુપ્રણિધાન અને દુષ્પ્રણિધાન બે ભેદે છે. સંયમના હેતુવાળું પ્રણિધાનમન વગેરે પ્રયોજન તે સુપ્રણિધાન. તે સંયત મનુષ્યોને જ હોય કેમકે સુપ્રણિધાન ચાસ્ત્રિ પરિણતિરૂપ હોય. દુપ્પણિધાન સૂત્ર સામાન્ય સૂત્રવત્ જાણવું. વિશેષ એ કે - તે અસંયમ મનોવ્યાપારાદિ છે - હવે પુરુષ સૂત્રો– • સૂત્ર-૨૬૯ : ચાર પ્રકારે પુરુષ કહ્યા - આપતિ ભદ્રક પણ સંવારે અભદ્રક, સંવાસ ભદ્રક પણ આપાતે અભદ્રક, પાતભદ્રક અને સંપાતભદ્રક, આપતિઅભદ્રક અને સંપાતઅભદ્રક... ચાર પ્રકારે પુરુષ કહ્યા - પોતાના પાપ જુએ બીજાના નહીં, ઇત્યાદિ ચાર ભેદ... ચાર પ્રકારે પુરુષ કહ્યા - પોતાના પાપને ઉદીરે, બીજાના નહીં આદિ યાર... પોતાના પાપ ઉપશમાટે બીજાના નહીં તેવા ચાર... 36 ચાર પ્રકારે પુરુષ કહ્યા - પોતે ઉભો થાય, બીજાને ન થવા દે આદિ ચાર આ રીતે વંદન, સત્કાર, સન્માન, પૂજા, વાચના, પ્રતિપુચ્છના, વ્યાકરણ આદિની સૌભંગી કહેવી. કોઈ સૂત્રધર હોય અર્થધર ન હોય, અર્થધર હોય સૂત્રધર ન હોય ઇત્યાદિ. • વિવેચન-૨૬૯ : સૂત્રો સુગમ છે. વિશેષ એ -૧- આપાત - પ્રથમ મિલાપ. તેમાં દર્શન-આલાપ આદિથી સુખકર હોવાથી ભદ્રકારી, સુંવાસ - લાંબા સહવાસે ભદ્રક નહીં, કેમકે હિંસક હોવાથી સંસારના કારણમાં જોડનાર છે. -૨- સંવાસભદ્રક - સાથે વસનારાઓને અતિ ઉપકારી પણ અનાલાપ અને કઠોર ભાષણથી પહેલા મિલનમાં ભદ્રક નહીં, -૩,૪- એ રીતે બીજા બે ભંગ. - - સ્વપ્ન - છોડાય તે વર્જ્ય, અવધમાં અકારનો લોપથી વજ્ર - હિંસા, જૂઠ આદિ વજ જેવા ભારે પાપથી. કોઈ પોતાના પાપકર્મને કલહ આદિમાં જુએ છે, કેમકે પશ્ચાત્તાપ સહિત હોય છે, પણ ઉદાસીન હોવાથી બીજાના પાપને ન જુએ. અહંકારી બીજાના પાપને જુએ, પોતાના નહીં. ચશાવસ્તુના બોધથી કોઈ ઉભયના પાપને જુએ, વિમૂઢતાથી કોઈ બંનેના પાપ ન જુએ... કોઈ પોતાના પાપને જોઈને કહે કે - મેં આ પાપ કર્યુ, કે શાંત થયેલમાં ફરી પ્રવૃત્ત થાય કે વજ્રરૂપ કર્મને ઉદીરે આદિ. એ રીતે -૩- ઉપશમાવે - પાપકર્મ દૂર કરે... -૪- પોતે ઉભો થાય, પણ બીજાને ન કરાવે તે સંવિજ્ઞપાક્ષિક કે લઘુપર્યાયી, ઉભા કરાવે તે ગુરુ. ઉભા થાય અને કરાવે તે ગીતાદિ, અનુભયવૃત્તિ - જિનકલ્પી, અવિનિત. એ રીતે વંદનાદિ સૂત્રોમાં પણ ચાર ભંગ. વિશેષ એ - દ્વાદશાવદિ વડે વંદન, વસ્ત્રાદિ દાનથી સત્કાર, સ્તુત્યાદિથી સન્માન, ઉચિત દ્રવ્યોથી પૂજા, વાવતિ ભણાવે છે પણ ભણે નહીં તે ઉપાધ્યાય, બીજો ભેદ-શિષ્ય, ત્રીજા ભેદે-વિદ્વાન, ચોથા ભેદે - જિનકી છે. એમ બધે જાણવું. - X - X -. • સૂત્ર-૨૭૦ થી ૨૭૨ : સુરેન્દ્ર અસુરરાજ યમરને ચાર લોકપાલો કહ્યા - સોમ, યમ, વરુણ, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૨૩૦ થી ૨૩૨ 36 ૪૦ વૈશ્રમણ, બલીન્દ્રના પણ ચાર - સોમ, યમ, વૈશ્રમણ, વરણ.. ધરણેન્દ્રના કાલપાલ, કોલપાલ, શૈલપાલ, શંખપાલ.. ભૂતાનંદના ચાર-કાલપાલ, કૉલપાલ, શંખલ, શૈલપાલ.. વેણુદેવના - ચિત્ર, વિચિત્ર, ચિપક્ષ, વિચિત્રપા.. વેણુદાલિના • ત્રિ, વિચિત્ર, વિચિત્રપક્ષ, ચિત્રપક્ષ. હરિકાંતના-પ્રભ સુપભ, પ્રભકાંત, સુપભકાંત. હરિસ્સહના-પ્રભખુભ, સુપભકાંત, પ્રભકાંત.. - અનિશિખના-તેજસુ, તેજ:શિખ, તેજસ્કાંત, તેજપ્રભ.. અનિમાનવના • તેરૂ, તેજ:શિખ, તેજાભ, તેજસ્કાંત.. પૂના-રૂપ, પાંશ, રૂપકાંત, રૂપાભ. વિશિષ્ટના રૂપ, રૂપાંશ, રૂપભ, રૂપકાંત. જાલકાંતના જલ, જલરત, જાલકાંત, જલપભ.. જલપભના : જલ, જલરત, જલપભ, જHકાંત.. અમિતગતિના - વરિતગતિ, ક્ષિપગતિ, સિંહગતિ, સિંહવિક્રમગતિ. અમિત વાહનના • વરિતગતિ, પિગતિ, સિંહવિક્રમગતિ, સિંહગતિ.. વેલંબના - કાલ, મહાકાલ, અંજન, રિષ્ટ, પ્રભંજનના - કાલ, મહાકાલ, રિસ્ટ, અંજન.. ઘોષના-આવતું, વ્યાdd, નંદિકાવર્ત, મહાનંદિકાવત્ત.. મહાઘોષના-આઉત્ત, વ્યાવ7, મહાનંદિકાdd, નંદિકાdd. શકેન્દ્રનાક્સોમ, યમ, વરણ, વૈશ્રમણ.. ઈશાનેન્દ્રના - સોમ, યમ, વૈશ્રમણ, વરણ. એવી રીતે એકાંતરિત ચાવતુ અમ્યુકેન્દ્રની [ચાર-ચાર લોકપાલો.] વાયુકુમાર ચાર ભેદે છે - કાલ, મહાકાલ, વેલંબ, પ્રભંજન. રિ૧] ચાર ભેદે દેવો કહા - ભવનવાસી, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક, રિ૩૧] ચાર ભેદે પ્રમાણ - દ્રામાણ, ક્ષેત્રમાણ, કાળપમાણ, ભાવ માણ. • વિવેચન-૨૩૦ થી ૨૭૨ : [eo] દેવપુરષ વિશેષ - લોકપાલ સૂત્રાદિ સુગમ છે. વિશેષ એ કે - પરમ શર્ય યોગથી પ્રભુ તે ઇન્દ્ર.. દીપતો કે શોભાવાળો હોવાથી અથવા આરાધ્ય હોવાથી સજા. બંને એકાઈક છે. દક્ષિણના લોકપાલોના નામથી જે બીજો લોકપાલ છે, તે ઉત્તરના નામથી જોયો છે અને ચોથો તે બીજો છે. એ રીતે જે નામવાળા શકના લોકપાલ છે, તે નામવાળા ત્રીજા, પાંચમા, સાતમા, નવમા કલ્પના છે. જે નામવાળા ઇશાનના છે, તે નામના ચોથા, છટ્ટા, આઠમાદિના છે. કાલ આદિ વાયુકુમારો પાતાળકળશના સ્વામી છે. (૨૭૧] દેવો ચાર પ્રકારે કહ્યા, તે સંખ્યા પ્રમાણ માટે છે, માટે પ્રમાણ [૨૨] જે પ્રમાણ કરે અથવા જેના વડે પદાર્થ નિર્ણય કરાય તે પ્રમાણ. તેમાં દ્રવ્ય એ જ પ્રમાણ, દંડાદિ દ્રવ્યદિ કે ધનુષ્યાદિથી શરીરાદિનું પ્રમાણ કે હરત આદિથી નિર્ણય તે દ્રવ્ય પ્રમાણ. જીવ આદિ દ્રવ્યોનું પ્રમાણ કે પરમાણુ આદિ પચયિોનો નિર્ણય, તે દ્રવ્ય પ્રમાણ, એ રીતે ગાદિમાં જાણવું. ત્યાં દ્રવપ્રમાણ બે ભેદે - પ્રદેશનિua, વિભાગ નિષa. તેમાં પહેલું પરમાણુથી આરંભી અનંતપદેશિક સ્કંધ પર્યન્ત, બીજું વિભાગનિપજ્ઞ પાંચ પ્રકારે - ૧- માનધાન્યનું સેતિકાદિ, સનું કર્યાદિ. - ઉન્માન-તુલાકાદિ. 3- અવમાન-હરતાદિ, સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ૪- ગણિત - એક, બે આદિ, ૫- પ્રતિમાન-ગુંજાદિ. ક્ષેત્ર-આકાશ-બે ભેદે - (૧) પ્રદેશ નિષ્પન્ન - એક પ્રદેશથી અસંખ્ય પ્રદેશ અવગાઢાંત. (૨) વિભાગ નિપજ્ઞ - ગુલાદિ... કાલ-સમયનું માન બે ભેદે - (૧) પ્રદેશ નિષ્પન્ન - એકથી અસંખ્યાત સમય સ્થિતિ. (૨) વિભાગનિપજ્ઞ - સમય, આવલિકા આદિ. ફોત્ર-કાળમાં દ્રવ્યવ છતા ભેદ નિર્દેશ જીવાદિ દ્રવ્ય વિશેષપણાને હોત્ર અને કાલમાં તે દ્રવ્યોનું પર્યાયપણું છે. ભાવ એ જ પ્રમાણ • x • તે ગુણ, નય, સંખ્યા ભેદે ત્રણ પ્રકારે છે. તેમાં - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ છે. જ્ઞાન પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા, આગમરૂપ છે. નય-નૈગમાદિ ઇત્યાદિ. • x - સૂગ-૨૭૩ થી ૨૫ - [૨૭] ચાર પ્રધાન દિશાકુમારી છે - સૂપ, રૂપાંa, સુરૂષા, પાવતી... ચાર પ્રધાન વિધુતકુમારી છે - ચિત્રા, ચિત્રકનકા, શહેરા, સૌદામિની. [૭૪] દેવેન્દ્ર દેવરાજ શકની મધ્યમ પર્મદાના દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ છે. દેવેન્દ્ર દેવરાજ ઇશાનની મધ્યમ કદની દેવીને સ્થિતિ તે જ છે. [૩૫] સંસાર ચાર ભેટે છે - દ્રવ્યસંસાર, કાલ-ફોત્ર-ભાવસંસાર. • વિવેચન-૨૭૩ થી ૨૭૫ - [૨૩] સુગમ છે. વિશેષ - દિશાકુમારી એવી અત્યંત શ્રેષ્ઠ દેવી • x • તે દિકકુમારી મહdરિકા. તે મધ્યરચકમાં રહેનારી છે, જન્મેલ અરિહંતની નાલ છેદનાદિ કરે છે. વિધકમારી ચકની વિદિશામાં વસનારી છે, જમેલ ભગવંતની ચારે દિશાઓમાં ઉભી રહીને હાથમાં દીપ લઈ ગીતો ગાય છે. [૨૭૪-૨૫] આ દેવો સંસારી છે, તેથી સંસાર સૂત્ર, અહીં-તહીં ભમવું તે સંસાર, તેમાં “સંસાર' શબ્દાર્થ જ્ઞાતા, પણ તેમાં ઉપયોગ ન હોય અથવા જીવ અને પુલ લક્ષણ દ્રવ્યોનું યથાયોગ્ય ભ્રમણ તે દ્રવ્ય સંસાર.. તેઓનું જ ચૌદ રાજ પ્રમાણ ક્ષેત્રમાં સંસરણ કે જે ક્ષેત્રમાં સંસારની વ્યાખ્યા થાય તે જ ફોમ સંસાર.. - x • દિવસ, પક્ષ, માસ આદિ લક્ષણ કાળનું સંસરણ અથવા કોઈ જીવનું નરકાદિને વિશે પલ્યોપમાદિ કાળ વડે ભમવું તે અથવા પોરસ આદિ જે કાળમાં સંસારની વ્યાખ્યા કરાય તે કાળ સંસાર - સંસાર શબ્દાર્થ જ્ઞાતા અને તેમાં ઉપયુકત અથવા જીવ અને પુદ્ગલ સંબંધી સંસરણ માત્ર. ગૌણ કરાયેલ અથવા દાયિકાદિ કે વદિ સંસરણ પરિણામ તે ભાવસંસાર છે. આ સંસાર અનેક નયો વડે દષ્ટિવાદમાં વિચારાય છે તેથી • સૂત્ર-૨૩૬,૨૭૭ :[૨૬] cૌષ્ટિવાદ ચાર ભેદે છે - પરિકર્મ, સૂત્ર, પૂવગત, અનુયોગ. રિ૭] પ્રાયશ્ચિત્ત ચાર ભેદે - જ્ઞાન, દર્શન, ચા»િ, વ્યકતકૃત્ય પ્રાયશ્ચિત્ત... પ્રાયશ્ચિત્ત ચાર ભેદે - પ્રતિસેવના, સંયોજના, આરોપણા, પરિફુચના • વિવેચન-૨૩૬,૨૩૭ :[૨૬] જેના વડે દષ્ટિ-દર્શનો અર્થાત્ નયો કહેવાય અથવા જેને વિશે નયો Page #156 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૩૬,૨૩૩ ૪૧ ૪૨ અવતરે તે દષ્ટિવાદ કે દષ્ટિપાત - બારમું અંગ, ૧- તેમાં સૂાદિ ગ્રહણ યોગ્યતા સંપાદન સમર્થ પરિકર્મ, ગણિત પરિકર્મવતુ. -- તે સિદ્ધસેનિક આદિ, નડજસૂત્રાદિ બાવીશ સૂરો છે, અહીં સર્વ દ્રવ્ય-પર્યાય-નયાદિ અર્ચના સૂચનથી સૂત્રો છે. •3- સમસ્ત મૃતથી પહેલાં ચાયેલ હોવાથી પૂર્વો, તે ચૌદ છે. તેના નામો આ પ્રમાણે - ઉત્પાદ, અગ્રાયણીય, વીર્યપવાદ, અસ્તિનાસ્તિવવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિધાનુવાદ, અવંધ, પ્રાણાયુ, ક્રિયાવિશાલ, અને લોકબિંદુસાર, ઉત્પાદકોડ પદ, ગ્રાયણીય-૯૬ લાખ, વીર્ય-90 લાખ, અતિ નાસ્તિ-૬૦ લાખ, જ્ઞાનપ્રવાદ - એક પદ ન્યૂન કોડ, સત્યપવાદ-૧ ક્રોડ, છ પદ, આત્મપ્રવાદ૨૬ કોડ, કર્મપ્રવાદ-૧ ક્રોડ-૮૦ લાખ, પ્રત્યાખ્યાન પ્રવાદ-૮૪ લાખ, વિધાનુવાદ-૧ ક્રોડ-દશ હજાર, અવંધ્ય-ર૬ ક્રોડ, પ્રાણાયુ-૧ ક્રોડ-૫૬ લાખ, ક્રિયાવિશાલ-૯ ક્રોડ, બિંદુસાર-શી લાખ પદ સંખ્યા છે. તેઓને વિશે રહેલું જે શ્રુત તે પૂર્વગત - પૂર્વો - અંગપ્રવિષ્ટ - x • સૂત્રનો પોતાના વિષય સાથે યોગ તે અનુયોગ. તીર્થકરોને પ્રથમ સમકિત પ્રાપ્તિ અને પૂર્વભવાદિ જે વર્ણન તે મૂલ પ્રામાનુયોગ કહેવાય છે. જે કુલકર આદિ વકતવ્યતા જણાવનાર તે ગંડિકાનુયોગ. [૨પૂર્વગત શ્રુત કહ્યું, તેમાં પ્રાયશ્ચિત પ્રરૂપણા હતી, પ્રાયશ્ચિત્ત સૂત્ર કહે છે - તેમાં જ્ઞાન જ પ્રાયશ્ચિત્ત, કેમકે તે જ પાપને છેદે છે, અથવા પ્રાયઃ ચિતને શુદ્ધ કરે તે જ્ઞાન પ્રાયશ્ચિત. એમ દર્શનાદિમાં પણ જાણવું. ભાવથી ગીતાર્થનું જે કૃત્ય તે વ્યકતકૃત્ય પ્રાયશ્ચિત, ગુરૂ-લઘુ પર્યાલોચન વડે જે કંઈ કરે, તે બધું પાપ વિશોધક જ હોય અથવા જ્ઞાનાદિ અતિચાર વિશુદ્ધિ અર્થે જે પ્રાયશ્ચિત - આલોચનાદિ વિશેષ તે જ્ઞાન પ્રાયશ્ચિત્ત. વિયત્ત - વિશેષ અવસ્થાદિ ઔચિત્યથી ન કહેલ છતાં આપ્યું, - x • જે કંઈ મધ્યસ્થ ગીતાર્થ વડે કરાયેલ, તે વિદત્તકૃત્ય પ્રાયશ્ચિત્ત. પાઠાંતર થકી “પ્રીતિકૃત્ય વૈયાવૃત્ય” અર્થ થાય છે. પ્રતિપૈવન - અકૃત્યનું સેવન. તે પરિણામ ભેદથી કે પ્રતિસેવનીય ભેદથી બે પ્રકારે છે. પ્રતિસંવના ભાવ છે, તે કુશલ-અકુશલ બે ભેદે છે. કુશલ વડે જે થાય તે કલા પ્રતિસેવના, અકુશલ ભાવ વડે થાય તે દર્પ પ્રતિસેવના. સંક્ષેપથી પ્રતિસેવનાના બે ભેદ મૂલગુણા-ઉdણ્ણા . મૂલગુણા પાંચ ભેદે છે, ઉત્તણુણા ડિવિશોધ્યાદિરૂપ છે. પ્રતિસેવનામાં પ્રાયશ્ચિત, આલોચના આ રીતે - આલોયના, પ્રતિકમણ, મિશ્ર, વિવેક, વ્યર્ન, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારસંચિત. એ પ્રતિસેવના પ્રાયશ્ચિત છે. બીજું સંયોજન એક જાતિવાળા અતિચારોનું મિલન તે સંયોજના, જેમ શય્યાતર પિંડ લીધેલ, તે પણ ભીના હાથ આદિ વડે, તે પણ સામે લાવેલ, તે પણ આધાકમાં; તેનું જે પ્રાયશ્ચિત, તે સંયોજના પ્રાયશ્ચિત્ત, તયા સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ આરોપણા, એક અપરાધના પ્રાયશ્ચિત્તમાં ફરી ફરી દોષ સેવનથી અન્ય પ્રાયશ્ચિતનું આરોપણ. જેમ પાંચ અહોરમ પ્રાયશ્ચિત્તને પામેલ, ફરી તે દોષ સેવે તો દશ અહોરાત્ર પ્રમાણ, એ રીતે - x - છ માસ પર્યન્ત આપવું. અધિક નહીં. • x - કેમકે વર્તમાન તીર્થમાં છ માસનું જ તપ કહેલ છે. • x• આરોપણા વડે પ્રાયશ્ચિત્ત તે આરોપણા પ્રાયશ્ચિત... પરિકુંચન - દ્રવ્ય, ફોન, કાળ, ભાવ સંબંધી અપરાધનું ગોપવવું, એક રીતે હોવા છતાં બીજી રીતે કહેવું. •x - આ પરિક્ચના કે પરિવંચના ચાર ભેદે - સચિત્તને અચિત કહે, જનપદને બદલે માર્ગમાં સેવ્યો કહે, સુભિક્ષને બદલે દુર્મિક્ષમાં કહે, નિરોગપણે સેવવા છતાં ગ્લાનપણે સેવ્યો કહે, તે અનકમે દ્રવ્યાદિ પરિકંચના છે. પરિક્ચનાનું પ્રાયશ્ચિત્ત તે પરિકંચના પ્રાયશ્ચિત. અહીં વિશેષ વ્યવહાર સૂગથી જાણવું. પ્રાયશ્ચિત કાલની અપેક્ષાએ અપાય છે. માટે કાળનિરૂપણ સૂત્ર • સૂત્ર-૨૭૮ થી ૨૮૦ :[૮] કાળ ચાર ભેદ : પ્રમાણ, યથાયુષ્યનિવૃત્તિ, મરણ, અદ્ધ-કાળ. [૨૯] પુગલ પરિણામ ચાર ભેદે - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ-પરિણામ. [૨૮] ભરત અને ઐરાવત વક્ષેત્રમાં પહેલા : છેલ્લા વજીને વચ્ચેના બાવીશ અરહંત ભગવંતો ચાર યામ ધર્મને પ્રપે છે . સર્વથા પ્રાણાતિપાતું વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા શહિદ્ધાદાના [પરિગ્રહ વિરમણ... સર્વ મહાવિદેહ ક્ષેત્રને વિશે અરિહંત ભગવંત ચારયામ ધર્મ પ્રરૂપે છે . સર્વથા પ્રાણાતિપાત વિરમણ યાવત્ સર્વથા બહિદ્ધાદાન વિસ્મણ. • વિવેચન-૨૭૮ થી ૨૮o : [૨૩૮] જેના વડે વર્ષશત, પલ્યોપમાદિ મપાય, તે પ્રમાણ. તે જ કાળ તે પ્રમાણકાળ. તે દિવસાદિ લક્ષણવાળો અને મનુષ્યક્ષેત્રવર્તી અદ્ધાકાળ વિશેષ જ છે. બે ભેદે પ્રમાણમાળ છે - દિવસ પ્રમાણ, રાત્રિ પ્રમાણ. તે બંને ચાર-ચાર પોરિસી પ્રમાણ છે... જે પ્રકારે નારકાદિ ભેદે આયુષ તે યથાયઃ, તેને રૌદ્રાદિ ધ્યાનથી બાંધવું, તેના સંબંધથી જે કાળ-જીવોની નાકાદિત સ્થિતિ તે યથાનિવૃત્તિકાળ છે. અથવા આયુષ્યની નિવૃત્તિ મુજબ નાકાદિ ભવમાં રહેવું તે યથાનિવૃત્તિકાળ, આ પણ આયુકમના અનુભાવ વિશિષ્ટ સર્વ સંસારી જીવોના વર્તનાદિરૂપ અદ્ધાકાલ જ છે • x • | મૃત્યુનો જે સમય તે મરણકાળ, આ પણ અદ્ધા સમય વિશેષ જ છે. અથવા મરણ વિશિષ્ટ કે મરણ એ જ કાળ, કેમકે તે કાળનો પર્યાયવાચી શબ્દ છે. કહ છે . ‘કાળ' શબ્દ મરણવાચક છે, જેમ મરણ ગતને કાલગત કહેવાય છે. પ્રાણીનો મરણકાળ કાળ-કાળ કહેવાય છે... આ અદ્ધાકાળ સૂર્યના ભ્રમણ વિશિષ્ટ મનુષ્ય ક્ષેત્રમાં વર્તતો સમયાદિરૂપ જાણવો. કહ્યું છે - સૂર્યક્રિયા વિશિષ્ટ, ગોદોહાદિ ક્રિયાથી નિરપેક્ષ એવો સમયક્ષેત્રમાં જે સમયાદિ કહેવાય તે અદ્ધાકાળ જાણવો. સમય, આવલિકા, મુહૂર્ણ, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, પુિદ્ગલ) પરાવર્ત થાય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૨૭૮ થી ૨૮૦ દ્રવ્ય પર્યાયભૂતકાળના ચાર સ્થાનક કહ્યા, પર્યાય અધિકારથી પુદ્ગલના પર્યાયભૂત પરિણામોના ચાર સ્થાનકો કહે છે– ૪૩ [૨૭૯] પરિણામ - એક અવસ્થાથી બીજી અવસ્થાને પામવું. કહ્યું છે કે - બીજી અવસ્થાને પામવું તે પરિણામ, સર્વથા મૂલ સ્વરૂપે ન રહેવું, સર્વથા નાશરૂપ પણ નહીં એવો જે પરિણામ તે જ્ઞાનીઓને ઇષ્ટ છે. પરિણામમાં કાલાદિ વર્ણનો પરિણામઅન્યથા થવું અથવા બીજા વર્ણના ત્યાગપૂર્વક કાલાદિ વર્ણ વડે પુદ્ગલનો પરિણામ તે વર્ણ પરિણામ, એ રીતે ગંધાદિમાં પણ જાણવું. અજીવદ્રવ્યપરિણામો કહ્યા. હવે જીવદ્રવ્યના વિચિત્ર પરિણામો કહે છે– [૨૮૦] ભરત આદિ સૂત્ર સ્પષ્ટ છે - પહેલા અને છેલ્લાને વર્જીને - ૪ - મધ્યે બાવીશ તીર્થંકર કહ્યા. યમ એ જ યામ તે ચાર છે. જેમાં હિંસાદિ નિવૃત્તિ છે. વૃદ્ધિની - મૈથુન, પરિગ્રહ વિશેષ. માવાન - પરિગ્રહ. તે બંનેનું એકત્વ છે. અથવા ગ્રહણ કરાય તે આદાન-પરિગ્રાહ્ય વસ્તુ, તે ધર્મોપકરણ હોય છે. તેથી ધર્મોપકરણ સિવાય તે પરિગ્રહ. મૈથુન, પરિગ્રહની અંતર્ગત્ છે. કેમકે અપરિગૃહીતા સ્ત્રી ભોગવાતી નથી. પ્રત્યાખ્યાન દ્વારા - X - ધર્મ-ચતુર્થામ છે. અહીં આ ભાવના છે - મધ્યમ બાવીશ અને મહાવિદેહના તીર્થંકરો ચતુર્યમ ધર્મની અને આદિ-અંત્ય તીર્થંકરો પંચયામ ધર્મ શિષ્યાપેક્ષાએ પ્રરૂપે છે, પરમાર્થથી તો બંનેની પાંચયામની પ્રરૂપણા છે. પહેલા-છેલ્લા તીર્થંકરના તીર્થમાં સાધુ ઋજુ જડ અને વક્ર જડ હોય છે. તેથી પરિગ્રહ-વર્જનના ઉપદેશ છતાં મૈથુનત્યાગ જાણવા સમર્થ થતા નથી. જયારે - ૪ - શેષ તીર્થના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી મૈથુનને જાણવા-તજવા સમર્થ હોય છે. કહ્યું છે કે - પ્રથમ તીર્થંકરના સાધુઓ ઋજુ-જ્ડ છે, છેલ્લાના વક્ર-ડ. મધ્યમના ઋજુ-પ્રાજ્ઞ હોવાથી બે ભેદે તેમનો ધર્મ કહ્યા છે. પ્રથમ તીર્થંકરના સાધુને ધર્મ દુર્બોધ્ય છે, છેલ્લાને દુઃખે પાળી શકાય છે, મધ્યમના સાધુને ધર્મ સુબોધ્ય અને સુખ પાલ્ય છે • અનંતરોક્ત પ્રાણાતિપાતાદિથી અટકેલા - ન અટકેલાને સુગતિદુર્ગતિ થાય છે. તે ગતિવાળા જીવો સુગત-દુર્ગત હોય છે માટે દુર્ગતિ-સુગતિ, દુર્ગતસુગતના ભેદો કહે છે. • સૂત્ર-૨૮૧,૨૮૨ : [૮૦] ચાર દુર્ગતિઓ કહી છે - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવદુર્ગતિ... ચાર સુગતિઓ કહી છે - સિદ્ધ, દેવ, મનુષ્ય, સુકુલમાં જન્મસુગતિ... ચાર દુર્ગત કહ્યા છે - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ-દુર્ગાત... ચાર સુગત કહેલ છે - સિદ્ધ, દેવ, મનુષ્ય, સુકુલ જન્મ પ્રાપ્ત-સુગત... [૨૮] પ્રથમ સમય જિનની ચાર કર્મ પ્રકૃતિ નાશ પામે છે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય... ઉન્ન જ્ઞાન-દર્શન અર્હન્ત જિન કેવલી ચાર કર્મપ્રકૃતિને વેદે છે - વેદનીય, આયુ, નામ, ગોત્ર... પ્રથમ સમય સિદ્ધની ચાર કર્મ પ્રકૃતિ સાથે ક્ષય પામે વેદનીય, આયુ, નામ, ગોત્ર ૪૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ • વિવેચન-૨૮૧,૨૮૨ : [૨૮૧] ‘દુર્ગતિ' આદિ કહેવાઈ ગયેલ છે. વિશેષ એ કે - નિંદિત મનુષ્ય અપેક્ષાએ મનુષ્યદુર્ગતિ અને કિલ્બિષિકાદિ અપેક્ષાએ દેવ દુર્ગતિ છે. મુક્ષુન દેવલોકાદિમાં જઈને ઇક્ષ્વાકુ આદિ સુકુલમાં આવવું. પ્રત્યાનાતિ એટલે પ્રતિજન્મ. આ તીર્થંકરાદિને હોય છે. મનુષ્યની સુગતિ ભોગભૂમિમાં મનુષ્ય જન્મરૂપ છે. દુર્ગતિ જેઓને છે, તે દુર્ગત અથવા “દુઃસ્થ” તે દુર્ગત. એ રીતે સુત જાણવા. અનંતર સિદ્ધ સુગતો કહ્યા, તે સિદ્ધો અષ્ટકર્મના ક્ષયથી થાય છે, તેથી ક્ષય પરિણામ ક્રમ કહે છે [૨૮૨] સૂત્ર સ્પષ્ટ છે - વિશેષ એ કે - પ્રથમ સમય જેનો છે તે તથા તેવા જિન, તે સયોગિ કેવલી, તે પ્રથમ સમય જિનના સામાન્ય કર્માશો-જ્ઞાનાવરણીયાદિ ભેદો છે, તે ક્ષય પામે છે. તેથી જ્ઞાન-દર્શનને ધારણ કરે છે, તે ઉત્પન્ન જ્ઞાનદર્શનધર, આ વાક્યથી અનાદિ સિદ્ધ કેવલજ્ઞાનને માનનારનું ખંડન કરે છે - - જેને કશું ગોપ્ય નથી તે “અરહ'. - ૪ - - કેમકે સમીપ, દૂર, સ્થૂલ, સૂક્ષ્મરૂપ સમસ્ત પદાર્થસમૂહના સાક્ષાત્કાર કરનાર હોવાથી અથવા દેવાદિ વડે પૂજાને યોગ્ય હોવાથી અન્, રાગાદિ જિતવાથી જિન. કેવલ-પરિપૂર્ણ જ્ઞાનાદિ છે જેને તે કેવલી. સિદ્ધત્વ અને કર્મના ક્ષયનો એક સમયે સંભવ હોવાથી પ્રથમ સમય સિદ્ધ ઇત્યાદિ કથન કરાય છે. અસિદ્ધ જીવોને હાસ્યાદિ વિકારો હોય છે, તેથી હાસ્યને કહે છે– • સૂત્ર-૨૮૩ થી ૨૮૬ ઃ [૨૮૩] ચાર કારણે હાસ્યોત્પત્તિ થાય - જોઈને, બોલીને, સાંભળીને અને સ્મરીને. [૨૮૪] ચાર ભેદે અંતર કહ્યું - કાષ્ઠાંતર, પદ્માંતર, લોહાંતર, પત્થરાંતર. એ પ્રમાણે સ્ત્રીઓમાં, પુરુષોમાં ચાર પ્રકારે અંતર છે - કાષ્ઠાંતર સમાન, પદ્માંતર સમાન, લોહાંતર સમ, પત્થરાંતર સમ. [૨૮૫] ભૃતક [નોકર] ચાર પ્રકારે છે - દિવસભૃતક, યાત્રાભૂતક, ઉચ્ચતામૃતક, કભાડભૂતક... [૮૬] ચાર પ્રકારે પુરુષ કહ્યા - સંપાડગ પ્રતિસેવી પણ પ્રચ્છન્ન પ્રતિોવી નહીં, પ્રચ્છન્ન પ્રતિોવી પણ સંપાડગ પ્રતિસેવી નહીં, સંપાડગ અને પ્રચ્છન્ન પ્રતિસેવી, બંને પ્રતિસેતી નહીં. • વિવેચન-૨૮૩ થી ૨૮૬ ઃ [૨૮૩] હરાવું તે હાસ્ય, હાસ્ય મોહનીય કર્મના ઉદયજન્ય વિકારની ઉત્પત્તિ તે હાસ્યોત્પતિ. તે -૧- વિદુષકાદિની ચેષ્ટાને ચક્ષુ વડે જોઈને, ૨- કોઈ અસૂરિ વચન બોલીને, ૩- બીજાએ કહેલ તેવા હાસ્યકારી વાક્યને સાંભળીને, ૪- હાસ્યકારી ચેષ્ટા અને વાક્યાદિ યાદ કરીને. આ રીતે જોવું વગેરે હાસ્યના કારણો છે. [૨૮૪] સંસારીના જ ધર્માન્તરના નિરૂપણને માટે બે સૂત્રોને કહે છે– કાષ્ઠ કાષ્ઠના અંતર-વિશેષરૂપ રચનાદિ વડે વિશેષ તે કાષ્ઠાંતર, એ રીતે પદ્મ-કપાસ, રૂ વગેરેનો-પદ્મનો વિશિષ્ટ સુકુમારતાદિ વડે અંતર, અત્યંત છેદ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૨૮૩ થી ૨૮૬ કરનાર હોવાથી લોઢાનું અંતર, ચિંતિત વસ્તુની પ્રાપ્તિ આદિથી પાષાણનો અંતર તે પ્રસ્તરાંતર.. એ રીતે કાષ્ઠાદિ અંતરવત્ સ્ત્રીની અપેક્ષાએ સ્ત્રીનું અંતર, પુરુષોની અપેક્ષાઓ પુરુષનું અંતર, - x - કાષ્ઠાંતર તુલ્ય, અંતર વિશેષ અર્થાત્ વિશિષ્ટ પદવી યોગ્યતાદિ વડે સમાન. વચનની સુકોમળતા વડે પણ્માંતર સમાન. સ્નેહછેદ અને પરિષહાદિમાં ધૈર્યાદિથી લોહાંતર સમાન, ઇચ્છાથી અધિક મનોરથના પૂર્ણ કરવા વડે, વિશિષ્ટ પુરુષ વડે વંદન યોગ્ય પદવી વડે પ્રસ્તરાંતર સમાન. - હમણાં જ અંતર કહ્યું. પુરુષાંતરથી મૃતક સૂત્ર કહે છે— [૨૮૫] વિતે - પોષણ કરાયો હોય તે ભૃત, તે જ અનુકંપાથી મૃતક એટલે કામવાળા. નિયત મૂલ્યથી પ્રતિદિન કાર્ય માટે રખાય તે દિવસભૃતક. દેશાંતર ગમનમાં સહાય માટે નિયત મૂલ્યથી પોષણ કરાય તે યાત્રાભૃતક. મૂલ્ય અને કાળના નિર્ણયથી કાર્ય કરાવાય તે ઉચ્ચતામૃતક. પૃથ્વી ખોદનાર ઓડ વગેરે તે કબ્બાડ ભૃતક, જે બે કે ત્રણ હાથ ભૂમિ ખોદે છે. - ૪ - ૪ - ૪ - [૨૮૬] લૌકિક પુરુષ વિશેષનું અંતર કહ્યું, લોકોત્તરનું તેનાથી અંતર બતાવવા માટેનું સૂત્ર કહે છે - તેમાં સંપ્રકટ - અગીતાર્થ સમક્ષ અકલ્પ્ય આહારાદિ પ્રતિોવવાનો સ્વભાવ જેનો છે, તે સંપ્રકટપ્રતિસેવી. એમ બધે જાણવું. વિશેષ એ કે - પ્રચ્છન્ન એટલે અગીતાર્થ સમક્ષ, અહીં પહેલા ત્રણ ભંગમાં પુષ્ટાલંબન બકુશ આદિ અથવા ખાસ કારણ સિવાય પાસત્યાદિ, ચોથા ભંગે નિર્ણન્ય કે સ્નાતક હોય. - અંતરના અધિકારથી જ દેવપુરુષોનું સ્ત્રીકૃ અંતર કહે છે– • સૂત્ર-૨૮૭ થી ૨૯૧ : ૪૫ સુરેન્દ્ર અસુરકુમારરાજ સમરના સોમ મહારાજા [લોકપાલ] ની ચાર અગ્રમહિષીઓ કહી છે - કનકા, કનકલતા, ચિત્રગુપ્તા, વસુંધરા... એ જ રીતે યમ, વરુણ, વૈશ્રમણ [લોકપાલ] ની અગ્રમહિષી જાણવી... વૈરોનેન્દ્ર વૈરોયન રાજાના સોમ [લોકપાલ] ની ચાર અગ્રમહિષી છે - મિત્રકા, સુભદ્રા, વિદ્યુતા, અશની, એ રીતે જ યમ, વૈશ્રમણ, વણની અગ્રમહિષીઓ જાણવી. નાગકુમારે નાગકુમારરાજા ધરણેન્દ્રના કાલવાદ લોકપાલની સાર અગ્રમહિષીઓ છે - અશોકા, વિમલા, સુપભા, સુદર્શના. એ રીતે શંખપાલ પર્યન્ત લોકપાલની ચાર-ચાર અગ્રમહિષી કહી છે... નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ભૂતાનંદના કાલવાલ લોકપાલની ચાર અગ્રમહિષીઓ કહી - સુનંદા, સુભદ્રા, સુજાતા, સુમના, એ રીતે શૈલપાલ લોકપાલ પર્યન્ત જાણવું. ધરણેન્દ્રની માફક દક્ષિણેન્દ્રના લોકપાલોની ઘોષપર્યન્ત અને ભૂતાનંદ માફક મહાઘોષ પતિ તે પ્રમાણે ચાર-ચાર અગ્રમહિષી જાણતી. પિશારોન્દ્ર પિશાચરાજા કાલની ચાર અગ્રમહિષીઓ છે કમલા, કમલ પ્રભા, ઉત્પલા, સુદર્શના. એ રીતે મહાકાલની પણ જાણવી. ભૂતે ભૂતરાજા સુરુપની ચાર અગ્રમહિષીઓ કહી - રૂપવતી, બહુરૂપા, સુરૂપા, સુભગા. એ રીતે પ્રતિરૂપની પણ જાણવી... યક્ષન્દ્ર યક્ષરાજ પૂર્ણભદ્રની ચાર અગ્રમહિષીઓ કહી ૪૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ - પુત્રા, બહુપુત્રિકા, ઉત્તમા, તાકા. એ રીતે મણિભદ્રની પણ જાણવી... રાક્ષસોન્દ્ર રાક્ષસરાજ ભીમની ચાર અગ્રમહિષીઓ કહી - પા, વસુમતી, કનકા, રત્નપ્રભા, એ રીતે મહાભીમની પણ જાણવી...કિન્નરેન્દ્ર કિન્નરની ચાર અગ્રમહિષીઓ કહી - વડૈસા, કેતુમતી, તિસેના, રતિભા, એ રીતે કિંપુરુષની પણ જાણવી... કિંપુરુષેન્દ્ર સત્પુરુષની ચાર અગ્રમહિષીઓ કહી છે - રોહિણી, નવમિતા, હિરી, પુષ્પવતી, એ રીતે મહાપુરુષની પણ જાણવી. અતિકાય મહોગેન્દ્રની ચાર અગ્રમહિષીઓ છે - ભુજગા, ભુજગવતી, મહાકચ્છા અને સ્ફુટા. એ રીતે મહાકાયની પણ છે. ગંધર્વેન્દ્ર ગીતરતિની સાર અગ્રમહિષી છે - સુઘોષા, વિમલા, સુસ્વરા, સરસ્વતી, એ રીતે ગીતયશની પણ છે... - - જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્ રાજ ચંદ્રની ચાર અગ્રમહિષીઓ છે - ચંદ્રપ્રભા, જ્યોત્સ્નાભા, અર્ચિમાલી, પ્રભંકરા, એ રીતે સૂર્યની પણ છે - સૂર્યપશ્મા જ્યોત્સનાભા આદિ... મહાગ્રહ અંગારકની ચાર અગ્રમહિષી છે - વિજયા, વૈજયંતિ, જયંતિ, અપરાજિતા. એ રીતે ભાવકેતુ પર્યન્ત જાણવું. દેવેન્દ્ર દેવરાજ શકના સોમ લોકપાલની ચાર અગ્રમહિષી છે - રોહિણી, મદના, ચિત્ર, સોમા, એ રીતે વૈશ્રમણ પર્યન્ત જાણવું. દેવેન્દ્ર દેવરાજ ઇશાનેન્દ્રના સોમ લોકપાલની ચાર અગ્રમહિષી છે - પૃથ્વી, રાત્રિ, રજની, વિદ્યુત. એ રીતે વરુણ પર્યન્ત જાણવું. [૨૮૮] ચાર ગોરસ વિગઈઓ કહી છે - ખીર, દહીં, ઘી, નવનીત... ચાર સ્નિગ્ધ વિગઈઓ કહી છે - તેલ, ઘી, વસા, માખણ... ચાર મહાવિગઈઓ કહી છે - મધુ, માંસ, મધ, માખણ, [૨૮] ચાર ફૂટાગાર કહ્યા છે - કોઈ ગુપ્ત અને ગુપ્ત, કોઈ ગુપ્ત અને અગુપ્ત, કોઈ ગુપ્ત ગુપ્ત, કોઈ અગુપ્ત-અગુપ્ત.. એ પ્રમાણે ચાર પ્રકારે પુરુષ કહ્યા - કોઈ ગુપ્તગુપ્ત ઇત્યાદિ. ચાર ફૂટાગાર શાળા કહી છે - કોઈ ગુપ્ત અને ગુપ્તદ્વારવાળી, કોઈ ગુપ્ત-અગુપ્તદ્વારવાળી, કોઈ અગુપ્ત-ગુપ્તદ્વારા, કોઈ અગુપ્ત-અશુıદ્વારા.. એ રીતે ચાર સ્ત્રીઓ જાણવી કોઈ ગુપ્ત અને ગુપ્તેન્દ્રિયા, કોઈ ગુપ્ત અને અગુપ્તેન્દ્રિયા. ઇત્યાદિ. [૨૦] અવગાહના ચાર પ્રકારે છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ - અવગાહના [૨૧] ચાર પ્રજ્ઞપ્તિ અંગબાહ્ય કહી - ચંદ્ર, સૂર્ય, જંબુદ્વીપ, દ્વીપસાગર. • વિવરોન-૨૮૭ થી ૨૯૧ - [૨૮૭] સૂત્ર વિસ્તાર સરળ છે. વિશેષ એ કે - મારો - લોકપાલ, અનુભૂત પ્રધાન, મનિષા - રાજાની સ્ત્રી, વચળ - વિવિધ પ્રકારે, લેબને - દીપે છે, તે વૈરોચન - ઉત્તર દિવાસી અસુરો, તેનો ઇન્દ્ર... ‘ધરણ'ના સૂત્રમાં વં કૃતિ . કાલપાલની જેમ કોલવાલ, શૈલપાલ, શંખપાલની આ જ નામવાળી ચાર-ચાર અગ્રમહિષીઓ જાણવી...ભૂતાનંદના સૂત્રમાં કહ્યું - “કાલવાલની માફક બીજાની પણ.'' તેમાં માત્ર લોકપાલનો ક્રમ બદલાશે, ત્રીજાના સ્થાને ચોથો. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૪/૧/૧૮૭ થી ૨૯૧ ૪૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ દક્ષિણ દિશાના નાગકુમાર નિકાયના ઇન્દ્ર ધરણના લોકપાલોની અગમહિષીઓ જે નામવાળી છે તેમ દક્ષિણ દિશાના બીજા આઠ-વેણુદેવ, હરિકાંત, અગ્નિશીખ આદિ ઇન્દ્રોના જે લોકપાલો સૂત્રમાં કહ્યા છે, તે બધાંની તેમજ જાણવી.. જેમ ઉત્તર દિશાનો નાગરાજ ભુતાનંદેન્દ્રના લોકપાલોની અગ્રમહિષીઓના નામ કહ્યા છે, તેમ બાકીના - વેણુદાલી, હરિસ્સહ આદિ આઠ ઇન્દ્રોના લોકપાલોની પણ તેમજ જાણવી. તેથી જ કહે છે . ન ધરVIક્સ સચેતનનું અંતર કહ્યું. હવે અચેતન વિશેષ વિગઈનું અંતર કહે છે– [૨૮૮] ગાયોનો રસ તે ગોરસ, આ વ્યુત્પત્તિ માત્ર છે. પ્રવૃત્તિથી ભેંસ વગેરેના દૂધ દહીં આદિ રસ પણ છે. શરીર અને મનને પ્રાયઃ વિકારનો હેતુ હોવાથી વિકૃતિ [વિગઈ] કહેવાય છે. શેષ સ્પષ્ટ છે. વિશેષ એ - ઘી, નવનીત - માખણ, ચણા - હાડકાના મધ્યભાગનો રસ, મહારસ વડે મહાવિકાર કરનારી હોવાથી અને મહાનું જીવોપઘાતનું કારણ હોવાથી મહાવિગઈ કહે છે. અહીં વિગઈનો પ્રસંગ હોવાથી વૃદ્ધ ગાયાઓ વડે વિગઈને કહે છે– દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, દારુ, મધ, માંસ તથા કડાવિગઈ. ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ઘેટી સંબંધી દૂધ એ પાંચ ભેદ કહ્યા. ઉંટડીના દૂધમાંથી દહીં વગેરે ન થતા હોવાથી, દહીં આદિના ચાર ભેદ કહ્યા. તલ, અલસી, કુટુંબ, સરસવના તેલ એ ચાર ભેદો છે, શેષ ડોલા આદિના તેલને વિગઈમાં ગણેલ નથી... ગોળના બે ભેદ-દ્રવ્ય ગોળ, Nિડગોળ... મધ-દીર ભેદે - કાષ્ઠ નિપજ્ઞ, પિઠ નિપન્ન... મધ ત્રણ ભેદે - માક્ષિક, કોંતિક, ભ્રામરિક માંસ ત્રણ ભેદે - જલચર, સ્થલચર, ખેચરનું અથવા માંસ, ચરબી, લોહી એમ ત્રણ ભેદે છે. વળી ઘી કે તેલ ભરેલ કડાઈમાં ત્રણ ઘાણ સુધી તળાય ત્યાં સુધી કડાવિગઈ કહેવાય. ચોથા આદિ ઘાણમાં તળેલ પકવાન વિગઈ ન કહેવાય. યોગવહન કરનારને પ્રાયઃ કલો છે. • x • એક પુડલા વડે જે તવો પુરાય છે, તેથી બીજો પુડલો જે કરાય તે વિગઈના ત્યાગ કરનાર મુનિને કરે છે, કેમકે તે લેપકૃત કહેવાય છે. | [૨૮૯] અચેતન અંતરના અધિકારી જ ઘર વિશેષના અંતરને દૃષ્ટાંત વડે કહેવા તથા પુરુષ-સ્ત્રીના અંતરને દાન્તિક પણ કહેવાનું સૂp કૂટ-શિખરવાળું ઘર અથવા જીવને બાંધવાના સ્થળ જેવા ઘર તે કૂટાગાર, તેમાં ગુપ્ત-ગઢ આદિથી વીંટાયેલું અથવા ભૂમિગૃહાદિ, વળી બંધ બારણા વડે ગુપ્ત કે પૂર્વકાળ-પશ્ચાતકાળ અપેક્ષાએ ગુપ્ત છે... એમ જ બીજા ત્રણ ભેદ જાણવા. પુરુષ તો વદિ દ્વારા આચ્છાદિત હોવાથી ગુપ્ત વળી ઇન્દ્રિયોને વશ કરવા વડે ગુપ્તેન્દ્રિય અથવા પહેલાં પણ ગુપ્ત અને હાલ પણ ગુપ્ત છે. ગુપ્ત પણ એમજ છે. તથા કૂટના આકાર વાળી શાળા કે કૂટાગાર શાળા, આ સ્ત્રી લિંગ દષ્ટાંત છે. લક્ષણ દષ્ટિબ્લિક સામ્ય છે. તેમાં ગુપ્તા એટલે પસ્વિાર વડે આવૃત, ઘરમાં રહેલી, વઆદિ આચ્છાદિત ગવાળી કે ગૂઢ સ્વભાવા કે ગુપ્તેન્દ્રિયા કે અનુચિત પ્રdd ઇન્દ્રિયોને કાબૂમાં રાખનારી. એ રીતે બાકીના ભેદ જાણવા. રિ૯o] ગુપ્તેન્દ્રિયવ કહ્યું, ઇન્દ્રિયો અવગાહનાના આશ્રયવાળી છે માટે. અવગાહના નિરૂપણ કરે છે - જીવો જેનો કે જેમાં આશ્રય કરે તે અવગાહના આંતુ શરીર. દ્રવ્યથી અવગાહના તે દ્રવ્યાવગાહના, એમ જ સર્વત્ર જાણવું. તેમાં દ્રવ્યથી અનંત દ્રવ્યરૂપ છે. ક્ષેત્રથી સંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી અસંખ્યાત સમય સ્થિતિક, ભાવથી વર્ણાદિ અનંતગુણા. - અથવા - વિવક્ષિત દ્રવ્યના આધારભૂત આકાશપદેશો તે અવગાહના. તેમાં દ્રવ્યોની અવગાહના તે દ્રવ્યાવગાહના, ક્ષેત્ર એ જ અવગાહની-હોત્રાવગાહના. કાલની અવગાહના મનુષ્યક્ષેત્રમાં વર્તતી તે કાલાવગાહના, ભાવવાળા દ્રવ્યોની અવગાહના તે ભાવાવગાહના. - X - અથવા આશ્રય માગ અવગાહના, પયયિો વડે દ્રવ્યની અવગાહના તે આશ્રય અવગાહના. - X - X - | [૨૯૧] અવગાહનાની પ્રરૂપણા પ્રજ્ઞતિઓમાં કરેલી છે, માટે પ્રજ્ઞપ્તિનું સૂત્ર કહે છે - જેમાં વિશેષથી અર્થો જણાય છે તે પ્રજ્ઞપ્તિઓ, આચારદિ અંગસૂત્રથી બાહ્ય તે અંગબાહા, નામ પ્રમાણે વર્ણનવાળી કાલિક સૂત્ર રૂપ છે. તેમાં સૂર્યપાતિજંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પાંચમા-છઠ્ઠા અંગના ઉપાંગ રૂપ છે. બાકીની બે પ્રજ્ઞપ્તિ પ્રકીકરૂપ છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પાંચમી છે - ૪ - સ્થાન-૪ - ઉદ્દેશો-૧ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | # સ્થાન-૪ - ઉદ્દેશો-૨ @ - X - X - X - X - X - • ચોથા સ્થાનનો ઉદ્દેશો-૧ કહ્યો. હવે બીજો કહીએ છીએ. તે બંનેનો સંબંધ આ છે - અનંતર ઉદ્દેશામાં જીવાદિ દ્રવ્ય-પર્યાયોના ચાર સ્થાનો કહ્યાં. અહીં પણ તેના જ ચાર સ્થાનકો કહે છે. તેનું આદિ સૂગ • સૂત્ર-૨૨,૨૯૩ - ચાર પ્રતિબંધીનો કહ્યા છે - ક્રોધ પ્રતિસંલીન, માન પ્રતિસલીન, માયા પ્રતિસંલીન, લોભ પ્રતિસંલીન... ચાર આપતિસંતીનો છે - ક્રોધ આપતિસંલીન યાવતુ લોભ આપતિiલીન... ચાર પ્રતિસલીનો છે - મન, વચન, કાય, ઇન્દ્રિય - પ્રતિસલીન... ચાર આપતિસંલીનો છે - મન યાવત ઈન્દ્રિય આપતિસલીન. [૨૯] ચાર પ્રકારે પુરુષો કહ્યા - -- કોઈ દીન અને દીન, કોઈ દીન - દીન, કોઈ દીન-દીન, કોઈ દીન-દીન... -ર- ચાર પ્રકારે પુરો કહ્યા - કોઈ દીન-દીન પરિણત કોઈ દીન-અદીન પરિણત, કોઈ દીન-દીન પરિણત, કોઈ આદીન-દીન પરિણત... -૩- ચાર પ્રકારે પુરુષો કહ્યા - કોઈ દીન-દીનરૂપ, Page #160 -------------------------------------------------------------------------- ________________ પs. ૪/ર/ર૯૨,૨૯૩ એ પ્રમાણે -- દીનમન -- દીનસંકલ્પ, ૬- દીનપજ્ઞ, - દીનશીલાચાર, - ૮- દીનવ્યવહાર (એ સર્વેની ચતુર્ભગી સમજવી] ૧- ચાર પ્રકારે પુરો કn • કોઈ દીન-દીન પરાકમ, એ રીતે ૧૧દીન-દીનવૃત્તિ, -૧ર- દીનજાતિ, -૧૩- દીનભાષી, ૧૪- દીનાવભાષી, ૧૫- ચાર પ્રકારે પરણો કહ્યા • કોઈ દીન-દીન સેવી, -૧૬• દીદીન પચયિક -૧ દી+ દીન પરિવાર. એ રીતે સમ યાચાર ભેદ રણા. • વિવેચન-૨૯૨,૨૯૪ - [૬૨] આનો પૂર્વ સૂત્ર સાથેનો સંબંધ આ છે - ત્યાં પ્રાપ્તિઓ કહી તે પ્રતિસંલીન પુણો વડે જ સમજાય છે, તેથી આ સૂત્રમાં પ્રતિસલીન અને અપતિસલીના કહેવાય છે. પ્ર સુગમ છે. વિશેષ આ પ્રત્યેક વસ્તુમાં કોપાદિનો વિરોધ કરનાર તે પ્રતિસંલીન, તેમાં ક્રોધના ઉદયના નિરોધ વડે અને ઉદય પ્રાપ્ત ક્રોધને નિષ્ફળ કQા વડે તેઓ કોઇ પ્રતિસંલીતા છે. કહ્યું છે કે - કષાયોના ઉદયનો નિરોધ અને ઉદયપાd કષાયોને નિષ્ફળ કરવા તે કષાયસલીનતા છે. કુશલ મનની ઉદીરણા અને અકુશલ મનના નિરોધ વડે જેનું મન કાબૂવાળ છે અથવા મન વડે નિરોધ કરે તે મન:પ્રતિસલીન, રોમ જ વચન, કાયા અને ઇન્દ્રિયમાં જાણવું. વિશેષ એ કે • મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દાદિમાં રાગદ્વેષને દૂર કરવા તે ઇન્દ્રિય પ્રતિસલીન, એક ગાથા છે • અપશસ્ત યોગનો વિરોધ, કુશલયોને પ્રવૃત્તિ, કાર્ય પ્રસંગે વિધિથી ગમન, આ યોગ સંબંધી પ્રતિસંલીનતા જાણવી. શ્રોમેન્દ્રિય વિષયમાં સારા-ખરાબ શબ્દો પ્રાપ્ત થતા સાધુ સંગ-દ્વેષ ન કરે. એ રીતે બાકી ઇન્દ્રિયોના વિષયમાં જાણવું. એ રીતે વિપરીતપણાથી અસંલીનતા જાણવી. (૨૯૩] પ્રકારમંતરથી અસંલીનને ચતુર્ભગીરૂપ ૧સૂત્રો વડે કહે છે (૧) દીન-ગરીબીયુક્ત, ધન વડે ક્ષીણ, પહેલા અને પછી પણ દીન જ, અથવા બાહાવૃતિથી દીન- સંતવૃતિથી પણ દીન ઇત્યાદિ ચતુર્ભાગી જાણવી. (૨) દીન-બાહાવૃતિથી નિસ્તેજ મુખાદિ, પણ શરીરથી ગુણયુક્ત એ રીતે પ્રજ્ઞાસૂત્ર પર્યનું પ્રથમ દીનપદની વ્યાખ્યા છે, દીત પરિણત - અદીન છતાં અંતવૃત્તિથી દીનપણે પરિણત આદિ ચતુર્ભાગી.. (3) દીનરૂપ-મલિત જીર્ણ વસા આદિ અપેક્ષાએ.. (૪) દીનમન- સ્વભાવથી જ તુચ્છ.. (૫) દીવસંકલ્પ-સ્વભાવે ઉદાર મત છતાં કંઈક દીન વિચાયુક્ત.. (૬) દીનપજ્ઞ-સૂમાર્ચ વિચારમાં હીત. () યિત વડે દીન. એ રીતે ‘દીન'ની વ્યાખ્યા આગળ પણ કવી. દીનદૈષ્ટિ-ઓછી નજQાળો.. (૮) દીન શીલાચા+હીન ધમનિષ્ઠાનવાળો. (૯) દીનવ્યવહાર અન્યોન્ય લેણ-દેણ કિયામાં હીત કે હીનવિવાદી.. (૧૦) દીત પરાકમ - હીન ઉઘમવાળો, (૧૧) દીનવૃત્તિ-દીન માફક આજીવિકા.. (૧૨) દીનવાયી - દૈત્યવતુ પુરૂષ પાસે કે દીનતાસી યાયે અચવા દીનવાયી - દીન પાસે જનાર અથવા દીનનતિ જે જાતિની હીન છે.. (૩) દીનભાષી દીનવતું કે દીત [6/4] સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પુરણ પ્રત્યે બોલે છે.. (૧૪) દીનાવભાષી - દીન જેવો દેખાય કે દીન જેવો થઈને ચાલે તે.. (૧૫) દીનસેવી - દીન નાયકને સેવે તે, (૧૬) દીનપર્યાય - જેની પ્રવજ્યા અવસ્થા દીન જેવી છે તે, (૧૭) દીનપરિયાલ • જેનો પસ્વિાર દીન છે તે. - આ બધામાં ચાર ભંગ જાણવા. * ધે પ્રપના ભેદના ૮ મો કહે છે • સૂઝ-૨૯૪ થી ૩૦૦ : [૨૯] ૧- ચાર ભેટ પુરો કહા - કોઈ આર્ય-આર્ય + ચાર ભેદે પરષો કn કોઈ સાય-આર્ય પરિણd, [એ બંને સૂપોમાં ઉભંગી જવી, જેમકે અર્ણય આર્ય-અનાર્ય, અw . wit-td. એ રીતે આગળ આર્ય ર% સાથે ચઉભંગી બતાવે છે.] - આયરૂપ, ૪- મિન, ૫- આર્યસંકલ્પ, ૬ પજ્ઞ, * આયદિષ્ટિ ૮• આયશીલાચાર, ૯ વ્યવહાર, ૧૦- આર્યપરાકમ, ૧૧આવૃત્તિ, ૧ જાતિ, ૧૩- અાભાષી, ૧૪- બાવભાષી, ૫- wોવી, ૧૬- પાર્થ મલિ, ૧- આર્મ પરિવર, આ પ્રમાણે ૧ લવા જેમ દીનના કહ્યા તેમ માર્યની ચિૌભંગી પણ જાણવી. ૧૮- ચાર ભેદ પુરષ કar - આર્ય અને ભિાવ, આર્ય પણ અનાભિાવ, અનાર્ય પણ આયભાવ, અનાર્ય અને અનાયભાવ. રિ૯૫) ૧- વૃષભ ચાર ભેદ કા • જાતિસંપન્ન, કુળસંvx, બળr અને રૂપસંપન્ન. એ પ્રમાણે ચાર ભેદ પુરષો છે . જાતિ યાવતુ પસંw. - વૃષભ ચાર ભેદે કહા - જાતિસંપન્ન પણ કુલસંપન્ન નહીં, કુલસંપન્ન પણ અતિ સંપન્ન નહીં જાતિસંપન્ન અને કુલસંપન્ન, અતિસંપન્ન નહીં અને કુલસંપન્ન નહીં. એ પ્રમાણે ચાર ભેદે કરો છે . અતિસંપ-કુલસંપન્ન આદિ. 3- વૃષભ ચાર ભેદે છે . જાતિસંપન્ન પણ ભલસંપન્ન નહીં - એ ચૌભંગી એ પ્રમાણે પુરુષો પણ ચાર ભેદ છે... -- વૃષભ ચાર ભેદ છે . જાતિસંપન્ન પણ સંપન્ન નહીં - એ ચૌભંગી. એ પ્રમાણે પરણો પણ ચાર ભેદ જાણવા. -- વૃષભ ચાર ભેદ છે - કળસંક્સ પણ ભળસંપન્ન નહીં - એ ચૌભંગી. એ પ્રમાણે ચાર ભેદ પક્ષો પણ જાણવા... -૬- વૃષભ ચાર ભેદે છે - કુળસંપન્ન પણ પસંn નહીં એ ચૌભંગી. એ પ્રમાણે પરમો પણ ચાર ભેદ જાણવા. - વૃષભ ચર ભેદે છે . બળસંપન્ન પણ પસંપન્ન નહીં . એ ચૌભંગી. એ પ્રમાણે પરપો ચાર ભેટે લણવા • બળસંપન્ન પણ રૂપસંપન્ન નહીં આદિ. -૧- હાથી ચાર ભેદે છે . ભદ્ર, મંદ, મૃગ, સંકીર્ણ, એ રીતે પુરષો પણ ચાર ભેદે છે - ભદ્ર, મંદ, મૃગ, સંકીર્ણ.. -- હાથી ચાર ભેટ છે • ભદ્ર અને ભદ્રમન, ભદ્ર અને મંદમન, ભદ્ર અને મૃગમન, ભદ્ર અને સંકીમન, એ રીતે પરો ચાર ભેટ છે • દ્ધ અને ભદ્રમન, ભદ્ર અને મંદમન • • ઈત્યાદિ - - હાથી ચાર ભેદ છે . મંદ અને દ્વિમન, મંદ અને મંદમન, મંદ અને મગમન, મંદ અને સંકીમન આ પ્રમાણે જ પરષોને ચાર ભેદ જાણવા. -- હાથી ચાર ભેટ છે - મૃગ અને ભદ્ધમન, મૃગ અને મંદમન, મૃગ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૨૯૪ થી ૩૦૦ અને મૃગમન, મૃગ અને સંકીણમન. આ જ ચાર ભેદે પુરુષો પણ જાણવા. ૫- હાથી ચાર ભેદે જાણવા - સંકીર્ણ અને ભદ્રમન, સંકીર્ણ અને મંદમન, સંકીર્ણ અને મૃગમન, સંકીર્ણ અને સંકીણમન. આ પ્રમાણે જ ચાર પુરુષો છે. [૨૬] ભદ્ર હાર્થીના લક્ષણો - મધની ગોળી સમાન પિંગલ આંખ, અનુક્રમે સુંદર લાંબુ પૂંછળુ, ઉન્નત મસ્તક, ધીર, સર્વાંગ સમાધિત હોય તે. [૨૭] મંદ હાથીના લક્ષણો - સંચળ, સ્થૂળ, વિષમ સ, સ્થૂળ મસ્તક, સ્થૂળ પૂંછ, સ્થૂળ નખ-દાંત-કેશવાળો, પિંગલ લોચનવાળો હોય તે ૫૧ [૨૮] મૃગ હાથીના લક્ષણો - કૃશ શરીર, કૃશ ગ્રીવા, કૃશ ત્વચા, કૃશ દાંત-નખ-વાળયુક્ત, ભીરુ, ત્રાસેલો, ખેદવાળો, બીજાને મારા દેનારો હોય તે. [૨૯] સંકીર્ણ હાર્થીના લક્ષણો - ઉકત ત્રણે હાથીના થોડા-થોડા લક્ષણ જેનામાં હોય, વિચિત્ર રૂપ અને શીલ વડે તે સંકીર્ણ છે. [૩૦૦] ભદ્ર હાથી શરદઋતુમાં, મંદ હાથી વસંતઋતુમાં, મૃગ હાથી હેમંત ઋતુમાં અને સંકીર્ણ હાથી સર્વ ઋતુમાં મદોન્મત્ત હોય છે. • વિવેચન-૨૯૪ થી ૩૦૦ : [૨૪] સૂત્રનો અર્થ કહેવાયેલ છે. વિશેષ આ - આર્યો નવ ભેદે છે - ક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિલ્પ, ભાષા, જ્ઞાન, ચરણ, દર્શન વડે આર્ય, ક્ષેત્રથી આર્ય, વળી પાપકર્મથી રહિત હોવાથી નિષ્પાપ. એ રીતે સત્તર સૂત્રો જાણવા. ક્ષાયિકાદિ જ્ઞાનાદિ યુક્ત, તે આર્યભાવ, ક્રોધાદિ, તે અનાર્યભાવ. દૃષ્ટાંત અને દાĪન્તિક અર્થ સહિત પુરુષજાત કહે છે [૨૫] સૂત્ર પાઠ સિદ્ધ છે - વિશેષ એ કે - ઋષભ એટલે બળદ. જાતિ એટલે ગુણવાન્ માતૃપક્ષ. કુળ એટલે ગુણવાન પિતૃપક્ષ. વન - ભારવહન આદિ સામર્થ્ય, રૂપ - શરીર સૌંદર્ય. પુરુષો સ્વયં વિચારી લેવા. ઉક્ત દૃષ્ટાંત સૂત્રો પુરુષના દાન્તિક સૂત્રો સહિત જાતિ વગેરે ચાર પદોને સ્થાપીને છ દ્વિક સંયોગી સ્થાનના ક્રમથી છ જ ચતુર્થંગીથી જાણવા. હાથીના સૂત્રમાં ભદ્ર આદિ હાથી વિશેષ, વનાદિ વિશેષિત અને કહેવાનાર લક્ષણવાળા છે. કહે છે - હાથી, ભદ્ર-મંદ-મૃગ ત્રણ ભેદે જાણવા. તે વનમાં ફરવાથી, આકાથી, પરાક્રમ ભેદથી જણાય છે. તેમાં ભદ્ર હાથી ધીરાદિ ગુણ વડે યુક્ત, મંદ હાથી ધૈર્ય અને વેગથી મંદ, મૃગ-મૃગ માફક પાતળા અને બીકણ, સંકીર્ણ - ભદ્રાદિ હાથીઓના ગુણથી મિશ્રિત છે. - ૪ - ૪ - તેમાં એક ભદ્ર અને ભદ્ર મનવાળો ઇત્યાદિ ક્રમે-૧૬ ભેદ થશે. મદ્ર - જાતિ, આકારથી પ્રશસ્ત તથા જેનું મન ભદ્ર છે અથવા ભદ્રના જેવું મન જેને છે તે મમન - ધીર... મંદ છે મન જેનું અથવા મંદની જેમ મન જેનું છે તે મંમન - અત્યંત ધીર નહીં. એ રીતે મૃગમન - ભીરુ, સંજળમન - ભદ્રાદિ વિચિત્ર લક્ષણયુક્ત - વિચિત્ર ચિત્ત. પુરુષો તો કહેવાતા ભદ્રાદિ લક્ષણ મુજબ પ્રશસ્ત-અપ્રશસ્ત સ્વરૂપવાળા જાણવા. તે લક્ષણો સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ [૨૬] મધની ગોળી જેવા પિંગલ નેત્ર જેને છે તે, પરંપરા એ સારી રીતે ઉત્પન્ન થયેલ તે અનુપૂર્વ સુજાત, સ્વજાતિ ઉચિત કાળક્રમે થયેલ બળ, રૂપાદિ ગુણયુક્ત, લાંબા પૂંછડાવાળા, અનુક્રમે સ્થૂળ-સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ લક્ષણથી જેનું પૂંછડું લાંબુ છે તે. અગ્રભાગે ઉન્નત, ધીર, સર્વે અંગોથી પ્રમાણોપેત અને લક્ષણયુક્ત સર્વાંગ સમાહિત ભદ્ર નામે હાથી છે. ૫૨ [૨૯૭] ન્નત - શિથિલ, સ્કૂલ અને ચીમળાયેલ ચર્મવાળો, સ્થૂલ મસ્તક, સ્થૂલ પૂંછડાના મૂળથી યુક્ત, સ્થૂળ નખ-દાંત-કેશવાળો, સિંહની માફક પિંગલ નેત્રવાળો મંત્ર નામક હાથી હોય છે. [૨૯૮] કૃશ શરીર, કૃશ ગ્રીવા, પાતળી ત્વચા, પાતળા નખ - દાંત - કેશવાળો, બીકણ, ભયથી સ્તબ્ધ કાન, ડરેલો, ચાલવામાં ઉદ્વેગવાળો, સ્વયં ત્રાસેલો અને બીજાને ત્રાસ આપનારો તે ત્રાસી, મુળ નામક હાથી છે. [૨૯૯,૩૦૦] બંને ગાથા સરળ છે. [મૂલાર્થ પ્રમાણે જાણવું ભદ્ર હાથી દાંત વડે હણે છે, મંદ હાથી હાથ વડે હણે છે, મૃગ હાથી શરીર અને હોઠથી હણે છે, સંકીર્ણ હાથી સર્વાંગથી હણે છે. - - હમણાં સંકીર્ણ મનવાળો હાથી કહ્યો. મનનું સ્વરૂપ બતાવી વચનને વિકથાથી કહે છે. - સૂત્ર-૩૦૧ - વિકથાઓ ચાર કહી છે - સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા, રાજ કથા. સ્ત્રીકથા ચાર ભેદે છે - સ્ત્રીઓની જાતિ કથા, સ્ત્રીઓની કુળ કથા, સ્ત્રીઓની રૂપકથા, સ્ત્રીઓની નેપથ્ય કથા... ભકત [ભોજન કથા ચાર ભેદે છે ભોજનની ૧- આવાપ કથા, ૨નિવર્ષિ કથા, ૩- આરંભ કથા, ૪- નિષ્ઠાન કથા... - દેશ કથા ચાર ભેદે છે - દેશવિધિ કથા, દેશવિકલ્પ કથા, દેશછંદક કથા, દેશનેપથ્ય કથા... રાજ કથા ચાર ભેદે છે - રાજાની -૧- અતિયાન કથા, -- નિર્માણ કથા, -૩- બાલવાહન કથા, -૪- કોશ કોઠાગાર કથા, ધર્મકથા ચાર ભેદે છે - આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની, નિર્વેદની. આક્ષેપણી કથા ચાર ભેદે આચાર, વ્યવહાર, પજ્ઞપ્તિ, દષ્ટિવાદ, વિક્ષેપણી કથા ચાર ભેદે - (૧) સ્વ સિદ્ધાંતના ગુણોનું અને પરસિદ્ધાંતના દોષોનું કથન, (ર) પર સિદ્ધાંત ખંડન અને સ્વ સિદ્ધાંત સ્થાપના, (૩) પર સિદ્ધાંતનો સમ્યવાદ કહીને, તેમાં રહેલ મિથ્યાવાદ કહેવો. (૪) પર સિદ્ધાંતનો મિથ્યાવાદ કહીને ત્યાં સમ્યવાદને સ્થાપવો. સંવેદની કથા ચાર ભેદે છે . આલોક સંવેદની, પરલોક સંવેદની, આત્મશરીર સંવેદની, પર શરીર સંવેદની... નિર્વેદની કથા ચાર ભેદે કહેલી છે - (૧) આ લોકમાં સંચિત દુષ્ટકર્મનું ફળ આ જન્મમાં મળે, (ર) આ લોકમાં સંચિત દુષ્કર્મનું ફળ પરલોકમાં મળે, (૩) પરજન્મમાં સંચિત દુષ્કર્મનું ફળ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૦૧ ૫૩ આલોકમાં મળે, (૪) પરજન્મમાં સંચિત કુકમનું ફળ પરલોકમાં મળે - તેિ તે સંબંધી કથા તે નિર્વેદની કથા.), - - - (૧) આલોકમાં આચરેલા સકર્મોના ફળ આ જન્મમાં મળે, (૨) આલોકમાં આવેલ સકર્મોના ફળ પરલોકમાં મળે, ઇત્યાદિ ચઉભંગી જાણવી. વિવેચન-3૦૧ - સમ સુગમ છે. વિશેષ આ• સંયમને બાધક હોવાથી વિરુદ્ધ કથા - વચનપદ્ધતિ તે વિકથા, તેમાં સ્ત્રીઓની કે સ્ત્રી સંબંધી કથા તે સ્ત્રી કથા. આ કથા કહેલી છે, તો પણ સ્ત્રીના વિષયપણાએ સંયમ વિરુદ્ધ હોવાથી વિકથા છે... એ રીતે ભોજનની, દેશની, રાજાની જે કશા તે વિકથા છે. બ્રાહમણી આદિમાંથી કોઈપણની પ્રશંસા કે નિંદા, જે જાતિ વડે કરાય તે જાતિ કથા. જેમ - પતિના અભાવે જીવતી આ બ્રાહ્મણીને ધિક્કાર છે, અમે શુદ્ર સ્ત્રીને ધન્ય માનીએ છીએ, જે લાખપતિ છતાં અનિંદિત છે. એ રીતે ઉગ્ર કુલાદિમાં ઉત્પન્ન સ્ત્રીમાંથી કોઈ રુપીની પ્રશંસા તે કુલકથા. જેમકે - અહો ! જગત્માં ચૌલુક્ય વંશજાનું સાહસ અધિક છે, પતિનું મૃત્યુ થતા તે પ્રેમરહિત સ્ત્રીઓ અગ્નિમાં પ્રવેશ કરે છે. તથા આંદ્ર વગેરેમાં ઉત્પન્ન સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રીના રૂપની પ્રશંસા તે રૂપકથા. જેમકે - ચંદ્ર જેવા મુખવાળી, કમલ જેવા નેત્રોવાળી ઇત્યાદિ. તે સ્ત્રીઓમાંથી કોઈ એક સ્ત્રીના પહેરવાના વાની જે પ્રશંસા તે નેપથ્યકથા. જેમકે - ઉત્તરદેશની સ્ત્રીઓને ધિક્કાર છે, જે ઘણાં વોથી ઢંકાયેલ હોવાથી જેનું ચીવન યુવાન પુરુષોની આંખને હર્ષદાયી થતું નથી. સ્ત્રીની કથામાં દોષો આ પ્રમાણે - સ્ત્રી કથા સ્વ-પરના મોહને ઉદીરે છે, લોકમાં ઉદ્દાહ થાય, સૂત્રાદિની હાનિ, બ્રહ્મવતની ગુપ્તિ આદિ થાય. આ રસોઈમાં આટલા શાક અને ધૃતાદિ ઉપયોગી થાય છે, આવી કથા તે આવાપ કથા... તેમાં આટલા પકવાણ, વ્યંજનાદિનો ઉપયોગ થાય છે એવી કથા છે. નિવપિકથા... તેમાં આટલા તિતિરાદિનો ઉપયોગ થયો તે આરંભકથા... આટલો દ્રવ્ય-ખર્ચાદિ થશે તે નિષ્ઠાન કથા. - ૪ - ભોજન કથામાં આ દોષો છે - આહાર કર્યા વિના ગૃદ્ધિથી અંગાર દોષ થાય, આ સાધુ પેટભરા આદિ છે, તેવો લોકાપવાદ થાય, દોષ પરંપરા થાય. મગધાદિ દેશમાં વિધિ - ભોજનાદિની સ્ત્રના અથવા અમુક ભોજન પ્રથમ ખવાય છે, ઇત્યાદિ કથા તે દેશવિધિ કયા. એમ બીજી કથામાં પણ જાણવું. વિશેષ એ કે - ધાન્યોત્પતિ, ગઢ-કૂવા-દેવકૂલાદિની કથા તે દેશ-વિકા કથા... છંદ - ગમ્યાગમ્ય વિભાગ, અમુક કન્યા પરણવા યોગ્ય છે કે પરણવા યોગ્ય નથી તે દેશછંદ કથા... નેપથ્ય - વેષ સંબંધી કથા. આ કથામાં આ દોષ છે - રાગદોષોત્પત્તિ, સ્વ-પર પક્ષનો કલહ, કોઈ દેશને ગુણવાણો જાણી સાધુ તે દેશે ગમન કરે, ઇત્યાદિ દોષ. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ નગરાદિમાં પ્રવેશ સંબંધી કથા - અતિયાન કથા. જેમકે - શ્વેત હાથીના સ્કંધે બેઠેલો, ધોળા ચામરથી વિંઝાતો - x • x - રાજા નગરમાં પ્રવેશે છે. આ રીતે બધે જાણવું. વિશેષ આ - નિર્ગમન સંબંધી, તે નિર્માણ કથા. જેમકે • વાજીંત્રો વગાડતા, બિરદાવલી બોલાતા - X - X • રાજા નીકળે છે. બલ-હાથી આદિ અને વાહન-અશ્વાદિની કથા તે બલવાહન કથા. જેમકે - હે મિત્ર ! લાખો ઘોડાઓના હણહણાટ, હાથીનો ગરવ, રથોના ઘણઘણાટ, શગુના લશ્કરનો નાશ કરનાર સૈન્ય કોનું છે? કોશ-ભંડાર, કોઠાણાર - ધાન્યગૃહ, તેની જે કથા તે કોશકોઠાગર કથા. જેમકે - પુરષ પરંપરા પ્રાપ્ત, વડિલોપાર્જિત ભંડાર - x - રાજા સમાન બીજો કોણ ? - રાજકથામાં આ દોષ છે - તેથી રાજપુરષોને શંકા થાય છે કે - આ જાસુસ છે, ચોર છે, છુપા ઘાતક છે - X • ઇત્યાદિ શંકા થાય છે, ભક્ત ભોગી દીક્ષિત રાજાને પૂર્વ સુખની સ્મૃતિ થાય, ભક્ત ભોગી નિયાણું કરે આદિ. આપણી - જે કથા વડે શ્રોતા મોહ છોડી તવ પ્રત્યે આકર્ષાય છે તે. વિક્ષેપણી - જે કથા વડે શ્રોતા કુમાર્ગમાંથી સન્માર્ગમાં લઈ જવાય. સંવેગની - જે કથા સંવેગને પ્રગટાવે, શ્રોતા બોધ કે સંવેગને પામે. નિર્વેદની - જે કથા વડે શ્રોતા સંસારાદિથી ઉદાસીન કરાય છે. આચાર આક્ષેપણી - લોય, અસ્નાનાદિ આચારના પ્રકાશન વડે કહેવું છે, એ રીતે બીજા ભેદોમાં પણ જાણવું. વિશેષ એ કે - કંઈક થયેલ દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત લક્ષણ જે કથન તે વ્યવહાર આક્ષેપણી. સંશય પ્રાપ્ત શ્રોતાને મધુર વચનો વડે સમજાવવું તે પ્રજ્ઞપ્તિ આપણી, શ્રોત્રાની અપેક્ષાએ નય-અનુસાર જીવાદિ સૂક્ષ્મ ભાવ કથન તે દૃષ્ટિવાદ આપણી. બીજા એમ કહે છે કે ‘આચાર' આદિ નામથી આચાર આદિ ગ્રંથો ગ્રહણ કરાય છે. સારાંશ એ કે જ્ઞાન, ચાગ્નિ, તપ, પુરસ્કાર અને સમિતિ-ગુતિનો શ્રોતા અપેક્ષાએ જે ઉપદેશ તે આક્ષેપણી કથાસાર. પહેલા સ્વસિદ્ધાંત કહી તેના ગુણોનું સ્વરૂપ કહીને પસમયને કહે છે, તેના દોષોને દેખાડે છે, આ વિક્ષેપણી કથાનો પ્રથમ ભેદ, એ રીતે પરસમયના કથન સહ સ્વસમય સ્થાપના તે બીજો ભેદ. પસ્યમયોમાં જિનાગમ તવની સદેશતાથી અવિપરીત-તવોનો વાદ તે સમ્યગુવાદ, તે કહીને પરસમયોના જિનપણીતતત્વોથી વિરુદ્ધ જે મિથ્યાવાદ, તેના દોષનું કથન તે ત્રીજો ભેદ. પરસમયના મિથ્યાવાદનું કથન કરીને સમ્યગ્વાદની સ્થાપના તે ચોથો ભેદ. અથવા સમ્યગ્વાદ તે અસ્તિપણું, મિથ્યાવાદ-નાસ્તિપણું, તેમાં આસ્તિકવાદની દષ્ટિ કહી નાસ્તિકવાદીની દષ્ટિઓ કહે છે. તે ત્રીજો ભેદ, તેથી વિપરીત તે ચોથો ભેદ, ઇહલોક - મનુષ્ય જન્મના સ્વરૂપના કથનથી સંવેગની તે ઇહલોક-સંવેગની, આ સર્વ મનુષ્યપણું અસાર છે, અધુવ છે, કેળના સ્તંભ જેવું છે ઇત્યાદિ સ્વરૂપવાળી છે. ચોમ જ દેવાદિ ભવના રવરૂપના કથન રૂપ - દેવો પણ ઈર્ષ્યા, ખેદ, ભયાદિથી પરાભવ પામેલા છે, તો તિર્યંચનું શું કહેવું ? - એ પરલોક સંવેગની. આ મારું શરીર Page #163 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૦૧ પ૬ પણ અશુચિ છે, અશુચિ કારણથી ઉત્પન્ન, અશુચિથી જન્મેલું ઇત્યાદિ આત્મશરીર સંવેગની કથા, મૃતકશરીરના કથનરૂપ પરશરીર સંવેગની. આલોકમાં દુકૃત્યો, આ લોકમાં દુઃખ એ જ કર્મરૂપ વૃક્ષથી ઉત્પન્ન થયેલ હોવાથી • x • તે દુ:ખ ફળ વિપાક વડે સંયુક્ત થાય છે. ચોર આદિ માફક આ નિર્વેદની કથાનો પહેલો ભેદ. નાકોની માફક એ બીજો ભેદ, ગર્ભથી લઈને વ્યાધિ, દારિદ્યાદિથી પરાભૂત એ ત્રીજો ભેદ, અશુભ કર્મથી ઉત્પન્ન અને નરકને યોગ્ય કમને બાંધતા ગીધાદિ માફક ચોથો ભેદ. આ લોકમાં સુચીણ ચૌભંગી - ૧- તીર્થકરને દાન દાતા, ૨સુસાધુ, 3તીર્થકર, ૪- દેવ ભવસ્થ તીર્થકરાદિ. વચન કહીને કાય વિશેષ કહે છે • સૂત્ર-3૦૨,303 - [3] ચાર પ્રકારે પુરુષો કહ્યા - કોઈ કૃષ અને કૃષ હોય, કોઈ ફૂલ પણ દેઢ હોય, કોઈ દેઢ પણ કૃશ હોય, કોઈ દઢ અને ૐ હોય... ચાર ભેદ પુરુષ છે . કોઈ કૃશ અને કૃશ શરીર હોય, કોઈ કૃશ અને દઢ શરીર હોય, કોઈ દઢ અને કૃશ શરીર હોય, કોઈ ઢ અને ઢ શરીર હોય... ચાર પ્રકારે પુરુષ છે - (૧) કોઈ કૃશ શરીરને જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, પણ દેઢ શરીરીને નહીં, (૨) કોઈ % શરીરીને જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, પણ કૃશ શરીરને નહીં (૩) કોઈ કૃશ શરીરીને જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ઢ શરીરીને પણ થાય છે, (૪) કોઈ કૃશ શરીરને જ્ઞાન દશનિ ઉત્પન્ન થતા નથી અને ઢશરીરીને પણ ઉત્પન્ન થતા નથી. [33] ચાર કારણે નિર્ગસ્થ અને નિગ્રન્થીને આ સમયમાં કેવળ જ્ઞાનદર્શનની ઉત્પત્તિની ઇચ્છા છતાં ઉત્પન્ન ન થાય. તે - (૧) વારંવાર શ્રી કથા, ભકત કથા, દેશ કથા, રાજ કથાને કહેનાર હોય છે. (૨) જે પોતાના આત્માને વિવેક અને વ્યસગથિી ભાવિત ન કરે, (3) રાત્રિના પૂર્વ-પશ્ચિમ ભાગમાં ધર્મજાગરિકા કરતા નથી. (૪) પાસુક, ઓષણીય, અલ્પ આહાર માટે સામુદાનિક સમ્યફ ગવેષણા ન કરે. આ ચાર કારણે નિર્થીિ-નિગ્રન્થીઓને ચાવતુ કેવળ ઉત્પન્ન ન થાય. ચાર કારણે નિર્મન્થ-નિગ્રન્થીઓને અતિશય જ્ઞાનદશનની ઇરછા હોય તો ઉત્પન્ન થાય છે - (૧) આ કથા, ભક્ત કથા, દેશ કથા, રાજ કથા ન કહે, (૨) વિવેક અને યુન્સપૂર્વક આત્માને ભાવિત કરે, (3) રાશિના પૂર્વ-પશ્ચિમ ભાગમાં ધર્મજાગરિકા કરે અને (૪) પ્રાસુક, એષણીય, અલ્ય આહાર માટે સામુદાનિક સમ્યફ ગવેષણા કરે. આ ચાર સ્થાને નિગ્રન્થ-નિગ્રન્થીઓ ચાવત જ્ઞાનાદિ પામે. • વિવેચન-૩૦૨,૩૦૩ : [૩૦૨] સૂગ સુગમ છે. વિશેષ આ - શ - પાતળું શરીર, પૂર્વે પણ કૃશ અને પછી પણ કૃશ, અથવા ભાવથી સવાદિ વડે હીન, શરીરાદિથી પણ કુશ. એ રીતે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વિપરીતપણે દંઢને જાણવો... પૂર્વસૂત્રના અર્થથી વિશેષ શરીરને આશ્રીને બીજું સૂત્ર છે, તેમાં ભાવથી કૃશ આદિ જાણવું. શેષ સુગમ છે. ચતુર્ભગી વડે કૃશના જ્ઞાનોત્પાદને કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - વિશેષ તપ વડે ભાવિત કૃશ શરીરીને શુભ પરિણામના સંભવ વડે જ્ઞાનાવરણ આદિ ક્ષયોપશમાદિ ભાવથી જ્ઞાન અને દર્શન કે જ્ઞાન સહ દર્શન, તે છાપાસ્થિક અથવા કૈવલિક ઉત્પન્ન થાય છે. દેઢ શરીરવાળાને થતું નથી. કેમકે અત્યંત મોહ વડે તથાવિધ શુભ પરિણામ અભાવથી ક્ષયોપશમાદિનો અભાવ છે. તથા દેઢ સંઘયણવાળાને અપમોહ હોય તો પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, કેમકે સ્વસ્થ શરીરથી મન સ્વાચ્ય વડે શુભ પરિણામના ક્ષયોપશમ આદિ ભાવ હોય છે, કૃશ શરીરવાળાને અસ્વાથ્યથી જ્ઞાનાદિ ઉત્પન્ન ન થાય. ત્રીજો ભેદ કૃશ કે દેઢ શરીરવાળાને પણ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય. કેમકે વિશિષ્ટ સંઘયણ સહિત અલામોહવાળાને શુભ પરિણામ ભાવથી કૃશત્વ કે દૃઢત્વની અપેક્ષા રહેતી નથી... ચોથો ભંગ સ્પષ્ટ છે. જ્ઞાનદર્શનના ઉત્પાદ કહ્યો. હવે તેનો વ્યાઘાત કહે છે [33] સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ આ - નિગ્રંથીના ગ્રહણથી સ્ત્રીઓને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય તે કહ્યું. પ્રત્યક્ષની જેમ આ વર્તમાન સમયમાં શેષમતિ આદિ, ચાઈનાદિને અતિકાંત - અવબોધાદિ ગુણોથી આગળ વધી અતિશયવાળું - કેવલજ્ઞાન, દર્શન, અહીં જ્ઞાનની ઇચ્છાવાળાને પણ ઉત્પન્ન થતું નથી એવો અર્થ જાણવો. જ્ઞાનાદિના અભિલાષના અભાવથી (૧) વિકથા કરવાના સ્વભાવવાળાને, (૨) અશુદ્ધિના ત્યાગ વડે, (3) કાયાના સુત્સર્ગ વડે, સમિનો પહેલો ભાગ અને પાછલો ભાગ, તે કાલ સમયમાં, કુટુંબ જાગરિકાના નિષેધ વડે ધર્મપ્રધાન જાગરિકા-ભાવ ચિંતવના કરે. ને કહ્યું છે કે - મેં શું કર્યુ? બાકી શું છે ? શું કરવા યોગ્ય છે ? હું તપ તો કરતો નથી. એવી રીતે પૂર્વ-પશ્ચિમ સમિમાં જાગૃત રહી વિચારે. અથવા મારે શું અવસર છે ? અવસર યોગ્ય ઉચિત શું છે? વિષયો સાર છે, સાથે જનારા નથી, પરિણામે વિરસ છે, મૃત્યુથી ભયંકર છે, એમ ચિંતવે. • x • તે ધર્મજાગરિકા કરનાર જાણવો. તથા પ્રાસુક-જેમાંથી ઉચ્છવાસાદિ પ્રાણો ગયેલ છે - તે નિર્જીવ વસ્તુ, ઉદ્ગમાદિ દોષરહિતપણે ગવેષણા કરાય છે તે એષણીય, થોડું-થોડું ગ્રહણ કરાય તે ઉછ-ભાપાન, ભિક્ષાની યાચના તે સામુદાનિક, તે સમ્યક્ રીતે ન શોધી, એ રીતે કેવળજ્ઞાન ન થાય. આનાથી વિપરીત સૂત્ર સુગમ છે. હવે નિર્ગુન્થ માટે નિષેધ સૂત્રો કહે છે. • સૂગ-3૦૪ થી ૩૦૭ : [30] સાધુ-સાદનીને ચાર મહા પડવાએ સ્વાધ્યાય કરવો ન કો, તે આ • અષાઢી પડવો, આસોનો પડવો, કાર્તિકી પડવો, ચૈત્રી પડવો (પડવો એટલે વદ એકમ.]... Page #164 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૦૨,૩૦૩ સાધુ-સાદનીને ચાર સંધ્યાએ સ્વાધ્યાય કરવો ન કહ્યું, તે આ - સૂર્યોદયે, મધ્યાહે, સંધ્યાએ, મધ્યરાત્રિએ. [પૂર્વ પશ્ચાત ઘડી]. [so૫ લોક સ્થિતિ ચાર ભેદે છે - આકાશ પ્રતિષ્ઠિત વાયુ, વાયુ પ્રતિષ્ઠિત ઉદધિ, ઉદધિ પ્રતિષ્ઠિત પૃની, પૃની પ્રતિષ્ઠિત કસ સ્થાવર પ્રાણી. [36] ચાર પ્રકારે પુરુષો કહા - તથપુરુષ, નોતાપુરુષ, સૌવસ્તિક, પ્રધાન... ચાર ભેદ પરષો કહ્યા - (૧) આત્માંતકર પણ પરાંત નહીં, (૨) પરાંતકર, આત્માંતર નહીં (2) આત્માંતકર અને પરાંતકાર, (૪) આત્માંતર નહીં અને રાંતર નહીં.. ચાર ભેદે પુરુષ - સ્વયં ચિંતા કરે, બીજાને ન કરાવે. ઇત્યાદિ ચાર પ્રકારે... ચાર ભેદે પુરષ - આત્મદમ પણ પરદમ નહીં ઇત્યાદિ. [39] ગહ ચાર ભેદે છે - (૧) પ્રાયશ્ચિત્ત લેવા ગુરુ પાસે જઉં તે એક ગહ (ર) ગણીય દોષ દૂર કરું તે બીજી નહીં, () જે કંઈ અનુચિત હોય તેનું મિથ્યાદુકૃત આપું તે ત્રીજી ગઈ, (૪) સ્વદોષ ગહથિી શુદ્ધિ થાય તે માનવું તે ચોરી. • વિવેચન-૩૦૪ થી ૩૦૭ : (3૦૪] સૂત્ર સરળ છે. પણ મહોત્સવ પછી થનાર ઉત્સવની અનુવૃત્તિ વડે બીજા પડવાઓથી વિલક્ષણરૂપે મહાપ્રતિપદાઓમાં • x • નંદી આદિ સૂઝવિષય વાયનાદિ સ્વાધ્યાય ન કલો, અનપેક્ષાનો નિષેધ નથી. બધી પ્રતિપદા - પૂનમ પછીની એકમ જાણવી. ઇન્દ્રમહ - આસો માસની, સુગ્રીમ એટલે ચૈત્ર માસની. જે દેશમાં જે દિવસથી મહોત્સવ પ્રવર્તે, તે દિવસથી સ્વાધ્યાય ન કરવો, તે પૂર્ણિમા પર્યન્ત જ સમાપ્ત થાય. પ્રતિપદાઓ તો ક્ષણની અનુવૃત્તિથી વય છે. - x - અકાલે સ્વાધ્યાયના દોષશ્રુતજ્ઞાન વિરાધના, લોકવિરુદ્ધ, પ્રમાદથી છલના, ઇત્યાદિ • * * પહેલી સંધ્યા-સૂર્યોદય થયા પૂર્વે, પશ્ચિમ સંધ્યા-સૂર્યાસ્તકાળે, સ્વાધ્યાય કરવાનું સૂત્ર સુગમ છે. વિશેષ આ - દિવસનો પહેલો અને છેલ્લો પ્રહર, શનિનો પહેલો અને છેલ્લો પ્રહર. [૩૦૫] સ્વાધ્યાય પ્રવૃતને લોકસ્થિતિ પરિજ્ઞાન થાય, તેથી તેને પ્રતિપાદન કરે છે - ક્ષોત્ર લક્ષણ લોકવ્યવસ્થા તે લોક સ્થિતિ. આકાશાધારે ઘનવાત, તનુવાત છે. ઉદધિ-ધનોદધિ. પૃથ્વી એટલે રતનપ્રભાદિ, બસ એટલે બેઇન્દ્રિયાદિ જીવો. • X - વળી વિમાન, પર્વતાદિ પૃથ્વી પ્રતિષ્ઠિત જ છે. અથવા - X • વિમાનમાં રહેલ દેવાદિ બસોની વિવક્ષા નથી અને સ્થાવર જીવો તો અહીં બાદર વનસ્પતિ આદિ ગ્રાહ્ય છે. કેમકે સૂક્ષ્મ જીવોનું સર્વલોકમાં રહેવાપણું છે. - ૪ - આ બસ પ્રાણીને ચતુર્ભગીરૂપે કહે છે. [૩૦૬] સૂત્રો સરળ છે. વિશેષ આ - ત૬ - સેવક થઈ, જેમ આજ્ઞા કરાય તેમ પ્રવર્તે છે. તે પ્રમાણે ન પ્રવર્તે તે નોતથા.. પતિ - મંગલપાઠકો.. એ ત્રણેના આરાધ્યપણા પ્રધાન તે સ્વામી એ ચોથો ભંગ. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ૧- માવંતાર • પોતાના ભવનો અંત કરે છે, પણ બીજાના ભવનો અંત ન કરે તે ધદિશના ન દેનાર - પ્રત્યેક બુદ્ધાદિ. * માર્ગ પ્રવર્તનથી બીજાના ભવનો અંત કરે, પોતાનો નહીં તે પરોતર - અયરમશરીરી આચાર્યાદિ. 3- તીર્થકર કે અન્ય, ૪- દુષમકાળના આચાર્યાદિ. -- અથવા પોતાના મરણને કરે તે આમાંતકર, બીજાનું મરણ કરે છે પરંતકર. એ રીતે આત્મવર્ધક, પરવધક, ઉભયવધક, અવધક એ ચાર ભેદ જાણવા. અથવા સ્વતંત્ર થઈને કાર્ય કરે તે આત્મસંગકર, એ રીતે પરતંગકર. અહીં જિન, ભિક્ષ, આચાર્યાદિ, કાર્યવિશેષાપેક્ષાએ શઠ એ ચાર ભેદ છે. અથવા આત્મતત્રે - ધન, ગચ્છાદિ પોતાને સ્વાધીન કરે છે, એ રીતે બીજા ભાંગા સ્વયં વિચાવા... આત્માને ખેદ કરે તે આત્મતમ - આચાર્યાદિ, શિયાદિને ખેદ કરાવે તે પતમ. અથવા આત્માને વિશે અજ્ઞાન કે ક્રોધ જેને છે તે આત્મતમ એ રીતે બીજા ભેદ પણ વિચારૂા. આત્માને દમ-સમતાવાળો કરે કે શિક્ષા આપે તે આત્મદમ • આચાર્ય કે અશ્વનો દમક, એ રીતે બીજા ભેદ પણ જાણવા. - x - [૩૦] ગર્લ યોગની ગહથિી રમ થાય, માટે ગહ સૂઝ - ગુરુની સાક્ષીએ આત્મનિંદા તે ગહ. પોતાના દોષના નિવેદન માટે ગુરુનો આશ્રય કરું કે ઉચિત પ્રાયશ્ચિત સ્વીકારું એવા પરિણામ તે એક ગહ છે. ગહના જેવું જ ફળ હોવાથી પરિણામનું ગહપણું સમજવું. ભગવતી સૂત્રમાં કહ્યું છે ગૃહપતિના કુળમાં આહારાર્થે પ્રવેશીને કોઈ એક કૃત્ય સ્થાન સેવીને તેને એવો વિચાર આવે કે - હું અહીં જ આ સ્થાનની આલોચના, પ્રતિકમણ, નિંદાદિ કરું, પછી વીરો પાસે આલોચના વાવ પ્રાયશ્ચિત કરીશ, તે સાધુ પ્રયાણ કરે પણ પહોંચ્યા પહેલા કાળ કરે તો તે આરાધક કે વિરાધક ? - હે ગૌતમ ! તે આરાધક થાય, વિરાધક નહીં. વિશેષથી કે વિવિધ રીતે નિંદનીય દોષોને દૂર કરે તે વિકલ્પાત્મક એવી બીજી ગહાં... જે કંઈ અનુચિત કર્યુ હોય તે દુકૃતનું ફળ મિથ્યા થાઓ આવા વાસનાગર્ભિત વચનો તે ત્રીજી ગહ.. સ્વદોષની ગહના પ્રકાર વડે જિનેશ્વરોએ દોષની શુદ્ધિ કહી છે એમ સ્વીકારવું તે ચોથી ગહ. બીજી રીતે - “જે કંઈ પાપ કર્યું હોય તે મિથ્યા થાઓ" . આવી પ્રરૂપણા કરવાથી એક ગહ થાય છે - x • અથવા હું અતિચારોનો નિષેધ કરું છું એ રીતે સ્વદોષ સ્વીકારરૂપ એક ગહ... જિનભાષિત ભાવોને વિશે કે ગર આદિ વિશે દોષ જોવા૫ હું શંકા કરું છું, આવા પ્રકારે જે નહીં તે પોતાના દોષને સ્વીકારવારૂપ હોવાથી બીજી ગહ... જે કંઈ સાધુઓને કરવા યોગ્ય નથી તે હું ઇચ્છું છું - સાક્ષાત્ ન કરવા છતાં મનથી અભિલાષા કરું છું અથવા જે કંઈ સાધુ કૃત્ય આશ્રિત વિપરીત થાઉં છું કે ખોટું કરું છું, મ્લેચ્છની જેમ આચરણ કરું છું ઇત્યાદિ તે પછrfષ શેષ પૂર્વવત, તે બીજી ગહ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪//૩૦૪ થી ૩૦ ૬o અસતુ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થઈ, કોઈ વડે પ્રેરાઈ, -* - અયથાર્થ અનુષ્ઠાનના સમર્થન માટે ક્લિટ ચિતવૃત્તિ વડે એવી રીતે પ્રરૂપણા કે ભાવના કરું છું જેમકે જિનાગમમાં આમ પણ છે, એ રીતે અસ્થાનાભિનિવેશી કે ઉસૂત્ર પ્રરૂપક હું છું, તે ચોથી ગહ. એ રીતે સર્વત્ર સ્વદોષ સ્વીકારરૂપ ગહ છે. ગહાં, દોષ વર્જનારને જ સમ્યગુ હોય છે, બીજાને નહીં. તેથી દોષ ટાળનાર જીવોના સ્વરૂપના નિરૂપણ માટે સતર ચઉભંગી કહે છે– • સૂત્ર-3૦૮ - ૧- ચાર ભેદ પુરો છે - કોઈ પોતાને દુwવૃત્તિથી બચાવે છે, બીજાને નહીં. કોઈ બીજાને દુwવૃત્તિથી બચાવે છે, પોતાને નહીં. કોઈ બંનેને દુષ્ટ પ્રવૃત્તિથી બચાવે છે. કોઈ બંનેને દુwવૃત્તિથી બચાવતો નથી. - ચાર ભેદે માર્ગ છે - એક ઋજુ અને ઋજુ એક ઋજુ પણ વક, એક વક પણ ઋજુ એક હક અને વક્ર. -કે- એ રીતે ચાર ભેદ પુરષો છે. ૪- ચાર ભેદે માર્ગ છે . એક ક્ષેમ અને ક્ષેમ, એક ફ્રેમ પ આક્ષેમ, એક અફોમ પણ હોમ, એક આક્ષેમ અને અક્ષેમ -- એ રીતે ચાર ભેદે પુરષ છે. ૬• ચાર ભેદે માર્ગ છે - કોઈ ક્ષેમ અને મરૂપ, કોઈ ક્ષેમ પણ અક્ષોમરય, ઇત્યાદિ ચાર ભેદ છે. - એ રીતે પુરુષો પણ ચાર ભેદ છે. ૮• શંખ ચાર ભેદે છે કોઈ વામ અને વામાવર્ત, કોઈ વામ પણ દક્ષિણાવર્ત કોઈ દક્ષિણ પણ વામાવર્ત કોઈ દક્ષિણ પણ દક્ષિણાવર્ત -૯એ દૃષ્ટાંતે ચાર પ્રકારે પુરુષો કહ્યા છે . કોઈ ગમ અને વામાd આદિ. ૧૦- ચાર ભેદે ધમશિખાઓ છે . કોઈ વામ અને વામાવર્ત આદિ, ચાર -૧૧- એ રીતે સ્ત્રીઓ ચાર ભેદે છે - વામ અને વામાવર્ત આદિ. ૧ર- ચાર ભેદે અનિશિખા છે . કોઈ વામ અને વામાવર્ત ઇત્યાદિ ચાર, -૧૩• એ રીતે સ્ત્રીઓ ચાર ભેદે છે . વામ અને વામાવર્ત આદિ. ૧૪- ચાર ભેદે વાતમંડલિકા છે . કોઈ વામ અને વામાવર્ત ઇત્યાદિ ચૌભંગી. ૧૫- એ રીતે ીિઓ ચાર ભેદ છે - કોઈ વામ અને વામાવેd. ૧૬- ચાર ભેદે વનખંડો છે . કોઈ વામ અને વામાવર્ત ઇત્યાદિ ચૌભંગી. ૧- એ રીતે પુરુષો ચાર ભેદે છે - વામ અને વામાવર્ત આદિ. • વિવેચન-૩૦૮ - સૂકો સ્પષ્ટ છે. માત્ર ‘નિષેધ થાઓ' એમ જે કહે છે તે નમતુ કહેવાય છે - અર્થાતુ નિષેધક, દુષ્ટ કાર્યોમાં પ્રવર્તમાનનો નિષેધ કરનાર અથવા એનપંઘુ એટલે સમર્થ. તેથી કોઈ એક પોતાના નિગ્રહમાં સમર્થ. એક માર્ગ આરંભે બાજુ-અંતે પણ ઋજુ અથવા સરળ જણાય છે અને તવણી પણ સરળ છે.. પુરપ પૂર્વ-ઉત્તર કાળ અપેક્ષાએ સરળ છે અથવા અંતઃકરણ અને બાહ્ય સ્વરૂપ અપેક્ષાએ સરળ છે... ક્યાંક સરળ અને સરળ મન એવો પાઠ છે, ત્યાં પણ બાહાતd - અંતર્ તવાપેક્ષાએ વ્યાખ્યા કરવી... કોઈ માર્ગ આરંભે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ નિષ્પદ્ધવતાથી ક્ષેમ છે, તે પણ ક્ષેમ છે. અથવા પ્રસિદ્ધિ અને તત્વથી ક્ષેમ છે. એ રીતે પુરુષ પણ ક્રોધાદિ ઉપદ્રવરહિતતા વડે ક્ષેમ છે.. ભાવથી અનુપદ્રવત્વથી ક્ષેમરૂપ અને આકારથી સુંદર માર્ગ.. પુરુષ પણ પહેલો ભાવદ્રવ્યલિંગ યુક્ત સાધુ, બીજો કારણે દ્રવ્યલિંગ વર્જિત સાધુ, ત્રીજો નિદ્ભવ અને ચોથો અન્યતીર્થિક કે ગૃહસ્ય. qવ - શંખ, ડાબા પડખે રહેલ હોવાથી કે પ્રતિકૂળ ગુણવાળો હોવાથી વા, વામાવર્ત પ્રસિદ્ધ છે. એ રીતે દક્ષિણાવર્ત પણ જાણવો. fક્ષT - દક્ષિણ ભાગે સ્થાપન કરવાથી કે અનુકૂળ ગુણવાળો હોવાથી.. પુરુષ પ્રતિકૂળ સ્વભાવ વડે થામ, વામ વર્તે તે વામાવર્ત, કેમકે એક વિપરીત પ્રવૃત્તિથી અને બીજે સ્વભાવથી વિપરીત અને કારણવશાત્ અનુકૂળ પ્રવૃત્તિ કરનાર. ત્રીજો અનુકૂળ સ્વભાવ વડે દક્ષિણ પણ કારણવશાતુ અનુકૂળ વૃત્તિ. ચોથો સ્વભાવથી અને પ્રવૃત્તિથી સાનુકૂળ જાણવો. ધૂમશિખા વામભાગમાં રહેવા વડે કે પ્રતિકૂળ સ્વભાવથી થાય અને ડાબા ભાગથી ઘૂમરી ફરે છે તે વામાવત... સ્ત્રીની વ્યાખ્યા પુરુષ માફ કરવી, અહીં - x • ધૂમશિખાદિ દેટાંતોનું રૂપ દાસ્ટક્તિકોને વિશે શબ્દના સમાનપણાથી વિશેષયુક્ત હોવાથી સ્વીકારેલ છે. એ રીતે અનિશિખાની વ્યાખ્યા જાણવી... ઘૂમરી વડે ઉંચો જતો વાય, અહીં સ્ત્રીઓ મલિનતા, પિતાપ અને ચપળતાના સ્વભાવવાળી હોય છે, આ અભિપ્રાયથી સ્ત્રીઓના વિષયમાં ધૂમશિખાદિ ત્રણ દેટાંતો ઉપન્યાસ કરેલ છે. દીપશિખાની જેમ આ ભયને આપે છે, ચપળ સ્વભાવવાળી છે, મલિનતા કરનારી છે, નેહથી પૂરાયેલી છતાં સંતાપ કરે છે, અવસર મળતાં ભયને દેનારી છે... વનખંડ શિખા માફક જાણવું. વિશેષ એ કે - વામ વલણ વડે ઉત્પન્ન થવાથી કે વાયુ વડે ધૂમિત થવાથી વામાવર્ત પુરુષમાં પૂર્વવત્. અનુકૂલ સ્વભાવ અને અનુકૂલ પ્રવૃત્તિવાળો પુરુષ કહ્યો. આવા નિર્થીિ સામાન્યથી અનુચિત પ્રવૃત્તિ વડે પોતાના આચારને ન ઉલંઘે, તે કહે છે • સૂત્ર-૩૦૯,૩૧૦ : [3oe] ચાર કારણે (એકલો] સાધુ [એકલી] સાદની સાથે આલાપ, સંતાપ કરતા [જિનાજ્ઞા ઉલ્લંઘન કરતો નથી, તે આ - માર્ગ પૂછતાં, માર્ગ બતાવતા, અશન-પાન-ખાદિમ-દિમ આહાર આપતા, અનાદિ અપાવતા. [૧] તમસાયના ચાર નામ છે - તમ, તમસ્કાય, અંધકાર, મહીંધકાર.. તમસ્કાયના ચાર નામ છે - લોકાંધકાર, લોકતમસ, દેવાંધકાર અને દેવતમસ... તમસ્કાયના ચાર નામ છે - વાતપરિઘ, વાતપરિઘ ક્ષોભ, દેવારણય, દેવભૂહ... નમસ્કાય ચાર કલ્યોને આવરીને રહ્યો છે . સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર. • વિવેચન-૩૦૯,૩૧૦ : [] સૂત્ર સ્પષ્ટ છે. પરંતુ માનવ - થોડું કે પહેલીવાર બોલતો, સંનય - વારંવાર બોલતો, નિગ્રંન્યાચારને ઉલ્લંઘતો નથી. એકલો સાધુ એકલી સ્ત્રી સાથે ઉભો ન રહે, ન બોલે. વિશેષથી સાળી સાથે નિષેધ છે. પણ માર્ગ પ્રશ્નાદીમાં પુષ્ટ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૦૯,૩૧૦ આલંબનપણું હોવાથી આચાર ઉલ્લંઘન થતું નથી, તેમાં પૂછવા યોગ્ય સાધુ, ગૃહસ્થના અભાવે, હે આયેં ! અમોને અહીંથી જવાને કયો માર્ગ છે ? ઇત્યાદિ ક્રમે માર્ગને પૂછતો, હે ધર્મશીલે ! તમારે જવાનો આ માર્ગ છે, ઇત્યાદિ ક્રમે માર્ગને દેખાડતો, હે ધર્મશીલે ! તું આ અશનાદિને ગ્રહણ કર એમ કહી આહારદિ આપતો, હે આયેં ! આ ઘર આદિમાં આવ, તારા માટે આહારાદિ અપાવું. એમ કહે. [૩૧] સમસ્કાયને તમ: ઇત્યાદિ શબ્દ વડે વ્યવહાર કરતો સાધુ યથાર્થપણે ભાષાસાને ઉલ્લંઘતો નથી. ત્રણે સૂત્ર સુગમ છે. વિશેષ આ • તપH: અકાય પરિણામરૂ૫ અંધકારનો સમૂહ તે તમસ્કાય, જે અસંખ્યાતતમ ચારણવરદ્વીપની બાહ્ય વેદિકાના અંતથી અરુણોદ સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન પર્યન્ત જઈને પાણીના ઉપરના ભાગથી એકાદેશિક શ્રેણી વડે તમસ્કાય નીકળીને ૧૭૨૧ યોજન ઉંચો જઈને, ત્યાંથી તિર્થો વિસ્તરતો સૌધર્માદિ ચાર દેવલોકને ઘેરીને ઉંચે પણ બ્રહ્મલોકના રિટ વિમાનuતર સુધી પહોંચે છે. તેના નામો એ જ નામધેયો છે. તમને તમારૂપ હોવાથી રૂપ પ્રદર્શનમાં તમ: કહેલ છે. તેમ સ્વરૂપને પહેલા ચાર નામો વિકસે છે. વળી બીજા ચાર નામો અત્યંત તમ સ્વરૂપ બતાવનારા છે. લોકમાં એ જ અંધકાર છે, બીજો નથી માટે લોકાંધકાર કહેલ છે. દેવોને પણ એ જ અંધકાર છે, કેમકે દેવોના શરીરની પ્રભાનો પણ ત્યાં પ્રકાશ પડતો નથી માટે દેવાંધકાર કહેલ છે. આ કારણે બલવાન્ દેવના ભયથી દેવો તમસ્કાયમાં નાશી જાય છે. અન્ય ચાર નામો કાર્યને આશ્રીને છે - વાયુને હણવાસી અર્ગલા, વાયુના પરિઘ માફક પરિઘ તે વાતપરિઘ, વાયુને પરિઘવતું ક્ષોભ કરે તે વાત પરિઘક્ષોભ અથવા વાયુ સ્વરૂપ જ પરિઘને જે રોકે, તે વાતપરિક્ષોભ અથવા વાયુરૂપ પરિઘને જે રોકે તે વાતપરિક્ષોભ. - ૪ - ક્યાંક દેવપરિઘ, દેવપરિક્ષોભ. આ નામો પ્રથમના બે પદના સ્થાનમાં કહેવાય છે. દેવોને અરણ્ય માફક બલવાના ભયથી નાશવાનું સ્થાન હોવાથી જે તમસ્કાય તે દેવારણ્ય છે. સાગર આદિ સંગ્રામના શૂહની જેમ દૂધિગમ્ય હોવાથી તે દેવભૂહ છે. તમાકાય સ્વરૂપ પ્રતિપાદન કરવા તમુકાયેu. સૂત્રનો અર્થ કહેલો છે, પણ સૌધર્માદિ કાને તે આવરીને રહેલ છે, કુકડાના પાંજરા આકારે સ્થિત છે, તેના પ્રતિપાદન માટે કહ્યું છે - હે ભગવન ! તમકાય કેવા આકારે છે ? હે ગૌતમ નીચે સરાવલાના મૂળના આકારે, ઉપર કુકડાના પાંજરાના આકારે છે. વયન પયય વડે મકાય કહ્યો, હવે અર્થપર્યાય વડે પુરુષ કહે છે. • સૂત્ર-૩૧૧ - ૧- ચાર ભેદ પુરો કહ્યા - સંપકટ પ્રતિસવી, પ્રચ્છન્ન પ્રતિસેવી, પ્રત્યુત્પન્ન નંદી, નિસ્સરણનંદી... - સેના ચાર ભેદ છે - જીતનારી પણ પરાજિત ન થનાર, પરાજિત થનાર પણ ન જીતનાર, જીતનારી અને પરાજય પામનારી, ને જીતનાર - ન પરાજિત થનાર... સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ૩- આ પ્રમાણે ચાર ભેદે પુરો છે - જીતનાર પણ પરાજિત ન થનાર આદિ. ૪- ચાર ભેદે સેનાઓ કહી - જીતીને ફરી જીતનાર, જીતીને પરાજય પામનાર, પરાજય પામીને જીતનાર, પરાજય પામીને ફરી હારનાર.. ૫- એ પ્રમાણે ચાર ભેદે પુરુષો - જીતીને ફરી જિતનાર આદિ. • વિવેચન-૩૧૧ - સૂણો સુગમ છે. વિશેષ એ કે - કોઈ ગચ્છવાસી સાધુ સંપકટ-અગીતાર્થ આગળ મૂલગુણ - ઉત્તગુણોમાં અભિમાન કે કલા વડે દોષને સેવે તે સંપકટ પ્રતિસેવી, બીજો છાની રીતે દોષને સેવે છે તે પ્ર૭ પ્રતિસવી. ત્રીજો વસ્ત્ર અને શિષ્યાદિની પ્રાપ્તિ વડે કે શિષ્ય-આચાર્યાદિ રૂપે વૃદ્ધિ પામે તે પ્રત્યુત્પન્નનંદી અથવા આનંદ, લાભ વડે જે આનંદ પામે છે, તે પ્રત્યુત્પન્ન નંદી, તથા પ્રાદુર્ણક સાધુનો, શિષ્યાદિનો, પોતાનો ગચ્છાદિથી નિર્ગમન વડે જે આનંદ પામે તે નિઃસરણ નંદી, પાઠાંતરથી પ્રાપ્ત થાય તેમ સેવે, પણ અનુચિતને જુદો ન કરે તે પ્રત્યુત્પmોવી. એક સેના શગુના બલને જીતે, પણ બુ બલથી ન હારે, બીજી સેના બીજાથી હારનારી છે, તેથી જીતનારી નથી. બીજી કારણવશાત્ ઉભય સ્વભાવવાળી છે, ચોથી જીતવાની ઇચ્છાવાળી ન હોવાથી બંને નથી. પુપ - સાધુ, પરિપતોને જીતનાર તે જેતા, પણ તેથી પરાજય ન પામનાર. તે એક, બીજો કંડરીકવતુ, બીજો ક્યારેક જીતનાર, ક્યારેક કર્મવશાત હાસ્નારશૈલકરાજર્ષિવતુ, ચોથો તે નહીં ઉત્પન્ન થયેલ પરિષહવાળો. એક વખત શત્રુના બળને જીતીને ફરીથી જીતે તે પહેલી સેના ઇત્યાદિ મૂલાર્થ પ્રમાણે જાણવું... પુરુષના સંબંધમાં પરિષહાદિમાં આ રીતે વિચારવું. અહીં તાવથી તો કપાયો જ જીતવા યોગ્ય છે, તેનું સ્વરૂપ દર્શાવવા ક્રોધને આગળ કહેવાનો હોવાથી અહીં માયાદિ ત્રણ કષાયો કહે છે • સૂત્ર-૩૧૨ : ચાર ભેદ વસ્તુનું વક્રવ છે - વાંસના મૂલનું વકતવ, ઘેટાના શીંગડાનું વકત્વ, ગોમૂમનું વકત્વ, વાંસની છાલનું વકત્વ.. એ પ્રમાણે ચાર ભેદે માયા છે - dયમલ સમ વક યાવતું વાંસછાલ સમાન વકત્વ. વસમૂલ સમાન માયામાં પ્રવેશોલ જીવ કાળ કરીને નૈરયિકમાં ઉતપન્ન થાય છે, ઘેટાના શીંગડા સમાન માયાવાળો જીવ મરીને તિચિયોનિમાં ઉત્પન્ન થાય છે. ગોમૂત્ર સમાન માયાવાળો મરીને મનુષ્યમાં ઉપજે છે. વાંસની છાલ સમાન માયાવાળો જીવ મરીને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. - સ્તંભ ચર ભેદે છે - શૈવતંભ, અશિસ્તંભ, દાસ્તંભ અને નેતfભ, એ પ્રમાણે માન ચાર ભેદે છે - રૌલdભ સમ યાવતું નેતરસ્તંભ સમાન. રોલ સ્તંભ સમાન માનવાળો જીવ મરીને નૈરયિકમાં ઉત્પન્ન થાય છે ગાવત નેતર સ્તંભ સમાન માનવાળો જીવ મરીને દેવયોનિમાં ઉપજે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૧૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/ વસ્ત્ર ચાર ભેદે છે - કૃમિરાગથી રંગેલું કર્દીમરાગથી રંગેલું, ખંજન રાગથી રંગેલ, હાલિદ્વરાગથી રંગેલ, એ રીતે લોભ ચાર ભેદે છે - કૃમિરાગરો વસ્ત્ર સમાન, કમરાગત વસ્ત્ર સમાન, ખંજનરાગત સમાન, હાલિદ્ર રાગ સમ. કૃમિરાગ ફક્ત વસ્ત્ર સમાન લોભવાળો જીવ મૃત્યુ પામીને નૈરયિકમાં ઉપજે છે, એ રીતે ચાવત હાલિદ્વરાગરક્ત સમાન લોભવાળો દેવલોકમાં ઉપજે છે. • વિવેચન-૩૧૨ : સૂત્ર સ્પષ્ટ છે. પરંતુ વતન - સામાન્યથી વક, વસ્તુ કે પુષ્પકરંડક સંબંધી મૂઠમાં ગ્રહણ કરવાનું સ્થાન વાંસાદિના ખંડવાળું પણ વક્ર હોય, પણ અહીં સામાન્યથી વસ્તુનું વકત્વ વેતન શબ્દથી ગ્રાહ્ય છે. તેમાં વાંસના મૂળરૂપ વકતવ તે વંશીમલ કેતન, એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે મેંઢ વિષાણ એટલે મેંઢ શીંગડું, ગોમૂમિકા પ્રતીત છે, છોલાયેલ વાંસની સળી વગેરેની જે પાતળી છાલ તે અવલેખનિકા, વંશીમલ આદિ સમાન માયાનું વકપણું તો માયાવાળાના વકપણાના ભેદથી છે. તે આ પ્રમાણે - વાંસનું મૂળ અતિ ગુપ્ત વક છે, એ રીતે કોઈ જીવની માયા પણ અતિ ગુપ્ત વક્ર છે, એ રીતે અવા, ચાલતર, અાતમ માયા વડે અન્ય માયા પણ વિચારવી. આ માયા અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાન આવરણી અને સંજ્વલનીરૂપે અનુક્રમે જાણવી. અન્ય આચાર્યો કહે છે. - પ્રત્યેક અનંતાનુબંધી આદિ માયામાં અત્યા, અ૫, પિતર, અાતમ એમ ચાર ભેદો હોય છે. તે કારણે જ અનંતાનુબંધી માયાનો ઉદય છતે પણ દેવાદિમાં ઉત્પા થાય છે. એ રીતે માન આદિ પણ જાણવા. | વાંચનાંતરમાં તો પ્રથમ ક્રોધ અને માનના સ્ત્રો છે. પછી માયાના સૂત્રો છે. તેમાં ક્રોધ સૂરો વાર ના પન્ના, આદિ છે. ચાર પ્રકારે સજિફાટ કહેલી છે, પર્વતરાજિ, પુરવીરજિ, રેણરાજિ, જલરાજિ. આ પ્રમાણે ક્રોધ ચાર ભેદે કહ્યો છે. ઇત્યાદિ માયા સૂત્રોની જેમ કહેવા. ફળ સૂત્રોમાં તો અનુપવિષ્ટ - તેના ઉદયમાં વર્તનાર. શૈલ એ જ સ્થંભ, તે શૈલશૃંભ, એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે • અસ્થિ, દાર (લાકડું પ્રસિદ્ધ છે, તનિશ - એક વૃક્ષ, નતા - છડી, તે નેતરની છડી, તે અત્યંત મૃદુ હોય છે. માનની પણ શૈલખંભાદિ સમાનતા છે, કેમકે માનવાળાને નમન અભાવ વિશેષથી સમાનતા જાણવી. માન પણ અનંતાનુબંધી આદિ ક્રમથી જાણવું, તેનું ફલસૂત્ર સ્પષ્ટ છે. - રંગ, વૃદ્ધ સંપ્રદાય આ છે - મનુષ્યાદિનું લોહી લઈ કોઈક વસ્તુ વડે સંયુકત કરીને ભાજનમાં રાખે છે, તેમાં કૃમિ ઉપજે છે, તે કીડા વાયુ માટે છિદ્રો દ્વારા નીકળીને મુખથી લાળ મૂકે છે, તે કૃમિત્ર કહેવાય છે. તે સ્વપરિણામ રંગ વડે રંગિત જ હોય છે, બીજા કહે છે - લોહીમાં ઉત્પન્ન કૃમિને લોહીમાં જ મસળી, કચરો દૂર કરી, તેમાં કંઈક ભેળવીને પટ્ટ સૂઝને રંગે છે, તે નહીં ઉતારેલ સ કૃમિરાણા કહેવાય છે. તેના વડે રંગાયેલ તે કૃમિરાગરક્ત. એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે - કર્દમ એટલે કાદવ, ખંજન એટલે દીવા આદિની મેષ, હળદર પ્રસિદ્ધ છે. લોભની કૃમિરાગાદિ રંગાયેલ વસ્ત્રની સમાનતા છે, કેમકે અનંતાનુબંધી આદિ લોભના ભેદવાળા જીવોનું ક્રમ વડે દંઢ, હીન, હીનતર અને હીનતમ અનંતબંધપણું છે, તે આ રીતે • કૃમિરાબરકત વસ્ત્ર બળવા છતાં રાણાનુબંધ મુકતું નથી, તેની ભસ્મ પણ લાલ હોય છે, એ રીતે જે મરવા છતાં લોભાનુબંધ છોડતો નથી, તેને કૃમિરાગ ક્ત વસ્ત્ર સમાન અનંતાનુબંધી લોભ જાણવો. એ રીતે સર્વત્ર વિચારવું. ફળસૂત્ર સ્પષ્ટ છે. આ કષાય પ્રરૂપણા ગાયા - ક્રોધ, જળ-રેણુ-પૃથ્વી-પર્વતજિ સમ ચાર ભેદે છે. માન, નેતની છડી-કાઠ-અસ્થિ-શૈલસ્તંભ સમાન છે. માયા, વાંસની ઝીણી છાલ-ગોમુખ-મેંઢ-શૃંગ-વંસમૂલ સમાન છે. લોભ, હાલિદ્ર-મંજન-કઈમ-કૃમિરાણ સમાન છે. ક્રમશઃ આ સર્વે પક્ષ-ચાતુમસ-સંવત્સર-જાવજીવ અનુગામી અને દેવ-નરતિય-નાક ગતિને સાધવાના હેતુરૂપ કહ્યો છે - કષાય કહ્યા. કષાય વડે સંસાર થાય છે, માટે સંસારનું સ્વરૂપ કહે છે– • સૂઝ-૩૧૩,૩૧૪ :[૧૩] સંસાર ચાર ભેદે છે . નૈરચિક સંસાર ચાવતું દેવસંસાર - ચાર ભેદે આયુષ્ય કહે છે - નૈરયિકા, ચાવતું દેવાયુ. [૧૪] આહાર ચાર ભેદે છે - અશન, પાન, ખાદિમ, સ્વાદિમ... ચાર ભેદ આહાર છે • ઉપકરસંપન્ન, ઉપકૃતસંપન્ન, રવભાવસંપન્ન અને પરિજુષિતસંપન્ન. • વિવેચન-૩૧૩,૩૧૪ - [૩૧] સૂત્ર સ્પષ્ટ છે. પરંતુ સંસરવું તે સંસાર-મનુષ્યાદિ પર્યાયિથી નારકાદિ પયગમન. નૈરયિક પ્રાયોગ્ય આયુ, નામ, ગોત્ર કર્મનો ઉદય થતા જીવ નૈરયિક કહેવાય છે. કહ્યું છે કે - હે ભગવન! તૈરયિક, નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે અનૈરયિક તૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! નૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, અનૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થતો નથી. એ હેતુથી નૈરયિકોનું સંસરણઉત્પત્તિ સ્થાનમાં જવું કે અન્ય અન્ય અવસ્થાને પામવું તે નૈરયિક સંસાર. અથવા જીવો જેમાં સંસરે તે ગતિચતુષ્ટયરૂપ સંસાર, તેમાં નૈરયિકનો અનુભવ કરાતો ગતિલક્ષણ કે પરંપરા વડે ચાર ગતિરૂપ સંસાર તે તૈરયિક સંસાર, એમ તિર્યંચાદિ જાણવા. - ઉક્ત સ્વરૂપ સંસાર આયુષ્યથી હોય છે, માટે આયુ સૂત્ર છે. તેમાં જે આવે છે અને જાય છે તે આયુ-કર્મ વિશેષ જેના વડે પ્રાણી નકભવમાં ધારણ કરાય તે નિરાય, એમ ભવસૂગ છે, તે સ્પષ્ટ છે. માત્ર ભવન - ચવું તે ભવ - ઉત્પત્તિ. નકને વિશે ઉત્પતિ તે નરકમવ. મનુષ્યોમાં ઉત્પત્તિ તે મનુષ્યભવ, ઇત્યાદિ. [૩૧૪] બધા ભવોને વિશે જીવો આહાર કરનારા હોય છે માટે આહાર માં કહે છે - ગ્રહણ કરાય તે આહાર, ખવાય તે અશન-ચોખા આદિ, પીવાય તે પાનસૌવીર આદિ, ખાવું એ પ્રયોજન જેનું છે તે ખાદિમ-ફળ વગેરે, સ્વાદ એ જ પ્રયોજન છે જેનું તે સ્વાદિમ-તાંબૂલ. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૧૩,૩૧૪ ૬૫ જેના વડે સંસ્કાર કરાય તે ઉપસ્ક-હિંગ આદિ, તેનાથી યુક્ત તે ઉપસ્કર સંપન્ન-હિંગાદિથી સંસ્કારિત ઓદનાદિ તથા સંસ્કારવું તે ઉપસ્કૃત-પાક, તેના વડે સંપન્ન ભાત, પૂડલા આદિ તે ઉપસ્કૃત સંપન્ન પાઠાંતરથી નોઉપસ્કરસંપન્ન - હિંગાદિ વડે અસંસ્કૃત ઓદનાદિ. સ્વાભાવિક પાક વિના તૈયાર કરાયેલ દ્રાક્ષાદિ તે સ્વભાવસંપન્ન. રાત્રિમાં રાખીને બનાવેલ તે પતિ સંપન્ન-ઇક આદિ, કેમકે રાત્રે પલાળી રાખેલા ખાટા રસવાળા થાય છે અથવા પરાળમાં રાખેલ આમ્રફળાદિ જાણવા હમણા કહેલ સંસારાદિ ભાવો કર્મવાળાને હોય છે તેથી બંધ ઇત્યાદિ કર્મ પ્રકરણને કહે છે– • સૂત્ર-૩૧૫ : - ચાર પ્રકારે બંધ કહેલ છે - પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાવ બંધ, પ્રદેશ બંધ.. ચાર પ્રકારે ઉપક્રમ કહેલ છે - બંધનોપક્રમ, ઉદીરણોપક્રમ, ઉપશમોપક્રમ, વિપરિણામનોપક્રમ.. બંધનોપક્રમ ચાર ભેદે છે - પ્રકૃતિ · સ્થિતિ - અનુભાવ - પ્રદેશ બંધનોપક્રમ.. ઉદીરણોપક્રમ ચાર ભેદે છે :- પકૃતિ - સ્થિતિ અનુભાવ - પ્રદેશ ઉદીરણોપક્રમ.. ઉપશમોક્રમ ચાર ભેદે છે - પ્રકૃતિ " સ્થિતિ - અનુભાવ - પ્રદેશોપશોપક્રમ.. વિપરિણામ ઉપક્રમ ચાર ભેદે છે . પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ - પ્રદેશથી. ચાર ભેદે અલ્પબહુત્વ કહ્યું છે - પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ - પ્રદેશ અબહુત્વ. ચાર ભેદે સંક્રમ કહ્યો છે - પકૃતિ - સ્થિતિ - અનુભાવ - પ્રદેશ સંક્રમ.. ચાર ભેદે નિધત્ત કહ્યો છે - પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ - પ્રદેશનિધત.. ચાર ભેદે નિકાચિત છે - પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશ. • વિવેચન-૩૧૫ : સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - જીવને સકષાયપણાથી કર્મને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થવું તે બંધ. તેમાં કર્મની પ્રકૃતિના જ્ઞાનાવરણીયાદિ આઠ ભેદો છે. તે પ્રકૃતિઓનો કે સામાન્યથી કર્મનો બંધ તે પ્રકૃતિબંધ.. સ્થિતિ - પ્રકૃતિઓનું જ અવસ્થાન જઘન્યાદિ ભેદ ભિન્ન તેનો બંધ કે નિર્વર્તન તે સ્થિતિબંધ.. અનુભાવ એટલે વિપાક-તીવ્રાદિ ભેદે રસ, તેનો બંધ તે અનુભાવબંધ.. જીવના પ્રદેશોમાં પ્રત્યેક પ્રકૃતિના નિયત નિયત પરિણામવાળા અનંતાનંત કર્મપ્રદેશોનો બંધ થવો તે પરિમિત પરિણામ વિશિષ્ટ મોદકના બંધ જેવો પ્રદેશબંધ. મોદક દૃષ્ટાંત વર્ણવે છે - જેમ કોઈ મોદક [લાડુ લોટ, ગોળ, ઘી અને સૂંઠાદિથી બાંધ્યો હોય, કોઈ વાતહર, કોઈ પિત્તહર, કોઈ કફહર, કોઈ માસ્ક, કોઈ બુદ્ધિકર, કોઈ વ્યામોહકર હોય છે. એ રીતે કોઈ કર્મપ્રકૃતિ જ્ઞાનને આવરે છે, કોઈ દર્શનને, કોઈ સુખદુઃખાદિ વેદનાને ઉત્પન્ન કરે છે. વળી જેમ તે જ મોદકના નાશ ન થવારૂપ સ્વભાવ વડે કાળની મર્યાદારૂપ સ્થિતિ હોય છે, એ રીતે કર્મનો પણ નિયતકાળ અવસ્થાન તે સ્થિતિ બંધ છે. તે જ મોદકનો સ્નિગ્ધ-મધુરાદિ એકગુણદ્વિગુણાદિ ભાવથી રસ હોય તેમ કર્મનો પણ દેશ-સર્વઘાતિ શુભાશુભ તીવ્રમંદાદિ 6/5 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અનુભાગબંધ હોય છે. તથા તે મોદકના લોટ આદિ દ્રવ્યોનું પરિણામત્વ છે એ રીતે કર્મના પુદ્ગલોનું પ્રતિનિયત પ્રમાણ પ્રદેશબંધ છે. જેના વડે કરાય છે તે ઉપક્રમ-કર્મનું બંધનત્વ, ઉદીતિત્વાદિ પરિણમવાના હેતુભૂત જીવની શક્તિ વિશેષરૂપ. ‘ઉપક્રમ’ એ કરણ શબ્દથી રૂઢ છે. અથવા ઉપક્રમણ-બંધનાદિનો આરંભ. તેમાં બંધ કર્મપુદ્ગલ અને જીવપ્રદેશોના પરસ્પર સંબંધરૂપ છે. આ સૂત્ર માત્ર બદ્ધ લોહશલાકા સંબંધરૂપ ઉપમાવાળું જાણવું. તેનો ઉપક્રમ તે બંધનોપક્રમ અથવા ભિન્ન ભિન્ન અવસ્થામાં રહેલ કર્મનું બંધનરૂપ કરવું તે જ ઉપક્રમ - વસ્તુ પકિર્મરૂપ બંધનોપક્રમ - x - એ રીતે બીજા ઉપક્રમ સંબંધે ૬૬ weg – વિશેષ એ કે - કર્મના ફળોનો કાળ અપ્રાપ્ત છતાં ઉદયમાં લાવવો તે ઉદીરણા. કહ્યું છે - ઉદયાવલિકાની ઉપરની સ્થિતિથી આકર્ષીને ઉદયમાં લાવવું તે ઉદીરણા, તે પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશ ચાર ભેદે છે. તથા ઉદય-ઉદીરણાનિધત-નિકાચના કરણના અયોગ્યત્વથી કર્મનું અવસ્થાપન તે ઉપશમના છે. ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ એ ત્રણ કરણો ઉપશમનામાં હોય છે. તથા વિવિધ પ્રકાર - સતા, ઉદય, ક્ષય, ક્ષયોપશમ, ઉદ્ઘર્દન, અપવર્તનાદિ સ્વરૂપ વડે કર્મોનું, પર્વત ઉપરથી પડતી નદી - પત્થર ન્યાયથી કે દ્રવ્યક્ષેત્રાદિ કરણવિશેષથી બીજી અવસ્થાને પમાડવું તે વિપરિણામના, તે બંધનાદિ અને અન્ય ઉદયાદિ વિશે હોય છે. તે સામાન્યરૂપે હોવાથી જુદી કહી છે. – બંધનોપક્રમ અર્થાત્ બંધનકરણ ચાર ભેદે છે - પ્રકૃતિ બંધનનો ઉપક્રમ જીવનો યોગરૂપ પરિણામ છે, એ પ્રકૃતિબંધનો હેતુ છે, સ્થિતિ-બંધન પણ એમ જ છે. વિશેષ એ કે - તે કષાયરૂપ છે કેમકે સ્થિતિનો કષાય હેતુ છે. અનુભાગબંધનો ઉપક્રમ પણ પરિણામ જ છે. પણ તે કષાયરૂપ છે. પ્રદેશબંધન ઉપક્રમ યોગરૂપ જ છે. કહ્યું છે - યોગથી પ્રકૃત્તિ અને પ્રદેશબંધ કરે છે, કષાયથી સ્થિતિ-અનુભાગ બંધ કરે છે. અથવા પ્રકૃતિ આદિ બંધનોના આરંભ તે ઉપક્રમ, એ રીતે બધે જાણવું. જે મૂલપ્રકૃતિ કે પ્રકૃતિના દલિકોને, વીર્ય વિશેષ વડે આકર્ષીને ઉદયમાં લવાય તે પ્રકૃતિ ઉદીરણા, જે ઉદયમાં આવેલ સ્થિતિ સાથે વીર્યથી જ ઉદયમાં ન આવેલ સ્થિતિને અનુભવાય તે સ્થિતિઉદીરણા. ઉદય પ્રાપ્ત રસ સાથે અપ્રાપ્ત રસને જે ભોગવાય તે અનુભાગ ઉદીરણા. ઉદયપ્રાપ્ત નિયત પરિણામવાળા કર્મપ્રદેશો સાથે અપ્રાપ્ત ઉદયમાં ન આવેલ નિયત પરિણામવાળા કર્મપ્રદેશોનું ભોગવવું તે પ્રદેશઉદીરણા. અહીં પણ કપાય અને યોગ પરિણામ કે આરંભ એ ઉપક્રમ છે. પ્રકૃતિ, ઉપશમન, ઉપક્રમ આદિ ચારે ઉપક્રમો, સામાન્ય ઉપશમનરૂપ ઉપક્રમ અનુસારે જાણવા. પ્રકૃતિ વિપરિણામના ઉપક્રમ આદિ સામાન્ય વિપરિણામનારૂપ ઉપક્રમના લક્ષણ મુજબ જાણવું. પ્રકૃતિપણા આદિ વડે પુદ્ગલોને પરિણમવા વડે સમર્થ જીવનું વીર્ય તે ઉપક્રમ. અલ્પ - થોડું, વધુ - ઘણું, તે અલ્પબહુ, તેનો ભાવ તે અલ્પબહુત્વ, - x - Page #169 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૧૫ ૬૭ પ્રકૃતિના વિષયમાં અલ્પબહુત્વ બંધાદિ અપેક્ષાએ છે, સર્વથી થોડી પ્રકૃતિનો બંધક ઉપશાંત મોહાદિ છે, કેમકે તે એકવિધબંધક છે, અધિક પ્રકૃતિ બંધક ઉપશમકાદિ સૂક્ષ્મસંપરાય છે, કેમકે તે છ પ્રકારનો બંધક છે, તેથી અધિક સપ્તવિધબંધક, તેથી અધિક અષ્ટવિધ બંધક છે. સ્થિતિવિષય અલ્પ બહુત્વ - સંયતને જઘન્ય સ્થિતિબંધ છે, એકેન્દ્રિય બાદર પર્યાપ્તાને જઘન્યથી અસંખ્યાતગણો બંધ છે - x - પ્રદેશ અનુભાગ અલ્પ બહુત્વ - અનંતગુણવૃદ્ધિ સ્થાનો સર્વથી થોડા, અસંખ્યાતગુણ વૃદ્ધિ સ્થાનો અસંખ્યાતગુણા છે. ચાવત્ અનંતભાગ વૃદ્ધિના સ્થાનો અસંખ્યાતગુણા છે. અલ્પબહત્વ - - આઠ મૂલ પ્રકૃતિ બંધકને આયુકર્મના પ્રદેશોનો ભાગ સૌથી યોડો, નામ-ગોત્રના તુલ્ય, પણ આયુથી વિશેષાધિક, જ્ઞાનાવરણ - દર્શનાવરણ અંતરાયના તુલ્ય, પણ નામ-ગોત્રથી વિશેષાધિક, તેથી મોહનીયના વિશેષાધિક, તેથી વેદનીયના પ્રદેશો વિશેષાધિક છે. - જીવ જે પ્રકૃતિને બાંધે છે, તેના અનુભાવથી પ્રકૃતિમાં રહેલ દલિકને વીર્ય વિશેષ વડે પરિણમાવે છે તે સંક્રમ છે. કહ્યું છે - કર્મ બંધનને કરનાર જીવ, પ્રયોગ વડે અન્ય પ્રકૃતિના દલિકોને બંધાતી પ્રકૃતિમાં તેને અનુભાવ વડે પરિણમાવે છે, તે સંક્રમ છે. તેમાં પ્રકૃતિ સંક્રમ સામાન્ય લક્ષણથી જાણવા. મૂલ પ્રકૃતિ કે ઉત્તર પ્રકૃતિની સ્થિતિનો જે ઉત્કર્ષ કે અપકર્ષ અથવા અન્ય પ્રકૃતિ અને સ્થિતિમાં લઈ જવું તે સ્થિતિસંક્રમ. - ૪ - ૪ - અનુભાગ સંક્રમ પણ એમ જ છે. કહ્યું છે - ઉદ્વર્તન કરાયેલા રસના અંશો ઉદ્વર્તીતા - અપવર્તીતા કે અન્ય પ્રકૃતિમાં લઈ જઈ તપ કરાયેલા તે અનુભાગ સંક્રમ. - X - જે કર્મદ્રવ્ય અન્ય પ્રકૃતિ સ્વભાવથી પરિણમન કરાય છે, તે પ્રદેશ સંક્રમ. - x - નિધત્ત એટલે નિધાન કે નિહિત. ઉદ્ધર્તન અને અપવર્તન રૂપ બે કરણ સિવાય શેષ કરણોના અયોગ્યપણાએ સ્થાપવું તે નિકાચિતકર્મ છે. - x - ૪ - નિધતપણામાં સંક્રમણ અને ઉદીરણાદિકરણ પ્રવર્તતા નથી, પણ ઉદ્ધર્તન અને અપવર્તનકરણ હોય છે. પણ નિકાચિતમાં કોઈ કરણ હોતું નથી. અથવા પૂર્વબદ્ધ કર્મને અગ્નિ વડે તપાવવાથી મળેલ લોહીની શલાકા સંબંધની જેમ નિધત્ત છે અને તપાવવાથી મળેલ અને ઘણથી કુટેલ લોહશલાકા જેવું કર્મ નિકાચિત છે. નિધત્ત, નિકાચિતને વિશે પ્રકૃતિ, સ્થિતિ આદિ વિશેષ સ્વરૂપ સામાન્ય લક્ષણાનુસાર જાણવું. વિશેષથી બંધાદિ સ્વરૂપના જિજ્ઞાસુએ કર્મપ્રકૃતિ સંગ્રહણીથી જાણવું. - હમણાં અલ્પ બહુત્વ કહ્યું. તેમાં અત્યંત અલ્પ એક છે, બાકીના તે અપેક્ષાએ બહુ છે, તેથી અલ્પબહુત્વને કહેનાર પદ્મ, તિ, સર્વ શબ્દોને અવતારતા સૂત્ર કહે છે– • સૂત્ર-૩૧૬ થી ૩૧૮ : [૩૧૬] ચાર એક સંખ્યાવાળા છે - દ્રવ્ય એક, માતૃકાપદ એક, પર્યાય એક, સંગ્રહ એક... [૩૧૭] ચાર પ્રકારે વતિ [કેટલા] છે - દ્રવ્યકતિ, માતૃકા સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પદકતિ, પયિકતિ, સંગ્રહકતિ... [૩૧૮] ચાર સર્વ કહ્યા - નામ સર્વ, સ્થાપના સર્વ, આદેશ સર્વ, નિવશેષ સર્વ. • વિવેચન-૩૧૬ થી ૩૧૮ : [૩૧૬] - ૪ - એક સંખ્યાવાળા દ્રવ્યાદિ એકેક કહેવાય છે. તેમાં દ્રવ્ય જ એક તે દ્રવ્ય - સચિત્તાદિ ભેદે ત્રણ પ્રકારે છે.. માતૃકાયદ એક તે માતૃકાપદ - ૩પ્પન્ને રૂ વા ઇત્યાદિ, અહીં દૃષ્ટિવાદ પ્રવચનમાં સમસ્ત નયવાદના બીજભૂત માતૃકાપદો હોય છે - કપ્પન્ને યા, વિનયે હૈં વા, વેડ઼ વા. આ માતૃકા પદોની જેમ મૈં, આ આદિ સકલ શબ્દ શાસ્ત્રના અર્થના વ્યાપાર વડે વ્યાપક હોવાથી માતૃકાપદો છે. પર્યાય એકક તે એક પર્યાય. પર્યાય, વિશેષ અને ધર્મ પર્યાયવાચી છે. તે અનાદિષ્ટ - વર્ણાદિ અને આદિષ્ટ-કૃષ્ણાદિ.. સંગ્રહ એકક-શાલિ. અર્થાત્ સંગ્રહસમુદાયને આશ્રીને જેમ એવચનપૂર્વક શબ્દ પ્રવૃત્તિ હોય છે, તેમ એક પણ શાલિનો કણ શાલિ કહેવાય છે, ઘણા શાલિ પણ શાલિ કહેવાય, કેમકે લોકમાં તેમ જ જણાય છે. - ૪ - [૩૧૭] તિ - કેટલા ? પ્રશ્નપૂર્વક અચોક્કસની જેમ સંખ્યાવાચક બહુવચનાંત છે. તેમાં દ્રવ્યો કેટલા ? તે દ્રવ્યકતિ અર્થાત્ દ્રવ્યો કે દ્રવ્યના વિષયો કેટલા છે ? એ રીતે માતૃકાપદાદિ વિશે પણ જાણવું. વિશેષ એ કે - સંગ્રહ - શાલિ, ચવ, ઘઉં, વગેરે. [૩૧૮] નામરૂપ જે સર્વ તે નામસર્વ અથવા સચિત્તાદિ વસ્તુનું સર્વ એવું જે નામ તે નામસર્વ અથવા નામ વડે સર્વ કે સર્વ એવું નામ છે જેનું તે. - ૪ - સ્થાપના - આ ‘સર્વ' છે એવી અક્ષાદિ દ્રવ્યમાં સ્થાપના અથવા સ્થાપના જ અક્ષાદિ દ્રવ્યરૂપ સર્વ તે સ્થાપના સર્વ છે. આવેશ - ઉપચારરૂપ વ્યવહાર, તે અતિ કે મુખ્ય દેશ વિભાગમાં આદેશ કરાય છે. જેમકે વિવક્ષિત ધૃતને જોઈને ઘણું ઘી ખાધું હોય અને થોડું રહ્યું હોય છતાં બધું ઘી ખાધું એમ ઉપચાર કરાય છે. મુખ્યમાં પણ તેવો ઉપચાર કરાય છે. જેમકે મુખ્ય માણસો બહાર ગયા હોય ત્યારે બધાં બહાર ગયા છે, તેમ કહેવાય છે. આ કારણે આદેશથી સર્વ તે આદેશ સર્વ અથવા ઉપચાર સર્વ છે. નિરવશેષપણે સમસ્ત વ્યક્તિના આશ્રય વડે તે નિરવશેષ સર્વ. જેમકે સર્વ દેવો અનિમેષ છે. - ૪ - સર્વ શબ્દની પ્રરૂપણા કરી તેના પ્રસ્તાવ થકી સર્વ મનુષ્ય ક્ષેત્ર પર્યન્તના તિર્થી દિશાના કૂટ કહે છે– • સૂત્ર-૩૧૯ થી ૩૨૨ - 1 [૩૧૯] માનુષોત્તર પર્વતની ચારે દિશામાં ચાર ફૂટો કહ્યા છે. તે આ - રત્નકૂટ, રત્નોચયકૂટ, સર્વરત્નકૂટ, રત્નસંચયકૂટ. [૩૨૦] જંબુદ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં ગત ઉત્સર્પિણીમાં સુષમ સુષમાનામક છઠ્ઠા આરામાં ચાર કોડાકોડી સાગરોપમ કાળ હતો.. જંબુદ્વીપમાં ભરત-ઐરવતમાં આ અવસર્પિણીમાં સુધમસુષમા નામક પહેલા આરામાં ચાર Page #170 -------------------------------------------------------------------------- ________________ કo ૪/૨/૩૧૯ થી ૩૨૨ કોડાકોડી સાગરોપમ કાલ હતો.. જંબૂદ્વીપના ભરત-ઐરાવતમાં આગામી ઉત્સર્પિણીમાં સુષમસુષમા આરામાં ચાર સાગરોપમ કોડાકોડીનો કાળ હશે. [] જમ્બુદ્વીપમાં દેવકુ-ઉત્તરકુરને છોડીને ચાર અકર્મભૂમિ કહી છે - હૈમવત, ઐરણયવત, હરિવર્ષ, રમ્યમ્ વર્ષ.. ચાર વૃત્ત વૈતાઢ્ય પર્વતો છે • શદપાતી, વિકટાપાતી, ગંધાપાતી, માલ્યવંત પાયિ... ત્યાં ચાર મહર્વિક દેવો યથાવત્ પલ્યોપમની સ્થિતિવાળ વસે છે - સ્વાતિ, પ્રભાસ, અરુણ, પu.. જંબુદ્વીપમાં મહાવિદેહ મ ચાર ભેદે કહ્યું છે - પૂર્વવિદેહ, અપરવિદેહ, દેવગુરુ ઉત્તર બધા નિષધ અને નીલવંત પર્વતો ૪00 યોજન ઊંચા અને ઝoo ગાઉ ઉંડા કહ્યા છે. જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશાએ સીતા મહાનદીની ઉત્તરે ચાર વક્ષસ્કાર પર્વતો કહ્યા છે - ચિત્રકૂટ, પશ્નકૂટ, નલિનકૂટ, કરોલ... જંબૂદ્વીપના મેર પર્વતની પૂર્વે સીતા મહાનદીની દક્ષિણે ચાર વક્ષસ્કાર પવનો કહ્યા છે - ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન... જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે ચાર વક્ષસ્કાર પર્વતો કહ્યા છે - અંકાવતી, પમાવતી, આશીવિષ, સુખાવહ... જંબૂદ્વીપના મેરની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે ચર વક્ષસ્કાર પર્વતો કહ્યા છે . ચંદ્ર પર્વત, સૂર્ય પર્વત, દેવ પર્વત, નાર પર્વત... જંબૂદ્વીપના મેરની ચાર વિદિશાઓ ચાર વક્ષસ્કાર પર્વતો કહેલા છે - સૌમનસ, વિધુતભ, ગંધમાદન અને માલ્યવંત. જંબુદ્વીપના મહાવિદેહ ફોગમાં જઘન્યથી ચાર અરિહંતો, ચાર ચક્રવતીઓ, ચાર બળદેવો, ચાર વાસુદેવો ઉત્પન્ન થયા છે - થાય છે - થશે. જંબૂદ્વીપના મેરુ પર્વતને વિશે ચાર વન કહ્યા છે - ભદ્રાલવન, નંદનવન, સોમનસવન, પાંડુકવન... જંબૂદ્વીપના મેરના પંડકવનમાં ચાર અભિષેકશીલાઓ કહી છે . પંડકંબલ શિલા, અતિખંડુકંબલ શિલા, કતર્કબલ શિલા, અતિકતકંબલ શિલા.. મેરુ ચૂલિકા ઉપરના ભાગે ચાર યોજનની પહોળાઈ વડે કહી છે.. એ રીતે ઘાતકીખંડ દ્વીપના પૂર્વાધિમાં પણ કાળ સુઝથી આરંભીને ચાવત મેર ચૂલિકા પર્યન્ત જાણતું. એ પ્રમાણે ચાવત પુખરવર દ્વીપના પશ્ચિમાધમાં ચાવતું મેરુ ચૂલિકામાં જાણવું. [૩૨] જંબૂદ્વીપમાં અવશ્ય રહેલ વસ્તુ કાળસૂત્રથી ચૂલિકા સુધી કહી તેમજ યાવત્ ધાતકીખંડ અને પુરવરમાં પૂર્વ-પશ્ચિમ પડખે છે. • વિવેચન-૩૧૯ થી ૩૨૨ : (3૧૯] સૂત્ર સ્પષ્ટ છે. પરંતુ - ચાર દિશાઓનો સમૂહ તે ચતુર્દિક, તે ચાર દિશાઓમાં. કૂટ એટલે શિખર. અહીં દિશાણપણથી વિદિશાઓમાં પણ કૂટ છે તેમ જાણવું. તેમાં અગ્નિકોણમાં રત્નકૂટ છે, ત્યાં વેણુદેવનું નિવાસસ્થાન છે. નૈઋત્યકોણમાં રનોચ્ચયકૂટ પર વેલંબ વાયુકુમાર ઇન્દ્રનો નિવાસ છે, જેનું બીજું નામ વેલંબસુખદ છે. ઇશાન કોણમાં વેણુદાલિ સુવર્ણકુમારેન્દ્રનો નિવાસ છે. વાયવ્ય કોણમાં પ્રભંજન સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વાયુકુમારેન્દ્રનું રત્નસંચયટ છે. એ રીતે દ્વીપસાગરપ્રાપ્તિ સંગ્રહણી અનુસાર આ વ્યાખ્યા બતાવી. - x • રત્નકૂટના પશ્ચિમ ભાગે ત્રણ કૂટોને ઉલ્લંધીને વેલંબ વાયુકમારેન્દ્રનું વેલંબ સુખદ નામે કૂટ છે. સર્વ રત્નકૂટના પશ્ચિમે ત્રણ કૂટને ઉલ્લંઘીને પ્રભંજન વાયુકુમારેન્દ્રનું ઋદ્ધિમાન પ્રભંજનકૂટ છે. અહીં ચાર સ્થાનના અનુરોધથી માત્ર ચાર કૂટો કહ્યા છે. અન્યથા બીજા પણ બાર કૂરો છે. જે પૂવિિદ ચાર દિશામાં અને દેવાધિષ્ઠિત છે. કર] આ સૂપની કોઈ વૃત્તિ વૃત્તિકારે મોંધી નથી. [૩૨૧] માનુષોત્તરે કૂટ દ્રવ્યો કહ્યા, હવે તેનાથી આવૃત ફોક દ્રવ્યોને ચાર સ્થાન વડે કહે છે - જંબૂદ્વીપના ભરતથી આરંભી મેરુ ચૂલિકા પર્યન ગ્રંથ વડે કહે છે. તે સ્પષ્ટ છે. વિશેષ એ • ચિત્રકૂટાદિ ૧૬ વક્ષસ્કાર પર્વતો આ પ્રમાણે છે - વિજય, વાકાર પર્વત, અંતર્નાદી, વનમુખોનો આયામ ૧૬,૫૯૨ યોજન અને કળા છે. બધાં વક્ષસ્કાર પર્વતો રનમય છે. જે દિશાએ વર્ષધર પર્વતો છે, ત્યાં ૧૦૦ યોજન ભૂમિમાં ઉંડા, ૪૦૦ યોજના ઊંચા છે, ત્યાંથી નદી તરફ ૫૦૦ ગાઉ ભૂમિમાં ઉંડા અને ૫oo યોજન ઉંચા છે, તેથી અઘરૂંધ આકારે રહેલ છે.. બધાં વિજયોમાં પ્રત્યેકનો વિઠંભ ૨૨૧૩ યોજન છે. વક્ષસ્કારની પહોળાઈ પ00 યોજન અને અંતરનદીની ૧૨૫ યોજન છે.. જે જણાય છે તે પદ-સંખ્યા સ્થાન અનેક ભેદે છે. સર્વથી હીનપદ તે જઘન્ય પદ, તેમાં વિચારતા અવશ્ય ભાવથી અરિહંતાદિ ચાર હોય જ. મેરની તળભૂમિમાં ભદ્રશાલવન, મેખલાયુગલમાં નંદન અને સોમનસવના અને શિખરે પાંડુકવન છે. તેમાં મેરુ પર્વતનું ભદ્રશાલવન પૂર્વ-પશ્ચિમ ૨૨,ooo યોજના લાંબુ અને ઉત્તર-દક્ષિણ ર૫૦ યોજન પહોળું છે. ત્યાંથી પoo યોજન ઉંચે ૫૦૦ યોજન પહોળાઈથી નંદનવન છે, જે મેરુને વીંટીને રહેલું, રમ્ય છે. ત્યાંથી ૬૨,૫૦૦ યોજન ઉંચે નંદનવન સદંશ સૌમનસ વન છે. તે ૫૦૦ યોજન પહોળાઈ વાળું છે. સોમનસથી ૩૬,૦૦૦ યોજન ઊંચે મેરુના શિખરે પંડકવન છે, તેમાં નિર્મળ, અગાધજળ ભરેલ કુંડો છે. તે ૪૯૪ યોજન વિસ્તારવાળું, ૩૧૬૨ યોજન પરિધિવાળું ચક્રવાલ છે. ત્યાં તીર્થકરોના અભિષેક માટેની અભિષેક શિલાઓ લિકાની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં ક્રમશઃ છે. આગળના ભાગમાં વિસ્તારવાળી છે. - જે રીતે કાલમાનથી આરંભીને ચૂલિકા પન કહેલ છે, તેમ ધાતકીખંડના પૂર્વાદ્ધિ અને પશ્ચિમાઈમાં પણ કહેવું. એક મેર સંબંધી કથત અન્ય ચાર મેરુની સમાન છે. આ વર્ણન સંગ્રહ ગાથા વડે કહે છે [૩૨૨] જંબૂદ્વીપનું આ વર્ણન તે જંબૂદ્વીપક અથવા જંબૂદ્વીપ પ્રત્યે પ્રાપ્ત થાય તે જંબૂઢીપગ. જંબૂદ્વીપમાં જે વર્ણન કહેવા યોગ્ય હોવાથી આવશ્યક છે, તે જંબૂદ્વીપકાવશ્યક. * * કયું આદિ ? કયું અંત્ય ? તે કહે છે - સુષમસુષમાં લક્ષણકાળથી આરંભીને ચાવતું મેરુચૂલિકા પર્યન્ત વર્ણન ધાતકીખંડ અને પુકરવર Page #171 -------------------------------------------------------------------------- ________________ કર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ૪/ર/૧૧૯ થી ૩૨૨ દ્વીપમાં પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધ અથવા પૂવૃદ્ધિ અને પશ્ચિમાધના ખંડના ફોકોમાં અન્યૂનાધિક જાણવું. • સૂત્ર-૨૩ થી ૩૨૬ : [૩૩] ભૂદ્વીપના ચાર હારો કહ્યા છે - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. તે દરવાજ ચાર યોજન પહોળા અને પ્રવેશ માર્ગ ચાર યોજન છે. ત્યાં ચાર મહાદ્ધિક યાવત પલ્યોપમસ્થિતિક દેવ વસે છે - વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામે છે. [૨૪] જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ચુલ્લહિમવત વર્ષધર પર્વતની ચારે વિદિશામાં લવણસમદ્રમાં ૩૦૦-૩૦૦ એજન જતાં આ ચાર અંતરદ્વીપો છે • એકોરકતદ્વીપ, ભાષિકદ્વીપ, વૈષાણિકદ્વીપ અને લાંગુહિકદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો વસે છે - એકોટા, આભાષિકા, વૈષામિકા અને લાંગુલિકા તે દ્વીપોથી ચારે વિદિશાઓમાં લવણસમુદ્રમાં ૪૦૦-૪૦૦ યોજન જતાં ચાર અંતરહીયો છે - હચકર્ણદ્વીપ, ગજકર્ણદ્વીપ, ગોકર્ણદ્વીપ, શકુલકર્ણદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો વસે છે - હચકણી, ગજકણ, ગોકણ, શલ્કલીકaઈ. ઉકત દ્વીપોથી આગળ ચાર વિદિશાઓમાં લવણસમુદ્રમાં ૫oo-voo યોજના જતાં ચાર અંતદ્વીપો છે - આદમુિખદ્વીપ, મેંઢકમુખદ્વીપ, અયોમુખદ્વીપ અને ગોમુખદ્વીપ. ત્યાં ચાર પ્રકારના મનુષ્યો કહેવા. તે દ્વાપોથી ચાર વિદિશામાં લવણસમુદ્રમાં ૬૦૦-૬oo યોજન જતા ચાર અંતરદ્વીપો છે : અશમુખદ્વીપ, હસ્વિમુખદ્વીપ, સીહમુખદ્ધીપ, વ્યાઘમુખદ્વીપ. તે દ્વીપમાં પણ ચાર પ્રકારે મનુષ્યો કહેવા. તે દ્વીપોથી ચાર વિદિશામાં આગળ 900-900 યોજન જd ચાર અંતરદ્વીપણે છે. અશ્વકર્ણદ્વીપ, હસ્તિકર્ણદ્વીપ, અકર્ણદ્વીપ, કfપાવરણદ્વીપ. ત્યાં મનુષ્યો કહેવા. તે દ્વીપોથી આગળ ચાર વિદિશાઓમાં લવણસમુદ્રમાં ૮૦૦-૮૦૦ યોજન જતાં ચાર અંતરદ્વીપો છે : ઉલ્કામુખદ્વીપ, મેઘમુખદ્વીપ, વિધુનુખદ્વીપ, વિધુતદ્વીપ, તે દ્વીપમાં પણ મનુષ્યો કહેવા. ત્યાંથી આગળ ચાર વિદિશાઓમાં લવણસમદ્રમાં ૯oo-૯oo યોજન જતાં ચાર અંતરદ્વીપો છે - ઘનkતદ્વીપ, લષ્ટદેતદ્વીપ, ગૂઢદંતદ્વીપ, શુદ્ધદંતદ્વીપ. ત્યાં પણ મનુષ્યો વસે છે - ધનદેતા, લષ્ટદેતા, ગૂઢદંતા, શુદ્ધદંતા. જંબુદ્વીપના મેરની ઉત્તરે શિખરી વર્ષધરની ચારે વિદિશાઓમાં લવણસમુદ્રમાં 300-300 યોજન જતાં ચાર અંતરદ્વીપો છે . એકોકદ્વીપ આદિ ઉપર મુજબ જ શુદ્ધાંત પર્યન્ત કહેવું. રિ૫) જંબુદ્વીપની બહારની વેદિકાના અંતથી ચારે દિશાઓમાં લવણસમુદ્રમાં ૯૫,ooo યોજન જતાં ત્યાં અતિ મોટા, ઉદક કુંભાકારે રહેલા ચાર મહાપાતાળ કળશો છે : વડવામુખ, કેતુક, ચૂપક, ઈશ્વર ત્યાં મહર્વિક ચાવતું પલ્યોપમ સ્થિતિક ચાર દેવો વસે છે - કાલ, મહાકાલ, વેલંબ, પ્રભંજન... જંબુદ્વીપની બાહ્ય વેદિકાના અંતથી ચારે દિશામાં ૪૨,000 યોજન જતાં ચાર વેલંધરનાગરાજીય ચર આવાસ પર્વતો છે - ગોસ્વપ, ઉદકભાસ, શંખ, ઉદક્સીમ. ત્યાં મહહિક ચાવત પલ્યોપમ સ્થિતિક ચાર દેવો વસે છે . ગોસ્વપ, શિવક, શંખ, મન:શિલ. જંબુદ્વીપની બાલ વેદિકાંતથી ચાર વિદિશામાં લવણસમુદ્રમાં ૪૨,ooo યોજન જતાં ચાર અનુલંધર નાગરાજીય આવાસ પર્વતો છે - કકોંટક, વિધુતાભ, કૈલાસ, અરુણપભ. ત્યાં ચાર મહદ્ધિક દો યાવતુ પલ્યોપમ સ્થિતિક વસે છે - કર્કોટક, કર્દમ, કૈલાસ, અરુણપભ. લવણસમુદ્રમાં ચાર ચંદ્રો પ્રકાશ્યા-પ્રકાશે છે અને પ્રકાશશે.. ચાર સૂર્યો તયા, તપે છે, તપશે... ચાર કૃતિકા યાવતુ ચાર ભરણી નામો છે. ચાર અનિ યાવતુ ચાર યમ નિક્ષત્રાધિપતિ છે.. ચાર અંગારક ચાવતુ ચાર ભાવકેતુ ગ્રિહો છે. લવણસમુદ્રના ચાર દ્વારો છે . વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત તે દ્વાર ચાર યોજન પહોળા, ચાર યોજન પ્રવેશી છે, ત્યાં ચાર મહર્વિક દેવો ચાવતું પલ્યોપમસ્થિતિક છે - વિજય આદિ. [૨૬] ધાતકીખંડસ્લીપ ચક્રવાલવિહેંભથી ચાર લાખ યોજન છે. જંબૂદ્વીપની બહાર ચાર ભરત, ચાર ઐરાવત ક્ષેત્રો છે, એવી રીતે જેમ શબ્દોદ્દેશક બીજ સ્થાનમાં કહ્યું, તેમજ અહીં બધું કહેવું. • વિવેચન-૩૨૩ થી ૩૨૬ : [૩૨] પૂર્વાદિ ચારે દિશાઓમાં ક્રમશઃ વિજયાદિ દ્વારો છે, દ્વારની બે તફની શાખનો જે અંતર-વિાકંભ ચાર યોજન છે. પ્રવેશબંને બાજુ ભીંતની એક-એક કોશ જાડાઈ અને ઊંચાઈ આઠ યોજન છે. • x - આ ચાર દ્વારોમાં દ્વારના નામવાળા, પલ્યોપમસ્થિતિક, દેવી સહિત પરિવારયુક્ત દેવોસહિત, મહદ્ધિક દેવો વસે છે. | [૩૨૪] મહા હિમવંત અપેક્ષાએ નાનો, તે ચુલ્લહિમવંત. પૂર્વ-પશ્ચિમના ભાગને વિશે દરેકની બે બે શાખા છે. ઇશાનાદિ વિદિશાઓમાં લવણસમુદ્રમાં 300-300 યોજન ઉલંધીને જે શાખારૂપ ભાગો વર્તે છે. આ શાખાવિભાગોમાં સમુદ્ર મધ્યના દ્વીપો અથવા પરસ્પર વિભાગ પ્રધાન દ્વીપો તે અંતરદ્વીપો. તેમાં ઇશાન કોણમાં એકોરૂક નામક દ્વીપ 300 યોજન લાંબો-પહોળો છે. એ રીતે આભાષિક, વૈષાણિક, લાંગૂલિક દ્વીપ ક્રમથી અગ્નિ-નૈઋત્ય-વાયવ્ય ખૂણામાં છે. સમુદાય અપેક્ષાએ ચાર છે, એક એક વિભાગમાં નહીં. તેથી ક્રમ વડે દ્વીપો યોજવા યોગ્ય છે. દ્વીપના નામથી પુરષોના નામો છે, તેઓ સર્વ અંગોપાંગથી સુંદર અને જોવામાં સ્વરૂપથી મનોહર છે, પણ એક ઉરુવાળા આદિ નથી. આ દ્વીપોથી જ ૪૦૦ યોજન ઉલ્લંઘીને પ્રત્યેક વિદિશાએ ૪oo યોજન લાંબાપહોળા ચાર દ્વીપો છે. તથા જે દ્વીપોનું જેટલું અંદર છે તેટલું તેનું લંબાઈ-પહોળાઈનું પ્રમાણ છે. યાવતુ ચારે વિદિશાઓના સાતમાં અંતરદ્વીપોનું ૯oo યોજના અંતર છે અને તેટલું જ લંબાઈ-પહોળાઈ પ્રમાણ છે. બધાં મળીને ૨૮ અંતરદ્વીપો છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૨૩ થી ૩૨૬ ત્યાં મનુષ્યો જોડલામાં જન્મે છે, તેઓ પલ્યોપમના અસંખ્યાત ભાગ વિશિષ્ટ આયુવાળા છે, ૧૦૦ નુ ઉંચાઈ છે. તથા ઐશ્વત શ્રોત્રનો વિભાગ કMાર શિખરી પર્વતના પણ એમ જ ઇશાન કોણ આદિ વિદિશાઓમાં પૂર્વોક્ત નામવાળા ૨૮ અંતરદ્વીપો છે. • x • આ અંતરદ્વીપોની પરિધિ કિંચિત્ જૂન ૯૪૯ યોજન છે. વૃિત્તિકારે નોવેલ ગાળ્યાન થી ૮માં ગાવાના પૂવદ્ધમાં પરિધિનું માપ છે, તે અહીં નોંતુ, તે સિવાયનું સર્વ કથન મૂળ-સૂનામાં આવી ગયેલ હોવાથી તેની ટો પુનરુક્તિ કરી નથી. ગાથા-૯-નો અર્થ આ છે— અંતરદ્વીપવાસી મનુષ્યો ૮૦૦ ધનુ ઉંચા, સદા આનંદી, યુગલિક ધર્મને પાળનાર અને પલ્યોપમના અસંખ્યાતભાગ આયુવાળા હોય છે, તેમને ૬૪ પાંસળી હોય છે, ૯ દિન અપત્યનું પાલન કરે છે. ઉ૫] મમતા ૧૦,૦૦૦ યોજનમાં “મહામહાંત” કહેવાને બદલે સિદ્ધાંત ભાષા વડે “મહઈમહાલયા" એમ કહ્યું છે. મહાન પાણીના કળશ તે મહાલિંજર, તેના જેવા આકાર વડે રહેલા તે મહાલિંજર સંસ્થાન સંસ્થિત. તેનાથી બીજા નાના કળશનો નિષેધ કરવા વડે મહાંત શબ્દ કહેલ છે. પાતાળની જેમ અગાધ ગંભીર કે પાતાળની અંદર રહેલો હોવાથી પાતાળો, મહાનું હોવા પાતાળો તે મહાપાતાળો-વડવામુખ, કેતુક, ચૂપક અને ઈશ્વર ક્રમશઃ પૂર્વદિ ચાર દિશાઓમાં છે. આ ચાર કળશો મુખમાં અને મૂળમાં ૧૦,૦૦૦ યોજન, મયમાં તથા ઉંચાઈ વડે એક લાખ યોજન છે, આ કળશોના ઉપના બીજા ભાગે માત્ર પાણી છે, મધ્યના ત્રીજા ભાગે વાયુ અને જળ છે તથા મૂળમાં ત્રીજા ભાગે ફક્ત વાયુ છે, તેમાં વસનાર કાલ આદિ વાયુકુમાર દેવરો છે. લવણસમુદ્રમાં ચારે દિશામાં ૯૫,૦૦૦ યોજન ઉdધીને કળશના આકારે રહેલ ચાર મહાપાતાળ કળશો છે, * * * આ ચારે કળશો વમય છે, તેની દીકરીઓ જાડાઈથી ૧ooo યોજન છે. * * * * * લવણસમુદ્રમાં બીજા પણ લઘુકળશો જેવા છે. તે બઘાં મળીને ૮૮૪ છે. આ લઘુ કળશો મૂળમાં અને ઉપરના ભાગે ૧૦૦ યોજન અને મધ્ય તથા ભૂમિમાં ૧૦૦૦ યોજન પહોળા છે અને તેની દીકરી દશ યોજન જાડી છે. બધાં પાતાળ કળશોના ત્રણ ત્રણ વિભાગ જાણવા. અઘો ભાગે વાયુ, મધ્યભાગે વાયુ તથા પાણી, ઉપરી ભાગે પાણી છે, તેમ કહ્યું છે. પ્રત્યેક કળશોના પહેલા-બીજા ભાગમાં વાયુ ખળભળે છે, પવનો વડે પાણી ઉછળે છે, જલનિધિ ભિત થાય છે, વાયુ શાંત થતા પાણી ફરી તે સ્થાનમાં આવે છે, તેથી સમુદ્રની વેલા વધે છે અને ઘટે છે. વેલા-લવણ સમુદ્ર શિખાને અથવા અંતરમાં પ્રવેશતી અને બહારનીકળતી અણશિખાને વેલંધર દેવો ઘારણ કરે છે, તે નાગરાજને વેલંધર નાગરાજાના આવાસ પર્વતો પૂવદિ દિશામાં ક્રમશઃ ગોસ્તૂપ આદિ છે, ઇશાન કોણાદિ વિદિશામાં વેલંધરોની સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/ર પાછળ વર્તનારા અનનાયકપણે નાગરાજ તે અનવેdઘર નાગજો. વેલંધર કરતા ગાગા-લવણસમુદ્રની શિખા ચકવાલી ૧૦,૦૦૦ યોજન પહોળી, ૧૬,૦૦૦ યોજન ઉંચી, ૧૦૦૦ યોજન ભૂમિમાં ઊંડી છે, ઉપર્યુક્ત શિખા ઉપરી ભાગે કિંચિત જૂન અધયોજન અહોરમમાં બે વખત કમશઃ વિશેષ-વિશેષ વધે છે અને ઘટે છે. લવણસમુદ્રની અંદસ્વી વેળાને નાગકુમારના ૪૨,૦૦૦ દેવો અટકાવે છે. બહારની વેલાને ૨,૦૦૦ દેવો અટકાવે છે. ૬૦,૦૦૦ નાગકુમાર દેવો સમુદ્રની શિખાના અગ્રભાગના પાણીને ધારણ કરે છે, વૃત્તિ ગાથા - ઉત્તરાણિી ગાથા સુધીનો અર્થ સૂષામાં કહે છે. ગોતૂપાદિ આઠે પર્વતો ૪૩૦ યોજના અને એક કોશ ભૂમિમાં ઉંડા છે અને ૧૭ર૧ યોજન ઉંચા છે. સૌમ્યપણું હોવાથી ચંદ્રોનું પ્રકાશવું કહ્યું અને તીણ કિરણ હોવાથી સૂર્યોનું તપવું કહ્યું. ચંદ્રોની ચાર સંખ્યા હોવાથી તેના પરિવારરૂપ નાબો આદિની સંખ્યા ચાર જ છે, તેથી કહ્યું - ચાર કૃતિકા છે, તે નક્ષત્ર અપેક્ષાએ છે, તારની અપેક્ષાએ નહીં. એ રીતે ૨૮ નક્ષત્રો જાણવા. કૃતિકા નક્ષત્રનો દેવ અગ્નિ છે, ચાવતું ભરણી નક્ષત્રનો દેવ યમ છે. મંગળ પ્રથમ ગ્રહ છે અને ભાવકેતુ અયાસીમો ગ્રહ છે. શેપ વર્ષના સ્થાન-૨ મુજબ સમજી લેવું. [૩૨૬] ચક્રવાક-વલયનો વિસ્તાર, જંબૂદ્વીપથી બહાર ઘાતકીખંડ અને પુખરાદ્ધદ્વીપમાં ચાર ભરd, ચાર સ્વત ફોઝ છે. શહોદ્દેશક તે બીજા સ્થાનના બીજા ઉદ્દેશા માફક કહેવું. - ૪ - મનુષ્ય સંબંધી ચતુઃસ્થાનક કહ્યું. હવે શોખનાં સાઘર્ગથી નંદીશ્વરદ્વીપ સંબંધી વસ્તુના સામીપ્યથી સૂણ કહે છે • સૂમ-૩૨૩ થી ૩ર૯ - ચકવાલ વિર્લભવાળા નંદીશ્વરદ્વીપના મધ્યમાં ચારે દિશામાં ચાર જનક પર્વત છે કે પૂર્વમાં-દક્ષિણમાં-પશ્ચિમ-ઉત્તરનો અંજનક પર્વત. તે જનકપર્વત ૮૪,૦૦૦ યોજન ઊંચો છે, ૧ooo યોજન ભૂમિમાં છે. વિર્લભ પણ ૧૦,ooo યોજન છે. પછી ક્રમશઃ ઘટતા-ઘટતા ઉપર તેનો વિર્લભ ૧૦૦૦ યોજનાનો છે. તે પર્વતોની પરિધિ મૂલમાં ૩૧,૬૩ યોજન છે, પછી કમશઃ ઘટતા-ઘટતા ઉપરની પરિધિ ૩૧૬૬ યોજન થાય છે. તે પર્વતો મૂળમાં વિસ્તૃત મદયમાં સાંકડા અને ઉપર પાતળા અતિ ગોપુચ્છ આકૃતિવાળા છે. સર્વે એજનરતનમય, સ્વચ્છ, કોમળ, ઈટલ, ઘસેલ, નિરજ, નિક, નિરાવરણ શોભાવાળા, સ્વપભાવાળા, કિરણો સહિત, સઉધોત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ પ્રતિરૂપ છે. તે અંજનક પર્વતના ઉપરીત સમરમણિય ભૂમિભાગ છે. તે બહુકમ મણીય ભૂમિભાગની બહુ મધ્યદેશ ભાગમાં ચાર સિદ્ધાયતન [જિનાલયો) કહા છે. તે સિદ્ધાયતનની સંભd too યોજનની છે, પહોnd we યોજન ઊંચાઈ ર યોજનની છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૪/૩૨૭ થી ૩૨૯ તે સિદ્ધાયતનની ચારે દિશામાં એક-એક હાર છે - દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર, સુવર્ણદ્વાર. ત્યાં ચાર પ્રકારના દેવ રહે છે : દેવ, અસુર, નાગ, સુવર્ણ. તે દ્વારો આગળ ચાર મુખમંડપ છે. તે મુખમંડપની આગળ ચાર Briગૃહમંડપ છે. તે પ્રેક્ષાઘર મંડપના મધ્ય ભાગમાં ચાર વજમય અખાડા છે. તે વજમય અખાડા મધ્યે ચાર મણિપીઠિકા છે. તે મણિપીઠિકા ઉપર ચાર સિંહાસન છે. તે સિંહાસનો પર ચાર વિજયદુષ્ય છે. તે વિજયદુષ્યોની મધ્યમાં ચાર વજમય અંકુશ છે. તે વજમય અંકુશો પર લધુ કુંભાકારે મોતીઓની ચાર માલા છે. પ્રત્યેક માળા અન્ય અડધી ઉંચાઈવાળી ચાર-ચાર માળાઓની ઘેરાયેલી છે.. તે પ્રેક્ષાપર મંડપોની આગળ ચાર મણિપીઠિકાઓ છે, તે મણિપીઠિકાઓ ઉપર ચાચર ચૈત્યસ્તંભ છે. તે પ્રત્યેક ચૈત્ય સુભની ચારે દિશામાં ચાર-ચાર મણિપીઠિકાઓ છે. તે પ્રત્યેક મણિપીઠિકા ઉપર સર્વ રનમય ચાર જિનપતિમાઓ છે, જે પર્ઘક આસને સુપાભિમુખ રહેલી છે. તેમના નામો-sષભ, વર્ધમાન, ચંદ્રાનન, વારિપેણ છે. તે ચૈત્ય ખુણેની આગળ ચાર મણિપીઠિકાઓ છે, તે મણિપીઠિકા ઉપર ચાર ચત્યવૃક્ષો છે, તે વૃક્ષોની આગળ ચાર મણિપીઠિકા છે, તે મણિપીઠિકા ઉપર ચાર મહેન્દ્રધ્વજ છે. તે મહેન્દ્ર ધ્વજ આગળ ચાર નંદા પુષ્કરિણી છે, તે પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશામાં ચાર વનખંડો છે . પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં વનખંડ. [૨૮] પૂર્વમાં અશોકવન, દક્ષિણે સપ્તપર્ણવન, પશ્ચિમે ચંપકવન અને ઉત્તરમાં આમવન. [૨૯] ત્યાં પૂર્વદિશાવત અંજનકપર્વતની ચારે દિશામાં ચાર નંદાપુષ્કરિણીઓ છે. તે આ - નંદુત્તરા, નંદા, આનંદા, નંદિવર્ધના. તે નંદા પકરિણીઓની લંબાઈ એક લાખ યોજન છે, પહોળાઈ ધo,ooo યોજન, ઉંડાઈ ૧૦eo યોજન છે. તે પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશામાં ત્રિસૌપન-પ્રતિરૂપક છે. તે સિસોપાન પ્રતિરૂપકની સામે ચાર તોરણો છે - પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં. તે પ્રત્યેક પુષ્કરિણીના ચારે દિશામાં ચાર વનખંડો છે : પૂર્વનું, દક્ષિણનું પશ્ચિમનું, ઉત્તરનું. નામો પૂર્વવત્ છે. તે પુષ્કરિણીના મધ્યભાગમાં ચાર દધિમુખ પર્વતો છે. તે દધિમુખ પર્વત ૬૪,ooo યોજન ઉંચા, ૧ooo યોજન ભૂમિમાં, સર્વત્ર પથંક સમાન આકારવાળા છે, તેની પહોળાઈ ૧૦,ooo યોજન છે, ૩૧,૬૩ યોજન તેની પરિધિ છે, તે સર્વે રતનમય, રવજી યાવત તિરૂપ છે. તે દધિમુખ પર્વતની ઉપર બહુમરમણિય ભૂમિભાગ છે. શેષ સમગ્ર કથન અંજનક પર્વતની સમાન આમવન પર્યન્ત કહેવું. * દક્ષિણના અંજનક પર્વતની ચારે દિશામાં ચાર નંa પુષ્કરિણીઓ છે - ભદ્રા, વિશાલા, કુમુદા, પૌંડરિકિણી. તે નંદાયુષ્કરિણી એક લાખ યોજન લાંબી ૩૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે. શેષ વર્ણન યાવત દધિમુખ પર્વત ચાવ4 વનખંડ કહેવું. ત્યાં પશ્ચિમના અંજનક પર્વતની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી છે : નદિરોના, અમોઘા, ગોસ્વભા, સુદના, શેષ વર્ણન પૂર્વવતું. તે રીતે દધિમુખ પાવત તેમજ સિદ્ધાયતન ચાવતુ વનખંડ કહેવા. તેમાં જે ઉત્તરનો અંજનક પર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી છે. તેના નામ - વિજયા, વેજયંતી, જયંતી, અપરાજિતા. તે પુષ્કરિણી એક લાખ યોજન લાંબી છે. દધિમુખપર્વતાદિ પૂર્વવત. નંદીશ્વરદ્વીપના ચકવાલ વિર્કભના બહુમધ્ય ભાગે ચારે ખૂણામાં ચાર રતિકર પર્વતો છે. ઇશાન ખૂણામાં, અગ્નિખૂણામાં, નૈઋત્ય ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં રતિકર પતિ. તે રતિકર પર્વતો ૧ooo યોજન ઊંચા, ૧ooo ગાઉ ભુમિમાં, ઝાલર સમાન સમ સમ સંસ્થાનવાળા છે, તેની પહોળાઈ ૧૦,ooo યોજન છે. ૩૧,૬૩ યોજન પરિધિ છે. તે સર્વે રતનમય, સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. ઇશાન કોણમાં રહેલ રતિકર પર્વતની ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિણીઓની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાનીઓ છે - નંતરા, નંદા, ઉત્તરકુરા, દેવકુરા. ચાર અગ્રમહિણીઓ છે - કૃણા, કૃષ્ણારાજી, રામા, રામરક્ષિત... અગ્નિકોણમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ શકની ચાર અગમહિષીઓની જંબૂદ્વીપ જેવા પ્રમાણની ચાર રાજધાનીઓ છે • સમયા, સોમuસા, અર્થિમાલી, મનોરમા, ત્યાં ચાર ગમહિષી છે . પsai, શિવા, શગી, અંજૂ - તેમાં જે નૈઋત્યકોણનો રતિકર પર્વત છે ત્યાં ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ શકની ચાર અગમહિણીની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાની છે– ભૂતા, ભૂતનડિસા, ગોરૂપા, સુદર્શના. અગમહિણીઓ છે - અમલા, અણસ, નામિકા, રોહિણી... વાયવ્યકોણના રતિકર પર્વત ચારે દિશામાં દેવેન્દ્ર, દેવરાજ ઇશાનની ચાર મહિણીની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાનીઓ છે. રજના, રાનોરચયા, સાવરની, રનર્સગયા. ત્યાં ચાર અગ્રમહિણીઓ છે - વસુ, વસુશુપ્તા, વસુમિત્રા, વસુંધરા. • વિવેચન-૩૨૭ થી ૩૨૯ : સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - ૧- જંબૂદ્વીપ-લવણસમુદ્ર, ૨- ધાતકી ખંડકાલોદસમુદ્ર, 3- પુકવરદ્વીપથી આરંભી ૪- વાણી, ૫- ક્ષીર, ૬- ધૃત, ૭- ઇક્ષ, ૮- નંદીશ્વર, ૯ અરુણ નામે દ્વીપ-સમુદ્રો છે. આ ગણનાયો નંદીશ્વરદ્વીપ આઠમો છે, તે જ પ્રધાન છે. કેમકે અહીં મનુષ્યદ્વીપ અપેક્ષાએ ઘણાં જિનભવનાદિના સદભાવથી તેનું પ્રઘાનવ છે. તેનો ચક્રવાલ વિર્લભ - ૧,૬૩,૮૪,૦૦,૦૦૦ યોજન છે. • x - મધ્ય એવો દેશ ભાગ તે મધ્યદેશ ભાગ, તે ખાસ મધ્ય ભાગ નહીં. પ્રદેશાદિની ચોક્કસ ગણનાથી નક્કી કરેલ નથી. પણ પ્રાયઃ છે અથવા અત્યંત મધ્યદેશ ભાગ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૨૭ થી ૩૨૯ તે બહુમધ્યદેશભાગ જાણવો. અહીં અંજનક પર્વત મૂળમાં ૧૦,૦૦૦ યોજન પહોળા કહ્યા. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ સંગ્રહણી ગાથામાં કહ્યું છે - ૮૪,૦૦૦ યોજન ઉંચા, ૧૦૦૦ યોજન ભૂમિમાં, કિંચિત્ ન્યૂન ૧૦,૦૦૦ યોજન ભૂમિતલે છે. અંજનક પર્વતોનું મૂલ [કંદમાં] ૯૫૦૦ યોજન પહોળાઈ છે. ભૂમિતલે ૯૪૦૦ યોજન પહોળાઈ છે. આ મતાંતર છે. તેનું કારણ કેવલીગમ્ય. ગાયનું પૂંછડું આરંભે સ્થૂળ, અંતે પાતળું હોય તેવા ગોપુચ્છ સંસ્થાન અંજનક પર્વતો છે, તે સર્વે કૃષ્ણરત્ન વિશેષ તન્મય છે અથવા સર્વથા અંજનમય-પરમકૃષ્ણ છે. કહ્યું છે - ભમરો, ભેંસશ્રૃંગ, કાળો સુરમો, તેના જેવા કાળા, સુંદર અંજનક પર્વતો ગગનતલને સ્પર્શતા હોય તેમ શોભે છે. 99 તે આકાશ સ્ફટિકવત્ સ્વચ્છ, કોમળ તંતુથી બનેલા, કોમળવસ્ત્ર સમાન, ઘંટેલ વસ્ત્ર સમ શ્લણ, ઘસેલ પાષાણ પ્રતિમા જેવા ધૃષ્ટ અથવા પ્રમાર્જનિકા વડે શુદ્ધ કરાયેલા, તેથી જ રહિત, કઠણ મલના અભાવે કે ધોયેલ વસ્ત્ર સમ નિર્મળ, કાદવના અભાવે કે કલંકરહિત હોવાથી નિષ્પક, નિષ્કંટક કે નિષ્કવચ અર્થાત્ આવરણ રહિત શોભાવાળા અથવા અકલંક શોભાવાળા, દેવોને આનંદ કરનાર આદિ પ્રભાવાળા કે પોતાના જ સ્વરૂપથી દીપતા, કિરણો સહિત, ઉધોતસહિત - વસ્તુના પ્રકાશથી વર્તતા મનને પ્રસાદ કર્તા, નેત્ર વડે જોવાતા છતાં શ્રમને ન કરનાર, મનોહર, જોનારને રમણીય લાગે છે. તેમ ચાવત્ શબ્દથી જાણવું. ત્યાં અત્યંત રમણીય ભૂમિભાગ છે. તથા શાશ્વતા કે શાશ્વતી અરિહંત પ્રતિમાના સ્થાનો તે સિદ્ધાયતનો છે. કહ્યું છે - દરેક અંજનક પર્વતોના શિખરની ઉપર બેઠેલા સિંહ જેવા આકારે અને ઉંચા અરિહંતના આયતનો [જિનાલયો હોય છે. મુત્યુ - અગ્રદ્વારે આયતનના મંડપો તે મુખમંડપો - પટ્ટશાલો, પ્રેક્ષણક-તે માટેના ગૃહરૂપ મંડપો તે પ્રેક્ષાગૃહ મંડપો. વર - વજ્રરત્નમય, માટન - જોનાર મનુષ્યના બેઠભૂત. વિનયવૃષ્ય - ચંદસ્વારૂપ વસ્ત્રો, તેના મધ્યભાગે જ અવલંબન માટેના અંકુશો છે. જે દામમાં મોતીઓના પરિમાણ વડે કુંભ વિધમાન જેમાં છે તે કુંભિકારૂપ મોતીની માળા, કુંભ પ્રમાણ આ છે– બે અસતીથી એક પાલી, બે પસલીથી એક સેતિકા, ચાર સેતિકાથી કુડવ, ચાર કુડવે એક પ્રસ્થ, ચાર પ્રચ્ચે એક આઢક, ચાર આઢકે એક દ્રોણ. સાઠ આઢકનો એક જઘન્યકુંભ, એંશી આઢકે એક મધ્યમ કુંભ, ૧૦૦ આઢકે એક ઉત્કૃષ્ટ કુંભ, તે મોતીની માળાનું અર્ધ ઉંચપણાનું પ્રમાણ છે. પૂર્વોક્ત જે માળા અર્ધ ઉચ્ચત્વ પ્રમાણવાળી અને અર્ધકુંભવાળા મુક્તા ફળ વાળી છે, તેવી માળા વડે સર્વ દિશાઓમાં વીંટાયેલી છે. ચૈત્ય અર્થાત્ સિદ્ધાયતનની નજીક રહેલ સ્તૂપો તે ચૈત્યસ્તૂપો અથવા ચિત્તને આહ્લાદક હોવાથી ચૈત્યસ્તૂપો. પદ્માસને બેઠેલી જિનપ્રતિમા. - ૪ - મહેન્દ્રા - સિદ્ધાંત ભાષા વડે અતિ મોટા એવા ધ્વજો અથવા શક્રાદિ મોટા ઇન્દ્રોની ધ્વજા જેવા તે મહેન્દ્ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ધ્વજો. પછી બધી શાશ્વતી પુષ્કરિણી સામાન્યથી નંદા કહેવાય છે. તેના ફરતું સપ્તચ્છદવન જાણવું. તે વાવોમાં નીકળવા-પ્રવેશવા ત્રણ દિશાઓમાં ત્રણ ત્રણ સોપાનની પંક્તિઓ છે. તે વાવોમાં રૂપામય હોવાથી દહીં જેવા શ્વેત મુખવાળા તે દધિમુખ પર્વતો જાણવા. વિમલ શંખદલ, નિર્મળ દહીં, ઘનદૂધ, મોતના હાર જેવા ઉજળા ગગનતલને સ્પર્શીને રહેલા મનોહર દધિમુખ પર્વતો છે. અંજનગિરિના મધ્ય ભાગે ઇશાનકોણમાં રતિને કરનારા હોવાથી રતિકર પર્વતો કહેવાય. તે પર્વતો પાસે ક્રમથી કૃષ્ણાદિ ઇન્દ્રાણીઓની રાજધાનીઓ છે. દક્ષિણ લોકાર્ડ્ઝનાયક હોવાથી શક, તેના અગ્નિ, નૈઋત કોણમાં રહેલ બે રતિકર પર્વતો પાસે શક્રેન્દ્રની ઇન્દ્રાણીની રાજધાની છે. ઉત્તર લોકાદ્ધનો સ્વામી ઈશાનેન્દ્ર હોવાથી વાયવ્ય અને ઇશાન કોણનો રહેલ પર્વતોની પાસે ઇશાનેન્દ્રની ઇન્દ્રાણીની રાજધાની છે. st એમજ નંદીશ્વર દ્વીપે અંજનક પર્વત ઉપર ચાર અને દધિમુખ પર્વતો ઉપર સોળ મળીને વીશ જિનાલયો છે. અહીં ચાતુર્માસિક પડવા, સંવત્સર, બીજા ઘણાં જિન જન્માદિ એ સમુદાય સહિત દેવો અષ્ટાહ્નિકા મહોત્સવો કરતા વિચરે છે, એવું જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે. બીજા પણ તેવા પ્રકારે સિદ્ધાયતનો હોય તો વિરોધ નથી. વિજયનગરી માફક રાજધાનીમાં પણ સિદ્ધાયતનો સંભવે છે. વળી પંચદશ સ્થાનો દ્વારમાં કહ્યું છે– સોળ દધિમુખ પર્વતો શ્વેત - X - છે, તેની બહાર બે બે વાવડીમાં બહારના બે કોણની નજીકમાં સુવર્ણકાંતિ સમ બે-બે રતિકર પર્વતો છે. અંજનકાદિ પર્વતોમાં વિવિધ મણિ વડે કાંતિવાળા શિખરો ઉપર બાવન જિનગૃહો છે. તે મણિરત્નમય, હજાર યોજનવાળા છે. તત્વ બહુશ્રુત જાણે. - - ઉક્ત સર્વે જિનકથિત સત્ય હોવાથી સત્ય છે. માટે હવે સત્ય સૂત્ર કહે છે– • સૂત્ર-૩૩૦ થી ૩૩૨ - [૩૩૦] સત્ય ચાર ભેદે છે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવરાવ્ય. [૩૩૧] આજીવિકોનું તપ ચાર ભેદે છે - ઉગ્રતપ, ઘોરતપ, રસત્યાગ તપ અને જિલેન્દ્રિય પ્રતિલીનતા, [૩૩૨] સંયમ ચાર ભેદે કહ્યો છે ત્યાગ ચાર ભેદે કહ્યો છે - મન, અકિંચનતા ચાર ભેદે કહી • વિવેચન-૩૩૦ થી ૩૩૨ - [૩૩૦] નામ, સ્થાપના સત્ય સુગમ છે. ઉપયોગરહિત વક્તાનું સત્ય તે દ્રવ્ય સત્ય. સ્વ-પર અનુપરોધથી ઉપયોગયુક્ત તે ભાવસત્ય. [૩૩૧] સત્ય - ચાસ્ત્રિ વિશેષ, ચાસ્ત્રિના વિશેષને યાવત્ ઉદ્દેશકના અંત પર્યન્ત કહે છે. આજીવિકા - ગોશાળાના શિષ્યો, અટ્ઠમ આદિ તે ઉગ્રતપ. અથવા ગુવાર - આ લોકાદિની આશંસારહિતનો શોભનતપ.. આત્મ નિરપેક્ષ તે ઘોરતપ.. મન, વચન, કાય, ઉપકરણ સંયમ. વચન, કાય અને ઉપકરણ ત્યાગ. મન, વચન, કાય ઉપકરણ અકિંચનતા. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૩૦ થી ૩૩૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વૃતાદિ રસના ભાગરૂપ તપ.. મનોજ્ઞ-અમનોજ્ઞ આહારોને વિશે રાગ-દ્વેષનો ત્યાગ. અરિહંતનો બાર ભેદે તપ છે. 33] મન-વચન-કાયાના અકુશલત્વનો નિરોધ, કુશલવની ઉદીરણા તે સંયમ. ઉપકરણ સંયમ-મહામૂલ્યાદિ વસ્ત્રાદિનો ત્યાગ પુસ્તક-વા-તૃણચર્મ ચારે પંચકનો ત્યાગ. પુસ્તકાંચક છે - ગંડી, કચ્છપી, મુષ્ટિ, સંપુટફલક, ગૃપાટિકા આ પાંચ ભેદે પુસ્તકો વીતરાગે કહ્યા છે. જાડાઈ, પહોળાઈ, લંબાઈથી સમાન છે તે ગંડી પુસ્તક. અંતે પાતળા, મધ્ય પહોળું તે કચ્છપી પુસ્તક જાણવું. ચાર આંગળ લાંબુ કે ગોળ અથવા ચાર આંગળ લાંબુ-પહોળું એટલે ચતુકોણ તે મુષ્ટિ પુસ્તક. બે ફલકમાં હોય તે સંપુટ પુસ્તક. થોડા પગ વડે, કંઈક ઉંચુ તે સૃપાટિકા પુસ્તક છે. પહોળાઈમાં મોટું હોય કે નાનું પણ જે પુસ્તક જાડાઈમાં થોડું હોય તેને સિદ્ધાંતસારના જ્ઞાતા પુરુષો છિવાડીસૃપાટિકા પુસ્તક કહે છે. વસ્ત્રપંચક અપત્યુપેક્ષિત અને દુપ્રત્યુપેક્ષિતના ભેદથી બે પ્રકારે છે - તેમાં પ્રત્યુપેક્ષિત વસ્ત્ર પાંચ ભેદે - તળાઈ [શય્યાવિશેષ], ઓશીકું, ગાલ-મસુરિયું, આલિંગિનિ, ચાકળો.. દુપચુપેક્ષિત વસ્ત્ર પણ પાંચ પ્રકારે - પવિ, કાપ, પ્રાવક, નવવર્ક અને દેઢગાલી. હાથીની પીઠ ઉપર નાખવાનું આસ્તરણ, તે પલ્હવી. રૂથી ભરેલ તે કુતુપ, ધોતપોતિકા તે ઢગાલી, પ્રાવરક અને નવત્વક પ્રસિદ્ધ છે . હવે તૃણપંચક કહે છે અષ્ટ કમરૂપ ગ્રંથિનું મથન કરનાર જિનેશ્વરોએ પાંચ ભેદે તૃણો કહ્યા છે - શાલી, વીહી, કોદ્રવ, કાંગ અને શ્યામક આદિ ઘાસ. હવે ચર્મપંચક કહે છે - બકરાનું, ઘેટાનું, ગાયનું, ભેંસનું, હરણનું ચામડું અથવા તલિકા, પગરખા, વાઘ, કોશક, કૃતિકારૂપ ચર્મ ઉપકરણ. વિથાણ - અશુભ મન વગેરેનો ત્યાગ અથવા મન વગેરેથી સાધુઓને શનાદિનું દાન તે ત્યાગ. એ રીતે પાત્રાદિ ઉપકરણ વડે અલ્લાદિનું દાન તે ઉપકરણ ત્યાગ. કંઈ વિધમાન નથી - સુવણદિ દ્રવ્યનો પ્રકાર જેને નથી તે અકિંચન તેનો ભાવ તે અકિંચનતા - નિપરિગ્રહત્વ. તે મન આદિ અપેક્ષાએ છે. સ્થાન-૪-ઉદ્દેશો-૨-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ સ્થાન-૪-ઉદ્દેશો-૩ પ્રક - X - X - X - X - X - o બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે. આ ઉદ્દેશાનો પૂર્વ ઉદ્દેશક સાથે સંબંધ આ છે - પૂર્વે જીવ અને ક્ષેત્રના પર્યાયિો કહ્યા. અહીં તો જીવના પર્યાયો કહેવાય છે. આ સંબંધે પ્રાપ્ત આ ઉદ્દેશાના પહેલાં બે સૂત્રો કહે છે– • સૂમ-333,33૪ : [33] રેખાઓ ચાર ભેદે કહી છે . પર્વતરેખા, પૃedીરેખા, વાલુકારેખા, ઉદકરે. એ રીતે કોઇ ચાર ભેદે છે . પર્વતરેખા સમાન, પૃથ્વીઝ સમાન, વાલુકામાં સમાન, ઉદરે સમાન... પવત રેખા સમાન ક્રોધવાળો જીવ મરીને નૈરયિકમાં ઉપજે છે. પૃથવીરેખા સમાન ફોધવાળો તિરિચયોનિકોમાં ઉપજે છે. વાલકારેખા સમાન ક્રોધવાળો મનુષ્યમાં ઉપજે છે. ઉદરેખા સમાન કોધવાળો દેવોમાં ઉપજે છે. ઉદક [ua] ચાર ભેદે કહેલ છે - કદમોદક, ખંજનોદક, વાલુકોદક, ૌલોદક. એ રીતે ભાવ ચાર ભેદે કહ્યા છે - કમોદક સમાન, ખંજનોદક સમાન, વાલુકોદક સમાન, લોદક સમાન... કઈમોદક સમાન ભાવવાળો જીવ મરીને નૈરયિકમાં ચાવતું શૈલોદક સમાન ભાવવાળો દેવમાં ઉપજે છે. [33] પક્ષી ચાર કહ્યા - કોઈ સ્વરસંપન્ન પણ પસંપન્ન નહીં, કોઈ રૂપસંપન્ન પણ સ્વરસંપન્ન નહીં, કોઈ રૂપસંપન્ન અને સ્વરસંપન્ન, કોઈ વરસંપન્ન નહીં અને રૂપસંપન્ન નહીં.. એ પ્રમાણે પુરુષો ચાર ભેદે છે . કોઈ વસંપન્ન પણ રૂપસંપન્ન નહીં. પુરષો ચાર ભેટે છે કોઈ પોતે તૃપ્ત થાય પણ બીજાને નહીં, કોઈ બીજાને તૃપ્ત કરે પણ પોતાને નહીં ઇત્યાદિ ચાર ભેદ. પરયો ચર ભેટે છે - કોઈ વિચારે કે હું બીજાને વિશ્વાસ ઉપજાવું અને ઉપજાવે, કોઈ વિચારે કે બીજાને વિશ્વાસ ઉપજતું પણ ન ઉપજાવે આદિ. પર ચાર ભેદે - કોઈ પોતામાં વિશ્વાસ ઉપજાવે બીજામાં નહીં - આદિ. • વિવેચન-333,33૪ - [333] આ સૂત્રનો સંબંધ આ છે - પૂર્વે ચારિત્ર કહ્યું, તેનો પ્રતિબંધ કરનાર ક્રોધાદિ ભાવ છે, તેથી ક્રોધ સ્વરૂપ પ્રરૂપણા કરે છે. તે સંબંધવાળા આ દષ્ટાંતભૂતાદિ સૂગની વ્યાખ્યા - રાની - રેખા. ક્રોધનું બાકીનું વ્યાખ્યાન માયા આદિ માફક જાણવું. માયાદિ પ્રકરણથી અન્યત્ર ક્રોધને વિચારાયું કેમકે સૂત્રની ગતિ વિચિત્ર છે.. બીજું સૂત્ર પણ સુગમ છે. આ ક્રોધ ભાવવિશેષ જ છે. ભાવ પ્રરૂપણા માટે દેટાંતાદિ બે સૂત્ર કહે છે. સૂત્ર પ્રસિદ્ધ છે. વિશેષ એ કે . જેમાં ખૂંચેલ પગ વગેરે ખેંચી ન શકાય અથવા કટેથી ખેંચી શકાય તે કર્દમ. દીવાની મેશની જેમ પગ આદિનો લેપકારી તે ખંજન-કર્દમ વિશેષ જ છે.. વાલુકા-રેતી. તે ચોટે તો પણ પાણી સુકાતા પગમાંથી અા પ્રયત્ન Page #176 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૩૩,૩૩૪ ૮૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ દુર થાય છે. કેમકે અા લેપકારી છે.. શૈલ એટલે કોમળ પાષાણ, તે પણ આદિને સ્પર્શ વડે જ કિંચિત્ દુ:ખ આપે છે. પણ તથાવિધ લેપને ઉત્પન્ન કરતાં નથી. કર્દમ આદિની પ્રધાનતાવાળા ઉદકો તે કર્દમોદક આદિ કહેવાય છે. ભાવ - જીવનો સગાદિ પરિણામ, તેનું કદમોદક આદિ સાથે સામ્ય, તેના સ્વરૂપાનુસારે કર્મના લેપને અંગીકાર કરીને માનવું. [૩૩૪] હમણાં ભાવ સ્વરૂપ કહ્યું. હવે ભાવવાળા દેટાંતસહિત પુરુષને ચાર પવન થી લઈને છેવટના સૂગ વડે કહે છે, તેનો ભાવસ્પષ્ટ છે. વિશેષ એ કે - શબ્દ અને ૫ બધા પક્ષીઓને હોય છે, તેથી વિશિષ્ટ શબ્દ અને રૂ૫ ગ્રહણ કરવા યોગ્ય છે. મનોજ્ઞ શબ્દ વડે સંપન્ન એક પક્ષી છે, પણ મનોજ્ઞરૂપ વડે નહીં - કોકિલની જેમ. ૫સંપ પણ શબ્દ સંપન્ન નહીં - પોપટવત. ઉભયસંપન્ન - મોરની જેમ. અનમયકાકવતું. અહીં પુરષ યથાયોગ્ય યોજવો. મનોજ્ઞ શબ્દ અને પ્રશસ્ત રૂપ • x • સાધુ, સિદ્ધ સિદ્ધાંત પ્રસિદ્ધ શુદ્ધ ધમદિશનાદિ સ્વાધ્યાય શબ્દસંપન્ન, લોય વડે ૫ કેશવાળું ઉત્તમાંગ, તપ વડે કૃશકાયા, મેલથી મલિન દેહ, અા ઉપકરણના લક્ષણ વડે સુવિહિત સાધુરૂપધારી. - ૪ - હું પ્રીતિ કરું કે હું વિશ્વાસ કરું એવો પરિણત પ્રીતિ કે વિશ્વાસને કરે છે, કેમકે સ્થિર પરિણામવાળો કે ઉચિત પ્રતિપત્તિ નિપુણ કે સૌભાગ્યવાળો હોય છે. બીજો પ્રીતિ કરવામાં પરિણત છતાં અપીતિ જ કરે છે કેમકે ઉક્તથી વિપરીત હોય છે. ત્રીજો પ્રીતિ પરિણત છતાં પ્રીતિ જ કરે છે, કેમ કે ઉત્પન્ન થયેલ પૂર્વભાવ નિવૃત થયો હોય છે. પ્રીતિ ઉત્પત્તિનો સ્વભાવ હોય છે. ચોચો પુરૂષ તો સુગમ છે. કોઈ ભોજન, વસ્ત્રાદિ વડે પોતાના આત્માને પ્રીતિ ઉત્પન્ન કરે છે. પણ સ્વાર્થમાં તત્પર હોવાથી બીજાને આનંદ ઉત્પન્ન કરતો નથી. બીજો પરમાર્થ પ્રધાન હોવાથી બીજાને આનંદ આપે છે, પોતાને નહીં. ત્રીજો સ્વાર્થ અને પરમાર્થ તત્પરતાથી બંનેને આનંદ આપે છે, ચોથો બંનેને નહીં. કોઈ પોતાનો વિશ્વાસ કરે છે, બીજાનો નહીં ઇત્યાદિ ચતુર્ભાગી. આ પુરષ મારા ઉપર પ્રીતિ કે વિશ્વાસ કરે છે એવી ખાત્રી કરાવવી. • સૂગ-૩૩૫,૩૩૬ : [33] ચાર ભેદે વૃક્ષો કા - પત્રયુક્ત પુwયુક્ત, ફલયુકત, છાયાયુકત એ જ રીતે ચાર ભેદે પુરો કહi • યુકત વૃક્ષ સમાન, પુણયુકtવૃક્ષ સમાન, ફળયુક્ત વૃક્ષસમાન, છાયાવાળા વૃક્ષ સમાન. [33] ભારને વહન કરનાર ચાર વિશ્રામો કહા છે • ૧- જ્યારે એક ખભાથી બીજે ખભે ભારને મૂકે તે એક વિશ્રામ, - જ્યારે મળ-મૂત્રનો ત્યાગ, કરે ત્યારે તે ભારને મૂકે તે એક વિશ્રામ, ૩- માર્ગમાં નાગકુમાર કે સુવર્ણકુમારના મંદિરમાં રાત્રિએ વરસે તે એક વિશ્રમ, ૪- જ્યારે ભાર ઉતારીને યાdજીવ ઘેર આવીને રહે તે એક વિશ્રામ. આ પ્રમાણે શ્રાવકને ચાર વિશ્રામ કહ્યા • ૧- જ્યારે [6/6] શીલવંત, ગુણવંત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ સ્વીકારે ત્યારે એક વિશ્રામ, - જ્યારે સામાયિક, દેશાવગાસિક, સારી રીતે પાળે ત્યારે એક વિશામ, 3- જ્યારે ચૌદશ-આઠમ-પૂનમ, અમાસ પતિપૂર્ણ પૌષધને સમ્યફ uળે ત્યારે એક વિશ્રામ, ૪- જ્યારે પશ્ચિમ મરણાંતિક સંલેખના આરાધના કરી ભોજનનું પ્રત્યાખ્યાન કરી પાદોપગત અનશન કરી મરણની આકાંક્ષા ન કરતો વિચરે તે એક વિશ્રામ. • વિવેચન-૩૩૫,33૬ : [૩૩૫ પાંદડાને પામે તે પરોપણ અતિ ઘણાં પગવાળો. એ રીતે બાકીના પણ જાણવા. એ રીતે લૌકિક અને લોકોત્તર પુરુષોની પત્રવાળાદિ વૃક્ષ સાથે સમાનતા ક્રમશઃ જાણવી. તે આ -૧- અર્થીઓને વિશે તથાવિધ ઉપકાર ન કરવા વડે સ્વ સ્વભાવ લાભમાં જ સમાપ્ત થવાથી, ૨- સૂત્રદાનાદિ ઉપકારક હોવાથી, 3- અર્થદાનાદિ વડે મહાન ઉપકારક હોવાથી, ૪- જ્ઞાનાદિ કાર્યમાં પ્રવર્તાવવું અને દોષથી બચાવવા આદિથી. (33૬] ધાન્યાદિ ભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જનાર પુરષના વિશ્રામ, અવસરના ભેદથી વિશ્રામ ભેદો છે - ૧- એક ખભેથી બીજા ખભે ભારતે ફેરવતા, તે અવસરે તે વહન કરનારને એક વિશ્રામ, ૨- મળ મૂત્રાદિ તજતા, 3નાગકુમાર આવાસાદિ કે અન્ય આવાસમાં સગિના વસે ત્યારે, ૪- જ્યાં સુધી આ મનુષ્ય છે. એવા કથન વડે ચાવજીવ વસે છે તે. આ દૃષ્ટાંત છે, તેનું દાન્તિક સૂત્ર આ પ્રમાણે - સાધુની ઉપાસના કરે તે શ્રાવક, તે સાવધ વ્યાપારના ભારથી દબાયેલાને, તેને છોડવા વડે ચિત સ્વાથ્યરૂપ વિશ્રામો છે. પરલોકથી ભય પામેલ મને આ બાણ છે એવા આ વિશ્રામો છે - તે જિનાગમના સંગના સભાવથી સ્વચ્છ બુદ્ધિ વડે આરંભ-પરિગ્રહને દુ:ખ પરંપરાકારી સંસાર કાંતાર કારણભૂત માની ત્યાજ્ય છે એમ જાણી ઇન્દ્રિય સુભટ વશ તે બંનેમાં પ્રવર્તતો મહા ખેદ, સંતાપ અને ભયને વહન કરે છે. આ રીતે ભાવના ભાવે - હૃદયમાં જિનેશ્વરની આજ્ઞા છતાં અપુષ્ય એવું મારું વર્તન તો આવે છે, વિશેષ શું કહું ? આશ્ચર્ય છે, અમારું જ્ઞાન હણાયું, અમારું માનુષ્ય માહાભ્ય હણાયું. વિવેક પ્રાપ્ત છતાં અમે નાના બાળકની જેમ વર્તીએ છીએ. જે અવસરમાં શીલ કે બ્રહ્મચર્ય વિશેષ, સ્થૂલ પ્રાણાતિપાતાદિ વિરમણ રૂપ વ્રત, ન • અણુવ્રત અને સાત શિક્ષાવત (કે જેની વ્યાખ્યા અહીં નથી કરી], ગુણવત-દિવ્રત-ભોગોપભોગ વ્રત લક્ષણ, વિરમણ-અનર્થદંડ વિરતિ પ્રકારે કે સમાદિની વિરતિ જાણવી. પ્રત્યાખ્યાન-નવકારશી આદિ, પૌષધ-પર્વદિન આઠમ આદિ, આહાર ત્યાગરૂપ ઉપવાસ, તે પૌષધોપવાસને સ્વીકારે તેને એક વિશ્રામ કહ્યો. જયારે સાવધ રોગનો ત્યાગ અને નિસ્વધયોગના સેવનરૂપ સામાયિકમાં જે વ્યવસ્થિત શ્રાવક તે શ્રમણભૂત થાય છે. તથા દિવ્રત ગૃહિતને દિરિમાણના Page #177 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૩૫,૩૩૬ ૮૪ વિભાગમાં અવસ્થાન વિષય જે અવકાશ તે દેશાવકાશિક - દિશા પરિમાણનો પ્રતિદિન સંક્ષેપ કરવો કે સર્વ વ્રતનો સંક્ષેપ કરવો, અખંડ આસેવના કરવી, તે બીજો વિશ્રામ કહ્યો. અમાસે અહોરાત્ર ચાવતું આહાર-શરીર સકાર ભાગ - બ્રહ્મચર્ય - અવ્યાપાર - રૂ૫ ચાર ભેદે પૌષધ કરે, તે ત્રીજો વિશ્રામ. - જ્યારે પશ્ચિમ જ, પણ અમંગલના પરિહારાર્થે અપશ્ચિમ-છેલ્લી, મરણ જ અંત તે મરણાંત, તેમાં થાય તે મારણાંતિકી, જેના વડે શરીર અને કપાયાદિ કૃશ કરાય તે સંલેખના - તપ વિશેષ, તે અપશ્ચિમ મારણાંતિક સંલેખના, તેનું આસેવન લક્ષણ જે ધર્મ, તે વડે સેવિત કે દેહને શોષનાર તે જોષણા તથા જેણે ભક્ત-પાનનું પ્રત્યાખ્યાન કરેલ છે તે, વૃક્ષની માફક નિષ્ણપણે રહેલ છે, તે પાદપોણતઅનશનનો સ્વીકાર, માન • મરણ કાળની આકાંક્ષા ન કરતો, તેમાં ઉસુક ન થઈને વિચરે છે. • સૂગ-૩૩૭ થી ૩૪૧ : [33] ચાર ભેદે પુરુષ કા - (૧) ઉદિતોદિત, (૨) ઉદિતાતમિત, (3) અસ્તમિતોદિત, (૪) અમિતામિત.. (૧) ઉદિતોદિત તે ચાતુરંગ ચક્રવર્તી સા ભરd () ઉદિતાસ્તમિત તે ચાતુરંત ચક્રવર્તી બહાદત્ત, (3) અdમિતોદિત તે હરિકેશભલ, (૪) અસ્તમિતામિતકાલસૌકકિ. [33૮] ચાર યુમ કહા-નૃતયુગ્મ, ગ્રોજ, દ્વાપરયુમ, કલ્યોજ નૈરયિકોને ચાર સુમ કહા - કૃતયુગ્મ યાવત કલ્યોજ, એ રીતે અસુર કુમાર ચાવતું સ્વનિતકુમારો તથા પૃની અાદિ પાંચ કાય, બે - ત્રણ - ચાર ઇન્દ્રિયોવાળા, પંચેન્દ્રિય તિચિયોનિક, મનુષ્યો, વ્યંતર, જ્યોતિકો, વૈમાનિક એ બધાને ચાર સુમો કહેવા. [336] ચાર ભેદે શૂરો છે - ક્ષમાશૂટ, તપશુરુ દાનશૂર, યુદ્ધ શૂર અરિહંતો ક્ષમાશૂટ, સાધુ તપશુર વૈશ્રમણ દાનશૂર વાસુદેવ યુદ્ધાર છે. [૩૪] ચાર ભેદે પુરુષો છે - -- ઉચ્ચ અને ઉચ્ચઈદ, -... ઉચ્ચ પણ નીચછંદ, " - નીચ પણ ઉચ્ચછંદ, ૪- નીચ અને નીચછંદ. ] અસુરકુમારોને ચાર વેશ્યાઓ કહી છે :- કૃષ્ણ-નીલ-કાપોતતેવેશ્યા, એ પ્રમાણે યાવત્ નિતકુમાર, એ રીતે પૃથવી-અપ અને વનસ્પતિકાયિકો તથા વ્યંતરો, એ બધાંને ચાર વેશ્યાઓ છે. • વિવેચન-૩૩૭ થી ૩૪૧ - [33] ઉad કુલ, બલ, સમૃદ્ધિ, તિવધ કાર્યો વડે ઉદિત- મ્યુદયવાળો અને પરમ સુખના સમૂહના ઉદય વડે ઉદિત - તે ઉદિતોદિત જેમ ભરતચડી. તથા ઉદિત અને પછી અસ્ત પામેલ-સૂર્યની જેમ, કેમકે સર્વ સમૃદ્ધિ વડે ભ્રષ્ટ થવાથી અને દુર્ગતિમાં જવાથી ઉદિત-અમિત, બ્રહ્મદત્ત ચક્રવર્તી માફક. તે પહેલા ઉન્નત કુલાદિમાં ઉત્પન્ન થયો, સ્વભુજા વડે સામાન્ય ઉપાર્જિત કર્યું. પછી ખાસ કારણ વિના ક્રોધિત બ્રાહ્મણદ્વારા પ્રેરિત ગોવાળે છોડેલ ગોળીથી કુટેલ આંખ વડે અને મરણ પછી સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અપ્રતિષ્ઠાન નરકની વેદના પામ્યો. હીન કુલોત્પતિ, દુર્ભાગ્ય, દારિદ્ઘ વડે પ્રથમ અસ્તમિત અને પછી સમૃદ્ધિ, કીર્તિ, સગતિની પ્રાપ્તિથી હરિકેશ નામક ચાંડાલ, કુલપણાથી, દુર્ભાગ્ય, દારિદ્ધથી પહેલા અસ્ત પામેલ, પછીથી દીક્ષિત થઈ નિશ્ચલચાાિ . તથા અસ્ત પામેલ સૂર્યની જેમ નીચ કુળપણું, દુષ્ટકર્મકારીતાથી, કીર્તિસમૃદ્ધિ લક્ષણ તેજથી વર્જિત અને પછીથી દુર્ગતિમાં જવાથી અસ્ત પામેલ, તે અસ્તમિત-અખંમિત - જેમ કાલ સૌકરિક, મૂર • શિકારને કરતો માટે સૌકરિક. દુકુલોત્પન્ન અને રોજ ૫oo પાડા મારનાર, પહેલા અરમિત અને પછીથી પણ સાતમી નરકભૂમિમાં જવાથી અમિત.. [33] જે જીવો આમ વિચિત્ર ભાવોથી ચિંતવાય છે, તે બધા ચાર રશિઓમાં અવતરે છે, તે દશવિ છે ગુમ - શશિ વિશેષ. જે રાશિને ચારની સંખ્યા વડે ભાંગતા શેષ ચાર રહે છે કૃતયુગ્મ કહેવાય. જે રાશિમાં ત્રણ શેપ રહે તે ગોજ, બે શેષ રહે તો દ્વાપરયુગ્મ, એક રહે તો કલ્યો. અહીં ગણિતની પરિભાષામાં સમરાશિ યુગ્મ અને વિષમરાશિ તે ઓજ કહેવાય છે, આ જૈન સિદ્ધાંતની સ્થિતિ છે. લોકમાં તો કલિયુગમાં ૪,૩૨,૦૦૦ વર્ષ, દ્વાપરયુગ આદિમાં બે-ત્રણ-ચાર ગણાં વર્ષ થાય છે. આ રાશિયોનું નાકાદિને વિશે પણ નિરૂપણ કરે છે. નારકાદિમાં ચાર પ્રકારની સશિવાળા પણ હોય છે કેમકે જન્મ-મરણ વડે હીનાધિકd સંભવ છે. | [૩૩૯] વળી જીવોને જ ભાવો વડે કહે છે . “ચાર ભેદે શર” આદિ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે શૂર - વીર પુરુષો. ક્ષમામાં શૂર - અરિહંત મહાવીરની માફક, તપમાં શૂર • દેઢપ્રહારી મુનિ માફક, દાનમાં શૂર - વૈશ્રમણ કુબેર માક, તે તીર્થકરના જન્મ, પારણા આદિ સમયે રત્નાદિની વૃષ્ટિ કરે છે. કહ્યું છે - વૈશ્રમણના વચની પ્રેરાયેલ તિર્યક્ બ્રૅભક દેવો ક્રોડોગમે સુવર્ણ અને રત્નો તીર્થકર ગૃહે લઈ જાય છે. યુદ્ધમાં શૂર વાસુદેવ-કૃષ્ણવત્ - ૪ - [૩૪o] શરીર, કુળ, વૈભવાદિ વડે ઉચ્ચ પુરુષ તથા ઔદાર્યાદિ ગુણ યુક્ત હોવાથી ઉચ્ચ અભિપાયવાળો ઉચ્ચછંદ, તેથી વિપરીત તે નીયછંદ, નીચ પણ ઉચ્ચ કુલાદિથી વિપરીત છે. [૩૪૧] ઉચ્ચ-નીચ અભિપ્રાય કહ્યો, તે લેગ્યા વિશેષથી થાય છે, માટે લેસ્યા સૂત્રો કહેલ છે, તે સુગમ છે, વિશેષ એ કે- અસુરાદિને દ્રવ્યાશ્રયથી ચાર વૈશ્યાઓ હોય છે, ભાવથી બધાં દેવોને છ લેશ્યા હોય છે. મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચોને દ્રવ્ય અને ભાવથી પણ છ લેગ્યા છે. પૃથ્વી-અ, અને વનસ્પતિના જીવોને તેજલેશ્યા હોય છે, કેમકે તેઓમાં દેવોની ઉત્પત્તિ થતી હોવાથી તે જીવોને ચાર લેડ્યા હોય છે. - - કહેલ લેગ્યા વિશેષથી મનુષ્યો વિચિત્ર પરિણામવાળો થાય માટે વાહનાદિ દેટાંતરૂપ ચતુર્ભગી કહે છે– • સૂત્ર-3૪૨ - યાન ચાર ભેદે છે - કોઈ યુક્ત અને યુકત કોઈ યુકત અને આયુકત, Page #178 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૩૭ થી ૩૪૧ કોઈ અયુક્ત અને યુકત, કોઈ અયયુક્ત અને અયુક્ત. આ પ્રમાણે યુરો ચર ભેદે કહ્યા છે . કોઈ યુક્ત અને યુકત ઇત્યાદિ ચાર, ' યાન ચાર ભેદે છે - યુક્ત અને યુકત પરિણત, યુક્ત અને આયુક્ત પરિણd આદિ ચાર. એ રીતે ચાર ભેદે પુરુષ છે - યુક્ત, યુકતપણિત યાન ચાર ભેદે છે - યુકત અને યુકતરૂપ, યુકત અને આયુકતરૂપ, અયુકત અને યુકતરૂપ, અયુકત અને અયુકતરૂપ, એ રીતે પુરુષો પણ ચાર ભેદે જણવા - યુક્ત અને યુકતરૂપ ઇત્યાદિ. ચાર ભેદે યાન કહ્યા - યુક્ત અને યુક્ત શોભા આદિ ચાર આ પ્રમાણે પરો ચાર ભેદે કહ્યા છે - યુક્ત અને યુકત શોભાદિ ચાર, ચાર ભેદે યુમ્ય કહ્યા છે - યુક્ત અને યુકત, એ રીતે પુરો ચાર ભેદે કહl છે . યુક્ત અને યુકત અાદિ ચાર.. આ રીતે જેવા યાનના ચાર આલાવા કહ્યા તેમ યુગ્યના પણ કહેવા. તે રીતે ચાર ભેદે પુરુષો પણ કહેવા. સારથી ચાર ભેદે છે . શેડનાર પણ છોડનાર નહીં છોડનાર પણ mડનાર નહીં જોડનાર અને છોડનાર, ન શેડનાર • ન છોડનાર - ચાર પ્રકારે ઘોડા કહા - યુક્ત અને યુક્ત યુક્ત અને અયુકતાદિ ચાર, આ પ્રમાણે ચાર ભેદે પુરણો કહ્યા - યુક્ત અને યુક્ત, - એ રીતે યુક્ત પરિણત, યુકતરૂપ, યુકતશોભા તે બધાંના દષ્ટિબ્લિક ચાર પુરુષો કહેવા. ચાર ભેદ હાથી કહા - યુકત અને યુકત, આદિ ચાર. એ પ્રમાણે ચાર ભેદે પુરુષો કહા • યુકત અને યુક્ત આદિ ચાર, ઘોડામાં કહ્યું તેમ હાથીમાં પણ બધું કહેવું અને તે બધાંના દષ્ટિિિાક પુરુષો પણ કહેવા. યુગ્મચય ચાર ભેટે છે . ૧- માર્ગમાં ચાલે પણ ઉન્માર્ગમાં ન ચાલે, ૨ઉન્મમાં ચાલે પણ માર્ગે ન ચાલે, ૩- માર્ગ અને ઉન્માર્ગ બંનેમાં ચાલે, ૪- માર્ગ કે ઉન્માર્ગ બંનેમાં ન ચાલે... એ પ્રમાણે કરો સર પ્રકારે જાણવા. પુણે ચાર ભેદે કહા - ૧- રૂપસંપન્ન પણ ગંધ સંપન્ન નહીં, • ગંધ સંપન્ન પણ રૂપ સંપન્ન નહીં, 3- રૂપ અને ગંધ બંનેથી સંપન્ન, ૪- રૂપ કે ગંધ એકેથી સંપન્ન નહીં. આ પ્રમાણે પુરુષો ચાર ભેદે કહા - ૧- રૂપ સંપન્ન પણ શીલ સંપન્ન નહીં, ઈત્યાદિ- ચર... ચાર ભેદે પુરુષો કહ્યા -- જાતિસંપન્ન પણ કુલ સંપન્ન નહીં આદિ ચાર... ચાર ભેદે પુરણો કહ્યા ૧- જતિ સંપન્ન પણ ભલ સંપન્ન નહીં આદિ ચાર ચાર ભેદે પુરુષો કા -૧- જાતિ સંva પણ બલ સંપન્ન નહીં આદિ ચાર.. એ પ્રમાણે - જાતિ અને રૂપ. જાતિ અને પુત. જાતિ અને શીલ. જાતિ અને ચા»િ... એ પ્રમાણે કુલ અને ભળ. કુલ અને રૂ૫. કુલ અને કૃત. કુલ અને શીલ. કુલ અને ચાસ્ત્રિ. એ બધાંના ચાર-ચાર આલાપકો કહેશ. ચાર ભેદે પરણો કહા -૧- બલસંપન્ન પણ રૂપસંપન્ન નહી, આદિ ચાર. એ રીતે બળ અને કૃત.. બલ અને શીલ.. બલ અને રાત્રિના ચાર આલાવા સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ કહેવા... ચાર ભેદે પક્ષો કા - ૧- રૂપ સંપન્ન પણ શ્રુત સંપન્ન નહીં આદિ ચાર... એ રીતે રૂપ અને શીલ, રૂપ અને ચાસ્ત્રિના ચાર આલાવા.. ચાર ભેદ પુરુષો ક@u -- શ્રુત સંપન્ન પણ શીલ સંપન્ન નહીં આદિ -૪. એ રીતે શ્રુત અને ચાત્રિના ચર આલાવા. ચાર ભેદ પુરષો કા - શીલ સંપન્ન પણ ચાસ્ત્રિ સંપન્ન નહીં આદિ ચાર, આ એકવીસ ભેદોની ચઉભંગી કહેવી. ચાર ફળ કહા - ૧- આમલક જેવું મધુર, દ્રાક્ષ જેવું મધુર, દૂધ જેવું મધુર, ખાંડ જેવું મધુર... એમ આચાર્યો ચાર ભેદે - આમલક મધુર ફળ સમાન યાવતુ ખંડમધર ફળ સમાન... ચાર ભેદ પણ કહા -૧- આત્મ વૈયાવચ્ચક્ર પણ પરવૈયાવચ્ચકર નહીં આદિ ચાર પુરષો ચાર ભેદે કહ્યા -૧• કોઈ વૈયાવચ્ચે કરે પણ પોતે ન ઇચ્છ, ર- કોઈ પોતે ઇચ્છે પણ વૈયાવચ્ચ ન કરે આદિ ચાર ચાર ભેદે પરપો કહા - અર્થર પણ માનકર નહીં, માનકર પણ કિર નહીં, કોઈ સાકર અને માનકર બંને, કોઈ બંને નહીં. ચાર ભેદે પરખ કહા • ગણઅર્થ પણ માનકર નહીં આદિ ચાર.. ચાર ભેદ પરખ કહા - ગણસંગ્રહર પણ માનનહીં આદિ ચાર ચાર ભેદ પુરષ કહi - ગણશોભાકર પણ માનકર નહીં આદિ ચાર.. ચાર ભેદે પણ કહ્યl - ગણશુદ્ધિકર પણ માનકર નહીં આદિ ચાર ભંગ ગણવા. ચાર ભેદ પર કહ્યા • કોઈ વેશ છોડે છે મ નહીં કોઈ ધર્મ છોડે છે વેશ નહીં કોઈ વેશ અને ધર્મ બંને છોડે છે, કોઈ વેશ કે ધર્મ એકે છોડતા નથી... ચાર ભેદ પુરણ કહ્યા - કોઈ ધર્મ છોડે છે પણ મર્યાદા નહીં આદિ ચાર... ચાર ભેદ પુરણ કહ્યા • પિયધર્મી પણ દેઢધર્મી નહીં, આદિ ચાર ભેદ. આચાર્યો ચાર ભેદે કહા - પ્રવજ્યાચાર્ય પણ ઉપસ્થાનાચાર્ય નહીં, ઉપસ્થાપનાચાર્ય પણ પ્રવજ્યાચાર્ય નહીં, બંને હોય, બંને ન હોય. આચાર્યો ચાર ભેદે કહ્યા - ઉશનાચાર્ય પણ વાચનાચાર્ય નહીં -- અંતેવાસી ચાર કહ્યા - પતાજનાંતેવાસી પણ ઉપસ્થાપનાંતેવાસી નહીં અાદિ યાર.. અંતેવાસી ચાર ભેદે કહ્યા - ઉશનાંતેવાસી પણ વારાના અંતેવાસી નહીં આદિ ચર... ચાર નિગ્રન્થો કહ્યા ૧- રાનિક શ્રમણ નિગ્રન્થ, મહાકમ, મહા ક્રિયાવાળો, અનાતાપી, અસમિત, તે ધર્મ આરાધક ન થાય. -- રાત્તિક શ્રમણ નિર્મસ્થ, કમી, અલાકિયાવાળો, તાપી, સમિત, તે ધર્મના આરાધક થાય. •૩- લધુરાનિક શ્રમણ નિર્ગસ્થ મહાકર્મી, મહા ક્રિચાવાળો, અનાતાપી, અસમિત, ધર્મના આરાધક ન થાય. -૪- લઘુરાનિક શ્રમણ નિર્જિ અલાકમ, અઘક્રિયાવાળો, આતાપી, સમિત, ધર્મના આરાધક થાય છે... નિક્શી ચાર ભેટ છે - હાનિકાશ્રમણી નિથિી પણ જમણવતુ કહેવી... શ્રાવકો ચાર ભેદે છે - રાનિક શ્રાવક આદિ શ્રમણવત. શ્રાવિકા ચાર ભેટે છે - રાત્તિકા શ્રાવિકા આદિ શ્રમણવત્ ચાર ગમ. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૪૨ • વિવેચન-૩૪ર : સૂત્ર સરળ છે. વિશેષ આ - થાન - ગાડા આદિ, તે બળદ આદિથી યુક્ત, વળી સમગ્ર સામગ્રી સહિત અથવા પૂવપિર કાલ અપેક્ષાએ જોડેલું. બીજું બળદથી જોડેલ પણ સામગ્રીથી નહીં, એ રીતે.. પુરુષ પણ ધનાદિ વડે યુક્ત અને ઉચિત અનુષ્ઠાનથી યુક્ત અથવા પહેલા પણ ધન અને ધમનુષ્ઠાનાદિથી યુક્ત અને પછી પણ યુક્ત, તે રીતે ચતુર્ભગી. અથવા દ્રવ્યલિંગથી યુક્ત અને ભાવલિંગથી યુક્ત તે પ્રથમ સાધુ, દ્રવ્યલિંગથી યુક્ત ભાવથી નહીં તે નિકુવાદિ, દ્રવ્યલિંગથી નહીં પણ ભાવલિંગ યુક્ત તે પ્રત્યેક બુદ્ધાદિ, ઉભયવિયુક્ત તે ગૃહસ્થાદિ. બળદ વડે યુક્ત અને યુક્ત પરિણત સામગ્રી વડે પ્રથમ રહિત થઈ યુક્તપણે પરિણત પુર્ષ પૂર્વવતુ જાણવો.. યુક્તરૂપ - સંગત સ્વભાવી કે પ્રશસ્ત યુકત તે યુકતરૂપ, પુરષ પહો ઘનાદિ અથવા જ્ઞાનાદિથી યુકત અને યુકતરૂપ તે ઉચિત વેષ.. યુક્ત પૂર્વવતુ અને શોભે છે કે જેની શોભા છે તે યુત શોભા, પુરુષ તો ગુણ વડે યુક્ત અને જેની શોભા ઉચિત છે તે યુક્ત શોભ. - શ્વાદિ વાહન અથવા ગૌડદેશમાં ચોસ બે હાથ પ્રમાણ અને વેદિકા સહિત તે યુમ્યક કહેવાય છે, તે વડે યુક્ત બેસવાની સામગ્રી વડે » પલાણસહિત, વળી વેગાદિથી યુક્ત, એ રીતે ચાનની જેમ વ્યાખ્યા કરવી. પ્રતિપક્ષ - દાષ્ટબ્લિક તેમજ જાણવું. તે કોણ ? - પુરુષના પ્રકારો પરિણત, રૂપ અને શોભા સૂત્રો વડે પ્રતિપક્ષસહ ચૌભંગી કહેવી. તે શોભા સૂત્રની ચતુર્ભાગી પર્યક્ત કહેવું . સાઉથ • ખેડનાર, ગાડામાં બળદાદિને જોડનાર પણ છોડનાર નહીં * * * એમ શેષ ભંગ પણ જાણવા. વિશેષ એ કે ચોથો ખેડે છે. અથવા ગાડા આદિને જોતરવાની તૈયારી કરનાર પ્રત્યે જોડાવનાર તે યોજાપયિતા અને છોડનારાને જે પ્રેરણા કરનાર તે વિયોકાપયિતા. લોકોત્તર પુરષ વિવક્ષામાં સાચી માફક સંયમ યોગમાં સાધને પ્રવતવનાર તે યોજયિતા, અનચિતથી અટકાવનાર તે વિયોજયિતા. યાન સૂર્ણ માફક ઘોડા, હાથીના સૂત્રો જાણવા... અશ્ચાદિનું વહન થતુ ગમન - ૪ - એક યુગ્ય માર્ગમાં જનાર હોય છે, ઉન્માર્ગમાં નહીં આદિ ચૌભંગી. અહીં વાહનની ગતિ વડે જ નિર્દેશમાં ચતુર્વિધપણે કહેલ હોવાથી તેની ચયનિ ઉદ્દેશ વડે યુક્ત ચાતુર્વિઘમ જાણવું. ભાવયુગ્ય પક્ષે મુખ્ય • સંયમ યોગનો ભાર વહન કરનાર સાધુ. માર્ગમાં જનાર તે અપમત્ત મુનિ, ઉન્માર્ગે જનાર તે દ્રવ્યલિંગી, બંનેમાં જનાર તે પ્રમત અને ચોથા ભંગે સિદ્ધ છે. ક્રમશઃ સત - સત્ ઉભય - અનુભય અનુષ્ઠાનવાળા હોવાથી અથવા પથ-ઉત્પથનું સ્વસમય-પરસમય હોવાથી અને થાય શબ્દનો ગતિરૂપ અર્થ વડે બોધ પર્યાયથી • x - ચતુર્ભગી છે. એક પુષ્પ રૂપવાનું કે સુંદર આકાર યુક્ત છે, ગંધ સંપન્ન નથી - આવળના ફૂલની જેમ, બીજું બકુલ જેવું, બીજું જાઈ જેવું, ચોયું બોરડીના પુષ્પ જેવું.. પુરુષ રૂપાળો કે સુવિહિતરૂપ યુક્ત, જાતિ, કુલ, બળ, રૂપ, બૃત, શીલ, ચારિત્ર એ સાત સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પદ સાથે દ્વિસંયોગી એકવીશ ચૌભંગી કરવી સુગમ છે. આમળા જેમ મધુર કે આમળો જ મધુર તે આમલકમધુર. - દ્રાક્ષ, તેની જેમ કે તે જ મધુર તે મૃઢીકામધુર, એ રીતે ક્ષીરવત્, ખંડવતું. આ ક્રમથી થોડું - બહુ • બહુતર - બહુતમ મધુર છે. જે આચાર્યો થોડા - બહુ - બહુતર - બહુતમ ઉપશમાદિ ગુણરૂપ મધુરતાવાળા છે, તેનું સામ્ય કહ્યું. પોતાની વૈયાવચ્ચ કરનાર તે આળસુ કે વિસંભોગી સાધુ, અન્યની વૈયાવચ્ચે કરનાર તે સ્વાર્થનિરપેક્ષ, સ્વ-પર વૈયાવચ્ચી તે સ્થવિકલ્પી, બંને પ્રકારથી નિવૃત્ત તે અનશનાદિ સ્વીકારેલ મુનિ... નિસ્પૃહ હોવાથી વૈયાવચ્ચ કરે જ છે, આચાર્ય કે ગ્લાનપણાને લઈને વૈયાવચ ઇચ્છે જ છે, કરે છે અને એ પણ છે તે સ્થવિર વિશેષ, બંનેથી નિવૃત્ત - જિનકલ્પી. અજર - દિગ્યામાદિને વિશે રાજાદિને હિતાહિત પ્રાપ્તિ-પરિહારના અનિ તથાવિધ ઉપદેશથી જે કરે તે અર્થકર-મંત્રી કે નૈમિત્તિક, તેઓ અર્થકર છે પણ માન કરતા નથી. “હું વણપૂછ્યું કેમ કહું ?” એમ માન કરતા નથી એ પ્રથમ, બીજા ત્રણ ભાંગા સુગમ હોવાથી જાણી લેવા. અહીં વ્યવહાર ભાષ્યની ગાથા છે - ચામાવિષયમાં રાજાએ પૂછેલ હોય કે ન પૂછેલ હોય તો પણ શુભાશુભને કહે, ત્રીજો ભંગ પૂછતા કહે, બીજો-ચોથો નિષ્ફળ છે. ગણ-સાધુ સમુદાયના કાર્યો કરે, તે ગણાર્યકર-આહારાદિથી સહાય કરે પણ પ્રાર્થનાની અપેક્ષાવાળો ન હોવાથી માન ન કરે. આ રીતે બીજા ત્રણ ભંગ પણ જાણી લેવા. કહ્યું છે કે - આહાર, ઉપધિ, શય્યાદિથી ગચ્છને મદદ કરે છે પણ માન ન કરે, બીજો મદદ ન કરે પણ માન કરે, ત્રીજો બંને કરે, ચોથો બંને ન કરે. અથવા હું ગચ્છનો કાર્ય કરનાર છું એમ માન ન કરે. હમણાં જ ગચ્છનું કાર્ય કહ્યું તે સંગ્રહ. આહારાદિ અને જ્ઞાનાદિ વડે ગચ્છ સંબંધી સંગ્રહ કરે તે ગણસંગ્રહકર. શેષ પૂર્વવતુ. કહ્યું છે - ગચ્છને માટે સંગ્રહ દ્રવ્ય અને ભાવથી બે ભેદે. તેમાં દ્રવ્યથી મહારાદિ અને ભાવથી જ્ઞાનાદિ. - x • પણ માન કરતો નથી. ગ૭ને નિર્દોષ સાધુસામાચારીમાં પ્રવર્તાવીને અથવા વાદી, ધર્મકથી, નૈમિતિક, વિધા અને સિદ્ધાદિપણાથી ગ9ની શોભા કરવાના શીલવાળો ગણ શોભાકર છે. પણ માનકર નથી, કેમકે પ્રાર્થનાનો અભિલાષી નથી, અથવા મદનો અભાવ છે...ગણને યથાયોગ્ય પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધિ કરે તે ગણશોધિકર અથવા આહારાદિને વિશે દોષની શંકા થતાં ગૃહસ્થ કુળમાં જઈને જે આહારની શુદ્ધિ કરે તે પ્રયમપુરષ, જે માનથી શદ્ધિ માટે જતો નથી તે દ્વિતીય, ગૃહસ્થની પ્રાર્થનાથી જે જાય તે તૃતીય અને જે પ્રાર્થનાને ઇચ્છતો નથી અને જતો નથી તે ચતુર્થ. રૂપ-સાધુવેશ, તેને કારણવશ છોડે પણ ચાઅિલક્ષણ ધર્મને ન છોડે છે - બોટિકમતમાં રહેલ મુનિવ૮, બીજા ધર્મને છોડે પણ વેશને નહીં તે નિલવ જેવો, બીજો બંનેને છોડે-દીક્ષા છોડનાર, બંનેને ન છોડે-સુસાધુવત્.. કોઈ જિનાજ્ઞાારૂપ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૪૨ co. ધર્મને છોડે પણ સ્વગચ્છકૃત મર્યાદા ન છોડે, કેટલાંક આચાર્યો તીર્થંકરના ઉપદેશ વિના ગચ્છ વ્યવસ્થા આ રીતે કરે છે - જેમકે અતિશયવાળું મહાકપાદિ શ્રુત અન્ય ગઝવાળાને ન આપવું. આમ કરવાથી તે જિનાજ્ઞાપાલનપ ધર્મને છોડે છે પણ ગચ્છમર્યાદા છોડતો નથી કેમકે સર્વ યોગ્ય મુનિને શ્રત આપવું તે જિનની આજ્ઞા છે. આ પહેલો પુરુષ. જે યોગ્યને શ્રુત આપે છે તે બીજો, જે અયોગ્યને આપે છે. તે ત્રીજો અને શ્રતનો નાશ ન થાય તે માટે શ્રત રક્ષામાં સમર્થ અન્ય ગચ્છના શિયને પોતાના ગચ્છની ક્રિયા કરીને શ્રત આપે છે તે ધર્મ અને ગચ્છમર્યાદાને છોડતો નથી તે ચતુર્થ. કહ્યું છે કે - સ્વયમેવ દિગ્બધ કરીને અન્ય ગચ્છવાળાને જે શ્રુત આપે છે, તે ઉભયને ધારણ કરતો હોવાથી અમે તેને પૂજીએ છીએ. ધર્મમાં પ્રીતિ અને સુખ વડે સ્વીકૃતિ હોવાથી જેને ધર્મપ્રિય છે તે પિયધર્મી છે પણ દેઢધર્મી નથી, આપત્તિમાં પણ ધર્મના પરિણામથી જે ચલિત ન થાય - ક્ષોભ ન પામે તે દેટધર્મી. કહ્યું છે - દશવિધ વૈયાવચ્ચમાં કોઈ એકમાં જદી ઉધમ કરે, પણ દેઢધર્મી ન હોવાથી ધૈર્ય અને વીર્ય - વડે કૃશ હોવાથી પરિપૂર્ણ નિર્વાહ ન કરી શકે, એ પ્રથમ ભંગ. - બીજો દેઢધર્મી છે - અંગીકૃત કાર્યનું પાલન કરે છે, પણ પિયધર્મી નથી, કેમકે કષ્ટ વડે ધર્મને સ્વીકારતો નથી. શેષ ભંગ સુગમ છે. કહ્યું છે - મહા કષ્ટ ધર્મ ગ્રહણ કરે છે, પણ ગ્રહણ કરેલાને બરોબર પાળે છે તે બીજો, બીજો ઉભયપકારે કલ્યાણરૂપ છે, ચોથો ઉભયથી પ્રતિકૂળ છે. આચાર્ય સૂગના ચોથા ભંગ વડે - જે દીક્ષા અને ઉત્થાપના આચાર્ય નથી તે કોણ ? તે કહે છે, ધમચાર્ય - પ્રતિબોધક. કહ્યું છે - જેને ધર્મનો ઉપદેશ કર્યો છે, તે ગૃહસ્થ કે શ્રમણ ધર્મગુરુ છે. કોઈક ત્રણ ભેદે કહે છે - ધર્માચાર્ય, દીક્ષાચાર્ય, ઉપસ્થાપનાચાર્ય. કોઈ બે ભેદે, કોઈ એક ભેદે હોય. ઉદ્દેશન • ગાદિ ણ ભણાવવામાં અધિકારી કચ્છો, તેમાં કે તેના વડે જે આચાર્ય તે ઉદ્દેશાનાચાર્ય. ઉભયશૂન્ય કોણ ? તે કહે છે - ધમચિાર્ય. અંતેવાસી - ગુર સમીપે વસવાના શીલવાળો - શિષ્ય. દીક્ષા વડે અંતેવાસી તે પ્રવાજનાંતેવાસી - દીક્ષિત અને મહાવતારોપણથી ઉપસ્થાપના અંતેવાસી - શિષ્ય. ચોથાભંગવાળો કોણ ? ધર્મના પ્રતિબોધથી કે ધર્મની ઇચ્છાથી આવેલ શિષ્ય તે ધમોવાસી.. જે ઉદ્દેશનાંતેવાસી કે વાયના અંતેવાસી નથી તે ચોથા ભંગવાળો કોણ ? - ધર્માન્તવાસી. બાહ્ય - અત્યંતર પરિગ્રહથી મુક્ત તે નિર્ગુન્ય - સાધુઓ. ભાવથી જ્ઞાનાદિ રનો વડે વિચરે તે સનિક - પર્યાય જ્યેષ્ઠ. શ્રમણ તે નિર્ઝન્ય. સ્થિતિ આદિથી મહાન અને તવાવિધ પ્રમાદાદિ વડે પ્રગટ જણાતાં કર્મો જેને છે તે મહાકર્મી કર્મબંધનના હેતુભૂત કાયિકયાદિ મહાકિયા જેને છે, તે મહા કિયાવાળો. શીતાદિ સહન કરવા રૂપ આતાપના જે નથી કરતો તે અનાતાપી કેમકે તે મંદશ્રદ્ધાવાળો છે. તેથી સમિતિ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વડે અસમિત, આવા પ્રકારનો સાધુ ધર્મનો આરાધક થતો નથી. બીજો પર્યાય જ્યેષ્ઠ, અલાકમાં, અપક્રિય હોવાથી ધર્મનો આરાધક થાય છે. મવમાનવ તે લઘુપર્યાયવાળો સનિક, આ રીતે નિર્ગુન્શી, શ્રમણોપાસક, શ્રમણોપાસિકા સંબંધી ત્રણે સૂત્રોમાં ચારચાર આલાવા થાય છે. • સગ-૩૪૩ થી ૩૪૫ - [૩૪] ચાર પ્રકારે શ્રાવકો કહ્યા • માતાપિતા સમાન, ભાઈ સમાન, મિત્ર સમાન, શોક સમાન... ચાર ભેદે શ્રાવકો કહ્યા - અરીસા સમાન, પતાકા સમાન, સ્થાણુ સમાન અને ખરકંટક સમાન. [૩૪] શ્રમણ ભગવત મહાવીરના [દશ) શ્રાવકોની સૌધર્મકામાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે.. (3xN) યાર કારણે દેવલોકમાં તુરંતનો ઉત્પન્ન દેવ મનુષ્યલોકમાં ella આવવાને ઇચ્છે તો પણ આવી ન શકે -૧- દેવલોકમાં તકાલ ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગોમાં મૂતિ, વૃદ્ધ, ગ્રથિત, આસક્ત થયેલો તે દેવ માનુષ્ય કામભોગોમાં આદરવાળો થતો નથી, શ્રેષ્ઠ માનતો નથી, પ્રયોજન નથી એવો નિશ્ચય કરે છે, નિદાન કરતો નથી, સ્થિતિ પ્રકલ્પ કરતો નથી.. -- તુરંતનો ઉત્પન્ન દેવ દેવલોકના કામભોગોમાં મૂર્શિત ચાવતુ આસક્ત થઈને તેને માતાપિતાનો પ્રેમ નષ્ટ થાય છે અને દિવ્ય પ્રેમનો સંકમ થાય છે.. •3- દેવલોકમાં તુરતનો ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગોમાં મૂર્ષિત યાવત આસકત થઇ એમ વિચારે કે હમણાં જઉં, મુહૂર્તમાં જઉં, તેટલા કાળમાં અલ્પાયુક મનુષ્યો મરણ પામ્યા હોય છે.. ૪તુરંતનો ઉત્પન્ન દેવ દેવલોકમાં દિવ્ય કામભોગોમાં મૂર્ણિત યાવતું આસક્ત થાય, તેને મનુષ્ય લોકની ગંધ પ્રતિકૂળ, પ્રતિલોમ થાય છે, મનુષ્યલોકની ગંધ પણ યાવતુ ૪૦૦-૫oo યોજન પર્યન્ત આવે છે... આ ચાર કારણે તcકાળ ઉx દેવ દેવલોકથી મનુષ્યલોકમાં શlણ આવવા ઈચ્છે તો પણ ન આવી શકે. ચાર કારણે તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્ય લોકમાં શીઘ આવવા ઇચ્છે તો શીઘ આવી શકે છે -- તકાળ ઉતપન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં અમૂર્ણિત યાવત અનાસકત હોય, તેને એમ થાય કે - મનુષ્યભવને વિશે માસ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર ગણિ, ગણધર કે ગણાવચ્છેદક છે, જેના પ્રભાવથી મેં આની દિવ્ય દેવત્રહિત, દિવ્ય દેવહુતિ મેળવી છે. પ્રાપ્ત કરી છે, સન્મુખ આવી છે, હું ત્યાં જઉં, તે ભગવંતને વંદન કરું યાવતુ પર્યાપાસના કરું. -- તત્કાળ ઉતજ્ઞ દેવ દેવલોકમાં ચાવતું આસકત ન થઈને એમ વિચારે કે - આ મનુષ્યભવમાં વીu જ્ઞાની કે તકરવી કે અતિ દુરસ્કારક છે, ત્યાં જઈને હું તે ભગવંતોને વાંદુ ચાવવું પÚપાસના કરું. •3- તત્કાળ ઉત્પન્ન ભવના માતા ચાવતુ પુત્રવધૂ છે ત્યાં જઉં, તેમની પાસે પ્રગટ થાઉં, તેમને આવા સ્વરૂપની આ દિવ્ય દેવત્રહિત, દેવહુતિ મેળવી છે - પામ્યો છું - અભિમુખ થઈ છે તે બતાવું. -- તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકમાં યાવત અનાસક્ત થઈને એમ વિચારે કે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૪૩ થી ૩૪૫ ૯૨ મનુષ્યભવના મારા મિત્ર, સખા, સુહત, સહાયક, સાંગતિક છે, તેઓને માટે પરસ્પર સંકેત છે કે જો હું પહેલા ઐતું તો માટે પ્રતિબોધ કરવો. આ ચાર કારણે યાવતું જલ્દી આવવા સમર્થ થાય. • વિવેચન-૩૪૩ થી ૩૪૫ - (૩૪૩-૩૪૪] માતા પિતા સમાન, ઉપચાર વિના સાધુ માટે એકાંત વત્સલભાdવાળા હોય છે.. ભાઈ સમાન-dવ વિચારાદિમાં નિષ્ફર વચનથી અપતિને લીધે અભતર પ્રેમ હોય પણ તયાવિધ પ્રયોજનમાં અતિ વત્સલ ભાવ હોય.. મિત્ર સમાનઉપચારસહિત વચન વડે પ્રીતિની ક્ષતિ થતાં આપદામાં પણ ઉપેક્ષા કરનાર હોવાથી.. જે બંનેનો સમાન પતિ હોવાથી સપત્ની, જેમ તે શોચપની ઇષ્યવશ તેના છિદ્રોને જુએ, તેમ જે સાઘમાં પણ જોવામાં તત્પર અને અનુપકારી હોવાથી સપત્ની સમાન. HIT • અરીસો, તેના સમાન, જે વર્ણવાતા ઉત્સર્ગ - અપવાદાદિ આગમોના ભાવોને યથાવત્ સ્વીકારે, સમીપે રહેલા પદાર્થોને અરીસા સમાન ગ્રહણ કરે છે.. પતાકા સમાન - જે વિચિત્ર દેશનાદિ વાયુ વડે ચોતરફથી ખેંચાતો હોવાથી જેનો બોધ અનિશ્ચિત છે.. સ્થાણુ સમાન-ગીતાર્થની દેશના વડે પણ જે કદાગૃહથી ચલાવી શકાતો નથી, તે અનમન સ્વભાવ બોધને લઈને સમજાવવા યોગ્ય નથી.. ખર્કંટક સમાન - જે સમજાવવા છતાં પોતાના કદાપ્રહથી ચલિત થતો નથી, એટલું જ નહીં પણ પ્રજ્ઞાપકને દુર્વચનરૂપ કંટક વડે વીંધે છે તે. જુર • નિરંતર કે નિષ્ઠર, જેમાં કાંટા છે તે ખર્કંટક -બાવળ આદિની ડાળ. તે લોકમાં ખરણ કહેવાય છે, તે કપડાને લાગતા તેને ફાડે છે અને તેને મૂકાવનાર પુરુષાદિના હાથ પણ વીંધાય છે, અથવા બીજાને જે ખડે છે તે ખરંટ - અશુચિ જેવો, તેના કુબોધને નિવારવા તત્પર પુરુષને સંસર્ગ માત્રથી દૂષણવાળો કરે છે, કુબોધ - કુશીલતા - અપકીર્તિને ઉત્પન્ન કરે છે વગેરે. [૩૪૫ શ્રાવકના અધિકારથી કહે છે - વાર્તા - આદિ, ત્રીજા સ્થાનકના ત્રીજા ઉદ્દેશાને વિશે પ્રાયઃ આ વ્યાખ્યાન કરાયેલું છે, તો પણ કંઈક કહે છે - અહીં સંબધ એ છે કે - દેવલોકને વિશે • દેવમણે, બં - શીઘ, વાપુ - સમર્થ છે, સામાન - મનોજ્ઞ શબ્દાદિ, મૂfક્ત - મૂઢ, કેમકે અનિત્યાદિ સ્વરૂપવાળા બોધમાં સમર્થ ન હોવાથી. વૃદ્ધ - તેની ઇચ્છાવાળો - અતૃપ્ત. ઘfથત • શબ્દાદિ વિષયમાં નેહરૂપ દોરડા વડે ગુંથાયેલ. અય્યપપત્ર - અત્યંત તન્મય (આદિ કારણે માનુષી કામભોગોમાં) આદરવાનું ન થાય, આ વસ્તુભૂત છે એમ પણ ન માને, તેઓને વિશે અર્થબંધન ન કરે - મારે તેનું કંઈ પ્રયોજન નથી એમ નિશ્ચય કરે. ન તેના વિશે નિદાન કરે - કે આ મને પ્રાપ્ત થાઓ. તેઓને વિશે હું રહું કે તે મારામાં રહે, આવા પ્રકારે સ્થિતિ મર્યાદા વડે પ્રકૃષ્ટ કાને ન કરે - અર્થાત્ તે કરવા આરંભ ન કરે. - x - - એવી રીતે દિવ્ય વિષય પ્રસક્તિ એ એક કારણ છે, જેથી તત્કાળ ઉત્પન્ન કામભોગમાં મૂર્ષિતાદિ આ દેવ, તથા તેનો માનુષી પ્રેમ વિછિન્ન થયેલ છે, માટે દિવ્ય સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રેમનું સંક્રમણ એ બીજું કારણ છે. તથા આ દેવ જે હેતુથી કામભોગમાં મૂર્શિતાદિ હોય, તેથી તેના પ્રતિબંધને લઈને દેવના કાર્યને વિશે આધીન થવાથી, મનુષ્યના કાર્યમાં આધીનપણું નથી, આ બીજું કારણ છે. તથા દિવ્યભોગમાં મૂર્કિતાદિ તેને માનુષી ગંધ પ્રતિકૂળ - દિવ્ય ગંધથી વિપરીત અને પ્રતિલોમ છે કેમકે તે ઇન્દ્રિય-મનને આલ્હાદકર નથી અથવા બંને શબ્દો એકાર્યવાચી છે પણ અતિ અમનોજ્ઞત્વ સૂચવવા બે શબ્દો કહ્યા છે. વત્તા વૈ વિકતા બતાવવા છે. કદાચ ભરતાદિ ક્ષેત્રમાં એકાંત સુષમાદિ સમયમાં ૪૦૦ યોજન જ, અન્યકાળે ૫oo યોજન છે કેમકે મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યયોની બહુલતાથી ઔદાકિ શરીરોની બદ્ધતા અને તેના મળની પુકળતાથી દુરભિગંધની પ્રયુરતા હોય છે. મનુષ્ય ક્ષેત્રમાં આવવા ઇચ્છતા દેવોને મનુષ્યફોનની ગંધ આવે છે, આમ મનુષ્ય ક્ષેત્રનું અશુભ સ્વરુપવા કહ્યું. પણ દેવ કે મનુષ્યાદિ નવ યોજન કરતા વિશેષ દૂરથી આવતી ગંધને જાણતા નથી અથવા આ વચનથી જે ઇન્દ્રિયના વિષયનું પ્રમાણ કહ્યું છે, તે ઔદારિક શરીર સંબંધી ઇન્દ્રિયોની અપેક્ષાએ સંભવિત છે. અન્યથા લક્ષાદિ યોજન પ્રમાણવાળા વિમાનોમાં દૂર રહેલા દેવો ઘંટાના શબ્દને કેમ સાંભળી શકે ? - x • નભવનું અશુભપણું દેવોને અહીં ન આવવા માટેનું ચોથું કારણ છે. શેષ સુગમ. આવવાના કારણો પ્રાયઃ પૂર્વવત્ છે, તો પણ કંઈક વિશેષ કહે છે કામભોગમાં અમૂર્ણિત દેવને એમ થાય કે - મારા ઉપકારી કોણ ? કહે છે - આચાર્ય. પ્તિ - સમીપપણું બતાવવા, વા - વિકપાયેં. સૂત્ર સુગમ છે. અહીં આચાર્ય - પ્રતિબોધક, દીક્ષાદાતા કે અનુયોગાચાર્ય.. ઉપાધ્યાય - સૂરદાતા.. પ્રવર્તક - આચાર્ય ઉપદિષ્ટ વૈયાવાદિમાં સાધુને પ્રવતવિ. સ્થવિર - સંયમયોગમાં સીદાતા સાધુને સ્થિર કરે તે સ્થવિર.. ગણિ - ગણ છે વિધમાન જેને તે ગણી - ગણાયાયે.. ગણધર - જિનેશ્વરના શિષ્ય વિશેષ કે આર્થિકા પ્રત્યે સાવધાન સિદ્ધાંત પ્રસિદ્ધ સાધુ વિશેષ. ગણાવચ્છેદક - ગણનો વિભાગ, અમુક મુનિનો સમુદાય જેને છે તે. તે અમુક સાધુને લઈને ગચ્છના આધાર માટે ઉપધિ આદિ ગવેષણા કરે. = ત્તિ. આ પ્રત્યક્ષ રહેલ રૂપવાળી - કાલાંતરે પણ અન્ય સ્વરૂપને નહીં ભજનારી તે દિવ્યા-સ્વનિ વિશે થયેલ કે પ્રધાન વિમાન, રન આદિ રૂપ દેવદ્ધિ, ધતિ - શરીરી ઉત્પન્ન કાંતિ અથવા ઈષ્ટ પરિવાર આદિ સંયોગલક્ષણ યુતિ. તિગ્મા - જન્માંતરે ઉપાર્જિત. પ્રતા - વર્તમાનમાં મળેલ. મજમવાર તા • ભોગ અવસ્થાને પ્રાપ્ત.. તે કારણે તે પૂજયોને સ્તુતિ વડે વંદના, પ્રણામ વડે નમન, આદર કે વાદિ વડે સત્કાર, ઉચિત પ્રતિપતિ કે સેવા વડે સન્માન કર્યું અને કલ્યાણ-મંગલ-દેવચૈત્યરૂપ એવી બુદ્ધિ વડે સેવા કરું. આ દેવને આવવાનું એક કારણ... શ્રુત જ્ઞાનાદિ વડે જ્ઞાની આદિ બીજું કારણ જાણવું. તથા ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, તેમની સમીપે હું પ્રગટ થાઉં મારી ગાદ્ધિને તેઓ જુએ તે બીજું કારણ... તથા મિગ-૫છીથી સ્નેહી થયેલ, સખા Page #182 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૪૩ થી ૩૪૫ બાળપણના સ્નેહી, સુહતુ - હિતૈષી, સાવ - સહચારી. અથવા એક કાર્યમાં બને પ્રવર્તનાર, ત - સાંગતિક - પરિચિત, તેઓને અમારી સાથે પરસ્પર સંકેત, પ્રતિશ્રત - અંગીકાર કરેલ છે. - દેવલોકથી આપણા બંનેમાં જે પહેલો ચ્યવે, તે બીજાને પ્રતિબોધ કરે, તે ચોયું કારણ. * * * * * ઇત્યાદિ નિગમન સૂત્ર. હમણાં દેવાગમન કહ્યું, તેના વડે ઉધોત થાય, વિપક્ષે અંધકાર થાય સૂત્ર-3૪૬ - ચાર કારણે લોકમાં આંધકાર થાય - અરિહંતનું નિવારણ થતાં, અરિહંત પ્રજ્ઞત ધર્મ નષ્ટ થતાં, પૂવનો વિચ્છેદ થતાં, અગ્નિ નષ્ટ થતાં. ચાર કારણે લોકમાં ઉધોત થાય - અરિહંતનો જન્મ થતા, અરિહંતો દીક્ષા લે ત્યારે, અરિહંતોના જ્ઞાનોત્પન્ન ઉત્સવે, અરિહંત નિવણિોત્સવે. એવી રીતે દેવાંધકાર, દેવોહોત, દેવમહિપાન, દેવોનું એકત્ર થd, દેવોનો કોલાહલ [આ બધામાં ચાર કારણો કહેવા] ચાર કારણે દેવેન્દ્રો મનુષ્યલોકમાં જલ્દી આવે છે. એમ જે ત્રીજા સ્થાનમાં કહ્યું તેમ યાવતું લોકાંતિક દેવ મનુષ્યલોકમાં જલ્દી આવે છે - (૧) અરિહંતોનો જન્મ થતાં - યાવત - (૪) અરિહંત નિવણિ મહોત્સવમાં. • વિવેચન-૩૪૬ - સૂત્ર સ્પષ્ટ છે. પણ લોકને વિશે દ્રવ્યથી અને ભાવથી અંધકાર જ્યાં જે થાય તે જાણવું. અરિહંતાદિના વિચ્છેદમાં દ્રવ્યથી અંધકાર થાય છે, કેમકે તેના ઉત્પાદરૂપ છે. છત્રભંગાદિ જોદઘાતની જેમ. અતિ વિચ્છેદમાં દ્રવ્યથી જ અંધકાર થાય છે કેમકે તેનો તેવો સ્વભાવ છે. •x• ભાવથી પણ અંધકાર થાય, કેમકે દુષમકાળમાં આગમાદિનો અભાવ હોય છે. પૂર્વે દેવાગમન કહ્યું, હવે દેવાધિકાર વિશિષ્ટ સૂત્રને વિસ્તારથી કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ આ - લોકોધોત ચારે સ્થાનોમાં દેવના આગમચી છે. જન્મ આદિ ત્રણમાં તો સ્વ-રૂપથી પણ થાય છે. જેમ લોકાંધકાર તેમ દેવાંધકાર પણ ચાર કારણે થાય છે. દેવ સ્થાનોમાં પણ અરિહંતાદિ વિચ્છેદકાળે વસ્તુમાહાભ્યથી ક્ષણ માત્ર અંધકાર થાય, એમ અહતના જન્માદિમાં દેવોના સ્થાનમાં ઉધોત થાય છે. દેવ સન્નિપાત - મિલાપ, તિવા - દેવોની લહેરી - કલોલ, રેવા - પ્રમોદપૂર્વક કલકલ.. એમ જ દેવેન્દ્રો, મનુષ્યલોકમાં અહંતુ આદિના જન્માદિમાં આવે, જેમ સ્થાન-3, ઉદ્દેશો-૧-માં કહ્યું, તેમ દેવેન્દ્રોના આગમનથી લોકાંતિક સૂત્રપર્યા કહેવું. પરિનિર્વાણ મહોત્સવમાં આવે તે જોયું કારણ અહીં વિશેષ છે અરિહંતોના જન્માદિમાં દેવાગમન કહ્યું હવે અરિહંતોના પ્રવચનાર્થે દુઃસ્થિત સાધુને દુ:ખશય્યાદિ બે સૂત્ર કહે છે– • સૂત્ર-૩૪૩,૩૪૮ - ચાર પ્રકારે દુ:ખશય્યા કહી - તેમાં આ પહેલી દુ:ખશા કોઈ મુંડિત ૯૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ થઈને ઘેરથી નીકળી અણગર પdજ્યા લઈ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, દ્વિધાભાવને પામે, કલુષતા પામી નિન્ય પ્રવચનની ગ્રહદ્રા ન કરે, પ્રતીતિ ન કરે, રુચિ ન કરે નિર્થીિ પ્રવયનની શ્રદ્ધા ન કરતો, પ્રીતિ ન કરતો રચિ ન કરતો મનને ઉંચુ-નીચું કરે છે, ધર્મથી ભ્રષ્ટ થાય તે દુઃશસ્યા-૧. હવે બીજી દુઃખાસ્યા - તે મુંડ થઈને ઘેરથી નીકળી ચાવતુ પતજિત થઈ સ્વકીય લાભથી તુષ્ટ ન થાય, બીજાના લાભની આશા કરે, ગૃહ-પ્રાર્થનાઅભિલાષા કરે, બીજાના લાભની આશા યાવત અભિલાષા કરતો મનને ઉંચનીચું કરે, ધર્મથી ભ્રષ્ટ થાય તે બીજી દુઃખશય્યા-ર. હવે બીજી દુ:ખશય્યા - તે મુંડ થઈ ચાવતુ દીક્ષા લઈ દિવ્યમાનુષ કામભોગની આશા યાવત્ અભિલાષા કરે, દિવ્યમાનુર્ષિક કામભોગની આશા યાવત્ અભિલાષા કરતો મનને ઉંચુંનીચું કરે, ભ્રષ્ટ થાય તે દુ:શિસ્યા-3. હવે ચોથી દુઃખશય્યા - તે મુંડ થઈ યાવત દીક્ષા છે, તેને એમ થાય કે જ્યારે હું ગૃહવાસમાં વસતો હતો ત્યારે સંભાધન-પરિમર્દન-ગામઆખ્યાન, ગમ પ્રHIલન પામતો હતો. જ્યારથી હું મુંડ યાવતુ પતંજિત થયો છું ત્યારથી સંભાધન યાવતુ નાન પામતો નથી. તે સંભાધનાદિની આશા યાવ4 અભિલાષા કરે. આ સંબાદાન યાવત સ્નાનની આશા કરતો યાવતું મનને ઉંચુ-નીચું કરે અને ધર્મભ્રષ્ટ થાય તે ચોથી દુઃખશય્યા. ચાર સુખશસ્યાઓ કહી • તેમાં આ પહેલી સુખશા - તે મુંડ થઈને ઘેરથી નીકળી અણગાર dજ્યા લઈને નિગ્રન્થ પ્રવચનમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સક, દ્વિધા ભાવને પ્રાપ્ત કgષતા ન પામેલ, નિન્જ પ્રવચનની શ્રદ્ધા કરે પ્રીતિ કરે રુચિ કરે, નિન્ય પ્રવચનની શ્રદ્ધા કરતો, પ્રીતિ કરતો, રુચિ કરતો મનને ઉંચ-નીચું ન કરે, ધર્મથી ભ્રષ્ટ ન થાય તે પહેલી સુખ શય્યા. - હવે બીજી સુખશય્યા - તે મુંડ યાવતુ ધ્વજિત થઈને પ્રાપ્ત લાભથી તુષ્ટ થાય, બીજાના લાભની આશા ન કરે, પૃહા ન કરે, પ્રાર્થના ન કરે, અભિલાષા ન કરે, બીજાના લાભની આw ચાવતુ અભિલાષા ન કરતો મનને ઉંચ-નીચું ન કરે, ભ્રષ્ટ ન થાય તે બીજી સુખશા . હવે ત્રીજી સુખશય્યા - મુંડ યાવતું પતંજિત થઈને દિવ્યમાનુર્ષિક કામભોગની આશા યાવતુ અભિલાષા ન કરે. દિવ્યમાનુર્ષિક કામભોગની આશા ચાવતુ અભિલાષા ન કરતો મનને ઉંચ-નીચું ન કરે, ધર્મભ્રષ્ટ ન થાય તે ત્રીજી સુખશવ્યા. - હવે ચોથી સુખશા - તે મુંડ થઈને ચાવતું પતંજિત થઈને, તેને એમ થાય કે . જે તે હe, નિરોગી, બલિષ્ઠ, શ્રેષ્ઠશરીરી એવા અરહંત ભગવંત કોઈપણ ઉદાર, કલ્યાણકારી, વિપુલ, આદરપૂર્વક, અચિંત્ય શક્તિયુકત અને કર્મયના કારણભૂત તપોકર્મ અંગીકાર કરે છે, હું આગ્રુપગર્મિક • ઔપકમિક વેદનાને સમ્યક સહેતો નથી, મતો નથી, તિતિtતો નથી, આધ્યાસિત કરતો Page #183 -------------------------------------------------------------------------- ________________ ૪/૩૪૭ થી ૩૪૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ નથી. આમ્યુપરમિક - ઔપક્રમિક વેદનાને સગફ રીતે ન સહેનાર યાવતું આધ્યાસિત ન કરનાર એવા મને શું પ્રાપ્ત થાય છે ? એકાંતથી મને પાપકર્મ થાય છે. આમ્યુપરમિક યાવત સમ્યફ સહેતા યાવત્ અધ્યાસિત કરતા મને શું પ્રાપ્ત થાય? એકાંતથી નિર્જરા થાય છે. આ ચોથી સુખશા .. ૩િ૪૮] વાચનાને અયોગ્ય ચાર છે - અવિનીત, વિગઈ સકત, અનુપમાંત અને માયાવી.. વારાનાને યોગ્ય ચર છે - વિનીત, વિગઈમાં આસકત, ઉપશાંત અને કપટરહિત. • વિવેચન-૩૪૩,૩૪૮ - [૩૪] દુ:ખ દેનારી શય્યા તે દુ:ખશય્યા ચાર છે, દ્રવ્યથી તેવા પ્રકારની ખાટ વગેરે, ભાવથી દુષ્ટચિત વડે - દુષ્ટ શ્રમણપણા સ્વભાવવાળી શય્યા ૧- પ્રવચન અશ્રદ્ધા, ૨- પરલાભ પ્રાર્થના, ૩- કામાશંસા, ૪- નાનાદિ પ્રાર્થના, સૂત્રમાં કહી છે. તે ચાર શય્યા મળે કોઈક ભારેકર્મી - x - શાસનને વિશે એક ભાવ વિષયક સંશયસહિત, અન્યમત પણ સારો છે એવી બુદ્ધિવાળો, ફળ પ્રત્યે શંકાવાળો બુદ્ધિ વડે દ્વિઘાભાવને પામેલ - આ બધું આ પ્રમાણે છે કે બીજી રીતે? ‘આ એમ નથી જ' એવી વિપરીત બુદ્ધિવાળો, આ એમ છે એવી શ્રદ્ધા કરતો નથી, પ્રીતિથી સ્વીકારતો નથી, અભિલાષા અતિરેકથી આસેવનાના સન્મુખપણે રુચિ કરતો નથી. મનને અસમંજસ કરે છે. તેથી ધર્મનાશ અથવા સંસાને પામે છે. એ રીતે તે શય્યામાં દુઃખે રહે છે. પોતાના વડે જે મેળવાય કે મેળવવું તે લાભ - અજ્ઞાદિ કે નાદિ, તેની આશા કરે છે, તે અવશ્ય મને આપશે એ રીતે આસ્વાદે છે - બીજાથી મળે તો જ ખાય છે, વાંછે છે, યાચે છે, પ્રાપ્ત થાય તો પણ અધિકતર લાભને ઇચ્છે છે. શેષ ઉક્ત અર્થ પ્રમાણે, એ રીતે તે દુઃખમાં રહે છે. ત્રીજી સુગમ છે. ચોથી આ - ઘરવાસમાં હતો ત્યારે શરીરના હાડકાંને સુખવાદિ વડે નિપુણતાથી મર્દન વિશેષ, લોટ વગેરેથી મસળવા માગ, તેલ આદિ વડે ગને ચોપડવું, અંગને ધોવું. આ લાભમાં મને કોઈ નિષેધ કરતું ન હતું. શેષ સુગમ છે. આ ચોથી દુ:ખશય્યા છે. દુ:ખશસ્યાથી વિપરીત સુખશા પૂર્વવતુ જાણવી. વિશેષ આ - શોકના અભાવે હર્ષિત, જ્વરાદિ સહિત, પ્રાણવાનું, સુંદર શરીરી, અનશનાદિ મધ્યે કોઈ એક તપ, આશંસાદિ દોષના અભાવે ઉદાર ચિતયુક્ત, મંગલરૂપ, ઘણા દિવસ કસ્વાથી વિપુલ, ઉત્કૃષ્ટ સંયમ યુક્ત, આદરથી સ્વીકારેલ, અચિજન્ય શક્તિ યુક્ત, બદ્ધિ વિશેષના કારણભૂત, કર્મક્ષયના કારણભૂત, મોક્ષસાધક હોવાથી] તપ ક્રિયાનો આશ્રય કરે છે. લિંક - પ્રશ્નાર્થે છે, સંન - સંબોધનાર્થે છે. પુનઃ - પૂર્વોક્ત શબ્દથી ભિન્ન અને દેખાડે છે. આભ્યપગમિકી - શિરના લોચ અને બ્રહ્મચર્યાદિનો સ્વીકાર જેમાં કરાય છે છે. ઔપકમિટી » જેના વડે આયુષ્યનો ઉપક્રમ થાય તે • જ્વર અને અતિસારદિ વ્યાધિમાં થયેલ છે. એવી તે બંને વેદનામાં સન્મુખ જવા વડે હું સહન કરું છું. * * • x • અર્થાત તેનાથી ભાગતો નથી, પોતાના કે પરના વિશે ક્રોધ વિના ક્ષમા કરું, અદીનપણે તિતિક્ષા કરું, અત્યંત સ્વસ્થતા વડે તે જ વેદનામાં હું રહું છું અથવા આ શબ્દો કાર્ચક છે. મ - વિતર્ક અર્થમાં નિપાત છે. - થાય છે ? viતી એકાંતે કે સર્વથા. આ દુ:ખશય્યાવાળા નિર્ગુણ અને સુખશય્યાવાળા સગુણ છે. આ કારણથી નિર્ગુણ અને સગુણને વાચના યોગ્યતા બતાવે છે. | [૩૪૮] સૂગ સુગમ છે. વિશેષ આ - વિગઈ તે દૂધ વગેરે. પ્રાકૃત એટલે અધિકરણ કરનાર કોપ... હમણાં વાચનાને યોગ્ય અને અયોગ્ય પુરષો કહ્યા. પુરુષના અધિકારી પુરુષવિશેષનું પ્રતિપાદન કરે છે– • સૂત્ર-૩૪૯ : [૧] ચાર ભેદે પરણો કહ્યા - પોતાને પોષે બીજાને નહીં, બીજાને પોષે પોતાને નહીં પોતાને અને પરને પોષે, બંનેને ન પોષે છે. | ( ચાર ભેદે પુરુષો કહા - કોઈ દુર્ગત અને દુર્ગત, કોઈ દુર્ગતિ અને સુરત, કોઈ સુગત અને દુર્ગત કોઈ સુગત અને સુગd. [3] ચાર ભેદ પુરષો કહા - દુગત અને દુર્વત, દુર્ગત અને સુવત, સુરત અને દુર્વત, સુગત અને સુdd. [૪] ચાર ભેદે પુરુષો કહા - દુર્ગત અને દુહત્યાનંદ, દુર્ગતિ અને સુપત્યાનંદ આદિ ચાર. [૫] ચાર ભેદે પૂરો કહ્યા - દુર્ગત અને દુર્ગતિગામી, દુર્ગતિ અને સુગતિગામી આદિ ચાર. [૬] ચાર ભેદ પુરો કહ્યા - દુર્ગતિ અને દુગતિ ગd, દુર્ગત અને સુગતિગત આદિ ચાર, | [] ચાર ભેદે પુરણ કહ્યા - અજ્ઞાની અને અજ્ઞાની, અજ્ઞાની અને જ્ઞાાની. જ્ઞાની અને અજ્ઞાની, જ્ઞાની અને જ્ઞાની.. [૮] ચાર ભેદે પણ કહ્યા - અજ્ઞાની અને અજ્ઞાન ભલ, અજ્ઞાની અને જ્ઞાાન લલ, ફાની અને અજ્ઞાનબલ, જ્ઞાની અને જ્ઞાનભલ. [6] ચાર ભેદે પુરણ કહ્યા - અજ્ઞાની અને અજ્ઞાનબલમાં આનંદ માનનાર, અજ્ઞાની અને જ્ઞાનબલમાં આનંદ માનનાર આદિ ચાર [૧૦] ચાર ભેદે પુરુષ કા - પરિજ્ઞાતકમ પણ પરિજ્ઞાત સંજ્ઞા નહીં, પરિજ્ઞાત સંજ્ઞા પણ પરિજ્ઞાતકમાં નહીં આદિ ચાર. [૧૧] ચાર ભેદ પુરષ કહ્યા • પરિજ્ઞાતકમાં પણ પરિજ્ઞાત ગૃહાવાસ નહીં, પરિજ્ઞાત ગૃહાવાસ પણ પરિક્ષાત કમાં નહીં આદિ ચાર. [૧] ચાર ભેદે પુરુષ કહ્યા - પરિજ્ઞાન સંજ્ઞા પણ નોપટિજ્ઞાત ગૃહવાસ, પરિજ્ઞાત ગૃહાવાસ પણ નોપરિજ્ઞતસંજ્ઞા -- [૩] ચાર ભેદે પરણો કહ્યા • ઇહસ્થ પણ પરસ્થ નહીં, રસ્થ પણ ઇહસ્થ નહીં આદિ ચાર. [૧૪] ચાર ભેદે પુરુષ કહ્યા - કોઈ એકથી વધે પણ એકથી ઘટે, કોઈ એકથી વધે પણ બે થી ઘટે, કોઈ બે થી વધે પણ એકથી ઘટે, કોઈ બે થી વધે અને જેથી ઘટે.. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૪૯ €9 [૧૫] ચાર કંથક [ઘોડા] કહ્યા - કીર્ણ અને કીર્ણ, કીર્ણ અને ખલુંક, ખલુંક ને કીર્ણ, ખલુંક અને ખલુંક.. એ રીતે [૧૬] ચાર ભેદે પુરુષો કહ્યા - આકીર્ણ અને આકર્ષ આદિ ચાર ભેદ. [૧] ચાર કંથગ [ઘોડો કહ્યા - કીર્ણ અને કીર્ણતાથી વિચરનાર, કીર્ણ અને બલ્કતાથી વિચરનાર આદિ-૪-.. [૧૮] એ રીતે પુરો ચાર ભેદ કહ્યા - આકીર્ણ અને આકીર્ણતાથી વિચરનર આદિ ચાર ભંગ. [૧૯] ચાર પ્રકંથક [ઘોડા કહ્યા - જાતિ સંપન્ન પણ કુળસંપન્ન નહીં, આદિ ચાર ભંગ.. [૨] એ રીતે પુરુષોના પણ ચાર ભેદ જાણવા. રિસ] ચાર કંથક કહ્યા - જાતિસંપન્ન પણ બળસંપન્ન નહીં આદિ ચાર ભંગ. [૨] એ રીતે ચાર ભેદે પરણોની ચૌભંગી જાણવી. ૩િ] ચાર ભેદે કંથક કહા - જાતિસંપન્ન પણ રૂ૫સંપન્ન નહીં આદિ ચૌભંગી.. [૪] એ રીતે ચાર ભેદે પુરુષોની ચૌભંગી જાણવી. [૫] ચાર ભેદે કંથક કહા - જાતિસંપન્ન પણ જયસંપન્ન નહીં, આદિ ચૌભંગી.. (ર૬) એ રીતે ચાર ભેદે પુરુષોની ચૌભંગી જાણવી. ]િ એ રીતે કુલસંપન્ન અને બલસંપEIની ચૌભંગી.. [૨૮] કુલ સંપન્ન અને રૂપ સંપની ચૌભંગી.. [૨૯] કુલ સંપન્ન અને જય સંvyની ચૌભંગી.. [30] બલ સંપન્ન અને રૂપ સંપની ચૌભંગી.. [૩૧] બલ સંપન્ન અને જય સંપની ચૌભંગી.. [૩૨ થી ૩૬) એ રીતે પ્રતિપક્ષરૂપ પુરુષમાં પણ કુલ-ભલ, કુલ-રૂપ, બલ-રૂષ આદિ ચૌભંગીઓ કહેવી.. [3] ચાર કંથકો કહા - રૂપ સંપન્ન પણ જય સંપન્ન નહીં આદિ ચાર એ પ્રમાણે [૩૮] ચાર ભેદે પણ કહ્યા - રૂપ સંપન્ન પણ જય સંપન્ન નહીં. [36] ચાર ભેદે પુરુષ કહ્યા - સિંહની જેમ નીકળી સિંહની જેમ વિચરે, સિંહની જેમ નીકળી શિયાળની જેમ વિચરે, શિયાળની જેમ નીકળી સિંહની જેમ વિચરે, શિયાળની જેમ નીકળી શિયાળની જેમ વિસરે. • વિવેચન-3૪૯ - [૧] આત્માને ભરે છે - પોષણ કરે છે તે આત્મભરી, બીજાને પોષે છે તે પરંભરી, તેમાં પ્રથમ ભંગમાં સ્વ કાર્યને જ કરનાર તે જિનકભી, બીજો ભંગ પરના કાર્યને જ કરનાર તે ભગવંત અરિહંત, કેમકે તેનું પોતાનું સર્વ કાર્ય સમાપ્ત થયું હોવાથી બીજાને પ્રયોજન પ્રાતિ દક્ષતાપૂર્વક કહેનાર છે, બીજો ભંગ સ્વ-પર કાર્ય કારી છે, તે વિકલ્પી, કેમકે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનથી પોતાનું કાર્ય કરનાર અને વિધિવત્ સિદ્ધાંત દેશનાથી બીજાના કાર્ય સંપાદક પણ હોય છે. ચોથા ભંગમાં ઉભય અનુપકારી છે, તે મૂઢમતિ અથવા યથાવૃંદ છે. આ રીતે લૌકિક પુરુષને યોજવો. | [૨] ઉભય અનુપકારી દુર્ગત-દરિદ્ર જ હોય માટે દુર્ગત સૂત્ર કહે છે-દુર્ગતપૂર્વે ધનરહિત, પછી જ્ઞાનાદિરનવિહીન હોવાથી દરિદ્ર છે. અથવા દ્રવ્યથી દરિદ્ર અને ભાવથી પણ દદ્ધિ તે પ્રથમ ભંગ. એ રીતે બીજા ત્રણ પણ જાણવા. વિશેષ આ • [6/7] ૯૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સુરત - ધનિક. દ્રવ્યથી ધની, ભાવથી જ્ઞાનાદિવાન. [3] કોઈ દુર્ગત વ્રતવાળો થાય માટે દુર્તત સૂત્ર કહે છે. દુર્વત એટલે અયથાર્થ વ્રતવાળો અથવા દુર્ભય - આયને વિચાર્યા વિના વ્યય કરનાર. અથવા કુસ્થાનને વિશે વ્યય કરનાર તે એક, બીજો દરિદ્ર છતાં સુવત-નિતિયાર નિયમવાળો કે ઉચિત પ્રવૃત્તિથી સુવ્યય કરનાર, શેષ સ્પષ્ટ. [૪] દુર્ગત પૂર્વવત, દુuત્યાનંદ - ઉપકારીએ કરેલ ઉપકાને ન માનનાર, જે માને છે તે સુપ્રત્યાનંદ. [૫] [ગત - દરિદ્ર થઈને જે દુર્ગતિમાં જશે તે દ્ગતિગામી. એમ બીજા ત્રણ ભાંગા જાણવા. વિશેષ આ - સુગતિમાં જશે તે સુગતિગામી, સુગત એટલે ઈશ્વર [શ્વર્યવાનું. [૬] દુર્ગત - પૂર્વવત્, દુર્ગતિમાં જનાર તે યાત્રિક ઉપર કોપ થવાથી તેને મારવા તત્પર થયેલ દ્રમક જેવો. એમ બીજા ત્રણ ભાંગા જાણવા. | [] તમન્ - અંધકાર, પૂર્વે અજ્ઞાન કે અંધકારરૂપ, પછી પણ અંધકારરૂપ, એ એક ભંગ બીજો ભંગ - પહેલા તમરૂપ, પછી જ્યોતિરૂપ કેમકે જ્ઞાન મેળવવાથી કે પ્રસિદ્ધિ પામવાથી. શેષ બે ભંગ સુગમ છે. [૮] તન્ - કુકર્મ કરવાથી મલિન સ્વભાવવાળો, * અજ્ઞાત છે સામર્થ્ય જેનું તે તમઃબલ અથવા તમન્ - અંધકારમાં જેનું બલ છે તે, તમ:વત - અસત્ આચારવાનું અજ્ઞાની અથવા સકિચર - ચોર આદિ તે એક ભંગ. બીજો સમન્ - પૂર્વવતુ, જ્યોતિબલ - જેનું જ્ઞાનબલ છે તે અથવા સૂર્યાદિનો પ્રકાશ, તે જ છે બલ અથવા તેમાં - પ્રકાશમાં બલ જેવું છે કે જ્યોતિબલ. આ અસદાચારી જ્ઞાનવાનું કે દિનચારી તે બીજો ભંગ. ત્રીજો-જ્યોતિ-સત્કર્મને કરનાર હોવાથી ઉજ્જવલ સ્વભાવવાળા અને તમોગલ પર્વવતુ, આ સદાયાસ્વાળો અજ્ઞાની કે કારણવશાત્ સમિમાં ગમન કરનાર એ ત્રીજો ભંગ. ચતુર્થભંગ સુગમ છે - સદાચારીજ્ઞાની, દિનચર. [૯] તથા તમ - તH: મિથ્યાજ્ઞાન કે અંધકાર, તે જ કે તેમાં બલ છે અર્થાત્ તમોબલમાં અથવા ઉત્તરૂપ તમમાં અને સામર્થ્યમાં રતિ કરે છે તે તમોબતપરંજન તે એક ભંગ. એ રીતે જ્યોતિબલપરંજન પણ જાણવા. વિશેષ આ - જ્યોતિ - સમ્યગુજ્ઞાન કે સૂર્યાદિ પ્રકાશ. એમ જ બીજા બે ભંગ જાણવા. અહીં પણ તે જ પૂર્વોક્ત પુરષ-વિશેષ પ્રરંજન વિશેષિત સમજવા અથવા તમ પૂર્વવતુ કે પ્રસિદ્ધ તમોબલ - અંધકારના બલ વડે ચાલતો જે લજાય તે તમોબલ પ્રલંજન-પ્રકાશયારી તે એક ભંગ, એમ બીજા પણ જાણવા. વિશેષ એ કે - બીજો પુરપ અંધકારમાં ચાલનાર, બીજો પ્રકાશચારી, ચોયે કારણે અંધકાચારી છે, પffન1 પાઠ છે - ત્યાં તમ: અજ્ઞાન કે અંધકારના બલ વડે અને જાતિ - જ્ઞાન કે પ્રકાશના બલ વડે, પ્રજ્વનિત • મદવાળો થાય છે તે. [૧૦] જ્ઞપરિજ્ઞાથી સ્વરૂપથકી જાણેલા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે છોડેલા છે કૃષિ આદિ કર્મ જેણે તે પરિજ્ઞાતકમાં, આહાર સંજ્ઞાદિ નથી જાણેલ જેણે તે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૪૯ અપરિજ્ઞાતસંજ્ઞ, અભાવિતાસ્ય પ્રવજિત કે શ્રાવક તે એક ભંગ. પરિજ્ઞાતસંજ્ઞ - સદ્ભાવનાથી ભાવિત હોવાથી પરિજ્ઞાતકમ નહીં - કૃષ્ણાદિથી અનિવૃત શ્રાવક, તે બીજો ભંગ. ત્રીજા ભંગમાં સાધુ અને ચોથા ભંગમાં અસંયત છે. [૧૧] પરિજ્ઞાત કમ - સાવધનું કરણ - કરાવણ - અનુમોદનથી નિવૃત અથવા કૃષિ આદિથી નિવૃત્ત પણ ગૃહવાસને છોડેલ નથી તે અપવ્રજિત આ એક ભંગ, બીજ ભંગમાં ગૃહવાસને છોડેલ પણ આરંભને ન છોડેલ દુષ્ટ સાધુ, ત્રીજા ભંગમાં સુસાધુ અને ચોથા ભંગમાં અસંયત. [૧૨] વિશિષ્ટ ગુણનું સ્થાનક હોવાથી સંજ્ઞાને છોડનાર, પણ ગૃહસ્થ હોવાથી ગ્રહવાસને છોડેલ નથી તે એક ભંગ, બીજો પતિ હોવાથી ગૃહવાસને છોડેલ છે પણ અભાવિત હોવાથી સંજ્ઞાને છોડેલ નથી તે બીજો ભંગ, ત્રીજો ભંગ - તે બંનેને છોડેલ છે, ચોથો - તે બંનેને છોડેલ નથી. [૧૩] આ જન્મમાં જ ભોગ સુખાદિ પ્રયોજન અથવા “આ જ સારું છે” એવી આસ્થા, બુદ્ધિ જેની છે તે ઈહાર્થ કે ઈહાસ્ય ભોગપુરષ અથવા લોકમાં પ્રતિબંધ પામેલ, પ~-જન્માંતરને વિશે જ પ્રયોજત કે આસ્થા જેને છે તે પરાર્થ અથવા પરા તે સાધુ કે બાલતપસ્વી, ઉભયલોકને વિશે પ્રયોજન કે આસ્થા જેને છે તે સુશ્રાવક, ઉભય પ્રતિબદ્ધ કે ઉભય પ્રયોજન હિત તે કાલશૌકરિકાદિ મૂઢ - અથવા - કોઈ વિવક્ષિત ગ્રામ આદિમાં જ રહે તે રૂચ્છિ, તેમાં બંધાયેલ ન હોવાથી પરW. તે એક ભંગ. બીજો પગ-પ્રતિબંધથી રથ. ત્રીજો- ઉભયસ્થ અને ચોથો તો સર્વત્ર પતિબદ્ધ હોવાથી અનુભયસ્થ-સાધુ. [૧૪] કોઈ એક વડે - મૃત વડે વૃદ્ધિ પામે છે અને એક • સમ્યગ્દર્શનથી હીન થાય છે, કહ્યું છે . જેમ જેમ બહુશ્રુત હોય, સંમત હોય, શિષ્યગણથી સંપરિવૃત, સિદ્ધાંતમાં અવિનિશ્ચિત, તે સિદ્ધાંતનો પ્રત્યનિક છે. આ એક ભંગ. બીજો • ચોક વડે એટલે શ્રતથી વૃદ્ધિ પામે છે અને બે - સભ્ય દર્શન તથા વિનયથી હીન થાય છે. ત્રીજો બે વડે એટલે શ્રુત, અનુષ્ઠાન વડે વૃદ્ધિ પામે છે, પણ બે - સમ્યગ્દર્શન અને વિનયથી હીન થાય છે. • અથવા • જ્ઞાનથી વૃદ્ધિ અને રાગથી હીન તે એક, જ્ઞાનથી વૃદ્ધિ અને ગદ્વેષથી હીન તે બીજો, જ્ઞાન-સંયમથી વૃદ્ધિ અને રાગથી હીન તે બીજો, જ્ઞાનસંયમથી વૃદ્ધિ અને સગદ્વેષથી હીન તે ચોવો. અથવા - ક્રોધથી વૃદ્ધિ અને માયાથી હીન, ક્રોધથી વૃદ્ધિ અને માયા લોભથી હીન, ક્રોધ-માનથી વૃદ્ધિ અને માયાથી હીન, ક્રોધ-માનથી વધે છે અને માયાલોભથી ઘટે છે. [૧૫] પ્રકંથક કે કંથક - અશ્વ વિશેષ. મrf - વેગ આદિ ગુણોથી પૂર્વે વ્યાપ્ત પછી પણ વ્યાપ્ત, તે પ્રથમ ભેદ. બીજો પ્રથમ અકીર્ણ પણ પછીથી ખાંકગળિઓ કે અવિનીત. બીજો પહેલા ખલુંક પણ પછીથી આકીર્ણ-ગુણવાન, ચોથો પહેલા અને પછી પણ ખાંક-ગળિઓ. ૧૦૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ [૧૬] મf - ગુણવાનું અને આકીર્ણતાથી - વિનય, વેગાદિ ગુણવાનપણે પ્રવર્તે છે કે વિચારે છે. બીજો આકીર્ણ પણ આરોહ દોષ વડે ગળિયાપણે વહે છે. ત્રીજો ખલુંક છે પણ આરોહક ગુણથી આપીગુણથી વર્તે છે. [૧૭/૧૮] બંને સૂત્રમાં પણ દષ્ટિિિક્તકરૂપ પુરુષો જોડવા. સૂત્રમાં ક્યાંક નથી કહ્યા, કેમકે સૂત્રની ગતિ વિચિત્ર હોય છે. [૧૯ થી ૩૮] જાતિના-૪ - કુળના-3 - બળના-૨ - રૂપ અને જયનો-૧ - એ પાંચ પદને વિશે દ્વિક સંયોગી દશ ભંગ વડે પ્રકંથકના દંષ્ટાંતરૂપ દશ ચતુર્ભગી સૂત્રો છે. તે પ્રત્યેકને અનુસરતા દષ્ટિિિન્તકરૂપ દશ પુરુષ સૂત્રો થાય છે. વિશેષ આ - જય એટલે બીજાનો પરાભવ કરવો. [36] સિંહ૫ણે - શૌર્યપણે ગૃહવાસથી નીકળેલ અને તેમજ ઉધત વિહાર વડે વિચરે. શીયાળપણે - દીનવૃત્તિથી વિચરે છે. પૂર્વે જાત્યાદિ ગુણથી શ્વાદિથી પુરુષોની સમાનતા કહી, હવે આપતિષ્ઠાન આદિની સમાનતાને પ્રમાણથી કહે છે • સૂત્ર-૩૫૦,૩૫૧ - ૩િ૫o] લોકમાં ચાર સ્થાન સમાન છે, તે આ છે - આપતિષ્ઠાન નરક, જંબદ્વીપ દ્વીપ, પાલક યાન વિમાન, સર્વાર્થસિદ્ધ... લોકમાં ચાર વસ્તુ દિશા અને વિદિશાએ સમાન કહી છે • સીમંતક નક, સમયોઝ, ઉંડુ વિમાન, ઈશ્વ4 પ્રાભરા પૃથવી. (૩૫૧] ઉtdલોકમાં ચાર જીિનો બે શરીરવાળા કહ્યા છે, તે આપૃવીકાયિક, અકાયિક, વનસ્પતિકાયાકિ, ઉદાઅસજીવો... ધોલોકે ચાર [જીનો] બે શરીરવાળા છે, એ પ્રમાણે... એ રીતે તિછોિકમાં પણ. • વિવેચન-૩૫૦,૩૫૧ - [૫૦] સૂગ પ્રાયઃ વ્યાખ્યાયિત છે, તો પણ કહે છે - સાતમી નરક પૃથ્વીમાં કાલ આદિ પાંચ નરકાવાસના મધ્યમાં રહેલ અપ્રતિષ્ઠાન નામક નકાવાસ છે. તે એક લાખ યોજન છે... પાલક દેવ નિર્મિત સૌધર્મેન્દ્ર સંબંધી યાન-વિમાન અથવા જવા માટેનું વિમાન, તે યાન વિમાન છે. પણ શાશ્વત નથી.. પાંચ અનુત્તર વિમાનો મધ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાન છે. લોકને વિશે ચાર વસ્તુ સમાન છે. કેવી રીતે ? સમાન છે પાર્શદિશા જેમાં તે સપક્ષ, તથા સમાન છે વિદિશાઓ જેમાં તે સપ્રતિદિક તે જેમ હોય છે તેમ સમાન હોય છે અથવા પક્ષો વડે સખા તે સપક્ષ - X - નીચે-ઉપરના વિભાગ વડે રહેલ, વિસ્તારવાળા અને સાંકડા બે દ્રવ્યોની અથવા વિષમતામાં રહેલા તુલ્ય પ્રમાણવાળા બે દ્રવ્યોની દિશા-વિદિશા હોતી નથી માટે અત્યંત સમાનતા દેખાડવા બે વિશેષણ કહ્યા છે. પ્રથમ પૃથ્વીના પહેલા પ્રસ્તટમાં ૪૫ લાખ યોજન પ્રમાણ સીમંતક છે. સમય - કાળ ઉપલક્ષિત ક્ષેત્ર તે સમયોગ-મનુષ્યક્ષેત્ર.. સૌધર્મકથાના પ્રથમ પ્રસ્તટમાં રહેલ ઉડુ વિમાન.. રત્નપ્રભાદિ પૃથ્વીની અપેક્ષાએ જીંવત્ - અલા, TrNT • ઉંચાઈ આદિ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૫૦,૩૫૧ ઉo જેણીમાં છે તે ઇષત્ પ્રાગભારા. ઉ૫૧] ઇષ પ્રાભાર પૃથ્વી ઉર્વલોકમાં હોય છે માટે ઉદર્વ લોકના પ્રસ્તાવથી કહે છે - જેઓના બે શરીર છે, તે બે શરીરી, પૃથ્વીકાયિક આદિનું જ એક શરીર અને બીજું જન્માંતરભાવિ મનુષ્ય શરીર, ત્રીજું શરીર કેટલાંક જીવોને થતું નથી કારણ કે અંતરરહિત મોક્ષમાં જાય છે. ઉદારશૂલ બેઇન્દ્રિયાદિ જીવો, પણ તેઉં, વાયુ લક્ષણ સૂમ જીવો નહીં કેમકે તેઓને બીજા ભવમાં માનુષત્વ પ્રાપ્ત થતું નથી માટે મોક્ષ ન થાય, તેથી અન્ય શરીરનો સંભવ હોય છે તથા ઉદાઅસના ગ્રહણથી બેઇન્દ્રિયના પ્રતિપાદન છતાં પણ અહીં બે શરીરપણાથી પંચેન્દ્રિયો જ ગ્રાહ્ય છે. કેમકે વિલેન્દ્રિયોને અનંતરભવે સિદ્ધિનો અભાવ હોય છે. કહ્યું છે - વિકસેન્દ્રિયો અનંતર ભવે વિરતિ પામી શકે, પણ સૂક્ષ્મ બસો ન પામે... લોકના સંબંધે પ્રાપ્ત અધોલોક, તિર્યલોક સંબંધી બે અતિદેશ સૂત્રો ઉતાર્થ છે. તિછલોકના અધિકારી તેમાં ઉતાન્ન થયેલ સંયતાદિ પુરુષોને ભેદો વડે કહે છે– • સૂટ-૩૫ર થી ૩૫૬ : [૩૫] ચાર ભેટે પુરણો કહ્યા છે - ફ્રીસત્વ, વ્હીમનસત્વ, ચલસત્વ, સ્થિસવ... [૫૩] ચાર શવ્યાપતિમાં કહી છે, ચાર વરુપતિમા કહી છે, ચાર પાત્રપતિમાં કહી છે, ચાર સ્થાનપતિમાં કહી છે. [૩૫] ચાર શરીરો જીવ સૃષ્ટ છે - વૈક્રિય, આહાક, સૈજસ, કામણ. ચાર શરીરો કામણ-મિશ્ર કહેલ છે . ઔદારિક, ઐક્રિય, આહાક, સૈકસ. [૩૫] ચાર અસ્તિકાય વડે લોક પૃષ્ટ છે - ધમસ્તિકાય વડે, અધમસ્તિકાય વડે, જીવાસ્તિકાય વડે, પગલાસ્તિકાય વડે... ચાર ભાદરકાય વડે લોક પૃષ્ટ છે :- પૃથ્વી - રાષ્ટ્ર - વાયુ - વનસ્પતિકાય વડે. [૫૬] ચાર દ્રવ્યો પ્રદેશ વડે તુલ્ય છે, તે આ-મસ્તિકાય, અધમસ્તિકાય, લોકાકાશ અને એક જીd. વિવેચન-૩૫૨ થી ૩૫૬ : ઉ૫ર દિ - લજ્જા વડે, રત્વ - પરિષદાદિ સહેવામાં કે રણાંગણમાં રહેવારૂપ બળ જેનું છે, તે હીસત્વ.. ઉત્તમ કુલોત્પન્ન એવા મને મનુષ્યો હસશે એમ મનમાં જ લજા વડે પણ કાયામાં સવ નહીં, કેમકે રોમહર્ષ, કંપ આદિ ભયના ચિહ્ન દેખાવાથી કેવલ મન વડે જેનું સત્વ છે, તે વ્હીમનસત્વ.. પરિષહાદિની પ્રાપ્તિમાં બળનો નાશ થવાથી જેનું સત્વ ચાલે છે તે ચલસવ. તેનાથી વિપરીત તે સ્થિર સવ. [૩૫]] હમણાં સ્થિર સત્વી કહ્યો, તે અભિગ્રહોને સ્વીકારીને પાળે છે, તે બતાવતા આ ચાર સૂત્રો સુગમ છે. વિશેષ આ - જેમાં સૂવાય તે શય્યાસંસ્કારક, તેની પ્રતિમા - અભિગ્રહો તે શાપતિમા. તેમાં પાટિયા વગેરેમાં કોઈપણ એક ઉદ્દિષ્ટ જ લઈશ, બીજે નહીં, તે પહેલી પ્રતિમા. જે પૂર્વાદિષ્ટ છે તે જ જ્યારે હું જોઈશ ત્યારે તે જ લઈશ, બીજું નહીં - તે બીજી પ્રતિમા. તે પણ જો શય્યાતરના ઘેર હોય તો લઈશ, બીજેથી લાવીને ત્યાં સૂઈશ નહીં તે ત્રીજી પ્રતિમા.. તે ફલક આદિ જેમ જોઈએ ૧૦૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ તેમ પાથરેલું હોય તો તેની પાસેથી ગ્રહણ કરીશ, બીજી રીતે નહીં, તે ચોથી પ્રતિમા. આ ચારમાં પહેલી બે પ્રતિમાઓ ગચ્છથી નીકળેલ સાધુને ગ્રહણ કરવા યોગ્ય નથી, પાછલી બેમાંથી કોઈપણ એકનો અભિગ્રહ કરે. અન્ય ગચ્છમાં ગયેલ સાધુઓને તો ત્યારે કહે છે.. વસ્ત્રના ગ્રહણ વિષયમાં પ્રતિજ્ઞા, તે વસ્ત્રપતિમા. કપાસાદિનું ઉદ્દિષ્ટ વસ્ત્ર હું યાચીશ તે પહેલી. જોયેલ વસ્ત્રને યાચીશ તે બીજી, શય્યાતરે પ્રાયઃ સારી રીતે વાપરેલ વસ્ત્ર જ લઈશ તે ત્રીજી, ફેંકવા યોગ્ય વસ્ત્રને જ ગ્રહણ કરીશ તે ચોથી. પણ પ્રતિમા - ઉદ્દિષ્ટ કાષ્ઠપમાદિ યાચીશ તે પહેલી, જોયેલને તે બીજી, દાતારની માલિકીનું, વાપરેલ પણ યાયીશ તે બીજી, ફેંકી દેવા યોગ્ય પાત્ર યાચીશ તે ચોથી... સ્થાન - કાયોત્સગિિદ માટે આશ્રય, તેની પ્રતિમા તે સ્થાન પ્રતિમાં, તેના અભિગ્રહો • અચિત સ્થાનનો આશ્રય કરી, ત્યાં આકુંચન-પ્રસારણાદિ કરીશ તથા અચિત ભીંતાદિનું આલંબન કરીશ, ત્યાંજ સ્તોક પાદ વિહાર કરીશ તે પહેલી પ્રતિમા. ઉક્ત ક્રિયામાં પાદ વિહાર નહીં કરું. તે બીજી, ઉક્ત ક્રિયામાં પાદ વિહાર અને ભીંતાદિ અવલંબન નહીં કરું તે ત્રીજી, ઉક્ત એકે કિયા નહીં કરું તે ચોથી પ્રતિમા. [૫૪] અનંતર શરીર ચેષ્ટા નિરોધ કહ્યો, શરીર પ્રસ્તાવથી આ સૂત્ર કહે છે, તે સ્પષ્ટ છે. પરંતુ જીવ વડે વ્યાપ્ત તે જીવસૃષ્ટ શરીર. વૈક્રિયાદિ શરીરો અવશ્ય જીવ વડે જ વ્યાપ્ત હોય છે, પણ જેમ જીવ વડે જોડાયેલ છતાં મૃતાવસ્થામાં દારિક શરીર હોય તેમ પૈક્રિય ન હોય. કાર્પણ વડે ઔદારિકાદિ શરીરો મિશ્ર જ હોય, એકલા ન હોય * * * * * [૫૫] શરીરો, કાર્પણ વડે ઉમિશ્ર જ હોય, ઉત્મિશ્રકો પૃષ્ટ જ હોય, પૃષ્ટના પ્રસ્તાવથી કહે છે - સૂત્ર ઉક્તાર્થ છે. કેવલ પૃષ્ટ એટલે પ્રતિપદેશ વ્યાપ્ત, પૃથ્વી આદિ પાંચે સમોનો સર્વલોકથી સર્વલોકમાં ઉત્પાદ હોવાથી બધા લોકમાંથી નીકળીને મનુષ્ય ક્ષેત્રમાં ઋજુ અને વક્રગતિ વડે ઉત્પન્ન થતા બાદર તેજસ્કાયિકોનો બે ઉર્વકપાટને વિશે બાદર તેજસ્કાયવરૂપ વ્યપદેશ ઈષ્ટ હોવાથી “ચાર બાદસ્કાય'' કહ્યું. બાદર પૃથ્વી-અ-વાયુ-વનસ્પતિના જીવો સમસ્ત લોકથી નીકળીને પૃથ્વી આદિ, ઘનોદધિ આદિ, ઘનવા વલય આદિ, ઘનોદધિ આદિમાં યથાયોગ્ય પોતાના ઉત્પત્તિ સ્થાનોમાં કોઈ ગતિ વડે ઉત્પન્ન થતા અપર્યાપ્તક અવસ્થામાં અતિ બહુપણાથી સર્વલોકમાં દરેકને સ્પર્શે છે. આ પૃથ્વી આદિ પયર્તિા બાદ તેજસ્કાયિકો અને બસ જીવો લોકના અસંખ્યાતા ભાગને જ સ્પર્શે છે. પન્નવણાસનમાં કહ્યું છે બાદર પૃથ્વીકાયિક પયતા - X - ઉત્પત્તિ વડે લોકનો અસંખ્યાતમો ભાગ છે તથા બાદર પૃવીકાચિક અપયતકો ઉત્પત્તિ વડે સર્વલોકમાં છે. આ રીતે વીર્ય અને વનસ્પતિના સ્થાનો જાણવા. બાદર પર્યાપ્તક તેજસ્કાયિકના સ્થાનો ઉત્પત્તિથી લોકનો અસંખ્યાતમો ભાગ છે. બાદર અપયતિક તેજસ્કાયિકોના સ્થાનો લોકના બે ઉd કપાટમાં રહેલા તિછલિોકમાં કહ્યા છે. • - X - સૂક્ષ્મ પૃથ્વીકાયિકો પર્યાપ્તિક અને પર્યાપ્તક બઘાં એક પ્રકારે, વિશેષ હિત, સર્વલોકમાં વ્યાપીને રહેલા કહ્યા Page #187 -------------------------------------------------------------------------- ________________ ૪//૩૫ર થી ૩૫૬ ૧૦૩ છે. તેમજ બીજા કાયાદિ ચારે સૂક્ષ્મો જાણવા. પયત - પિયપ્તિ બેઇન્દ્રિયના સ્થાનો ઉત્પત્તિ વડે લોકનો અસંખ્યાત ભાગ છે, એમ જ શેષ બસોના સ્થાનો જાણવી. (૩૫૬] ચાર લોક વડે ધૃષ્ટ કહ્યા. લોકના પ્રસ્તાવથી લોકની અને ધમસ્તિકાયાદિની પરસ્પર પ્રદેશથી સમાનતા કહે છે. સૂત્ર સરળ છે. વિશેષ માં - પ્રદેશના પરિમાણ વડે તુલ્ય છે, કેમકે બધાંના અસંખ્યાત પ્રદેશ છે. આકાશનું અનંત પ્રદેશપણું હોવાથી ધમસ્તિકાય આદિ સાથે અતુલ્યતાની પ્રાપ્તિ થવાથી લોકનું ગ્રહણ કર્યું છે. સર્વજીવોના અનંતપદેશ હોવાથી વિવક્ષિત તુલ્યતામાં અભાવ પ્રસંગથી એક જીવનું ગ્રહણ કર્યું છે . પૃથ્વી આદિતી લોક સ્પશયેિલ કહ્યો માટે પૃથ્વી આદિ સુગ • સૂત્ર-૩૫૩ થી ૩૫૯ - [૩૫] ચાર પ્રકારના જીવોનું શરીર આંખોથી જોઈ શકાતું નથી, તે આ • પૃવીકાયિક, અકાયિક, તેઉકાયિક, વનસ્પતિકાયિક, | [૫૮] ચાર ઇન્દ્રિયોનો વિષય પૃષ્ટ થઈને ગ્રાહ્ય છે . થોન્દ્રિયનો, ઘાણેન્દ્રિયનો, જિલૅન્દ્રિયનો, સ્પર્શનેન્દ્રિયનો. [૫] ચાર કારણે જીવ અને પુગલ લોકની બહાર જઈ શકતા નથી • ગતિઅભાવથી, નિરુપJહતાથી, રૂક્ષતાથી, લોકોનુભાવથી. • વિવેચન-૩૫૩ થી ૩૫૯ : [૩૫] સૂઝ સરળ છે. વિશેષ આ - અતિ સૂક્ષ્મ હોવાથી આંખ વડે જોઈ ન શકાય અથવા આંખ વડે સુખેથી દેખી ન શકાય, પણ અનુમાનાદિ પ્રમાણથી દૃશ્ય છે, બાદર વાયુકાય તથા પાંચે સૂક્ષ્મજીવોના એક કે અનેક શરીરો પણ આદેશ્ય છે માટે વાયુને છોડીને શેષ ચારનું કહ્યું. અહીં વનસ્પતિ શબ્દ વડે સાધારણ જ ગ્રાહ્ય છે, પ્રત્યેકનું શરીર તો દેખાય છે. [૫૮] પૃથ્વી આદિનું ચક્ષુ ઇન્દ્રિય વડે અવિષયવ કહ્યું, ઇન્દ્રિયના પ્રસ્તાવથી કહે છે • સૂત્રાર્થ સ્પષ્ટ છે. વિશેષ આ - ઇન્દ્રિયો વડે જણાય તે ઇન્દ્રિયોના અર્થો - શબ્દાદિ, ઇન્દ્રિયો સંબદ્ધ છે, તે આત્મા વડે જણાય છે કેમકે નેત્ર અને મન સિવાય શ્રોત્રાદિનો પ્રાપ્ત વિષયના બોધરૂપ સ્વભાવ હોય. કહ્યું છે - શ્રોત્ર, પૃષ્ટ શબ્દને સાંભળે છે, ચક્ષુ અસ્પષ્ટ રૂપને જુવે છે. ગંધ, રસ, સ્પર્શ બદ્ધપૃષ્ટ હોય તો જણાય છે - ઇન્દ્રિય અને પુદ્ગલ સંબંધ કહ્યો, હવે તે બંનેના ગતિધર્મને વિચારતા કહે છે– | [૩૫૯] ધમસ્તિકાયાદિ દ્રવ્યોની ગતિ નથી માટે ‘જીવો અને પુદ્ગલો' એમ કહ્યું, લોકની બહાર આલોકમાં જવા સમર્થ નથી. કેમકે ગતિનો અભાવ છે, લોકના છેડાથી આગળ ગતિલક્ષણ સ્વભાવનો અભાવ છે, • x • તથા નિપગ્રહપણાથી - ધમસ્તિકાયના અભાવથી ગતિ સહાયના અભાવથી ગાડી આદિ સહિત પાંગળાની જેમ ગમન અભાવ છે. રૂક્ષપણાથી - રેતીની મૂઠીની જેમ, લોકના છેડે પુદ્ગલો છો રીતે પરિણમે છે, જેથી આગળ જવા સમર્થ થતાં નથી. કર્મપુદ્ગલો પણ તયાભાવે જીવોથી છૂટા પડી જાય છે અને સિદ્ધો નિરુપગ્રહનાથી આગળ જતા નથી. લોકમયદા વડે પોતાના વિષયફોગથી બીજે સ્થળે સૂર્યમંડળની જેમ આગળ ન જઈ શકે. ૧૦૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ કહેલ અર્થમાં પ્રાયઃ પ્રાણીને વિશ્વાસ ઉત્પન્ન થાય માટે - x • સૂત્ર• સૂત્ર-૩૬૦ : ૧- જ્ઞાત દિષ્ટાંત) ચાર ભેદ કહ્યા છે - હરણ, આહિરદેશ, આહિરણ તદ્દોષ, ઉપન્યાસોપનય... ૨- આહારણ ચાર ભેદે કહ્યા - અપાત, ઉપાત, સ્થાપનાકર્મ, પ્રભુતામ્ર વિનાશી... 3- આહારણદ્દેશ ચાર ભેદે કહ્યા - અનુશિષ્ટી, ઉપાલંભ, પૃચ્છા, નિશાવચન., ૪- આહિરણતદ્દોષ, ચાર ભેદે કહા - ધર્મયુક્ત, પ્રતિલોમ, આત્મોપનીત, દુરુપનીત... - ઉપન્યાસ ઉપનય ચાર ભેદે કહા - dજીક, તદન્ય વસ્તુક, પતિનીભ, હેતુ હેતુ ચાર ભેદે કહા - યાપક, સ્થાપક, વંસક, લૂક.. થના.. હેતુ ચાર ભેદે કહા - પ્રત્યક્ષ, અનુમાન, પમ્પ, આગમ.. અથવા.. હે ચાર ભેદે કહal - અસ્તિત્વ અસ્તિત્વહેતુ, અસ્તિત્વ નાસ્તિત્વ હેતુ, નાસિત્વ અસ્તિત્વ હેતુ, નાસ્તિત્વ નાસ્તિત્વહેતુ.. • વિવેચન-૩૬૦ - તેમાં જેના હોવાથી દાખનિક અર્થ જણાય તે જ્ઞાત-દષ્ટાંત, સાધન સભાવે સાધ્યનો અવશ્ય ભાવ છે અથવા સાધ્ય અભાવે સાધનનો અવશ્ય અભાવ હોય છે. આ ઉપદર્શન લક્ષણ છે. કહ્યું છે - સાણથી હેતુનો બોધ થાય અને સાધ્ય અભાવે નહીં. દેટાંત સાધચ્ચે-વૈધચ્ચે બે ભેદે છે. સાધમ્મ દષ્ટાંત અહીં અગ્નિ છે, જેમ સોડામાં ધૂમાડો. વૈધમ્મ દષ્ટાંત - અગ્નિ અભાવે ધૂમાડો ન હોય - જેમકે જળાશય. અથવા કથાનક રૂપ જ્ઞાત - તે ચત્રિ અને કલ્પિત ભેદે બે પ્રકારે. તેમાં ચરિત્ર - જેમ બહાદતની જેમ નિયાણું દુ:ખને માટે છે અને કભિત-પ્રમાદવાળાને યૌવન અનિત્ય છે, તે બતાવવું જેમ પાંડુ પગે કુમળા પત્રોને કહ્યું - જેમ તેમ તેમ અમે, તમે પણ તેવા થશો, એ ન્યાયે પાડું પત્રો કુમળા બોને બોધ આપે છે. અથવા ઉપમાન જ્ઞાત-કોમળ પત્રની જેમ સુકુમાર હાથ છે, ઇત્યાદિ. અથવા જ્ઞાત-ઉપપત્તિ માત્ર જ્ઞાત હેતુ હોવાથી - “શા માટે યવ ખરીદો છો ?' કેમકે મફત મળતા નથી, ઇત્યાદિ અનેક પ્રકારે છે - સાધ્યને જણાવવારૂપ દષ્ટાંત, ઉપાધિના ભેદથી ચાર પ્રકારે સૂત્રકાર બતાવે છે - તેમાં - મ - અભિવિધિ વડે, ર્તિ - અપ્રતીત અર્થ જેના વડે પ્રતીતિમાં લઈ જવાયા છે, તે આહરણ. જેમાં સમુદિત જ દાખિિાક અર્થ લેવાય છે. જેમ પાપ દુઃખને માટે છે - બહાદdવતુ. -આહરણ અર્ચનો દેશ તે તદ્દેશ, તે ઉપચારથી દેશ આહરણ છે - X- ભાવાર્થ આ છે - જ્યાં દટાંતરૂપ અર્થના દેશ વડે જ દાખત્તિક અર્થનો ઉપનયન કરાય તે તદ્દેશોદાહરણ છે. જેમ આ સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું છે. અહીં સૌમ્યત્વ લક્ષણથી દેશથી મુખનું ઉપનયન કરાય છે, પણ નેત્ર-નયન રહિતતા કે લંકાદિથી નહીં. તે આહરણ સંબંધી સાક્ષાત્ કે પ્રસંગથી પ્રાપ્ત દોષ તે તદ્દોષ, ધર્મને વિશે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૪/ર/૩૬૦ ૧૦૫ ધર્મીના ઉપચારથી તદ્દોષહરણ છે. - x • અથવા આહરણ દોષ જેમાં છે તે આહરણતદ્દોષ, બાકી પૂર્વવતુ. ભાવાર્થ - સાધ્યના વિકલપણાદિ દોષથી જે દુષ્ટ છે તે તદ્દોષ આહરણ. જેમ ઘટ માફક અમૂfપણાથી શબ્દ નિત્ય છે, અહીં સાધ્યસાધન વિકલતા નામક દષ્ટાંતદોષ છે. વળી અસખ્યાદિ વચનરૂપ છે, તે તદ્દોષ આહરણ જેમ હું સર્વથા અસત્યપરિહાર કરું છું - x • અથવા સાધ્યની સિદ્ધિ કરતો અન્ય દોષ લાવે તે તદ્દોષાહરણ. જેમ લૌકિક મુનિઓ પણ સત્ય ધર્મને ઇચ્છે છે - x • x - “સો યજ્ઞથી એક પુત્ર શ્રેષ્ઠ, સો ગ્રોથી એક સત્ય શ્રેષ્ઠ” એવા વચન બોલે. આવા વચનો શ્રોતાને પ્રાયઃ સંસારના કારણભૂત પુત્ર, યજ્ઞાદિમાં ધર્મની પ્રતીતિ બતાવે છે, તેથી આહરણ તદ્દોષતા છે. વળી જેમ કોઈ કહે કે ઘટવ આ જગતું કરાયેલ છે, તેનો કઈ ઈશ્વર છે, આ રીતે તે ઈશ્વરને કુંભાર તુલ્ય કહે છે. વાદીએ સ્વસંમત અર્થ સાધવા વસ્તુનો ઉપન્યાસ કરતા તેના ખંડન માટે પ્રતિવાદી દ્વારા જે વિરુદ્ધ અર્થનો ઉપનય કરાય કે પૂર્વપક્ષમાં ઉત્તરરૂપ ઉપનય કરે તે ઉપન્યાસોપનય, ઉત્તરરૂપ યુક્તિ માત્ર છતાં દટાંત ભેદ છે. કેમકે જ્ઞાતિનો હેતુ હોય છે. જેમકે આત્મા અમૂર્તપણાથી આકાશવત્ કત છે. એમ કહે ત્યારે બીજો કહે છે - આકાશની માફક અભોક્તા પણ થશે અને અભોકતૃત્વ તમને પણ ઈટ નથી. • X - X - X - [ઇત્યાદિ, ચર્ચા વૃતિથી જાણવી.] - X - X -. મવાર :- અપાય - અનર્થ, તે જે દષ્ટાંતમાં દ્રવ્યાદિને વિશે કહેવાય છે, તે આ - આ ન્યાદિ વિશેષોને વિશે વિવક્ષિત દ્રવ્યાદિ વિશેષોની જેમ અપાય છે અથવા હેયતા જેમાં કહેવાય તે અપાય નામક આહરણ છે. તે દ્રવ્યાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યથી કે દ્રવ્યમાં અપાય અથવા તેનું કારણ હોવાથી દ્રવ્ય જ અપાય તે દ્રવ્ય અપાય. - X - X - દ્રવ્ય અપાય છોક્વા યોગ્ય છે અથવા દ્રવ્યમાં અનર્થ વર્તે છે, દાંતકોઈ બે વણિકભાઈ દેશાંતર જઈ, ધન મેળવીને, ધનના લોભથી પરસ્પર મારવા તૈયાર થયા. ગામ પાસે આવતા વિચાર્યુ કે આ દ્રવ્ય અનર્થકારણ છે. ઘનને દ્રહમાં ફેંકય, તે કોઈ મત્સ્ય મળી ગયો, તે મત્સ્ય તે ભાઈઓની બહેનો ખરીદી લાવી, મસ્ય ચીરતા ધન મળ્યું, દ્રવ્ય લોભથી માતાને મારી નાંખી. તે અનર્થ જોઈને બંને ભાઈઓએ વૈરાગ્યથી દીક્ષા લીધી. તે અપાય પરિહાર. • x • ફોગથી, ક્ષેત્રમાં કે ક્ષેત્ર જ અપાય તે ક્ષેત્ર અપાય. શેષ પૂર્વવત્ • x • અપાયવાળું ક્ષેત્ર વર્જવું. જેમ જરાસંધ નામક પ્રતિવાસુદેવના સંભવિત અપાય જર્ચા છે તે મથુરાનગરી દશાહ-જાદવોએ છોડી હતી. • x• અપાય સહિત અનર્થવાળા કાળના ભાગમાં યત્ન કરે તે કાળ અપાય. બાર વર્ષમાં તૈપાયન દ્વારિકાને બાળશે - એવી નેમિનાથના વચન સાંભળી બાર વર્ષ લક્ષણ અપાય સહિત સમયને ત્યજવા માટે ઉતરાપથને વિશે ગયેલ દ્વૈપાયનની જેમ - X • અપાયસહિત કાળ હોય. ભાવ અપાય - મહાનાગની જેમ તજવો. દેટાંત-કોઈ તપસ્વી પારણે ક્ષુલ્લકમુનિ સાથે ભિક્ષા ભ્રમણાર્થે નીકળ્યા. કોઈ રીતે દેડકી મરી ગઈ, પુલકે પ્રેરણા કરી તો ૧૦૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પણ તપસ્વી મુનિએ તે ન સ્વીકાર્યું, ફરી સાંજે યાદ કરાવ્ય, ક્રોધ ચડ્યો, લકને મારવા દોડ્યા, થાંભલા સાથે અથડાઈ મૃત્યુ પામી જયોતિકમાં ઉપજીને ચ્યવીને જાતિસ્મરણવાળા દષ્ટિવિષ સર્પ થયા, સર્પ દંશથી મરેલા પગને જોઈને રાજાએ બધાં નાગોને મારવા આદેશ આપ્યો. - x • આ નામે વિચાર્યું કે મારી દૃષ્ટિથી આ મનુષ્ય ભસ્મ થઈ જશે. સર્ષે પૂછડું કાઢ્યું. કટકા-કટકા કરાયા. છતાં તે નામે પૂર્વકૃત ક્રોધનો ઉપાય જાણી ક્રોધ લક્ષણ ભાવ અપાયનો ત્યાગ કર્યો - * - * - નાગદd રાજપુત્ર થયો, દીક્ષા લીધી, તિર્યચપણાના અભ્યાસથી અતિભુખ્યો રહેવા લાગ્યો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખા-ખા કરતો -x-x- બીજા મુનિએ ઇર્ષાથી આહારમાં ફૂંકવા છતાં ઉપશાંત ભાવે કેવળજ્ઞાન પામ્યા. સુવા - ઉપાય - કાર્ય પ્રત્યે પુરુષના વ્યાપારાદિ સામગ્રીરૂપ. તે દ્રવ્યાદિ ઉપેયમાં છે, એ રીતે જે આહરણમાં કહેવાય તે ઉપાય આહરણ. જેમકે - આ સાધવા યોગ્ય દ્રવ્યાદિ વિશેપોને વિશે ઉપાય છે, વિવક્ષિત દ્રવ્યાદિ વિશેષ માફક અથવા દ્રવ્યની ઉપાદેયતા જેમાં કહેવાય છે તે આહરણ ઉપાય છે. તે પણ દ્રવ્યાદિથી ચાર ભેદે છે. તેમાં સુવર્ણ આદિ દ્રવ્યનો કે પ્રાસુક ઉદકનો અથવા દ્રવ્ય એ જ ઉપાય તે દ્રવ્ય ઉપાય. દ્રવ્યનું સાધન કે દ્રવ્યની ઉપાદેયતારૂપ સાધન પણ તેમજ છે - X •x એ રીતે ગોપાય - ક્ષેત્રમાં પરિકર્મ વડે ઉપાય. જેમ આ ક્ષેત્રનો ક્ષેત્રીકરણરૂપ ઉપાય હળ વગેરે છે અથવા તવાવિધ સાધુના વ્યાપાર વડે તથાવિધ અન્ય ક્ષેત્રની માફક પ્રવતવું તે. એ રીતે કાલોપાય - કાલ જ્ઞાનનો ઉપાય. જેમ કાલજ્ઞાનમાં ધાન્ય આદિની જેમ ઉપાય છે, અથવા ઘટિકાની છાયાદિ ઉપાયથી કાળને જાણ. એ રીતે ભાવોપાય - જે ભાવને જાણવામાં ઉપાય છે અથવા ઉપાયથી તું ભાવને જાણ, તે બૃહતકુમારિકા કથા-કથનથી જાણેલ છે ચોર આદિનો ભાવ જેણે એવા અભયકુમાર માફક, તેિ કથાનો સા] રાજગૃહીના સ્વામી શ્રેણિક રાજાને અભયકુમાર પુત્ર છે. રાજાને દેવકૃપાથી સર્વઋતુ સંબંધી ફલાદિથી સમૃદ્ધ બગીચો હતો. અકાળે ઉત્પન્ન આમફળ ખાવાના દોહદવાળી સ્ત્રીના પતિ ચાંડાલ ચોરે આમફળ ચોય, ચોરને જાણવા ઘણાં મનુષ્યો મધ્ય અભયકુમારે મોટી કુમારિકાની કથા કહી [કથા વૃત્તિથી જાણી લેવી, પ્રસિદ્ધ છે.] કથા કહીને અભયકુમારે પૂછ્યું કે આમાં દુકકારક કોણ ? - X - X• ચોરે કહ્યું ચોર દુકકારક છે, તેથી અભયકુમારે પણ આ ઉપાય વડે ભાવને ઓળખી, આ જ ચોર છે તેવો નિર્ણય કર્યો - x • x-. સ્થાપના કર્મ - સ્થાપવું તે સ્થાપના, તેનું કર્મ તે સ્થાપનાકર્મ. જે જ્ઞાત દ્વારા પરમતને દૂષિત કરીને સ્વમતની સ્થાપના કરાય છે તે સ્થાપના કર્મ. બીજા અંગસૂમમાં બીજા શ્રુતસ્કંધમાં પુંડરીક નામક પહેલું અધ્યયન છે, તેમાં કહેવું છે કે - કોઈ કાદવ અને પ્રચુર જલવાળી વાવ છે, તેના મધ્યભાગે મહાપુંડરીક કમળને લેવા માટે ચારે દિશાથી ચાર પુરષો કાદવવાળા માર્ગે પ્રવેશ્યા, પણ કમળ મેળવ્યા સિવાય કાદવમાં ખેંચી ગયા. અન્ય પુરશે કાંઠે રહીને કાદવને સ્પેશ્ય વિના અમોઘ વચનથી કમળને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૬૦ ૧09 મેળવ્યું. આ દષ્ટાંત છે. તેનો ઉપનય આ પ્રમાણે - કર્દમ સ્થાને વિષયો લેવા, પુંડરીક તે રાજાદિ ભવ્યપુરુષ, ચાર પુરુષો તે પરતીચિંકો, પાંચમો પુરુષ તે સાધુ, અમોઘ વયના સમાન ધમદશના અને પુકરણી સમાન સંસાર. તેનાથી ઉદ્ધાર સમાન નિવણિ છે. આ દેટાંતથી વિષયઅભિલાષી અન્યતીર્થિકોને સંસાનું તાકપણું નથી, સાધુ તારક છે. આમ કહીને આચાર્યએ પરમતના દૂષણ વડે સ્વમતનું સ્થાપન કર્યું. ઉકત દટાંતે સ્થાપનાકર્મ કર્યું. અથવા પ્રાપ્ત દૂષણને દૂર કરીને સ્વ અભિપ્રાયની, સ્થાપના કરવી, આવા પ્રકારની અર્થની પ્રાપ્તિ જેનાથી થાય તે સ્થાપના કર્મ. કોઈ માળીએ રાજમાર્ગમાં વડીનીતિ કરવારૂપ અપરાધને નિવારવા તે સ્થાને ફૂલનો ઢગલો કર્યો. આ શું છે ? એમ પૂછનારને ‘આ હિંગુશિવ દેવ છે' એમ બોલતા તેણે વ્યંતરાયતનની સ્થાપના કરી. આ આખ્યાનથી ઉક્ત અર્થ નિશ્ચિત થાય છે, તે સ્થાપના કર્મ. તથા નિત્યાનિત્ય વસ્તુ છે એમ જિનમત કહે છે, તે અસંગત છે - x • એમ વાદીએ કહ્યું, તે દૂષણને દૂર કરવા માટે કહેવાય છે કે - વિરુદ્ધ ધર્માધ્યાસ વિકલાની જેમ ભેદનું કારણ નથી, વિકલા જ ક્રમ વડે થનાર વર્ણનો ઉલ્લેખ કરનાર વિરદ્ધ ધર્મસહિત હોય છે - x • x- કોઈપણ શબ્દના દરેક અક્ષરોને જુદા પાડવાથી મુખ્ય અર્થનો અભાવ થાય, ઇત્યાદિ •x• એ રીતે વિરુદ્ધ ધમધ્યાસનું કથંચિત્ અભેદપણું છતાં કેવલ નિત્યાનિત્ય થતું નથી. આ દૂષણ દૂર કર્યું એટલું જ નહીં પણ સર્વ વસ્તુ અનેકાંતાત્મક છે એમ વિકલ્પજ્ઞાત વડે સ્વમત સ્થાપન કર્યું, એ રીતે * * * વિકલાજ્ઞાત સ્થાપના કર્મ છે. •x-x-x- સવ્યભિચાર હેતુને કહીને, • x • અન્ય હેતુથી પુષ્ટ કરે. તે આ પ્રમાણે - “શબ્દ” કરેલ હોવાથી અનિત્ય છે. વર્ણાત્મક શબ્દને વિશે કૃતકત્વ વિધમાન નથી, કેમકે વર્ગોને નિત્યપણાએ કહેલ છે. કૃતક હેતુ વ્યભિચારી છે. • x • ઘટાદિ દેટાંત વડે જ વર્ગોનું કૃતકત્વ સ્થાપન કર્યુ માટે સ્થાપના કર્મ છે. તકાળ ઉત્પન્ન વસ્તુનો વિનાશ જેમાં કથનપણાએ છે, તે પ્રત્યુત્પજ્ઞવિનાશી આહરણ. જેમ કોઈ વણિકે પગી આદિ સ્ત્રી પરિવારના શીલની રક્ષાર્થે - X " સ્વગૃહે કુલદેવતાનું મંદિર બનાવ્યું. ત્યાં મોટા વાજિંત્ર વગડાવવા લાગ્યો અને રાજના અપરાધનો પરિહાર કરી પ્રત્યુત્પન્ન દોષનો વિનાશ કર્યો. એ રીતે ગુરુએ શિષ્યોને કોઈ વસ્તુમાં આસક્ત થયેલ જોઈને તેમની આસક્તિનું નિમિતપણું નાશ કરવા યોગ્ય છે. એ રીતે પ્રત્યુત્પન્ન વિનાશનીયતા જણાવનાર હોવાથી પ્રત્યુત્પન્ન વિનાશીરૂપ જ્ઞાતતા કહી. | ઉપાય વડે ગુરુએ શિષ્યને આસક્તિથી વારવા યોગ્ય છે અથવા આત્મા આકાશની જેમ અમૂર્ણપણાથી એક છે. આ રીતે આત્માને અકતૃત્વ પ્રાપ્તિ રૂપ પણ ઉત્પન્ન થયે છતે તેના વિનાશ માટે કહેવાય છે - આત્મા કથંચિત્ મૂર્ણપણાથી કત જ છે. આહરણતા અને તેના ભેદોનું દેશ વડે દોપવાવપણાએ ઉપનય ન્યાયે આહારણનું વ્યાખ્યાન કર્યું. હવે આહરણ તદ્દેશ કહેવાય છે, તે ચાર પ્રકારે છે -૧ અનુશાસન - તે ૧૦૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સદ્ગણોના ઉત્કીર્તન વડે પ્રશંસવા યોગ્ય છે, આ પ્રકારે જેમાં ઉપદેશાય છે, તે અનુશાસ્તિ - X • જેમ સાધુના નેત્રમાં પડેલ જકણને દૂર કરવા વડે લોકો દ્વારા શીલમાં શંકા થતા - x • દેવની સહાયવાળી, ચાલણી વડે ભરેલ પાણીને છાંટવાથી જેણે ચંપાપુરીના દરવાજા ઉઘાડેલા, એવી જે સુભદ્રા, ‘અહો શીલવતી' એમ મહાજન લોક વડે પ્રશંસા પામી. કહ્યું છે કે - અનુશાસ્તિ, ઉપાલંભ, પૃચ્છા, નિશ્રાવચન એ ચાર ભેદે આહરણતદેશ છે, તેમાં અનુશાસ્તિમાં સુભદ્રાનું દૃષ્ટાંત છે.- * * * * અહીં તથાવિધ વૈયાવસ્યાદિ વડે ઉપનય સંભવે છે, તેના ત્યાગ વડે મહાજન દ્વારા કરાયેલ પ્રશંસા માગવી ઉપનય કરેલ છે. તે આહારણ-તદ્દેશતા છે, એ રીતે અસંમત શના ત્યાગથી સંમત અંશનું ઉપનયન ભાવવું. ઓલંભો દેવો તે ઉપાલંભ, પ્રકારમંતર વડે અનુશાસન જ છે. તે જેમાં કહેવાય છે તે ઉપાલંભ આહરણ તદ્દેશ છે. જેમ કોઈ અપરાધી શિષ્ય ઉપાલંભનીય છે. જેમ મહાવીરસ્વામીના સમવસરણમાં વિમાન સહિત આવેલા ચંદ્ર-સૂર્યના ઉધોતથી કાળ વિભાગને ન જાણતી મૃગાવતી સાવી ત્યાં રહ્યા, પછી અતિકાળ થયો જાણી, મૃગાવતી સાધ્વીઓ સાથે આ ચંદનાની પાસે ગયા, તેણીએ ઉપાલંભ આયો - X - X ", પૃચ્છા - શું ?, કેવી રીતે ? કોણે કર્યું ? ઇત્યાદિ. જેમાં વિધેયપણે ઉપદેશાય છે તે પૃચ્છા. - x • જે રીતે કોણિકે ભગવંતને પૂછ્યું હતું - શ્રેણિક રાજાના પુત્ર કોણિકે ભગવંતને પૂછયું - અપરિત્યક્ત કામવાળા ચક્રવર્તી મરીને ક્યાં ઉત્પન્ન થાય છે ? ભગવંતે કહ્યું - સાતમી નસ્કે. હું ક્યાં ઉત્પન્ન થઈશ ? છઠ્ઠી નà. • * * * • તે કૃત્રિમ રન બનાવી ભરત ક્ષેત્રને સાધવા પ્રવૃત થયો, કૃતમાલ દેવે તેને તમિસા ગુફાના દ્વારે મારી નાંખ્યો અને તે છઠ્ઠી નમ્ફ ગયો. નિશ્રાવચન - નિશ્રા વડે વચન. કોઈ સુશિષ્યને અવલંબીને બીજાને બોધ કરવા માટે જે વચન તે નિશ્રાવચન છે. તે જેમાં વિધેયપણાને કહેવાય તે આહરણ નિશ્રાવચન. વિનયસંપ અન્ય શિષ્યને અવલંબીને નહીં સહન કરનાર શિષ્યો પ્રત્યે કિંચિત કહે. જેમ ગૌતમને આશ્રીને ભગવંતે કહેલ. દીક્ષિત તાપસાદિને કેવલજ્ઞાન થતાં અને પોતાને કેવલજ્ઞાન ન થવાથી અધૈર્યવાળા ગૌતમને કહ્યું. હે ગૌતમ ! તું ઘણા કાળથી સંશ્લિષ્ટ છે, ચિરકાળથી પરિચિત છે આદિ વચનથી બીજા પણ અનુશાસિત કરાયા, તેમના બોધ માટે દ્રુમપત્રક અધ્યયન કહ્યું. • x - ત્રીજું તદ્દેશોદાહરણનું વ્યાખ્યાન કરાયું. - હવે તદ્દોષોદાહરણનું વ્યાખ્યાન કરાય છે. તે ચાર ભેદે છે - ૧- અધર્મયુક્ત • કોઈક અર્થને સાધવાને જે ઉદાહરણ કેવળ પાપના કથનરૂપ કહેવાય, જેને કહેવાથી શ્રોતાને અધર્મની બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે. જેમકે - x • વપુત્રને કરડનાર મંકોડાની શોધ કરવાથી જોયેલ બિલમાં રહેલા બધાં મંકોડાને મારવા માટે ઉણ પાણી રેડવાનું કાર્ય જોઈને ખુશ થયેલ ચાણક્ય તે નલદામ કોલિકને કોટવાલ પદ આપ્યું. તેણે ચોરીના કાર્યમાં સહકારી થવારૂપ ઉપાય વડે વિશ્વાસિત ચોરોને વિષમિશ્રિત ભોજન આપી બધાને મારી નાંખ્યા. આ આહરણ તદ્દોષતા. આ દૃષ્ટાંત અધર્મયુક્ત Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ૪/ર/૩૬૦ ૧૦૬ અને તથાવિધ શ્રોતાને અધર્મની બુદ્ધિ ઉત્પન્ન કરાવનાર છે. સાધુએ આવું દૃષ્ટાંત ન આપવું. ૨- પ્રતિલોમ - જેમાં પ્રતિકુલ પ્રત્યે પ્રતિકુલપણું ઉપદેશાય છે. જેમ - શઠ પ્રત્યે શઠતા કરવી. જેમકે - ચંડuધોતના અપહરણ માટે તેના વડે અપહત અભયકુમારે તેની સાથે શઠતા કરી. શ્રોતાને અન્યનો અપકાર કરવામાં નિપુણબુદ્ધિને ઉત્પન્ન કરનાર હોવાથી તદ્દોષતા છે. અથવા ધૃષ્ટ પ્રતિવાદીએ જીવ અને અજીવ બે જ શશિ કહ્યું, ત્યારે તેનું ખંડન કરવા ‘નોજીવ' નામક બીજી સશિ પણ છે. આ વિપરીત સિદ્ધાંતના કથનથી આ દટાંતને પણ તદ્દોષતા છે. 3- આત્મોપનીત - પોતે જ ઉપનીત - જેમ નિવેદન કરેલ તેમ સ્વયં જોડાયેલ છે જેને વિશે તે આભોપનીત. અન્યમનના દૂષણ માટે સ્વીકારેલ ટાંતથી સ્વમતને દુષ્ટપણે લઈ જાય. જેમકે - રાજાએ પૂછ્યું - તળાવ અભેદ કેમ થશે ? પિંગલ સ્થપતિએ કહ્યું કે - ભેદસ્થાનમાં કપિલાદિ ગુણવાળો પુરુષ દાટતાં અભેદ થશે. પિંગલ તેવા ગુણવાળો હોવાથી પ્રધાને તેને જ દાટી દીધો. એમ પોતાના વચનદોષથી પોતે જ જોડાયો. આ રીતે આત્મોપનીત છે. અહીં ઉદાહરણ - જેમ ‘સર્વ જીવોને હણવા નહીં' આ પક્ષને દૂષિત કરવા કોઈ કહે છે - વિષ્ણુએ દાનવો હસ્યા તેમ અન્યધર્મીને હણવા, એમ કહી ધમતરણ સ્થિત પુણોને સ્વ આત્મા હણવા યોગ્રપણાએ સ્થાપ્યો, આની તદ્દોષતા પ્રસિદ્ધ છે. દુરુપનીત - દુષ્ટ ઉપવીત, નિશ્ચિત રૂપ યોજેલ છે જેને વિશે છે. જેમ કોઈ પરિવ્રાજક જાળ લઈને મત્સ્ય પકડવા ચાલ્યો. કોઈ ધૂર્તે તેને કંઈક કહ્યું, તેનો તેણે અસંગત ઉત્તર આપ્યો. અહીં વૃતાંત છે - હે ભિક્ષુ ! આ તારી કંથા જીર્ણ કેમ છે ? મત્સ્યના વધ માટે જાય છે. - શું તું મસ્સ ખાય છે ? હું દારૂ સાથે માંસ ખાઉં છું • દારૂ પીએ છે ? વેશ્યા સાથે પીઉ છું - વેશ્યાને ઘેર જાય છે ? * * * * * ઇત્યાદિ પ્રશ્નોત્તર થયા તે સાધ્યમાં અનુપયોગી અને સ્વમતમાં પણ લાવનાર દષ્ટાંત છે. તે દાષ્ટબ્લિક સાથે સાધર્મ્સના અભાવથી દૂરપનીત છે. જેમ ઘટની માફક શબ્દ નિત્ય છે, અહીં ઘટમાં નિત્યત્વ નથી, તો શબ્દનું નિત્યપણું કેમ સિદ્ધ થાય ? * * * * - X • વૃત્તિમાં અહીં બૌદ્ધમત ખંડન પણ છે, ત્યાં દીપનું દટાંત, તે દૈષ્ટાંતનું સ્વમતમાં દષણપણું પણ બતાવ્યું છે - x-x-x- અહીં આહરણ તદ્દોષ કહ્યો. હવે ઉપન્યાસ ઉપનય કહે છે. તે ચાર પ્રકારે છે -૧- જે ઉપન્યાસોપનયમાં વાદી વડે સ્થાપન કરાયેલ સાધનરૂપ વસ્તુ છે તે જ ઉત્તરભૂત વસ્તુ છે તે તáસ્તુક. અથવા તે જ અન્ય વડે સ્થપાયેલ વસ્તુ તે તદ્ગતુક. તે વસ્તુયુક્ત ઉપન્યાસ ઉપનય પણ તદ્ગતુક કહેવાય છે. આગળ પણ તેમ જ જાણવું. જેમ કોઈ કહે છે - સમદ્ર કિનારે એક મહાવૃક્ષ છે, તેની શાખાઓ જળ અને સ્થળ ઉપર રહેલી છે. તેના પાંદડા જળમાં પડે છે, તે જળચર - જીવો થાય છે અને જે સ્થળમાં પડે છે, તે સ્થળચર જીવો થાય છે. અન્ય વાદી તેમનું ખંડન કરવા પૂછે છે - જે પત્રો મધ્યમાં પડે છે તેની શી સ્થિતિ ? તે કહો. આ યુક્તિ માત્ર ઉત્તરભૂત તતંતુક ઉપન્યાસ ઉપનય છે. જ્ઞાત નિમિતપણાથી આનું જ્ઞાતપણું છે અથવા આ જ્ઞાત યયારૂઢ છે. તે કહે છે . જળ, સ્થલમાં પડેલાં પત્રો, જલ-સ્થલ મળે પડેલાં પગ માફક જલવાદિ જીવોપ સંભવતા નથી, મધ્ય પડેલ પગોને ઉભયરૂપ પ્રસંગ આવશે, પણ ઉભય સ્વરૂપ જીવો તો સ્વીકારેલા નથી અથવા જીવ આકાશની જેમ અમૂર્તપણાથી નિત્ય છે. આ રીતે વાદીએ કહ્યું ત્યારે તેનો ઉત્તર આપે છે - જીવ મૂર્ણપણથી કર્મના માફક અનિત્ય જ થાઓ. અન્ય વડે સ્થપાયેલ વસ્તુથી ઉત્તરભૂત અન્ય વસ્તુ છે જે ઉપન્યાસ-ઉપનયમાં તે તદન્ય વસ્તુક. - જેમ જલમાં પડેલ પત્રો જલચર જીવો થાય છે, એમ કહ્યું ત્યારે, તેનું નિસન કરવાને માટે પતની અન્ય ઉત્તર કહે છે . જે પત્રોને પડાવીને ખાય છે કે લઈ જાય છે, તે પાંદડાનું શું થશે ? કયા રૂપમાં આવશે ? કંઈ નહીં થાય. આ પણ જ્ઞાપકપણે જ્ઞાત કહેલ છે. અથવા આ જ્ઞાત યથારૂઢ જ છે. તે કહે છે જલ અને સ્થલમાં પડેલ પત્રો મનુષ્યાદિથી આશ્રિત પત્રોની માફક જલયાદિ જીવો રૂપે સંભવતા નથી. - x • x • ભાવાર્થ એ કે - જલ આદિમાં પડેલાં પત્રોનું પણ જલચરવાદિ અસંભવ છે -- જે ઉપન્યાસ ઉપનયમાં વાદીએ સ્થાપેલ વસ્તુની સમાન વસ્તુ ઉત્તર દેવા માટે સ્થાપન કરાય છે તે પ્રતિનિભ. જેમ કોઈ પ્રતિજ્ઞા કરે છે કે - જે પુરુષ અને અપૂર્વ વસ્તુ સંભળાવે તેને એક લાખના મૂલ્યનો કટોરો આપુ. તે અપૂર્વ સંભળાવ્યુ તો પણ અપૂર્વ નથી એમ સ્વીકારે. ત્યારપછી એક સિદ્ધપુએ કહ્યું • તારા પિતાએ મારા પિતા પાસેથી એક લાખ દ્રવ્ય લીધેલ છે, તે જો પૂર્વે સાંભળ્યું હોય તો લાખ દ્રવ્ય આપ, અન્યથા કટોરો આપ. ઉક્ત દષ્ટાંતની પ્રતિનિભતા આ રીતે - કોઈએ બધું કહ્યું ત્યારે મેં આ પહેલા સાંભળેલ છે, એ રીતે અસત્ય વચન બોલનારના નિગ્રહ માટે સિદ્ધપુગે યુક્તિ કરી. આ રીતે બે તરફથી બંધન સમાન અસત્ય વચનનું જ સ્થાપનપણું હોવાથી આ ટાંતની પ્રતિનિભતા છે. યુકિત માગરૂપ આ પ્રતિનિભનું પણ અર્ચને જણાવનાર હોવાથી જ્ઞાતપણું છે અથવા યથારૂઢ જ આ જ્ઞાત છે, તે કહે છે મને કોઈપણ શ્લોકાદિ અશ્રુતપૂર્વ નથી, એવા અભિમાન બનીને અમે કહીએ છીએ - તને અશ્રુતપૂર્વ વચન છે, તારા પિતા મારા પિતાનો દેવાદાર છે. જે ઉપન્યાસોપનયમાં પ્રશ્નનો ઉત્તરરૂપે હેતુ કહેવાય છે તે હેતુ. - - કોઈ વડે પ્રશ્ન પૂછાયો - તું ચવ કેમ ખરીદે છે ? તે કહે છે મફત મળતા નથી માટે. • x - આ પણ યુક્તિમાન છે, અને જણાવનાર હોવાથી જ્ઞાતરૂપે કહેલ છે અથવા યથારૂઢ જ્ઞાત જ છે, તે કહે છે તું કેમ દીક્ષા ક્રિયા કરે છે ? સાધુ કહે છે કે - દીક્ષા સિવાય મોક્ષ થાય નહીં માટે ક્રિયા કરે છે. • • જેમ મફત નથી મળતા માટે તું યવ ખરીદે છે, તેમ પ્રવજ્યા વિના મોક્ષલાભ ન થવાથી સંયમ ક્રિયા કરું છું. અહીં મફત ખરીદવામાં યવના લાભરૂપ હેતુને દષ્ટાંતરૂપે આપેલ હોવાથી હેતુ ઉપન્યાસોપનય જ્ઞાતતા છે. અહીં Page #191 -------------------------------------------------------------------------- ________________ ૪/૨/૩૬૦ કિંચિત્ વિશેષણ વડે આવા પ્રકારના અન્ય જ્ઞાતભેદો પણ સંભવે છે, પણ તે વિવક્ષિત નથી. ૧૧૧ હવે જ્ઞાત પછી દૃષ્ટાંતવાળા હેતુને સાધ્ય સિદ્ધિનું અંગ હોવાથી તેના ભેદોને 'ડ' ઇત્યાદિ ત્રણ સૂત્રો વડે કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ આ - દિનોતિ - ફોય વસ્તુને જણાવે છે માટે હેતુ, અન્યથા અનુપપત્તિ લક્ષણરૂપ છે. કહ્યું છે કે - અન્યથા હેતુનું અનુપપત્તિરૂપ લક્ષણ કહેલ છે તેની પ્રસિદ્ધિ, સંદેહ અને વિપર્યાસ વડે હેત્વાભાસપણું કહેલ છે. પૂર્વે કહેલ હેતુ પ્રશ્નના ઉત્તરરૂપ ઉપપત્તિ માત્ર છે અને આ હેતુ તો સાધ્ય પ્રત્યે અન્વય-વ્યતિરેકવાળો છે. તથાવિધ દૃષ્ટાંત વડે તદ્ભાવનું સ્મરણ થાય છે, તે એક લક્ષણવાળો છે, પણ વિશેષથી ચાર ભેદે છે. યાપક - વાદીને કાળનો વિલંબ કરાવે છે, જેમ કોઈ અસતી સ્ત્રી એકૈક રૂપિયા વડે એકેક ઉંટનું લીંડુ દેવું એમ કહી મોકલે, તે ઉપાય વડે પોતે કોઈ વિટ પુરુષની સેવામાં કાળયાપન કરતી હતી. તે યાપક હેતુ. અહીં વૃદ્ધ વ્યાખ્યા આ છે - પ્રતિવાદીને જાણીને તેવા તેવા વિશેષણ બહુલ હેતુ કરવા યોગ્ય છે કે જેથી કાળની ચાપના થાય છે - X -. તે સંભાવના આવા પ્રકારે છે - પવનો સચેતન છે, બીજાથી પ્રેરાઈને તિર્થ્રો અને અનિયતપણે ગોશરીવત્ ગતિમાન હોય છે. આ હેતુ, વિશેષણ બહુલતાથી બીજાને દુરધિગમત્વથી વાદીને કાળની યાપના કરે છે. હેતુના સ્વરૂપને ન જાણતો વાદી જલ્દીથી અનૈકાંતિકત્વાદિ દૂષણો પ્રગટ કરવા સમર્થ થતો નથી, માટે આ હેતુથી વાદીને કાળયાપના થાય છે. અથવા વ્યાપ્તિની પ્રતીતિ ન થવા વડે વ્યાપ્તિ સાધક પ્રમાણાંતરની વિશેષાપેક્ષા સહિત હોવાથી વાદી જલ્દીથી સાધ્યની પ્રતીતિ કરતો નથી પણ કાલોપ થાય છે. આ હેતુ સાધ્યની પ્રતીતિ પ્રત્યે વિલંબ કરાવતો હોવાથી યાપક છે - ૪ - ૪ - ઇત્યાદિ. સ્થાપતિ - વ્યાપ્તિ પ્રસિદ્ધ હોવાથી કાલક્ષેપ વિના પક્ષનું સમર્થન કરે છે. જેમ કોઈ ધૂર્વ પરિવ્રાજક એમ કહે કે - લોકના મધ્યભાગે આપેલ બહું ફળવાળું થાય છે, તે મધ્યભાગને હું જ જાણું છું, એમ માયા વડે દરેક ગામમાં ભિન્ન ભિન્ન લોકના મધ્યભાગને પ્રરૂપતો હતો. તેનો નિગ્રહ કરવા માટે કોઈક શ્રાવકે કહ્યું કે - લોકના મધ્યભાગનું એકપણું હોવાથી ઘણા ગામોમાં તેનો સંભવ કેવી રીતે હોય ? આ રીતે યુક્તિથી તારા વડે બતાવેલ ભૂલોકનો મધ્યભાગ થતો નથી. આ પ્રમાણે પક્ષનું સ્થાપન કર્યું માટે સ્થાપક હેતુ છે. - x - ધૂમ હોવાથી અહીં અગ્નિ છે વળી દ્રવ્ય અને પર્યાયથી વસ્તુ નિત્યાનિત્ય છે, તે પ્રતીયમાનત્વથી આ બે હેતુની પ્રસિદ્ધ વ્યાપ્તિ વડે કાલક્ષેપ વિના સાધ્યના સ્થાપનથી સ્થાપકપણું છે. - તથા - વ્યંતિ - બીજાને જે વ્યામોહ ઉત્પન્ન કરે છે તે શકટ અને તીતને ગ્રહણ કરનાર ધૂર્તની જેમ યંસક છે. કોઈ પુરુષ માર્ગમાં મળેલ મૃત તીતરયુક્ત શટ વડે નગરમાં પ્રવેશ કર્યો. ધૂર્તે કહ્યું - શકટતિતરી કેમ મળે છે ? તે પુરુષે આ શકટ સંબંધી તીતર માગે છે એમ વિચારી કહ્યું - પાણી આદિથી મસળેલ સાથવા વડે મળે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે. ધૂર્તે સાક્ષીને બોલાવી તીતરસહિત શકટને ગ્રહણ કર્યુ. - x - કહ્યું કે મેં તો શકટ સહિત તીતર તે શકટતિતરી ગ્રહણ કરેલ છે. આ પ્રમાણે બનવાથી ગાડાવાળો ખેદ પામ્યો. એ રીતે જીવ છે, ઘટ છે, એમ સ્વીકાર કરતા જીવ અને ઘટને વિશે અસ્તિતત્વ સમાનપણે વર્તે છે, તેથી તે બંનેનું એકપણું થયું. અભિન્ન શબ્દનો વિષય હોવાથી વ્યંસક હેતુ. વળી અસ્તિતત્વ જીવાદિમાં વર્તતું નથી, તેથી જીવાદિનો અભાવ થાય, કેમકે અસ્તિત્વનો અભાવ હોવાથી વ્યંસક હેતુ છે - x - તથા સ્નૂસન - વ્યંસક વડે પ્રાપ્ત થયેલ અનિષ્ટ ચોરે છે અર્થાત્ ગયેલ વસ્તુને પાછી મેળવે છે તે લૂષકહેતુ. તે જ ગાડાવાળાએ જેમ બીજા તે તેને શીખવ્યું ત્યારે તે ધૂર્ત પાસે જઈને માંગ્યુ કે મને “તર્પણાલોડિકા' આપ. ત્યારે તે ધૂર્તે પોતાની સ્ત્રીને કહ્યું આને સત્પુ મસળેલ પિંડ આપ, તેમ કરતી એવી તેની પત્નીને લઈ તે ચાલતો થયો અને ધૂર્તને કહ્યું કે - આ સ્ત્રી મારી છે કેમકે સત્પુ વડે જે મસળે છે તે તર્પણાલોડિકા છે અને તે તેં જ આપેલ છે. કેમકે અસ્તિતત્વની વૃત્તિ વડે જીવ અને ઘટને વિશે તું એકત્વની સંભાવના કરે છે ત્યારે સર્વે ભાવોનું એકત્વ થશે - x - પણ એમ થતું નથી. અહીં અસ્તિત્વવૃત્તિની સમાનતાથી આ લૂષક હેતુ છે - ૪ - X ૧૧૨ પ્રકારાંતર વડે હેતુને જણાવનાર વિકલ્પ અર્થવાળો ‘અથવા’ શબ્દ છે. નોતિ - પ્રમેયરૂપ પદાર્થને જે જણાવે છે તે હેતુ - પ્રમેયની પ્રમિતિમાં જે કારણ તે પ્રમાણ. તે સ્વરૂપાદિ ચાર ભેદે છે. તેમાં અર્થો પ્રત્યે જે વ્યાપ્ત થાય તે અક્ષ-આત્મા, તે પ્રત્યે જે જ્ઞાન વર્તે છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે. તે નિશ્ચયથી અવધિ, મન:પર્યાય, કેવલરૂપ છે. અથવા ક્ષક્ષ - ઇન્દ્રિયો પ્રત્યે જે જ્ઞાન વર્તે છે, તે વ્યવહારથી પ્રત્યક્ષ છે. તે ચક્ષુ વગેરેથી થયેલું છે. તેનું લક્ષણ - પદાર્થનું અપરોક્ષતાથી ગ્રહણ કરનાર જે જ્ઞાન તે પ્રત્યક્ષ અને ઇન્દ્રિયો વડે ગ્રહણની અપેક્ષાએ પરોક્ષ જાણવું. અનુ - લિંગ દર્શન અને સંબંધ અનુસ્મરણ પછી માન - જે જ્ઞાન તે અનુમાન છે. તેનું લક્ષણ - સાધ્ય વિના હેતુથી ન થનાર અને સાધ્યનો નિશ્ચય કરાવનાર અનુમાન છે, પ્રમાણ હોવાથી પ્રત્યક્ષ માફક ભ્રાંતિરહિત છે. આ સાધ્ય વિના ન થનાર હેતુથી ઉત્પન્ન થવા વડે ઉપચારથી હેતુ છે. ઉપમાન તે ઉપમા, તે જ ઉપમ્ય. રોઝ જેવો આ બળદ છે, એ સાદૃશ્ય નિર્ણયરૂપ છે. કોઈ બળદને જોઈને જંગલમાં ઘણા અવયવોની સમાનતા ધારણ કરનાર અને ગોળ કંઠવાળા અન્ય રોઝને જ્યારે જુએ છે ત્યારે તે જ અવસ્થામાં આ પશુના જેવો આ બળદ છે, એવું જે જ્ઞાન તે ઉપમાન છે. અથવા સાંભળેલ અતિદેશ વાક્ય સમાન અર્થની પ્રાપ્તિ વિશે સંજ્ઞા-સંજ્ઞી સંબંધનું જે જ્ઞાન તે ઉપમાન કહેવાય. જેના વડે પદાર્થો જણાય તે આગમ - આપ્તવચનથી સંપાધ વિપ્રકૃષ્ટ અર્થ પ્રત્યય. કહ્યું છે - તત્વગ્રાહિતાથી ઉત્પન્ન દૃષ્ટબાધ-ઇષ્ટબાધરહિત તેમજ પરમાર્થને કહેનાર વાક્ય વડે થતું જે જ્ઞાન તે શાબ્દ પ્રમાણ છે. આપ્તપુરુષે કહેલ અનુલ્લંઘ્ય, Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સૂત્રો સુગમ છે. વિશેષ આ - પૂર્વોક્ત લક્ષણવાળા અધોલોકમાં ચાર વસ્તુ છે : નરકાવાસ, સ્વૈરયિક આ બે કૃષ્ણ સ્વરૂપ હોવાથી અંધકાર કરે છે તથા જ્ઞાનાવરણાદિ પાપકર્મો, મિથ્યાત્વ, અજ્ઞાનલક્ષણ ભાવ અંધકારના કરનારા હોવાથી અંધકાર કરે છે એમ કહ્યું. અથવા અંધકારસ્વરૂપ અધોલોકને વિશે પ્રાણીઓને ઉત્પન્ન કરનારા હોવાથી પાપકર્મોને અંધકારનું કતપણું છે, અશુભ પુદ્ગલો અંધકાર ભાવે પરિણત છે. સ્થાન-૪-ઉદ્દેશો-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૪/૨/૩૬૦ ૧૧૩ દેટ-ઇટનું અવિરોધક, તત્વોપદેશ કરનારું અને કુમાર્ગનો નાશ કરનારું સમસ્ત શાસ્ત્ર છે. અહીં જેના વિના ઉત્પન્ન ન થવાય તે હેતુ વડે જન્ય હોવાથી અનુમાન છે, પણ કાર્યમાં કારણનો ઉપચાર કરવાની હેતુ છે. તે ચતુર્ભગીરૂપ છે. ૧- તિ • વિધમાન છે, લિંગભૂત ધૂમ વગેરે વસ્તુ એમ કરીને મત : અગ્નિ આદિ સાધ્ય પદાર્થ છે માટે આ હેતુ અનુમાન છે. -ર- અગ્નિ આદિ છે, તેથી વિરુદ્ધ શીતાદિ પદાર્થ નથી, આ હેતુ પણ અનુમાન છે. 3- અગ્નિ આદિ નથી. તેથી શીતકાળને વિશે તે શીતાદિ પદાર્થ છે, આ હેતુ પણ અનુમાન છે. ૪- વૃક્ષાત્કાદિ નથી માટે શીશમના ઝાડ આદિ નથી, આ હેતુ અનુમાન છે. અહીં ૧- શબ્દમાં કૃતકત્વનું અસ્તિપણું હોવાથી ઘટવતુ અનિત્યતા છે. -૨- અગ્નિ કે ધૂમનું અસ્તિતત્વ હોવાથી શીતસ્પર્શ નથી ઇત્યાદિ વિરુદ્ધ ભાવ પ્રાતિરૂપ અનુમાન છે. અગ્નિ કે ધૂમનું અસ્તિત્વ ન હોવાથી શીતસ્પર્શ જનિત દાંતરોમહર્ષાદિનું કંપન મહાનસની જેમ પુરુષના વિકારો નથી, ઇત્યાદિ કારણથી વિરુદ્ધની પ્રાપ્તિનું અનુમાન કહ્યું. •3- છત્રાદિ કે અગ્નિનું નાસ્તિપણું હોવાથી કોઈ કાલાદિ વિશેષમાં આ તપ કે શીત સ્પર્શ છે, પૂવપલબ્ધ પ્રદેશની જેમ, ઇત્યાદિ વિરુદ્ધ કારણાનુપલંભમાન અને વિરુદ્ધાતુપલંભાનુમાન ત્રીજા ભંગથી કહ્યું. -૪- જોવાની સામગ્રી છતાં ઘટની પ્રાપ્તિના અભાવવથી વિવક્ષિત પ્રદેશની જેમ અહીં ઘટ નથી - ઇત્યાદિ સ્વભાવાતુપલબ્ધિ અનુમાન. • x • ઇત્યાદિ કાર્યાનુપલબ્ધિ અનુમાન. વૃક્ષના અભાવે શીશમનું વૃક્ષ નથી ઇત્યાદિ વ્યાપકાનુપલંભ અનુમાન તથા અગ્નિ અભાવે ધૂમ નથી ઇત્યાદિ કારણાનુપલંભ અનુમાન ચોથા ભંગ વડે કહેલ છે. •x - x - અહીં હેતુ શબ્દથી જ્ઞાનવિશેષ કહ્યું, તે અધિકારી જ્ઞાનવિશેષના નિરુપણને માટે કહે છે– • સૂત્ર-૩૬૧ - સંખ્યા ગણિત ચાર ભેદે છે . પ્રતિકર્મ, વ્યવહારુ રજુ રાશિ. આધોલોકમાં ચાર વસ્તુ અંધકાર કરે છે - તફાવાસો, નૈરયિકો, પાપકર્મો, અશુભપગલો... તિછલોકમાં ચાર વસ્તુ ઉધોત કરે છે . ચંદ્રો, સુર્યો, મણિ, અનિ. ઉdલોકમાં ચાર વસ્તુ ઉધોત રે છે . દેવો, દેવીઓ, વિમાનો, આભરણો. • વિવેચન-૩૬૧ - જેના વડે સંખ્યા કરાય છે તે સંખ્યાન અર્થાતુ ગણિત. તેમાં પકિર્મ સંકલનાદિ પાટી પ્રસિદ્ધ છે, એમ વ્યવહાર પણ મિશ્રક વ્યવહારાદિ અનેક પ્રકારે છે. જેનું - જ ગણિત અતિ ગણિત. રાશિ-ગિરાશિ વગેરે. જજુ શબ્દથી ફોકગણિત કહ્યું, ક્ષેત્રના સંબંધથી ત્રણ પ્રકારે વિભાગ કૃતુ લોકરૂપ ક્ષેત્રની, અંધકાર અને ઉધોતને આશ્રીને ત્રણ સૂત્રથી કહે છે[6/8] Page #193 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૩૬૨ થી ૩૬૪ સ્થાન-૪-ઉદ્દેશો-૪ — * — X — * - * - ૧૧૫ ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર ઉદ્દેશકમાં વિવિધ ભાવોને ચાર સ્થાન વડે કહ્યા. અહીં પણ તે જ રીતે કહેવાય છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાનું પહેલું સૂત્રન • સૂત્ર-૩૬૨ થી ૩૬૪ : [૩૬] ચાર પ્રસર્જકો કહ્યા છે -- અનુત્પન્ન ભોગોને મેળવવા સંચરે છે, -૨- પૂર્વોત્પન્ન ભોગોને રક્ષણ કરવા સંચરે છે, -૩- અનુત્પન્ન સુખોને પામવા સંચરે છે, અને -૪- પૂર્વોત્પન્ન સુખોના રક્ષણાર્થે સંચરે છે. - [૩૬૩] નૈરયિકોને ચાર ભેદે આહાર છે અંગારા જેવો, મુમુર જેવો, શીતલ અને હિમશીતલ... તિચિયોનિકને ચતુર્વિધ આહાર કહ્યો છે - કંકોપમ, બિલોપમ, પ્રાણમાંસોપમ, પુત્રમાંસોપમ... મનુષ્યોને ચતુર્વિધ આહાર કહ્યો છે - અશન, પાન, ખાદિમ, સ્વાદિમ... દેવોને ચતુર્વિધાહાર કહ્યો છે - વર્ણવાન, ગંઘવાન્, રસવાનું, સ્પર્શવાનું. [૩૬૪] જાતિ આશીવિષો ચાર ભેદે કહ્યા છે - વીંછું જાતિય આશીવિષ, મંડુક જાતિય આશીવિશ્વ, ઉગ જાતિય આશીવિશ્વ, મનુષ્ય જાતિ આશીવિશ્વ. હે ભગવન્ ! વીંછી જાતિના આશીવિશ્વનો વિષય કેટલો કહ્યો છે ? વીંછી જાતિનો આશીવિશ્વ અર્ધભરત પ્રમાણ શરીરને વિશ્વમય કરી, શરીર વિદારવા સમર્થ છે, આ વિષના અર્થપણાની શક્તિમાત્ર છે, પણ નિશ્ચયથી તેમ કર્યું નથી - કરતા નથી - કરશે નહીં મંડુક જાતિના આશીવિષનો પ્રશ્ન. મંડુક જાતિય આશીવિષ ભરત ક્ષેત્ર પ્રમાણ શરીરને વિષમય કરવા સમર્થ છે યાવત્ કરશે નહીં. ઉગ જાતિના આશીવિશ્વનો પ્રશ્નઃ ઉગ જાતિય આશીવિષ પોતાના વિષ વડે જંબુદ્વીપ પ્રમાણ શરીરને વિષમય કરવા સમર્થ છે. શેષ પૂર્વવત્ મનુષ્યજાતિના આશીવિશ્વનો પ્રન: મનુષ્ય જાતિનો આશીવિશ્વ સમયક્ષેત્ર પ્રમાણ શરીરને વિષમય કરવા અને શરીરને વિદારવા સમર્થ છે, પણ નિશ્ચયથી તેણે એમ કર્યુ નથી યાવત્ કરશે નહીં. • વિવેચન-૩૬૨ થી ૩૬૪ ઃ [૩૬૨] આ સૂત્રનો અનંતર સૂત્રનો સંબંધ આ છે - અનંતર સૂત્રમાં દેવ-દેવી કહ્યા. તેઓ ભોગ અને સુખવાળા હોય છે. માટે ભોગ-સુખોને આશ્રીને પ્રાર્પકના ભેદો કહે છે. આ સંબંધે આવેલ સૂત્રની આ વ્યાખ્યાન પ્રકર્ષથી ભોગાદિ અર્થે દેશાનુદેશ સંચરે છે અથવા આરંભ-પરિગ્રહથી વિસ્તારને પ્રાપ્ત થાય તે પ્રસર્જકો. પ્રાપ્ત નહીં થયેલ શબ્દાદિ ભોગોને કે તેના કારણભૂત ધન અને સ્ત્રી આદિને સંપાદન કરવા માટે અથવા અનુત્પન્ન ભોગોને સંચરે છે. કહ્યું છે કે - ધનલુબ્ધ પુરુષ રોહણગિરિ પ્રતિ દોડે છે, સમુદ્ર તો છે, ગુફાઓમાં ભટકે છે ૧૧૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અને ભાઈને પણ મારે છે. ઘણું રખડે છે, ભારને વહે છે, ક્ષુધા સહે છે, પાપ આયરે છે, લોભમાં આસક્ત અને ધૃષ્ટ થઈને કુલ-શીલ અને જાતિની મર્યાદાને પણ છોડે છે. વળી પૂર્વોત્પન્ન કે પાઠાંતરથી વર્તમાનમાં મળેલનું રક્ષણ કરવાને, ભોગ વડે પ્રાપ્ત કરવા યોગ્ય આનંદ વિશેષ માટે સંચરે છે. શેષ સુગમ છે. [૩૬૩] ભોગ-સૌખ્યાર્થે સંચરનારા કર્મ બાંધીને નાકપણે ઉત્પન્ન થાય છે માટે નાકોના આહારનું નિરૂપણ કરતાં કહે છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - અલ્પકાળ દાહ હોવાથી અંગારાની ઉપમા જેવો, ઘણાં કાળ પર્યન્ત બળતરા થવાથી મુર્મુર જેવો, શીતવેદનાનો ઉત્પાદક હોવાથી શીતળ અને અતિ શીતવેદનાના ઉત્પાદક હોવાથી હિમશીતળ છે. ઉક્ત ચારે ક્રમશઃ એક-એકથી અધિક વેદનાવાળા છે. -- આહાર અધિકારથી તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી આહારનું નિરૂપણ કરવા માટે ત્રણ સૂત્ર સ્પષ્ટ છે— – વિશેષ એ કે - કંક પક્ષીની આહાર વડે ઉપમા જેમાં છે તે કંકોપમ. અર્થાત્ કંકપક્ષીને સ્વરૂપથી દુર્જર આહાર પણ સુખભક્ષ્ય અને સુખરૂપ પરિણામવાળો થાય છે. એ રીતે જે આહાર તિર્યંચોને સુભક્ષ, સુખપરિણામી હોય છે, તે કંકોપમ.. બિલમાં પ્રવેશતું દ્રવ્ય તે બિલ જ છે. તેની ઉપમા જેને છે તે બિલોમ. જેમ બિલમાં રસનો આસ્વાદ મળ્યા સિવાય જલ્દીથી કિંચિત્ પ્રવેશ થાય છે. એ રીતે જે આહાર, ગળારૂપ બિલમાં પ્રવેશે છે તે બિલોપમ.. ચાંડાલ, તેનું માંસ, અસ્પપણાએ નિંદનીય હોવાથી દુઃખપૂર્વક ખાવાયોગ્ય હોય, એ રીતે તેઓને દુઃખાધ આહાર તે પાણમાંસોપમ.. પુત્ર પર અતિ સ્નેહ હોવાથી તેનું માંસ અતિ દુઃખપૂર્વક ખાવા યોગ્ય હોય, એ રીતે જે દુઃખાધતર આહાર તે પુત્રમાંસોપમ. ક્રમથી આ આહાર શુભ, સમ, અશુભ, અશુભતર જાણવો. [૩૬૪] આહાર ભક્ષણીય છે, માટે ભક્ષણના અધિકારથી આશીવિષ સૂત્ર કહેલ છે. તે સુગમ છે. વિશેષ આ - આશ્ય અર્થાત્ દાઢાઓમાં વિશ્વ છે જેઓને તે આશીવિષ. તેઓ કર્મથી અને જાતિયી હોય છે. તેમાંથી કર્મથી તિર્યંચો અને મનુષ્યો કોઈપણ ગુણથી આશીવિષ થાય છે. સહસ્રાર પર્યન્તના દેવો શાપાદિ દ્વારા અન્યનો નાશ કરવાથી કર્મથી આશીવિશ્વો છે. જાતિથી આશીવિષો વીંછી આદિ છે. વિષનો કેટલો વિષય છે ? પ્રભુ - સમર્થ, અર્ધભરતનું પ્રમાણ સાધિક ૨૬૩ યોજન છે. તેટલા પ્રમાણવાળા શરીરને પોતાની સાધનભૂત દાઢાથી ઉત્પન્ન થયેલ વિષ વડે વિષમય કરી શકે છે અથવા પાઠાંતરથી ત્યાં વિષ વડે વ્યાપ્ત છે - તથા વિદારણ કરવા માટે સમર્થ હોય છે. અથવા વીંછીનું વિષ, એ જ અર્થનો ભાવ તે વિષાર્થતા. તેના વિષનો અથવા તેમાં નહીં જ એવા પ્રકારના શરીરની પ્રાપ્તિ દ્વારા વીંછીએ કરેલ નથી અર્થાત્ તેવી તેની શક્તિ હોય છે, છતાં કદાપિ કર્યુ નથી. - ૪ - કરતા નથી, કરશે નહીં. ત્રિકાળ નિર્દેશ ત્રૈકાલિકત્વ જણાવવા માટે છે. સમયક્ષેત્ર એટલે મનુષ્ય ક્ષેત્ર. - - વિશ્વનો પરિણામ વ્યાધિ છે, તેથી વ્યાધિ સૂત્ર– Page #194 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૩૬૫ થી ૩૬૬ ૧૧ • સૂત્ર-૩૬૫,૩૬૬ * [૩૬] વ્યાધિ ચાર પ્રકારે છે વાતજન્ય, પિત્તજન્ય, ગ્લૅમજન્ય, સંનિપતિક... ચિાિ ચાર ભેદે છે - વૈધ, ઔષધ, રોગ, પરિચાક. [૬૬] ચિકિત્સકો ચાર કલ્લા - (૧-૧) પોતાની ચિત્સિા રે બીજાની નહીં. ૨- બીજાની ચિકિત્સા કરે છે, પોતાની નહીં - આદિ ચાર. (૧-૨) પરષો ચાર પ્રકારે કહા - gણ કરે પણ ઘણને સ્પર્શે નહીં, વ્રણને સ્પર્શે પણ ત્રણ કરે નહીં, gણ કરે અને પ્રણને સ્પર્શે, gણ કરે નહીં કે વણને સ્પર્શે પણ નહીં (ર-૧) ચાર ભેદે પુરુષો કહ્યા - gણ કરે પણ વ્રણની રક્ષા ન રે આદિ ચાર. (-) ચાર ભેદે પુરુષો કહ્યા - gણ કરે પણ વ્રણને આવે નહીં આદિ ચાર (૩) ચાર ભેદે વણો કહા - અંતઃશલ્ય પણ બાહાશત્ર નહીં, આદિ ચાર . (૩-૧) એ પ્રમાણે પુરુષો ચાર ભેદે કહા - અંતઃશલ્ય, બાહાશલ્ય નહીં -૪-. (૩૨) ઘણો ચાર ભેદે કહા - અંતક્ટ પણ બહિદુષ્ટ નહીં બહિષ્ટ પણ તટ નહીં આદિ ચાર. (૩-૩) એ રીતે ચાર ભેદ પુરો કહ્યા - અંતરથી દુષ્ટ પણ બહારથી દુષ્ટ નહીં આદિ ચાર. (૪-૧) ચાર ભેદે પુરો કહ્યા • શ્રેયસ અને શ્રેયસ, શ્રેયસ પણ પાપી, ાપી પણ શ્રેયસ, પાપી અને પાપી. (૪-૧) ચાર ભેદે પુરુષો કહ્યા - શ્રેયસ અને શ્રેયસ તુલ્ય, શ્રેયસ અને પાપતુલ્ય આદિ ચાર.. (૪-3) ચાર ભેદે પુરુષો કહ્યા - શ્રેયસ અને પોતાને શ્રેષ્ઠ માનનાર, શ્રેયસ પણ પોતાને પાપી માનનાર આદિ ચાર, (૪-૪) ચાર ભેદ પુરુષો કહા - શ્રેષ્ઠ અને લોકમાં શ્રેષ્ઠતુલ્ય મનાય છે, શ્રેષ્ઠ અને લોકમાં પપીતુલ્ય મનાય છે.. (૪-૫) ચાર ભેટ પુરો કહ્યા - આમ્યાયક પણ પ્રભાવક નહીં, પ્રભાવક પણ આખ્યાયક નહીં આદિ ચાર.. (૪-૬) ચાર ભેદે પુરો કહ્યા - સ્માર્થ પ્રરૂપક પણ શુદ્ધ એષણા તત્પર નહીં શુદ્ધ એષણા તત્પર પણ શુદ્ધ પ્રરૂપક નહીં અાદિ ચાર.. વૃક્ષની વિકુવા ચાર ભેદે છે • પાલ-મ-ફૂલ-ફલાણાએ. • વિવેચન-૩૬૫,૩૬૬ - (૩૬૫] સૂત્ર સુગમ છે. વિશેષ આ - જે રોગનું નિદાન વાયુ છે તે વાતિક, એમ સર્વત્ર જાણવું. વિશેષ આ - બે કે ત્રણનો સંયોગ તે સંનિપાત. વાયુનું સ્વરૂપ આ છે - રૂક્ષ, લઘુ, શીત, કર્કશ, સૂક્ષમ, ચલ છે. પિત્ત - સ્નેહલ, તીક્ષ્ણ, ઉષ્ણ, લઘુ, વિશ્ર, સર, દ્રવ છે. કફ - ભારે, હિમ, સ્નિગ્ધ, મંદ, સ્થિર, પિશ્લિલ્લ છે. સલિપાત - બે કે તેથી વધુ દોષના મળવાથી મિશ્ર લક્ષણ. - વળી વાતના કાર્યો આ છે - ફરુસતા, સંકોચન, પીડા, શૂળ, શ્યામવે, અંગવ્યથા, ચેષ્ટાભંગ, સુપ્તત્વ, શીતવ, ખરવ, શોષ. ૧૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ – પરિસવ, સ્વેદ, બળતરા, દુર્ગધ, ખેદ, પાચક, કોપ, પ્રલાપ, મૂછ, ભ્રમરી, પીળાપણું, એ પિતના કાર્યો છે, તેમ તજજ્ઞો કહે છે. - શેતવ, શીતવ, ગુરુત્વ, ખરજ, ચીકાશ, સોજો, સ્થિરપણું, લેપ, ઉત્સવ - સંપાત લાંબા કાળે થવો, આ કફના કાર્યો કહ્યા. વ્યાધિ કહ્યો. હવે વ્યાધિની ચિકિત્સા કહે છે. સૂત્ર સુગમ છે. વિશેષ આ - ચિકિત્સા તે રોગનો પ્રતિકાર, તેનું કારણ ભેદનું ચતુર્વિધપણું છે. બીજાઓએ પણ આ સૂગને મળતું સૂત્ર કહેલું છે - વૈધ, ઔષધ, સેવા કરનાર, રોગી આ ચાર ચરણો ચિકિસિતના બતાવ્યા. તે દરેકના ચાર ગુણ છે - દક્ષ, વિજ્ઞાતશાસ્ત્રાર્થ, દટકમાં, શુચિ, આ ચાર વૈધના ગુણો છે... બુહક, બહુગુણ, સંપન્ન, યોગ્ય - આ ચાર ઔષધના ગુણો છે... અનુરક્ત, શુચિ, દક્ષ, બુદ્ધિમાન - આ ચાર પરિચારના ગુણો છે... આટ્સ, રોગી-ભિષqશ્ય, જ્ઞાપક, સત્વવાનું આ ચાર રોગીના ગુણો છે. આ દ્રવ્યરોગ ચિકિત્સા કહી. મોહરૂપ ભાવરોગની ચિકિત્સા આ પ્રમાણે - વિગઈ ત્યાગ, નિર્બલ આહાર, ઉણોદરી, આયંબિલતપ, કાયોત્સર્ગ, ભિક્ષારય, વૈયાવૃત્ય, વિચરણ, મંડલીમાં પ્રવેશ. આ પ્રમાણે મોહરોગની ચિકિત્સા છે. [૩૬૬] ચિકિત્સકો દ્રવ્યથી જ્વારાદિ રોગોને અને ભાવથી ગાદિ પ્રત્યે, તેમાં આત્મસંબંધી - જ્વરાદિની અથવા કામાદિની ચિકિત્સા કરનાર તે આત્મ ચિકિત્સક. હવે આત્મચિકિત્સકના ત્રણ સૂત્રો સૂગ સુગમ છે. વિશેષ એ કે - ત્ર - દેહને વિશે લોહી કાઢવા માટે ક્ષતને પોતે કરે તે વણકર, વ્રણને સ્પર્શ કરતો નથી એવા સ્વભાવવાળો છે. નોવણ પરિમર્શી • આ એક, બીજો, બીજાએ કરેલ વ્રણને સ્પર્શ કરે છે. પરંતુ વ્રણ કરતો નથી. એ રીતે અતિયાર લક્ષણ ભાવવણને કાયાથી કરે છે પણ તે વ્રણને પુનઃપુનઃ સંભાસ્વા વડે સ્પર્શતો નથી, બીજો તેને વારંવાર સંભારીને સ્પર્શે છે, પણ કાયાથી અભિલાષને કરતો નથી, કેમકે સંસારનો ભય આદિ હોય છે. એક વ્રણ કરે છે પણ તેને પાટો બાંધવા આદિથી સંરક્ષતો નથી. બીજો કરેલ વ્રણનું સંરક્ષણ કરે છે, વ્રણને કરતો નથી. ભાવવણને આશ્રીને અતિચારને કરે છે, પણ અનુબંધને થનારો કશીલાદિનો સંસર્ગ અને તેનું નિદાન પરિહારથી રક્ષતો નથી - આ યોક. બીજો પૂર્વે કરેલ અતિયારને નિદાનના પરિહારથી રક્ષે છે, નવા અતિચાર કરતો નથી. ઔષધિના દેવા વડે ઘણનો સંરોહ કરતો નથી તે નોવણસંરોહી. ભાવઘણની અપેક્ષાએ પ્રાયશ્ચિત અસ્વીકારી વ્રણસરોહી નથી, અન્ય પૂર્વકૃત અતિચારના પ્રાયશ્ચિતના સ્વીકાર વડે વણસંરોહી - અતિસાર ટાળનાર છે કેમકે નોવણકર - નવા અતિયાને કરનાર નથી. આત્મચિકિત્સકો કહ્યા, હવે ચિકિત્સ્ય વ્રણ દટાંતથી પુરુષના ભેદોનો કહે છે. ચાર સૂત્રો સુગમ છે. વિશેષ આ - અંદર શક્ય છે જેનું અથતુ અદેશ્ય તે અંતઃશલ્ય. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૩૬૫ થી ૩૬૬ ૧૧૯ જે શલ્ય ઘરની અંદર અલા છે અને બહાર ઘણું છે તે બાહ્યશલ્ય. જો વ્રણ સર્વથા બહાર હોય તો શરાપણું જ ન હોય, અથવા શલ્યોદ્ધાર કરવા છતાં ભૂતભાવિપણે હોય છે, જે વ્રણમાં અંદર ઘણું શલ્ય છે અને બહાર પણ દેખાય છે તે ઉભયશલ્ય અને ચોથો ભંગ શૂન્ય છે. ગુરુ સમક્ષ આલોચના વડે અતિયારરૂપ જેને છે તે અંતઃશલ્ય, આલોચના વડે જેને બહાર શવ્ય છે તે બહિશચ, આલોચના કરવા • ન કરવા પડે અંતર અને બાહ્ય શલ્ય છે જેને તે અંતઃ બહિશષ, ચતુર્થભંગ શૂન્ય છે. -- ભૂતાદિ રોગના દોષથી જે વ્રણ છે, તે અંતર્દષ્ટ વ્રણ છે, રાગાદિ અભાવથી સૌમ્યપણું હોવાથી બાહ્ય દુષ્ટ નથી. • • પુરુષ શઠતાથી અંતરદુષ્ટ છે પણ આકારને છુપાવવાથી બાહ્ય દુષ્ટ નથી તે એક, બીજો તો કારણવશ વચનનું કઠોસ્પણું આદિ દેખાડવાથી બાહ્ય દુષ્ટ છે. પુરપના અધિકારથી તેના ભેદો કહેતા છ સૂત્ર સરળ છે, પરંતુ ૧- કોઈ ચોક અતિ પ્રશસ્ય - પ્રશંસા કરવા યોગ્ય છે - સબોધત્વથી પ્રશસ્ય ભાવવાળો છે. વળી પ્રશસ્ત અનુષ્ઠાનથી શ્રેષ્ઠ છે - સાધુવતું. -- પૂર્વવત્ પ્રશસ્ય ભાવવાળો છે પણ અવિરતિપણાને લઈને દુષ્ટ અનુષ્ઠાન કરનાર હોવાથી અત્યંત પાપી છે. -- મિથ્યાવાદિ વડે હણાયેલ હોવાથી ભાવથી અતિ પાપી છે અને કારણવશ સદનુષ્ઠાયિ હોવાથી શ્રેષ્ઠ છે, ઉદાયી નૃપના માવત્. -૪- તે જ નૃપને મારવાથી પાપ કરનારો છે. અથવા ૧- ગૃહસ્થપણે શ્રેષ્ઠ કે દીક્ષા કાળે, પ્રવજ્યા કે વિહારમાં શ્રેષ્ઠ છે... - (૧) કોઈ ભાવથી શ્રેષ્ઠ છે કોઈ દ્રવ્યથી શ્રેષ્ઠ - પશસ્યતર છે આવી બુદ્ધિ ઉત્પન્ન કરવા વડે સર્દેશક - અન્ય શ્રેષ્ઠ પુરૂષ તુલ્ય, પણ સર્વચા શ્રેષ્ઠ નહીં. બીજે ભાવથી શ્રેષ્ઠ પણ દ્રવ્યથી અત્યંત પાપી, એવી બુદ્ધિને ઉત્પન્ન કરવા વડે અન્ય પાપી તુલ્ય છે. ત્રીજો ભાવથી અતિ પાપી છે, પણ દ્રવ્યથી આકાતે છુપાવવા વડે બીજા શ્રેષ્ઠ પુરુષતુલ્ય, ચોથો સુજ્ઞાત છે. - (૨) કોઈ સવૃતિવાળો હોવાથી અતિ શ્રેષ્ઠ અને પોતાને શ્રેષ્ઠ માને, અથવા લોકવડે શ્રેષ્ઠ મનાય કેમકે નિર્મળ સદનુષ્ઠાનવાળો હોય છે. • x બીજો અતિ શ્રેષ્ઠ છે પણ પોતાને વિશે અરચિ પરાયણ હોવાથી સ્વાત્માને અતિ પાપી માને છે અથવા લોકો તેનો દોષ જાણીને પાપી મનાય છે. જેમ - દૃઢપહારી, ત્રીજો મિથ્યાત્વાદિથી હણાયેલ હોવાથી અતિ પાપી છે, પણ સ્વાત્માને શ્રેષ્ઠ માને છે - કુતીર્થિવત, ચોથો અવિરતિ હોવાથી અતિપાપી છે, પણ સમ્બોધત્વથી સ્વામીને પાપી માને છે, અસંયd મનાય છે. (3) કોઈ ભાવથી અતિ શ્રેષ્ઠ અને દ્રવ્યથી કિંચિત્ સદનુષ્ઠાનવાળો હોવાથી શ્રેષ્ઠ છે એમ વિકલ્પ વડે બીજા અતિ શ્રેષ્ઠ તુલ્ય મનાય છે, મનુષ્ય વડે શ્રેષ્ઠ જણાય છે અથવા વિભક્તિ પરિણામથી અન્ય શ્રેષ્ઠ પુરૂષ સમાન પોતાના આત્માને માને છે. એ રીતે શેષ ભંગ છે. (૪) કોઈ એક પ્રવચન પ્રરૂપક છે, શાસન પ્રભાવક નથી. કેમકે ઉદાર કિયા ૧૨૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અને પ્રતિભાદિ વડે હિત હોય છે અથવા પ્રવિભાજયિતા-પ્રવચનના અર્થને નયઉત્સગાંદિ વડે વિવેચન કરનાર અથવા આખ્યાયયક મને કહેસ્તાર અને પ્રવિભાજયિતા - અર્થને કહેનાર. (૫) કોઈ એક સૂત્રાર્થનો કહેનાર છે, પણ એષણા માટે તત્પર નથી. તે દુભિક્ષાદિ પ્રસંપરૂપ આપત્તિ પ્રાપ્ત સાધુ કે સંવિજ્ઞપાક્ષિક છે. કહ્યું છે - શરીર દૌર્બલ્યથી અસમર્થ, ચરણ-કરણમાં અશુદ્ધ હોય તો પણ શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરે. સાધુ આચાર પાલનમાં અસમર્થ છતાં ચરણ કરણ વડે વિશુદ્ધ સાધુ માર્ગની પ્રશંસા અને પ્રરૂપણા કરતા તે કર્મને શિથિલ કરે છે અને સુલભબોધિ થાય છે. બીજો યથાવૃંદક, ત્રીજો સાધુ અને ચોથો ગૃહસ્થાદિ. પૂર્વ સૂઝમાં સાધુરૂપ પુરપના આખ્યાપકવ અને ઉછજીવિકા સંપn સાધુપુરુષ કહ્યા, તે વૈક્રિયલબ્ધિમતુને તથાવિધ પ્રયોજનમાં વૃક્ષની વિકૃર્વણા કરનાર થતી વિકવણા કહે છે સૂત્ર સાટ છે. વિશેષ આ - પ્રવાત - નવા અંકુર હવે અન્યતીચિં— • સૂત્ર-૩૬૩ - ચાર ભેદે વાદી સમોસરણો કહ્યા • ક્વિાવાદી, અકિયાવાદી, અજ્ઞાનિકવાદી, વૈનચિકવાદી... નૈરયિકોને ચાર વાદીના સમોસરણો કહ્યા છે - ક્રિયાવાદી યાવતું વૈનસિકવાદી. એ રીતે અસુકુમાર યાવત્ સ્વનિતકુમારના પણ ચાર છે. એ રીતે વિકસેન્દ્રિયવર્જિત ચાવત વૈમાનિક. • વિવેચન-૩૬૩ - તીર્થિકોનો સમવતાર થાય છે જેઓને વિશે તે સમવસરણો-વિવિધ મતના મિલાપો. તેઓના સમવસરણો તે વાદી સમોસરણો. ક્રિયા - જીવ, અજીવાદિ પદાર્થ છે, એમ મત રૂપ ક્રિયા કહે. તે ક્રિયાવાદી અર્થાત આસ્તિકો, તેઓનું સમોસરણ તે ક્રિયાવાદી જ છે.. તેના નિષેધરી અકિયાવાદી અર્થાતુ નાસ્તિક.. સ્વીકાર દ્વારા અજ્ઞાન જેમને છે તે અજ્ઞાતિકવાદી અર્થાત્ અજ્ઞાન જ શ્રેય છે એવી પ્રતિજ્ઞાવાળા.. વિનય જ વૈનાયિક, તે જ મોક્ષને માટે છે તેમ કહે તેરૈનયિકવાદી. તેની ભેદ સંખ્યા આ પ્રમાણે - ક્રિયાવાદીના ૧૮૦ ભેદ, અક્રિયાવાદીના૮૪ ભેદ, અજ્ઞાનિકના-૬૭, વૈનાયિકના-૩૨. કિયાવાદીના ૧૮૦ ભેદ આ રીતે - જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જસ, પુન્ય, પાપ, મોક્ષ એ નવ ભેદો, સ્વ-પરથી, નિત્ય-અનિત્યથી, તેને કાળ, ઈશ્વર, આભ, નિયતિ, સ્વભાવ એ રીતે ૯ x ૨ x ૨x ૫ = ૧૮૦ ભેદ. તેના વિકલ્પો આ રીતે - કાળથી નિત્ય અને સ્વતઃ જીવ છે, આ એક ભેદ. અર્થાતુ આત્મા નિદાયે પોતાના રૂપથી વિધમાન છે, પર અપેક્ષા નહીં. બીજો વિકલ્પ ઈશ્ચર કારમિકોનો છે, બીજો વિકલ્પ આત્મવાદીનો છે. - X - ચોથો નિયતિવાદીનો છે - x - પાંચમો વિકલ્પ સ્વભાવવાદીનો છે. એ રીતે સ્વત: પદને ન છોડતા પાંચ વિકલપો થયા. પરત: પદ વડે પણ આ જ પાંચ વિકલ્પો થાય. તેમાં પરત એટલે - અહીં બધાં પદાર્થો પર રૂપની અપેક્ષાએ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૩૬૭ ૧૨૧ સ્વરૂપનો પરિચ્છેદ છે. • x- એ પ્રમાણે આત્માને તંભકુંભાદી જોઈને તેનાથી જુદી વસ્તુમાં જ આત્મબુદ્ધિ પ્રવર્તે છે, આ રીતે આત્માનું સ્વરૂપ છે, તે પરત જ નિશ્ચય કરાય છે, સ્વતઃ નહીં. અહીં નિત્ય પદને ન છોડતાં દશ વિકલ્પો છે, એ રીતે અનિત્ય પદથી પણ દશ વિકલ્પો થાય છે. એ રીતે જીવ પદાર્થ વડે વીશ વિકલ્પો થયા. એ રીતે જીવાદિ નવે પદાર્થો વડે ૨૦ X ૯ એમ ૧૮૦ વિકલ્પો થયા. - x - અક્રિયાવાદીના ૮૪ ભેદે જાણવા. પુન્ય-પાપ સિવાયના સાત પદાર્થો, સ્વયીપરથી, આત્માનું અસ્તિત્વ ન માનતા હોય નિત્ય-અનિત્ય ભેદ નથી.] કાલાદિ ઉક્ત પાંચ ભેદ, છઠ્ઠી સદૈચ્છાએ છ વિકલ્પોચી-૮૪-ભેદ થશે [9 x ૨ x ૬]. જીવ સ્વતઃ અને કાલથી નથી આ એક વિકલ્પ, એ રીતે ઈશ્વરાદિ છ વિકલ્પો વડે જીવના થત: અને પરત: બાર વિકલ્પો, એ રીતે જીવાદિ સહિત સાત ભેદે ગણતાં -૮૪- ભેદો થાય છે. અજ્ઞાનિકના ૬૩ ભેદો છે. તેમાં જીવાદિ નવ પદાર્થો પૂર્વવત્ છે, તેના સાત ભેદો - સત્વ, અસવ, સરસવ, અવાચ્યવ, સદવાણ્યવ, અમદવાચ્યવ, સદસદવાચ્ચત. એ રીતે ૯ x 9 = ૬૩, ઉત્પત્તિથી તો સત્વાદિ ચાર વિકલ્પ છે. તેને ૬૩માં ઉમેરતા ૬૩ ભેદો થયા. વિકલાથી અભિલાપ આ પ્રમાણે છે - કોણ જાણે છે જીવ સત્ છે ?, એ રીતે અસત, સદસત્ અને અવક્તવ્ય જાણવા. - - સવાદિ સપ્તભંગનો અર્થ સ્વ-રૂપ માત્ર અપેક્ષાએ વસ્તુનું સાવ છે, પર-રૂપ માત્ર અપેક્ષાએ અસવ છે. તથા એક ઘટાદિ દ્રવ્યદેશના ગ્રીવાદિના સદ્ભાવ પર્યાયથી ગ્રીવાસ્વાદિ વડે આદિષ્ટ સવથી તથા ઘટાદિ દ્રવ્ય દેશના અપર બુનાદિ દેશને જ અસદ્ભાવ પર્યાયરૂપ વૃતવાદિથી પરગત પર્યાયચી આદિષ્ટ અસવ હોવાથી વસ્તુનું સદસવ છે. તથા સમસ્ત અખંડિત જ ઘટાદિ વસ્તુને અર્થાન્તરભૂત પટાદિ પયયિો વડે પોતાના ઉદર્વ, કુંડલ, ઓહ, આયત, વૃત, ગ્રીવાદિ પર્યાયો વડે યુગવત્ વિવક્ષિત વસ્તુનું સત્વ કે અસવ વડે કહેવા માટે અશક્ય હોવાથી ઘટાદિનું અવતવ્યત્વ છે. સદ્ભાવપયયિ વડે આદેશ કરાયેલ ઇટાદિ દ્રવ્યનું એક દેશનું સાવ અને બીજા દેશનું સ્વ પર પાયિો વડે સવ-અસવ કહેવું અશક્ય હોવાથી ઘટાદિનું સદ્ અવક્તવ્યપણું છે. તે જ ઘટાદિનું એકદેશ પરપર્યાયથી વિશેષિત ઘટનું અસત્પણું હોવાથી અને પરદેશનું સ્વપર પર્યાયથી -x - કહેવાને અશક્ય હોવાથી ઘટાદિનું અસદ્ વક્તવ્યવ છે. ઘટાદિ દ્રવ્યના એક દેશનું સ્વપર્યાયોથી આદિટવ વડે સવ હોવાથી અને બીજા દેશનું પર પર્યાયોથી આદિષ્ટતાથી અસત્વ હોવાથી અને અન્ય દેશનું સ્વ-પર પર્યાયો વડે યુગપત વિશેષિત ઘટનું તેમજ કહેવા માટે અશક્ય હોવાથી અવક્તવ્ય હોવાથી ઘટાદિનું સત્ સત્ અવાથત્વ છે. અહીં પહેલો, બીજો, ચોથો ભંગ એ ત્રણે અખંડ વસ્તુ આશ્રિત છે, બાકીના ચાર વસ્તુ દેશ આશ્રિત છે, વળી ત્રીજો ભંગ પણ અખંડ વસ્તુ આશ્રિત જ છે, તેમ ૧૨૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ બીજા કહે છે. તે રીતે સ્વપર્યાય-પરપર્યાયો વડે વિવક્ષિત ખંડ વસ્તુનું સાંસપણું છે. આ કારણે “આચાર''ની ટીકામાં કહ્યું છે - અહીં ઉત્પત્તિને સ્વીકારીને પાછલા ત્રણ વિકલપો સંભવતા નથી. કેમકે પદાર્થના અવયવની અપેક્ષા તેમજ ઉત્પત્તિની અવયવનો અભાવ છે, એમ અજ્ઞાનિકવાદીના-૬૭ વિપો થયા. વૈયિકના ૩ર-વિકલ્પો છે - તે આ - દેવ, રાજા, યતિ, જ્ઞાતિ, વૃદ્ધ, અધમ, માતા, પિતા એ આઠેનું કાયા-વાણી-મન-દાન વડે દેશ-કાલ મુજબ વિનય કરવો. એ રીતે ૮ x ૪ = 3૨ થયાં. ચારે વાદીની સંખ્યા-૩૬૩ થઈ. પૂજ્યોએ કહ્યું - નિત્યાનિત્યાત્મક આત્માદિ નવ પદાર્થો, સ્વ-પરથી સ્થાપેલા, કાલ-નિયતિ-સ્વભાવઈશ્વર-આત્મકૃત આ રીતે ૧૮૦ ભેદ આસ્તિક મતના થાય છે, ઇત્યાદિ ગાથાર્થ ઉપર કહેવાયો છે. આ જ ચાર સમવસરણોને ચોવીશ દંડકમાં કહેતા જણાવે છે સત્ર સુગમ છે. વિશેષ આ - સમનકવથી નાકાદિ પંચેન્દ્રિયોમાં આ ચારે સમવસરણો સંભવે છે. એક-બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોવાળાને મન ન હોવાથી તે સંભવતા નથી... • પુરુષના અધિકારી પુરષ વિશેષના પ્રતિપાદન માટે પ્રાયઃ દૃષ્ટાંત સહિત ૪૩-પુરુષ કોને કહે છે • સૂત્ર-૩૬૮ થી ૩૩૯ : [૩૬૮) : (૧) મેઘ ચાર ભેદ કહ્યા - ગર્જે પણ વરસે નહીં વરસે પણ ગર્ભે નહીં, ગરજે અને વચ્ચે, ગરજે નહીં - વચ્ચે પણ નહીં.. (૨) આ ટાંતે ચાર ભેદ પુરુષો કહa - ગરજે પણ વચ્ચે નહીં, આદિ ચાર 3) મે ચાર ભેદ કા - ગરજે પણ વીજળી ન કરે, વીજળી રે પણ ગરજે નહીં, આદિ ચર.. (૪) એ રીતે પુરુષો પણ ચાર ભેદે કહ્યા છે. (૫) મેઘ ચાર ભેદે કહal - વરસે પણ વીજળી ન કરે આદિ ચાર. (૬) એ પ્રમાણે યુરો ચાર ભેદ કહ્યા - વસે પણ વીજળી ન કરે આદિ-૪ () મેઘ ચાર ભેદે કહ્યા - કાલવાસી પણ અકાલવાસી નહીં આદિ ચારે... (૮) એ રીતે પરપો પણ ચાર ભેદે કહ્યા • કાલવાસી પણ કાલવાસી નહીં. (6) મેઘ ચાર ભેદે કા - ફ્રોઝવાસી પણ જોગવાસી નહીં આદિ ચાર.. (૧૦) એ રીતે પુરુષો પણ ચાર ભેદે જાણવા. (૧૧) મેઘ ચાર ભેદ કહ્યા - અંકુરિત રે પણ નિum ન કરે. નિur કરે પણ અંકુરિત ન કરે આદિ ચાર. (૧૨) એ પ્રમાણે માતાપિતા ચાર ભેદ કલ્લા - જન્મ આપે પણ પાલન ન કરે આદિ ચાર. (3) મેઘ ચાર ભેદ કા • દેશવાસી પણ સર્વવાસી નહીં આદિ ચાર.. (૧૪) એ પ્રમાણે રાજા ચાર ભેદે છે . દેશધિપતિ પણ સવધિપતિ નહીં. [૬૯] : (૧૫) મેઘ ચાર ભેદે કહ્યા છે - પુકલ સંવતક, પર્જન્ય, જીભૂત, જિહ.. પુકલ સંવર્તક મહામેળ એક વૃષ્ટિ વડે ૧૦,૦૦૦ વર્ષ ભાવિત કરે છે, પર્જન્ય મહામેળ એક વૃષ્ટિ વડે ૧૦૦૦ વર્ષ વરસે છે, જીભૂત મહામેળ એક વૃષ્ટિથી દશ વર્ષ વરસે છે, જિષ્ણ મહામેળ ઘણી વૃષ્ટિ વડે એક વર્ષ પા વરસે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ૪/૪/૧૬૮ થી ૩૩૯ કે ન પણ વરસે. [39] : (૧૬) કરંડક ચાર ભેદે છે . શ્વપાક કરંડક, વેશ્યા કરંડક, ગૃહસ્થ કરંડક, રાજ કરંડક... (૧) એ રીતે આચાર્યો ચાર ભેદે છે . પાક - વેશ્યા - ગૃહસ્થ - રાજ [એ ચાર કડક સમાન. [39] - (૧૮) વૃક્ષો ચાર ભેદે કહ્યા - શાલ અને શાલ પાયણિ, શાલ અને એરંડ પયય, એરંડ અને શાલ પયયિ, એરડ અને એરંડ પયયિ... (૧૯) એ પ્રમાણે આચાર્યો પણ ચાર ભેદે કહ્યા - શાલ અને શાલપયિાદિ. (૨૦) શાલ અને શાલ પરિવાર, શાલ અને એરંડ પરિવાર આદિ ચાર... (૨૧) એ રીતે આચાર્યો ચાર ભેદે છે - શાલ અને શાલ પરિવાર [39] મહાવૃક્ષોની મળે જેમ વૃક્ષરાજ શાલ સુશોભિત છે, તેમ શ્રેષ્ઠ શિષ્યોની મળે ઉત્તમ આચાર્ય સુશોભિત હોય છે. [39] એરંડક વૃક્ષોની મળે જેમ વૃક્ષરાજ શાલ શોભે છે, તેમ કનિષ્ઠ શિષ્યોની મધ્યે ઉત્તમ આચાર્ય શોભે છે. [39] મહાવૃક્ષોની મળે જેમ એરંડક દેખાય છે, તેમ શ્રેષ્ઠ શિષ્યો મળે કનિષ્ઠ આચાર્ય દેખાય છે... [૩૫] એરંડક વૃક્ષ મળે જેમ એરંડો દેખાય છે તેમ કનિષ્ઠ શિષ્યો મણે કનિષ્ઠ આચાર્ય દેખાય છે. [39] મો ચાર ભેદે છે . અનુશ્રોતવારી, પ્રતિશ્રોતારી, તચારી, મચારી... (૩) એ રીતે ચાર ભેદે સાધુ કહ્યા - અનુશ્રોતચારી, પ્રતિશોતચારી, અંતયારી, મધ્યયારી. (૨૪) ચાર પ્રકારે ગોળા કહ્યા છે - મીણનો ગોળો, લાખનો ગાળો, કાષ્ઠનો ગોળો, માટીનો ગોળો... (૫) એ રીતે ચાર ભેદે પુરષ કહા - મીણના ગોળા સમાન આદિ ચાર.. (૨૬) ચાર ભેદે ગોળ કહ્યા - લોઢાનો ગોળો, કલાઈનો ગોળો, ત્રાંબાનો ગોળો, સીસાનો ગોળો... (૭) એ રીતે પરષો ચાર ભેદે કહા • લોઢાના ગોળ સમાન આદિ ચાર.. (૨૮) ચાર ભેદે ગોળા કહ્યા • રૂપાનો, સોનાનો, રનનો, હીરાનો... (૨૯) એ રીતે ચાર ભેદ પુરો કહ્યા • રૂપાના ગોળા સમાન યાવત હીરાના ગોળા સમાન. (30) મ ચાર ભેદે કહ્યા - અસિપત્ર, કરમ, સુરx, કદંબચરિકા... (૩૧) એ રીતે ચાર ભેદે પુરુષ - આસિત્ર સમાન આદિ ચાર, (૩૨) કટ ચાર ભેદે છે - સુબદ્ધ, વિદલકટ, ચમકદ, કંબલકટ... (33). આ પ્રમાણે કરો ચાર ભેદે કા - સુંભકટસમાન આદિ ચાર, [39] - (૩૪) ચતુષ્પદો ચાર ભેદે કહ્યા - એક ખુર, બે પુરા, ગંડીપદા, સનખપદા... (૩૫) ચાર ભેદે પક્ષી કહ્યા - ચપક્ષી, લોમપક્ષી, સમુગક પક્ષી, વિતતપણl... (૩૬) ચાર ભેદે શુદ્ધ પાણી કા - બેઇન્દ્રિય, વેઇનિદ્રા, ચતુરિન્દ્રિય, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક. [૩૮] - (3) ચાર ભેદે પક્ષી કા - નિવર્તિત પણ પરિવર્તિત નહીં, ૧૨૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પરિવર્તિત પણ નિવર્તિત નહીં નિવર્તિત અને પરિવર્તિત બને, નિવર્તિત કે પરિવર્તિત એકે નહીં. (૩૮) એ રીતે સાધુ ચાર ભેદ જાણવા. [396] - (36) ચાર ભેદે પુરુષો કહ્યા - કૃશ અને કૃશ, કૃશ અને શૂળ, આદિ ચાર. (૪૦) ચાર ભેદે પુરુષો કહ્યા - કૃશ અને કૃશાત્મા, કૃશ અને અકૃશાત્મા, આદિ ચાર.. (૪૧) ચાર ભેદે પુરુષો કહ્યા - બુધ અને બુધ, બુધ પણ આબુધ આદિ ચાર.. (૪૨) ચાર ભેદે પુરુષો કહા - બુધ અને બુધહદય આદિ ચાર... (૪૩) ચાર ભેદે પુરુષો કહ્યા છે આત્માનુંકપ પણ પરાનુકંપ નહીં, ઇત્યાદિ ચાર ભેદ. • વિવેચન-૩૬૮ થી ૩૩૯ : [૩૬૮] - સૂત્રો સુગમ છે. વિશેષ આ - (૧) રા - વરસાદો, ગરવ કરે છે, પણ વૃષ્ટિ કરતા નથી.. (૨) એમ કોઈ પુરણ ગર્જનારની જેમ ગરવ કરે છે અર્થાત્ દાન, જ્ઞાન, વ્યાખ્યાન, અનુષ્ઠાન, શત્રુ નિગ્રહાદિ વિષયમાં શબ્દો વડે પ્રતિજ્ઞા કરે, પણ મેઘની જેમ વરસે નહીં - સ્વીકૃત કાર્ય કરે નહીં, બીજો કાર્ય કરે પણ શબ્દથી પ્રતિજ્ઞા ન કરે, તેમ અન્ય પણ જાણવા. (3) વીજળીનો કરનાર... (૪) કોઈ પુરુષ શબ્દ વડે પ્રતિજ્ઞા કરે, પણ વીજળી કરનાર મેઘની જેમ દાનાદિ પ્રતિજ્ઞાત કાર્યના આરંભનો આડંબર કરે પણ પ્રતિજ્ઞા ન કરે, એમ અન્યો જાણવા. (૫-૬) કોઈ દાનાદિથી વરસે પણ દાનાદિ આરંભનો આડંબર ન કરે, બીજો આડંબર કરે પણ દાનાદિ ન કરે, ત્રીજો બંને કરે, ચોથો ન કરે. (૩) અવસરે વરસનાર તે કાલવર્ષી, એમ અન્યો પણ... (૮) કોઈ પુરુષ અવસરે દાન, વ્યાખ્યાનાદિ પરોપકારર્થે પ્રવૃત્તિ કરે તે એક, બીજો તેથી વિપરીત, આદિ ચાર.. (૯) ક્ષેત્ર-ધાન્યાદિ ઉત્પત્તિ સ્થાન... (૧૦) કોઈ પુરુષ ગવર્લી-પાત્રમાં દાન, શ્રુતાદિ વાવનાર તે એક, બીજો તેથી વિપરીત, ત્રીજો તથાવિધ વિવેક હિતતાથી અતિ દાયથી અથવા પ્રવચન પ્રભાવનાદિ કારણથી ઉભયસ્વરૂ૫ અને ચોથો દાનાદિ કાર્યમાં પ્રવૃત્તિક. (૧૧) જે મેઘ વૃષ્ટિ વડે ધાન્યને અંકુરાદિષે ઉત્પન્ન કરે તે જનયિતા, નિમપિયિતા - જે મેઘ વૃષ્ટિ વડે સફળતાને પામે... (૧૨) એ રીતે માતાપિતા પણ પ્રસિદ્ધ છે. એમ આચાર્ય પણ શિષ્ય પ્રતિ યોજવા. (૧૩) વિવક્ષિત ભરતાદિ ક્ષેત્રના કે પ્રાવૃત્ આદિ કાળમાં કે દેશમાં મેઘના દેશ વડે જે વર્ષે તે દેશવર્ષ. જે મેઘ સર્વોત્ર-કાળમાં સર્વાત્મ વડે વર્ષે તે સર્વ વર્ષ અથવા - ક્ષેત્રથી દેશમાં, કાળથી સર્વત્ર વર્ષે છે, ક્ષેત્રથી દેશમાં, પોતાથી સર્વત્ર વર્ષે, કાળથી દેશમાં-ક્ષેત્રથી સબ, કાળથી દેશમાં-પોતાથી સવભિ વડે અથવા પોતાથી દેશ વડે - ક્ષેત્રથી સર્વત્ર, પોતાથી દેશ વડે - કાલથી સર્વત્ર, ત્ર-કાળથી દેશમાં અને પોતાથી સર્વત્ર, નથી દેશમાં - પોતાથી દેશ વડે અને કાલથી સર્વગ, કાળથી દેશમાં પોતાથી દેશ વડે અને ફોગથી સર્વત્ર. ઉક્ત નવ વિકલ્પ જે મેઘ વર્ષે તે દેશવર્ષ અને Page #198 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૧૬૮ થી ૩૬ ૧પ સર્વવર્ષી. ચોથો ભંગ સુજ્ઞાત છે. (૧૪) રાજા - જે વિવક્ષિત ક્ષેત્રમાં જ યોગક્ષેમ કરવા સમર્થ છે, તે દેશાધિપતિ પણ સવધિપતિ નહીં, તે પલ્લી પતિ આદિ. જે પલી આદિ વિભાગમાં સમર્થ થતો નથી, બીજે સર્વત્ર સમર્થ છે, તે સવધિપતિ પણ દેશાધિપતિ નહીં, ત્રીજો ઉભય અધિપતિ છે - વાસુદેવાદિ માફક, દેશ અધિપતિ અને સવધિપતિ. ચોથો રાજ્ય ભ્રષ્ટ જાણવો. ] - (૧૫) પુકલ આદિ. એક વૃષ્ટિ વડે ઉદક સ્નેહવર્તી કરે છે. અર્થાત્ ધાન્યાદિ ઉત્પન્ન કરવામાં સામર્થ્યવાળી કરે છે. જિહમેઘ ઘણાં વખત વરસવા વડે એક વર્ષ યાવત્ ભૂમિને ચીકાશવાળી કરે છે અથવા તેના જલના રૂપમાંથી રસવાળી કરતી નથી. આ વર્ણન પછી પુરષના અધિકારી મેઘાનુસારે પુરષો પુકલાd આદિ સમાન જાણવા. તેમાં એક જ વખતના ઉપદેશ કે દાન વડે દીર્ધકાળ પર્યત પ્રાણીને શુભ સ્વભાવ કે સમૃદ્ધિવાળો જે કરે છે તે આધમેઘ સમાન જાણવો. આ રીતે અલ્પતર અને અલ્પતમ કાલાપેક્ષાએ બીજા અને ત્રીજા મેઘ સમાન છે. અનેક વખત ઉપદેશાદિ વડે પ્રાણીને અાકાળ પર્યક્ત ઉપકારને કરતો કે ન કરતો જોયા મેઘ સમાન છે. (39o] - (૧૬) કડક - વસ્ત્રાભરણાદિનું સ્થાન, પ્રસિદ્ધ છે. ૧- ચાંડાલનો કરંડક, તે પ્રાયઃ ચામડાને સંસ્કારવાના ઉપકરણરૂપ વઘાદિ ચમશિના સ્થાન વડે અતિ અસાર છે. ૨- વેશ્યાકરંડક, લાખ વડે પૂરિત સોનાના આભરણાદિનું સ્થાન હોવાથી કિંચિત્ સારભૂત છતાં કહેવાનાર કરંડકની અપેક્ષાએ અસાર છે. 3- ગૃહપતિ - શ્રીમંતનો કડક, તે વિશિષ્ટ મણિ, સુવર્ણ આમરણાદિથી યુક્ત સારતર છે. ૪રાજકરંડક, અમૂલ્ય રતાદિનું ભાજત હોવાથી સારતમ છે. (૧૩) એ રીતે જે આચાર્ય સૂત્રાર્થધારી, વિશિષ્ટ કિયાથી હીન છે, તે પ્રથમ કરંડક સમાન, તે અત્યંત અસાર છે. બીજો દુ:ખપૂર્વક શ્રુતના અંશને ભણેલ છે પણ વાક આડંબરથી મુખ્ય લોકોને આકર્ષે છે, તે, કેમકે તે પરીક્ષામાં અસમર્થ હોવાથી અસાર છે. ત્રીજા - જે આચાર્ય સ્વ-પર સમયજ્ઞ અને ક્રિયાદિ ગુણયુકત છે તે સારતર હોવાથી છે. ચોથો - સુધમદિવ૮. B] - (૧૮) કોઈ શાલ નામક વૃક્ષની જાતિયુકતતાથી શાલ છે અને શાલના જ પર્યાયિો - બહુ છાયાપણું, સેવવાપણું આદિ ધર્મો જેને છે તે શાલપર્યાય, તે એક. કોઈ નામથી પૂર્વવતુ શાલ પણ એરંડના જ પયિો અછાયા, અસેવના યોગ્ય આદિ ધર્મો જેને છે તે એરંડ પર્યાય, તે બીજો. કોઈ એરંડ વૃક્ષ જાતિય હોવાથી એરંડ છે. પણ શાલપર્યાય હોય છે તે ત્રીજો. કોઈ એરંડ વૃક્ષ પૂર્વવતુ એરંડ ધમદિ ચુત હોય છે, તે ચોયો. (૧૯) આચાર્ય શાલની જેમ આચાર્ય પણ સુકુલીન અને સદ્ગકુલવાળા છે. તે જ શાલ કહેવાય છે. તથા શાલના ધર્મવાળો છે. જેમ શાલછાયા આદિ ધર્મ સહિત છે, તેમ જે આચાર્ય જ્ઞાન-ક્રિયાજનિત યશાદિ ગુણોયુકત હોય છે તે શાલ પર્યાય ૧૨૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે - આ એક. તથા એક આચાર્ય પૂર્વવત્ શાલ છે અને પૂર્વોકતથી વિપરીત હોવાથી એરંડ પર્યાયવાળા છે. આ બીજો ભંગ. ત્રીજી-ચોથો ભંગ પણ એ રીતે જાણવો. (૨૦) તથા પૂર્વવત્ જ શાલ અને શાલરૂપ જ પરિવાર છે જેનો તે શાલ પરિવાર, એ રીતે શેષ ગણ ભંગ જાણવા. (૨૧) આચાર્ય, શાલની જેમ ગુરુકુલ અને કૃતાદિથી ઉત્તમ હોવાથી શાલ છે અને શાલ સમાન મહાનુભાવ સાધુ પરિવારથી, શાલ પરિવાર છે તથા એરંડ તુલ્ય નિર્ગુણ સાધુપરિવારથી એરંડ પરિવાર છે. ત્રીજો મૃતાદિ વડે હીનત્વથી આચાર્ય એરંડા જેવો છે, અને ચોથો સુજ્ઞાત છે. [3૨ થી ૩૭૫] ચાર ગાયા છે, તે સુગમ છે. મંગુત - અસુંદર. [39૬] - (૨૨) અનુશ્રોત વડે જે ચાલે, અનુશ્રોતયારી - નદી આદિ પ્રવાહગામી. એ રીતે અન્ય ત્રણ ભેદ... (૨૩) એ રીતે સાધુ, જે અભિગ્રહ વિશેષથી ઉપાશ્રય સમીપે ક્રમ વડે કુળોમાં ભિક્ષા કરે તે અનુશ્રોતયારી મત્સ્ય વત્ અનુશ્રોતવારી છે. જે સાધ ઉત્ક્રમથી ઘરોને વિશે ભિક્ષા કરતો ઉપાશ્રયમાં આવે તે બીજો. જે ક્ષેત્રના તથી ભિક્ષા કરે તે ત્રીજો. મળે [ભિક્ષા કરે - ગવેષ] તે ચોયો. (૨૪) મીણનો ગોળાકાર પિંડ, એ રીતે અન્ય ગોળા પણ જાણવા. વિશેષ આ કે - લાખ, કાષ્ઠ, માટી પ્રસિદ્ધ છે... (૨૫) જેમ તે ગોળાઓ મૃદુ, કઠિન, કઠિનતર, કઠિનતમ કમ વડે હોય છે, જે પુરુષો પરિષહાદિમાં મૃદુ, દૃઢ, દેઢતર, દેઢતમ સત્યવાળા હોય છે તે મીણાદિ ગોળા સમાન છે. (૨૬) લોઢાના ગોળા આદિ પ્રસિદ્ધ છે... (૨૭) આ લોઢાના ગોળા આદિના ક્રમ વડે ગુરુ ગુરૂતર, ગુરતમ અને અત્યંત ગુરૂ વડે જે પુરુષો આરંભાદિ પ્રવૃત્તિથી ઉપાર્જિત કર્મ-ભારવાળા હોય છે તે લોઢાના ગોળા સમાન આદિ વ્યપદેશવાળા છે અથવા સ્નેહભારથી ભારે છે. (૨૮-૨૯) રૂપાદિ ગોળાઓમાં ક્રમશઃ અ ગુણ, ગુણાધિક, ગુણઅધિકતર, ગુણાધિકતમને વિશે પુરુષો સમૃદ્ધિ કે જ્ઞાનાદિ ગુણથી સમાનપણે યોજવા... (3) પાંદડા માફક પાતળાપણે જે તલવારાદિ છે તે પત્રો - ખગ જે છે તે અસિબ, જેના વડે લાકડું છેદાય તે કરમ ક્ષરપત્ર, કદંબચરિકાદિ શ... (૩૧) ખગના શીઘ છેદકપણાથી જે જદી સ્નેહપાશને છેદે તે અસિપત્ર સમાન, જેમ સનકુમાર * * * કરી ફરી ઉપદેશથી ભાવના અભ્યાસથી તેહતરને છેદે તે કરમ સમાન, તથાવિધ શ્રાવકવતુ. • x • જે મૃતધર્મનો માર્ગ સાંભળે તો પણ સર્વથા સ્નેહ છેદનમાં અસમર્થ છે, દેશવિરતિ માત્ર સ્વીકારે છે. તે ક્ષત્ર સમાન. મુર, ૫ કેશાદિને છેદે છે, તેમ જે સ્નેહનું છેદન માત્ર મનોરથ વડે કરે છે તે ચોરો - અવિરતિ સમ્યગુર્દષ્ટિ અથવા જે ગુરુ આદિને વિશે શીઘ, મંદ, મંદતર, મંદતમપણે સ્નેહ છેદે છે તે. (38) કાંધ આદિથી જે બનાવાય તે કટ - સાદડી, - X - ઘાસથી બનેલ તે સંબકટ, વાંસના કટકાથી બનેલ તે વિદલકટ, ચર્મથી બનેલ ચર્મકટ, કંબલ તે કંબલકટ... (33) આ સુંબકટાદિને વિશે અભ, બહુ, બહુતર, બહુતમ અવયવો વડે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૧૬૮ થી ૩૬ ૧૨૩ પ્રતિબંધમાં પુરષો યોજવા, તે આ રીતે - ગુરુ આદિમાં જેનો અલ્પ પ્રતિબંધ છે તે અલા અસત્યાદિ વડે નાશ થવાથી સંબકટ સમાન છે, એ રીતે સર્વત્ર ભાવવું. (૩૪) ચતુપદો - Dલયર પંચેન્દ્રિય તિર્યંચો, એક ખુરવાળા તે એકખુરા - અશ્વાદિ. બે ખુરવાળા તે ગાય આદિ. સોનીના અધિકરણરૂપ એરણ, તેના જેવા પગવાળા - હાથી આદિ. નખવાળા તે સનખપદ - સિંહ આદિ. આ સૂત્ર અને પછીના બે સૂત્રોમાં જીવોને પુરુષ શબ્દ વડે વાચ્ય હોવાથી પુરુષાધિકારપણું છે... (૩૫) ચમમય પાંખવાળા - વાગુલી આદિ, લોમની પાંખવાળા - હંસાદિ, બીડાયેલ પાંખવાળા તે સમુદ્ગક પક્ષી, તે બહારના દ્વીપ સમુદ્રોને વિશે જાણવા, એ રીતે વિતતપક્ષી પણ. (3૬) ક્ષુદ્ર અનંતર ભવમાં મોક્ષ ગમન અભાવથી અધમ પ્રાણવાળા તે ક્ષુદ્રપ્રાણા. સંપૂર્ણ વડે થયેલ તે સંમૂર્ણિમ. તિર્યંચ સંબંધી યોનિ જેમની છે તે સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક... (38) માળાથી ઉતરનાર, કોઈ પક્ષી માળાથી નીચે આવે પણ બાળક હોવાથી પરિભ્રમણ કરવાને અસમર્થ-તે એક. બીજો પરિભ્રમણ કરવા સમર્થ છે, પણ બીકણ હોવાથી માળામાંથી ઉતરતો નથી. બીજો ઉભય સમર્થ છે, ચોથો ઉભય અસમર્થ છે. (3૮) ભિક્ષાચયએ જનાર પણ ગ્લાન, પ્રમાદાદિ કારણે પરિભ્રમણ ન કરનાર તે એક. બીજો ઉપાશ્રયથી નીકળતો પરિભ્રમણ શીલ છે, પણ સૂત્રાર્થ આસક્તિથી ભિક્ષાચર્યાએ જવા અસમર્થ. ત્રીજો-ચોથો ભંગ સ્પષ્ટ છે. (૩૯) તપ વડે કૃશ દેહ અને કષાયને કૃશ કરેલ, એ રીતે ત્રણ ભંગ છે. (૪૦) શરીરથી કૃશ, કષાયાદિથી કૃશ આત્મા તે નિકૃષ્ટાત્મક અથવા તપથી કૃશ દેહ પૂર્વે હતો . પછી પણ છે. અહીં પ્રથમ સૂત્ર વ્યાખ્યા કરવી. * * * (૪૧) બુધવના કાર્યભૂત સક્રિયાના યોગથી બુધ - x • વળી બુઘવિવેક સહિત મન તે એક, બીજો બુધ, તેમજ છે, બુધ તે વિવિક્તમનથી છે ત્રીજો અસત્ કિયાવાળો છે માટે અબુધ, વિવેકી હોવાથી બુધ • x • (૪૨) અનંતર સૂગ વડે એ જ કહે છે - સત્ ક્રિયાવાળો હોવાથી બુધ, જેનું મન બુદ્ધ છે, તે બુદ્ધ હૃદય - વિવેકયુક્ત મન હોવાથી અથવા શાસ્ત્રજ્ઞ હોવાથી બુધ અને કાર્યમાં અમૂઢ લક્ષણ હોવાથી બુદ્ધહદય. (૪૩) આત્માના હિતમાં પ્રવર્તનાર, તે આત્માનુકંપક - પ્રત્યેક બુદ્ધ, જિનકભી કે નિર્દય.. પરાકંપક નિષ્કિતાર્થતાથી તીર્થકર કે આત્માની અપેક્ષા વિના, દયાવાળા, - મેતાર્યમુનિવ.. ઉભયાનુકંપક તે વિકલ્પી.. ઉભયની અનુકંપા ન કરનાર પાપાત્મા, કાલશૌકરિકાદિ. અનંતર પુરુષના ભેદ કહ્યા. પુરુષના વ્યાપાર વિરોષને કહે છે– • સૂઝ-3૮૦,૩૮૧ - [ace] - (૧) સંભોગ ચાર ભેદે છે - દિવ્ય, આસુર, રાક્ષસ, મનુષ્યનો. - (૨) સંભોગ ચાર ભેદે છે - દેવ દેવી સાથે સંવાસ કરે, દેવ અસુરી સાથે સંવાસ કરે, અસુર દેવી સાથે સંવાસ કરે, અસુર અસુરી સાથે સંવાસ કરે. ૧૨૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ (3) સંભોગ ચાર ભેદે છે . દેવ દેવી સાથે સંવાસ કરે, દેવ રાક્ષસી સાથે સંવાસ કરે રાક્ષસ દેવી સાથે સંવાસ રે, રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ રે. (૪) સંભોગ ચાર ભેદે છે - દેવ દેવી સાથે સંવાસ કરે, દેવ માની સાથે સંવાસ કરે, મનુષ્ય દેવી સાથે સંવાસ કરે, મનુષ્ય માનુષી સાથે સંવ. () સંભોગ ચાર ભેદે છે - અસુર અસુરી સાથે સંવાસ કરે, અસુર રાક્ષસી સાથે સંવાસ કરે આદિ ચાર.. (૬) સંભોગ ચાર ભેદે છે - અસુર અસુરી સાથે સંવાસ કરે અસર માનુષી સાથે સંવાસ રે આદિ ચાર, () સંભોગ ચાર ભેદ છે રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ કરે, સક્ષસ માનુષી સાથે સંવાસ કરે - આદિ ચાર ભેદ. [૩૮૧] ચાર ભેદે અપદવંસ કહ્યો - આસુરી, અભિયોગ, સંમોહ, દેવઝિબિશ... ચાર કારણે જીવો અસુરપણાને યોગ્ય કર્મ કરે છે, તે આ - ક્રોધી સ્વભાવણી, કલહ સ્વભાવથી, આસક્તિથી તપ કરતાં, નિમિતાદિની આજીવિકા કરવાથી... ચર કારણે જીવો અભિઓગતા યોગ્ય કર્મ કરે છે - આત્મ ગર્વ વડે, પરનિંદા વડે, ભૂતિકર્મ વડે, કૌતુકકરણ વડે... ચાર કારણે જીવ સંમોહાણા યોગ્ય આય ઉપાર્જે છે • ઉન્માર્ગ દશનાથી, માના અંતરાય વડે, કામભોગની આશંસાથી, લોભ વડે નિચાણ કરવા વડે... ચાર કારણે જીવ દેવકિબિણિકતાનું આય ઉપાર્જે છે - અરિહંતનો અવવાદ કરતા, અરિહંત પજ્ઞખ ધર્મના અવર્ણવાદથી, આચાર્ય-ઉપાધ્યાયના વર્ણ-વાદથી, ચાતુવર્ણ સંઘના અવર્ણવાદથી. • વિવેચન-3૮૦,૩૮૧ - [૩૮] સૂત્ર સરળ છે. વિશેષ આ - સ્ત્રી સાથે સંવસન - શયન કરવું તે સંવાસ. સ્વર્ગ, તેમાં વસનાર દેવ પણ ઉપચારથી ઘે, તેમાં થયેલ તે દિવ્ય અર્થાત વૈમાનિક સંબંધી. ભવનપતિ વિશેષ અસુર સંબંધી. એ રીતે અન્ય બે. વિશેષ આ • સક્ષસ તે વ્યંતર વિશેષ. દેવ, અસુરદિના સંયોગથી છ ચતુગી સૂત્રો થાય છે. પુરૂષક્રિયાધિકારી અપviસ સૂત્ર [૩૮૧] વિનાશ થવો તે અપડવંસ - ચાસ્ત્રિનો કે તેના ફળનો અસુર આદિ ભાવનાજનિત વિનાશ. અસુર ભાવના જનિત તે આસુર, અથવા જે અનુષ્ઠાનમાં વતતો અસુરવને ઉત્પન્ન કરે, તેના વડે આત્માને વાસિત કરવો તે આસુરભાવના, એ રીતે બીજી ભાવના પણ છે. અભિયોગ ભાવજનિત તે અભિયોગ. સંમોહભાવના જનિત તે સંમોહ. દેવકિબિક ભાવના જનિત તે દૈવકિષિ . કંદર્પ ભાવનાજનિત તે કાંદ". અપવૅસ પાંચમો છે, પણ ચતુઃસ્થાનકને લીધે કહી નથી. ભાવના આગમમાં પાંચ કહી - કંદર્પ, દેવકિબિષી, અભિઓગી, આસુરી, સંમોહી. આ પાંચ સંક્ષિપ્ત ભાવના કહી છે. આ પાંચ ભાવનાઓને પૈકી જે ભાવનામાં જીવ વર્તે છે, તે અા ચાસ્ત્રિના પ્રભાવથી તેવા પ્રકારના દેવોને વિશે જાય છે. કહ્યું છે કે - આ અપશસ્ત ભાવનામાં વતા સંયત, તેવા દેવોને વિશે જાય છે, તેઓ ચાથિી હીન છે, તેથી દેવોમાં Page #200 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૩૮૦,૩૮૧ જવાની તેને ભજના છે. આસુરાદિનો અપધ્વંસ કહ્યો. તે અસુરવ્વાદિનો હેતુ છે. માટે અસુરાદિ ભાવનાના સાધનભૂત કર્મોના કારણોને ચાર સૂત્રો વડે કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ આ - અસુરોને વિશે થયેલ તે આસુર-અસુર વિશેષનો જે ભાવ તે આસુરત્વ, અસુરપણાને અર્થે કે અસુરપણાએ તેના આયુષ્કાદિ કર્મ કરવા માટે આરંભ કરે છે, તે આ - ક્રોધના સ્વભાવપણાથી, કલહના સંબંધથી, આહા-ઉપધિ-શય્યાદિમાં પ્રતિબદ્ધ ભાવરૂપ તપશ્ચર્યા વડે અને ત્રણ કાળ સંબંધી લાભ-અલાભ આદિ વિષયક નિમિત્તથી મેળવેલ આહારાદિ વડે ઉપજીવન. ૧૨૯ આ અર્થ અન્યત્ર આ પ્રમાણે છે - કલહમાં અનુબદ્ધ, આસક્તિથી તપ કરનાર, નિમિતભાષી, કૃપા અને અનુકંપા રહિત તે આસુરી ભાવના. જે કાર્ય પ્રત્યે યોગ્ય છે તે આભિયોગ્ય - કિંકર દેવવિશેષો, તેઓનો જે ભાવ તે આભિયોગ્યતાએ.. પોતાના ગુણના અભિમાન વડે.. પરના દોષના કહેવાથી.. જ્વરવાળા આદિને રાખ આદિથી રક્ષા કરવા વડે.. સૌભાગ્યાદિના નિમિત્તે બીજાના મસ્તકે હસ્ત ભ્રમણાદિ વડે મંત્રક્રિયા આદિ કરવા વડે... - અન્યત્ર આ પ્રમાણે કહ્યું છે - કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્ન, સ્વપ્નાદિ કથન, નિમિત્તથી આજીવિકા ચલાવે તથા ઋદ્ધિ-રસ-સાતા ગૌરવ સહિત ઉક્ત પ્રવૃત્તિથી આભિયોગ્ય ભાવના કરે છે. સંમોહ પામે છે તે સંમોહ-મૂઢાત્મા દેવ વિશેષ, તેનો જે ભાવ તે સંમોહતા, તેને માટે કે સંમોહપણાએ.. ઉન્માર્ગ દેશના-સમ્યગ્દર્શનાદિ ભાવમાર્ગથી વિરુદ્ધ ધર્મના કચન વડે.. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તને વિઘ્ન કરીને, શબ્દાદિ વિષયોની અભિલાષા કરવા દ્વારા.. ગૃદ્ધિ વડે નિયાણું કરવું તે - આ તપ આદિથી મને ચક્રવર્તીપણું આદિ મળો એવી દૃઢ કામના કરીને. આ ભાવના અન્યત્ર આ રીતે છે - ઉન્માદેશક, માર્ગનાશક, વિપરીત માર્ગનો સ્વીકાર, મોહ વડે બીજાને મોહિત કરે, તે સંમોહભાવના કરે છે. દેવો મધ્યે કિલ્બિપ-પાપ, તેથી જ અસ્પૃશ્યાદિ ધર્મવાળો દેવ તે દેવકિલ્બિષ. શેષ વર્ણન તેમજ જાણવું. અવળું - નિંદા, ખોટા દોષનું આરોપણ કરવું.. અન્યત્ર કહ્યું છે કે - જ્ઞાનની, કેવલીની, ધર્માચાર્યની, સર્વ સાધુની નિંદા કરનાર તથા માયાવી પ્રાણી કિલ્બિર્ષિકી ભાવના કરે છે. ચાર સ્થાનક હોવાથી અહીં કંદર્પભાવના કહી નથી, ભાવનાનું વર્ણન છે માટે કહે છે— કંદર્પ - કામકથા કરનાર, કૌકુત્સ્ય-ભાંડવત્ ચેષ્ટા કરનાર, દ્રવશીલ-ગર્વથી શીઘ્રગમન અને ભાષણાદિ કરનાર, વેશ-વચનાદિ વડે સ્વપરને હાસ્ય ઉત્પન્ન કરનાર, બીજાને ઇન્દ્રજાલાદિ વડે વિસ્મય કરાવનાર એવો જીવ કંદર્પી ભાવના કરનાર.. આ અપધ્વંસ પ્રવ્રજ્યાવાળાને છે માટે પ્રવ્રજ્યા સૂત્ર– • સૂત્ર-૩૮૨ : (૧) પ્રવ્રજ્યા ચાર ભેદે છે - આલોક પ્રતિબદ્ધ, પરલોક પ્રતિબદ્ધ, ઉભયલોક પ્રતિબદ્ધ, અપતિબદ્ધ.. (૨) પદ્મજ્યા ચાર ભેદે છે - અગ્રતઃ પ્રતિબદ્ધ, 6/9 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ માર્ગતઃ પ્રતિબદ્ધ, ઉભય પ્રતિબદ્ધ, અપ્રતિબદ્ધ.. (૩) પ્રવજ્યા ચાર ભેદે છે અવપાત પ્રવ્રજ્યા, આખ્યાત પ્રવજ્યા, શ્રૃંગાર પ્રવ્રજ્યા, વિહંગમતિ પત્રજ્યા.. (૪) ચાર ભેદે પ્રવજ્યા કહી પીડા આપીને, ભગાડીને, ઋણ મૂકાવીને, ભોજનની લાલચ વડે.. (૫) પ્રવ્રજ્યા ચાર ભેદે છે - નટખાદિતા, ભટખાદિતા, સિંહખાદિતા, શ્રૃંગાલબાદિતા... ૧૩૦ - (૬) કૃષિ ચાર ભેદે છે - વાવિતા, પરિવાવિતા, નિંદિતા, પરિનિંદિતા,.. (૭) એ પ્રમાણે પ્રવજ્યા ચાર ભેદે કહી - વાહિતા - યાવત્ - પરિનિંદિત... (૭) ચાર ભેદે પ્રવજ્યા કહી - ધાન્યના પુંજ સમાન, ધાન્યના પુંજ નહીં કરેલ સમાન, વેરાયેલા ધાન્ય સામાન, ખળામાં મુકેલ ધાન્ય સમાન. • વિવેચન-૩૮૨ : સૂત્ર સુગમ છે. પરંતુ -૧- નિહિ આદિ માત્રના અર્થીની દીક્ષા તે ઇહલોક પ્રતિબદ્ધ. -૨- જન્માંતરે કામાદિના અર્થીની દીક્ષા. પરલોક પ્રતિબદ્ધ. -૩- ઉભયના અર્થીની દીક્ષા તે ઉભયલોક પ્રતિબદ્ધ. -૪- વિશિષ્ટ સામાયિકવાળાની દીક્ષા તે અપ્રતિબદ્ધ... (૧) પુરત: - દીક્ષા લેવાથી ભાવિમાં શિષ્ય, આહાર આદિમાં જે પ્રતિબદ્ધ તે... (૨) માર્શત: - પાછળથી, સ્વજનાદિમાં પ્રતિબદ્ધ... (3) કોઈ બંનેમાં પ્રતિબદ્ધ... (૪) પ્રતિબદ્ધ - પૂર્વવત્. (૧) અવપાત - સદ્ગુરુની સેવા, તેથી જે પ્રવ્રજ્યા તે... (૨) આખ્યાત - ‘તું દીક્ષા લે' એમ કહેવાથી દીક્ષા લેનાર - આર્યરક્ષિતના ભાઈ ગુરક્ષિત માફ્ક... (૩) શ્રૃંગાર - સંકેતથી પ્રવ્રજ્યા - મેતાર્યાદિ માફક અથવા તું દીક્ષા લે ત્યારે હું લઈશ એવા સંકેતથી... (૪) વિહગગતિ - પક્ષી જેમ બીજે જાય છે તે ન્યાય વડે પરિવારાદિની વિયોગથી એકલા દેશાંતરગમનથી જે દીક્ષા તે. અથવા પક્ષીની જેમ અથવા પરાજય પામીને દીક્ષા લે તે. (૧) તુથાવત્ત - પીડા ઉત્પન્ન કરીને દેવાય તે પ્રવ્રજ્યા - જે રીતે સાગરચંદ્ર મુનિએ મુનિચંદ્ર રાજાના પુત્રને દીક્ષા આપી. પાઠાંતરથી શારીરી કે વિધાબલથી દેવાતી દીક્ષા તે... (૨) પુર્વાવત્ત - આર્ય રક્ષિતની જેમ બીજે સ્થળે લઈ જઈને અથવા પૂત - દૂષણને દૂર કરવા પવિત્ર કરીને અપાતી દીક્ષા... પાઠાંતરથી યુવાવક્રૃત્ત ગૌતમસ્વામીએ સમજાવીને ખેડૂતને આપી તેમ અથવા પ્રતિજ્ઞા કરાવીને દીક્ષા અપાય તે... (૩) મોયાવર્ત્ત - સાધુ વડે છોડાવીને જે દીક્ષા અપાય છે તે, તેલને માટે દાસત્વ પામેલ બહેનની જેમ... (૪) પરિવુયાવત્ત - ધૃતાદિ વડે પરિપૂર્ણ ભોજનને માટે જે દીક્ષા અપાય તે - આર્યસુહસ્તિએ ગરીબને આપેલ દીક્ષાની જેમ. (૧) નટ ખાદિતા - નટની જેમ સંવેગરહિત ધર્મકથા કરીને મેળવેલ ભોજનાદિનું ખાવું તે... અથવા નટવત્ સંવેગશૂન્ય ધર્મકથનરૂપ જેનો સ્વભાવ છે તે નટસ્વભાવા.. એ રીતે ભટ આદિમાં પણ જાણવું. - વિશેષ આ - તથાવિધ બલ બતાવીને મેળવેલ ભોજનાદિનું ખાવું જેને છે તે... ભટખાદિતા - ભાટ વૃત્તિરૂપ સ્વભાવવાળી, સિંહવત્ શૌર્યના અતિશય વડે અન્યની અવજ્ઞા વડે મેળવેલ કે ભક્ષણ વડે જેમ શરૂ કર્યુ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૩૮૨ તેમ ખાવું તે... શીયાળવત્ - દીનવૃત્તિથી મેળવેલું કે અન્ય સ્થળે ખાવું. વાવિત - એક વખત ધાન્ય વવાય એવી... પરિવાવિત - બે કે ત્રણ વાર ઉખેડીને અન્ય સ્થાને રોપવાથી - શાલિની ખેતીવત્... નિંદિત - એક વખત વિજાતિય ઘાસ આદિને દૂર કરવા વડે શોધેલ... પરિનિંદિત - બે કે ત્રણ વખત તૃણાદિના શોધન વડે કૃષી. પ્રવ્રજ્યા તો સામાયિકના આરોપણ વડે તે વાવિતા... નિરતિચાર ચાસ્ત્રિીને મહાવતારોપણ વડે કે સાતિચાર ચાસ્ત્રિીને મૂલ પ્રાયશ્ચિત્ત દાનથી... નિંદિતા-એક વખત અતિચારના આલોચનથી... અને પરિનિંદિતા - વારંવાર અતિચાર આલોચના કરવી. ૧૩૧ ધાન્યપુંજ સમાન - ખળામાં તૂસ વગેરે કચરો કાઢીને નિર્મળ કરેલ તે. - સમસ્ત અતિચારરૂપ કચરાના અભાવ વડે મેળવેલ સ્વભાવપણાથી. તે એક... બીજી - ખળામાં જ વાયુ વડે કચરાને ઉડાવેલ પણ ઢગલો નહીં કરેલ એવા ધાન્ય સમાન પ્રવ્રજ્યા, જે અલ્પ પ્રયત્ન વડે સ્વ સ્વભાવને પ્રાપ્ત કરશે... ત્રીજી - બળદના ખુરથી છૂટા થયેલા ધાન્યામાન, જે સહજ ઉત્પન્ન અતિચારરૂપ કચરાવાળી હોવાથી સામગ્રી વડે કાલ વિલંબથી સ્વસ્વભાવને મેળવવા યોગ્ય છે તે ધાન્ય વિકિર્ણ સમાન છે... ચોથી, ક્ષેત્રથી લાવેલ અને ખળામાં રાખેલ ધાન્ય જેવી પ્રવ્રજ્યા, તે બહુતર અતિચાર સહ હોવાથી ઘણાં કાળે પ્રાપ્ય સ્વસ્વભાવવાળી છે, તે ધાન્ય સંકર્ષિત સમાન જાણવી. આ પ્રવ્રજ્યા સંજ્ઞાના વશથી આ પ્રકારે છે, માટે સંજ્ઞા નિરૂપણ કરે છે– • સૂત્ર-૩૮૩,૩૮૪ ૭ [૩૮૩] - (૧) સંજ્ઞા ચાર ભેદે કહી - આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંઘ... (૨) ચાર કારણે જીવને આહાર સંા ઉત્પન્ન થાય છે ઉદર ખાલી થવાથી, ક્ષુધાવેદનીય કર્મોદયથી, તેવી મતિથી, તેની ચિંતાથી. (૩) સર કારણે ભય સંજ્ઞા ઉત્પન્ન થાય - હીનસત્વપણાથી, ભય વૈદર્ભીય કર્મોદયથી, તેવી મતિથી, ભયની જ વિચારણા કરવાથી. (૪) ચાર કારણે મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય - માંસ અને ક્તની વૃદ્ધિથી, મોહનીય કર્મોદયથી, તેવી મતિથી, નિરંતર વિષયોના ચિંતનથી. (૫) ચાર કારણે પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય - - અવિમુક્તતાથી, લોભવેદનીય કર્મના ઉદયથી, તેવી મતિથી, સતત ધનનું ચિંતન કરવાથી. [૩૮૪] કામ ચાર ભેદે કહ્યા છે - શ્રૃંગાર, કરુણ, બિભત્સ, રૌદ્ર, શ્રૃંગાર કામ દેવોને હોય છે, કરુણ કામો મનુષ્યોને હોય છે, બીભત્સ કામો તિર્યંચોને હોય છે, રૌદ્ર કામો નૈરયિકોને હોય છે. • વિવેચન-૩૮૩,૩૮૪ : [૩૮૩] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - જાણવું તે સંજ્ઞા - ચૈતન્ય. તે અસાતા વેદનીય અને મોહનીય કર્મના ઉદયજન્ય વિકારયુક્ત છે, આહારાદિ સંજ્ઞા રૂપે કહેવાય છે. તેમાં આહારનો અભિલાષ તે આહારસંજ્ઞા, ભયમોહનીય વડે સંપાધ જીવ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પરિણામ તે ભયસંજ્ઞા, વેદોદય જનિત મૈથુન અભિલાષ તે મૈથુન સંજ્ઞા, ચાસ્ત્રિમોહોદય જન્મ પરિગ્રહનો અભિલાષ તે પરિગ્રહ સંજ્ઞા છે. [તે ચારે આ પ્રમાણે છે-] ૧- ખાલી ઉદર વડે, આહાર કથા શ્રવણથી થયેલ મતિ વડે, આહારની સતત ચિંતા વડે [આહાર સંજ્ઞા થાય છે]... ૨- સત્ત્વના અભાવથી, ભયવાર્તા શ્રવણ અને ભયંકર વસ્તુને જોવાથી થયેલ મતિ વડે, ઇહલોકાદિ ભયરૂપ અર્થની વિચારણાથી [ભય સંજ્ઞા થાય છે.]... ૩- જેના માંસ, શોણિત વૃદ્ધિ પામ્યા છે તે ચિત્તમાંસ શોણિત, તેના ભાવપણે માંસ, રક્તની વૃદ્ધિ થવા વડે, કામક્રીડા કથાશ્રવણાદિ થયેલ બુદ્ધિ વડે, મૈથુનરૂપ અર્થનું વારંવાર ચિંતન કરવાથી મૈથુન સંજ્ઞા થાય છે]... ૪- સપરિગ્રહપણાએ, સચેતનાદિ પરિગ્રહ દર્શનથી થયેલ મતિ વડે, પરિગ્રહના ચિંતનથી. ૧૩૨ [૩૮૪] સંજ્ઞાઓ જ કામગોચર છે, માટે કામનિરૂપણ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - જામ - શબ્દ આદિ, દેવોને શૃંગાર-કામ છે. એકાંતિક અને આત્યંતિક મનોજ્ઞત્વથી અત્યંત રતિરસનું સ્થાન હોવાથી રતિરૂપ જ શ્રૃંગાર છે. કહ્યું છે - અન્યોન્ય આસક્ત સ્ત્રી-પુરુષ સંબંધી રતિ સ્વભાવ તે શ્રૃંગાર... મનુષ્યોને કરુણ-કામ છે, તુચ્છપણાથી, ક્ષણમાં જોયેલ નષ્ટ થવાથી અને શુક્ર-શોણિતાદિથી યુક્ત દેહના શોચનાત્મક હોવાથી તથાવિધ મનોજ્ઞપણું હોતું નથી, કરુણ રસ શોક સ્વભાવ જ છે... તિર્યંચોને બિભત્સ કામ હોય છે, કેમકે તે જુગુપ્સા સ્થાન છે. - ૪ - નૈરયિકોને અત્યંત અનિષ્ટપણાએ ક્રોધોત્પાદક હોવાથી રૌદ્રદારુણ કામ હોય છે. કહ્યું છે કે - રૌદ્ર રસ જ ક્રોધરૂપ છે. આ કામો તુચ્છ અને ગંભીરના બાધક-સાધક છે, માટે તુચ્છને તથા ગંભીરને કહેવા ઇચ્છતા સૂત્રકાર દૃષ્ટાંત સહિત સૂત્ર કહે છે— - સૂત્ર-૩૮૫ : (૧) ઉદક ચાર પ્રકારે છે - કોઈ ઉત્તાન અને ઉત્તાનૌદક, કોઈ ઉત્તાન અને ગંભીરોદક, ગંભીર અને ઉત્તાનોદક, ગંભીર અને ગંભીરોદક. (ર) એ પ્રમાણે પુરુષો ચાર ભેદે છે - ઉત્તાન અને ઉત્તાનહૃદય, ઉત્તાન અને ગંભીર હૃદય. આદિ ચાર. (૩) ઉંદક ચાર ભેદે છે ઉત્તાન અને ઉત્તાન અવભાસી, ઉત્તાન અને ગંભીર અવભાસી આદિ ચાર... (૪) એ રીતે પુરુષો ચાર ભેદે છે - ઉત્તાન અને ઉત્તાન અવભાસી, ઉત્તાન અને ગંભીર અવભાસી આદિ ચાર. (૫) ઉદધિ ચાર ભેદે છે ઉત્તાન અને ઉત્તાનોદધિ, ઉત્તાન અને ગંભીરોદધિ આદિ ચાર... (૬) એ રીતે પુરુષો ચાર ભેદે કહ્યા - ઉત્તાન અને ઉત્તાન હૃદય આદિ ચાર... (૭) ઉદધિ ચાર ભેદે છે - ઉત્તાન અને ઉત્તાન અવભાસી, ઉત્તાન અને ગંભીર અવભાસી... (૮) એ પ્રમાણે ચાર ભેદે પુરુષો કહ્યા - ઉત્તાન અને ઉત્તાન અવભાસી, આદિ ચાર. • વિવેચન-૩૮૫ ઃ સૂત્ર સ્પષ્ટ છે, પરંતુ ૬ - પાણી કહેલા છે. (૧) ૐત્તાન - તુચ્છપણાથી છીછરું, વળી સ્વચ્છતાથી મધ્યસ્વરૂપમાં દેખાતું પાણી તે ઉત્તાનઉદક છે. - x - મૂળમાં Page #202 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૩૮૫ સ્વીકારેલ ઉદક શબ્દથી આ પદનો અર્થ કહેવાયેલો છે, તેના બહુવચનાંતપણા વડે અહીં અસંબંધ્યમાનપણું છે - x - એ રીતે ઉદધિસૂત્ર પણ વિચારવું... (૨) રૂાન • પૂર્વવત્ ગંભીર ઉદક મલિન હોવાથી તેનું સ્વરૂપ જણાતું નથી... (3) - અગાધ, ઘણું પાણી હોવાથી અને સ્વચ્છપણાથી મધ્ય સ્વરૂપ દેખાતું હોવાથી ઉત્તાનોદક છે... (૪) અગાધ હોવાથી ગંભીર, મલિન હોવાથી ગંભીરોદક. (૧) પુરષ તો ઉનાન • બહારથી દેખાડેલ મદ અને દીનતા આદિથી થયેલ વિકૃત શરીર, કાય ચેષ્ટાથી ગંભીર છે, વળી દૈન્યાદિ ગુણથી યુક્ત અને ગુહ્યને ધારણ કરવામાં અસમર્થ યિતવાળો હોવાથી ઉત્તાન હૃદય છે, તે ચોક, બીજે કારણવશાત દલિત વિકત ચેષ્ટાથી ઉત્તાન છે અને સ્વભાવથી ઉત્તાન હદયની વિપરીતતાથી ગંભીર હૃદય છે. બીજો દૈન્યાદિવ છતાં કારણવશ આકારને ગોપવવા વડે ગંભીર અને ઉત્તાનહદય પૂર્વવત અથતિ સ્વભાવથી તુચ્છહદય. ચોથો પ્રથમથી ઉલટો. તથા થોડું પાણી હોવાથી ઉત્તાન અને સ્થાનવિશેષથી ઉત્તાન જેવો દેખાય છે તે એક, બીજો • ઉત્તાન પૂર્વવતુ પણ સાંકડા સ્થાનાદિથી અગાધ જેવો દેખાય છે. બીજો ગંભીર છે, તથાવિધ સ્થાનાશ્રિતપણાથી ઉત્તાનની માફક દેખાય છે. ચોથો ગંભીર અને ગંભીરવત છે. પુરુષ તો તુચ્છ અને તુચ્છ દેખાય છે તે એક, બીજો તુચ્છ છે પણ વિકાર ગોપવવાથી ગંભીર દેખાય છે, બીજો ગંભીર છે પણ કારણવશ વિકારને દેખાડવાથી તુચ્છ જેવો દેખાય છે. ચોયો સુગમ છે. ઉદક સૂત્ર માફક ઉદધિ સૂત્ર પણ જાણવા. અથવા એક ઉદધિ છીછરો હોવાથી પહેલા અને પછી પણ ઉત્તાન છે કેમકે મનુષ્ય ક્ષેત્ર બહાર સમુદ્રોમાં વેલાનો અભાવ હોય છે, તે એક. બીજો - પહેલા છીછરો, પછી ગંભીર છે, બીજો-પ્રથમ ગંભીર, પછી છીછરો છે, ચોથો સુગમ છે. સમુદ્રના પ્રસ્તાવથી હવે તરનારાનું વર્ણન કરે છે • સૂત્ર-૩૮૬ થી ૩૯૧ : [૩૮૬] - (૧) તક ચાર ભેદે છે - સમુદ્ર રુ છું કહીને તટે, સમુદ્ર રુ છું કહીને ખાડી તરે છે, આદિ ચાર. (૨) તરક ચાર ભેદે છે . સમુદ્ર તરીને વળી સમુદ્રમાં સીદાય છે, સમુદ્ર તરીને ખાડીમાં સીદાય છે. આદિ ચાર, [૩૮] કુંભ ચાર ભેદે કહ્યા - (૧) પૂર્ણ અને પૂર્ણ, પૂર્ણ અને તુચ્છ, તુચછ અને પૂણ, તુચ્છ અને તુચ્છ.. (૨) એ પ્રમાણે પરણો પણ ચાર ભેદ જણવા.. (3) કુંભ ચાર ભેદે કહ્યા - પૂર્ણ અને પૂર્ણ આવભાસી, પૂર્ણ અને તુચ્છોવભાસી, તુચ્છ અને પૂર્ણ આવભાસી, તુચ્છ અને તુચ્છ આવભાસી.. (૪) આ પ્રમાણે પરપો ચાર ભેદે કહ્યા છે : પૂર્ણ અને પૂર્ણ વિભાસી. (૫) કુંભ ચાર ભેદે છે - પૂર્ણ અને પૂર્ણરૂપ, પૂર્ણ અને તુચ્છ રૂપ, આદિ ચાર... (૬) એ રીતે પુરો પણ ચાર ભેદે છે - પૂર્ણ અને પૂણરૂપ આદિ. ૧૩૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ (૭) કુંભ ચાર ભેદે છે - પૂર્ણ અને રીતિકર, પૂર્ણ અને અપદલ, તુચ્છ અને રીતિકર, તુચ્છ અને સાપદલ. (૮) એ રીતે પુરુષો ચાર ભેદ જાણવા. (૯) કુંભ ચાર ભેદે કI - પૂર્ણ પણ કરે છે, પૂર્ણ અને ઝરતો નથી, તુચ્છ અને ઝરે છે, તુચ્છ છતાં ઝરતો નથી.. (૧૦) એ રીતે પુરષો ચાર ભેદ જાણવા. - (૧૧) કુંભ ચાર ભેદે કહા - ભાંગેલ, જર્જરિત, પરિયાવિ, અપસ્લિાવિ.. (૧) એ રીતે ચાસ્ત્રિ ચાર ભેદે છે - ખંડિત યાવતું નિરતિચાર ચા»િ (૧૩) કુંભ ચાર ભેદે કહ્યા - મધનો કુંભ અને મધનું ઢાંકણ, મધુકુંભ અને વિશ્વનું ઢાંકણ, વિષકુંભ અને મધુ ઢાંકણ, વિષકુંભ અને વિષ ઢાંકણ... (૧૪) એ પ્રમાણે પુરુષો ચાર ભેદે છે - મધુકુંભ અને મધુઢાંકણ આદિ ચાર, [૩૮૮] જે પુરષ નિuપ અને નિર્મલ હૃદયી છે, જેની જીભ મધુરભાષિણી છે, તે મધુ ઢાંકણવાળો, મધુકુંભી સમાન છે. [૩૮] જે પુરુષનું હૃદય નિષ્પાપ અને નિમલ છે, પણ જેની જીભ સદા. કટુભાષિણી છે, તે વિષવાળ ઢાંકણયુક્ત મધુકુંભ સમાન છે. [30] જે પરવાનું હદય પાપી અને માલિત છે અને જેની જીભ સદા મધુર ભાષિણી છે તે મધુયુક્ત ઢાંકણવાળા વિષકુંભ સમાન છે. [૩૧] જેનું હૃદય પાપી અને મલિન છે તથા જેની જીભ સદા કટુભાષિણી છે, તે પુરુષ વિષયુક્ત ઢાંકણાવાળા વિષકુંભ સમાન છે. • વિવેચન-૩૮૬ થી ૩૯૧ : [3૮૬] » સ્પષ્ટ છે. વિશેષ આ - (૧) તરે છે તે તરક - તરનારા છે. સમુદ્ર માફક દુસ્તર - સર્વવિરતિ આદિ કાર્યોને તરnfમ - તરું છું, એમ સ્વીકારી તેમાં સમર્થ કોઈક સમદ્રને તરે છે અર્થાત્ તે જ સમર્થન કરે છે એ એક. બીજો તેને સ્વીકારીને અસમર્થપણાથી ગોષદ [ખાડી] સમાન દેશવિરતિ આદિ અલ તમને તરે છે-પાળે છે. બીજો ગોuદ પ્રાયને સ્વીકારીને વયિિતરેકથી સમુદ્રપ્રાયઃને સાધે છે, ચોથો ભંગ સુગમ છે. (૨) સમુદ્ર પ્રાય કાર્યને નિવહિીને સમુદ્રપ્રાય અન્ય પ્રયોજનમાં ખેદ પામે છે • ક્ષયોપશમની વિચિત્રતાથી નિર્વાહ કરતો નથી, એ રીતે શેષભંગ. * [૩૮] કુંભના દૃષ્ટાંતથી પુરુષોને જ પ્રતિપાદન કરવા સૂમકાર સૂત્રને વિસ્તારે છે, સૂત્રો સુગમ છે. વિશેષ આ કે - (૧) પૂર્ણ - સર્વ અવયવયુકત કે પ્રમાણોપેત, વળી પૂf - મધુ આદિથી ભરેલ તે પ્રથમ. બીજ ભંગમાં તુછ-માલી, બીજા ભંગમાં તુચ્છ - અપૂર્ણ અવયવવાળો કે લઘુ અને ચોથા ભંગ સુગમ છે અથવા પૂર્ણ ભરેલ, પહેલાં અને પછી પણ પૂર્ણ આદિ ચાર. (૨) પુરષ-જાતિ આદિ ગુણોથી પૂર્ણ, વળી જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ અથવા ધનથી કે જ્ઞાનાદિ ગુણોથી પહેલા અને પછી પૂર્ણ, એ રીતે બીજા છે. (3) અવયવો વડે કે દહીં આદિથી પૂર્ણ અને જોનારાઓને પૂર્ણ જ જણાય Page #203 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૩૮૬ થી ૩૯૧ ૧૩૫ છે તે પૂર્ણાવભાસી એ એક. બીજો પૂર્ણ છે પણ કોઈ હેતુથી ચોક્કસ પ્રયોજનના અસાધકપણાદિથી તુચ્છ જણાય છે, એમ બીજો બે ભંગ છે. (૪) પુરણ તો ધન, કૃતાદિ વડે પૂર્ણ અને તેના વિનિયોગથી પૂર્ણ જ જણાય છે, તે એક. બીજો ધનાદિના અવિનિયોગથી તુચ્છ જ જણાય છે, બીજો-ધનાદિથી તુચ્છ છે, પણ કોઈ રીતે પ્રસંગને ઉચિત પ્રવૃત્તિથી પૂર્ણ જેવો જણાય છે અને ચોથો તુચ્છ છે અને ઉક્ત રીતે તુચ્છ જણાય છે. (૫) પાણી આદિથી પૂર્ણ, વળી પૂર્ણ અથવા પવિત્ર રૂપ જેનું છે તે પૂર્ણરૂપ કે પવિત્રરૂપ, તે પ્રથમ બીજા ભંગમાં તુચ્છ - જેનો આકાર હીન છે તે તુચ્છરૂપ. એમ શેષ બે ભંગ જાણવા... (૬) પુરુષ તો જ્ઞાનાદિ વડે પૂર્ણ અને પૂર્ણરૂપ અથવા વિશિષ્ટ જોહરણાદિ દ્રવ્યલિંગના સભાવથી પુણ્યરૂપ-સુસાધુ તે એક. બીજો કારણવશ તજેલ વેશવાળો સુસાધુ. બીજો ભંગ-જ્ઞાનાદિ રહિત નિકૂવાદિ અને ચોથો જ્ઞાનાદિથી હીન અને દ્રવ્યલિંગથી હીન. (9) પૂર્ણ - પૂર્વવત્. - x - કોઈ ઘટ પ્રીતિને માટે થાય તે પિયાર્થ, કેમકે કનકાદિમય હોવાથી સારભૂત છે, તથા પરત - જેનું કારણભૂત માટી આદિ દ્રવ્ય અસુંદર છે તે અથવા વિદારાય છે તે અવદલ, કંઈક ઓછો પાકેલ હોવાથી અસાર છે, તુચ્છ ઘટ પણ એ રીતે જાણવો. (૮) પુરુષ ઘન, કૃતાદિ વડે પૂર્ણ અને પ્રિયાઈ - કોઈક પ્રિયવચન તથા દાનાદિ વડે પ્રિયકારી - સારભૂત છે, બીજો તેવા નથી માટે પદલ છે - પરોપકાર કરવામાં અયોગ્ય છે, તુચ્છ પણ તે રીતે સમજવો. (૯) ઘટ પૂર્ણ છે, તો પણ જલાદિ ઝરે છે, અહીં જલાદિ વડે તુચ્છ ઓછો તે જ કરે છે. મપિ શબ્દ સર્વત્ર પ્રતિયોગીની અપેક્ષાએ છે. (૧૦) કોઈ પુરુષ ઘન કે શ્રુતાદિથી પૂર્ણ છે અને તેને આપે છે, તે એક. બીજો તો પર્ણ છે પણ ધનાદિ આપતો નથી, ત્રીજો અા ધનાદિવાળો છે, તો પણ ધન, શ્રુતાદિને આપે છે, ચોથો ધનાદિ રહિત છે - આપતો નથી. (૧૧) frä - ફૂટેલો, નંતિ - ફાટવાળો, શ્રાવ - દુપકવ હોવાથી ઝરનારો, અપરિશ્રાવો - કઠિન હોવાથી ન ઝરનારો. (૧૨) ચારિ, fપન્ન - મૂલ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિવાળુ - ભાંગેલું, બીજું જર્જરિત - છેદાદિ પ્રાયશ્ચિતની પ્રાપ્તિ યોગ્ય - નબળું. પરિશ્રાવિ - તે સૂમ અતિચાપણાથી - અલા દોષવાળું ચાસ્ત્રિ અને નિરતિચારપણે ચાસ્ત્રિ તે અપરિશ્રાવી છે. અહીં પુના અધિકારમાં પણ જે ચાસ્ટિલક્ષણ પુષધર્મ કહેલ છે, તે ધર્મ અને ધર્માનું કથંચિત અભેદપણું હોવાથી જાણવું. (૧૩) મધુનો કુંભ તે મધુકુંભ અર્થાત્ મધુથી ભરેલ કે મધુ છે. ઉપધાન - ઢાંકણ જેનું તે મધુપિધાન. એમ બીજા ત્રણ ભાંગા જાણવા. (૧૪) પુરુષ સૂત્ર સ્વયમેવ સૂત્રકારશ્રી વિ આદિ ગાથાથી કહે છે. (3૮૮ થી ૩૯૧] ગાથા યતુષ્ટમાં - હૈદ્ય - મન, મપાપ - હિંસારહિત, નુપ ૧૩૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અપતિ રહિત અને મધુરભાષિણી જિલ્લા જે પુરુષને વિધમાન છે તે પુરષ મધુકુંભની જેમ મધુકુંભ છે અને મધુપિધાનની જેમ મધુપિધાન છે. એમ પ્રથમભંગ યોજવો. સૂમ-૩૯૦માં હૃદય ક્લષમય - અપીતિવાળું, ઉપલક્ષણથી પાપવાળું અને જે મધુરભાષિણી જિલ્લા તે જે પુરુષમાં નિત્ય વિધમાન છે તે પુરુષ વિપકુંભ અને મધુપિધાન છે. અહીં કહેલ ચોથો પુરુષ ઉપસર્ગ કર્તા થાય, માટે ઉપસર્ગ પ્રરૂપણા• સૂત્ર-૩૯૨ - (૧) ઉપર ચાર ભેદ કહ્યા * દિવ્યા-મનુષ્યા-તિર્યંચયોનિકા • આત્મ સંચેતનીયા... (૨) દિવ્ય ઉપસર્ગો ચાર ભેદે કહ્યા • હાસ્યથી, દ્વેષથી, વિમર્શથી, ઉપહાસથી... (3) મનુષ્ય સંબંધી ઉપસર્ગો ચાર ભેદે કહા. હાસ્યથી, પહેષથી, વીમંસાથી, કુશીલ પ્રતિસેવનાથી... (૪) તિચિ સંબંધી ઉપસર્ગો ચાર ભેદે કહ્યા • ભયથી, પહેલથી, આહાર હેતુથી, સ્વ સ્થાનની રક્ષા માટે... (૫) આત્મ સંચેતનીય ઉપસર્ગો ચાર ભેદ કહ્યા - સંઘર્ફોનથી, પડી જવાથી, સ્તંભનતાથી, લેશનતાથી. • વિવેચન-૩૯૨ : ત્ર સરળ છે. વિશેષ આ - સમીપે પ્રાપ્ત થવારૂપ અથવા ધર્મથી જેઓ વડે ભ્રષ્ટ કરાય છે તે ઉપસર્ગો - બાધા વિશેષ. તે કતના ભેદે ચાર પ્રકારે છે * * * દિવ્ય, મનુષ્ય, તિર્યંચસંબંધી, આત્મસંતનીય. - આત્મા વડે કરાય છે તે આત્મ સંચેતનીય, તેમાં દિવ્યઉપસર્ગો હાસ્યથી થાય છે અથવા હાસ્ય વડે ઉત્પન્ન થવાથી હાસ્ય ઉપસર્ગો. એ રીતે અન્ય ઉપસણોમાં જાણવું. જેમ ભિક્ષાર્થે ગ્રામાંતર ગયેલ ક્ષુલ્લક મુનિઓએ વ્યંતરીને પ્રાર્થના કરી - જો અમે ઇચ્છિત ભોજન મેળવશું તો તને ઉદરેક આદિ આપશું, એમ સ્વીકારીને ઇષ્ટ ભોજન પ્રાપ્ત થતાં ‘આ તારું છે' એમ કહીને ઉડેકાદિ તેઓએ પોતે ખાધુ. દેવીએ હાસ્ય વડે તેઓના રૂપને છુપાવીને તેઓની સાથે કીડા કરી. ક્ષુલ્લક મુનિ ન આવતા ગચ્છ મુનિઓએ આચાર્ય પાસે નિવેદન કર્યું. દેવીએ ક્ષુલ્લકોને વિન કરેલ છે, પછી સમર્થ મુનિએ ઉડેચ્છાદિ યાચીને દેવીને આપતા તેણીએ ક્ષુલ્લક મુનિને છોડ્યા. પ્રસ્વેષથી - જેમ સંગમે ભગવંત મહાવીરૂં ઉપસર્ગો કર્યા. વિમર્ષથી - જેમ વષઋિતુમાં કોઈ દેવકુલિકામાં કેટલાંક મહાનુભાવ સાધુ ચાતુર્માસ રહ્યા. પછી તેઓ અબ ગયા. તેમાંથી એક સાધુ પુનઃ ત્યાં આવીને રહ્યા, દેવીએ વિચાર્યું કે - આ સાધુના સ્વરૂપની પરીક્ષા કરું, તેણી ઉપસર્ગ કરવા લાગી છે. પૃથક્ • ભિન્ન ભિન્ન માત્રા-હાસ્યાદિ વસ્તુરૂપ છે જેઓને વિશે તે પૃથમ્ વિમાના અથવા વિવિધ માત્રા વડે હાસ્યાદિ ઉપસર્ગ કરે. જેમ સંગમ દેવ જ વિમર્ષ દ્વારા પ્રસ્વેષ વડે ઉપસર્ગ કરતો હતો. મનુષ્ય સંબંધી - હાસ્યથી, જેમ ગણિકા પુગી ક્ષુલ્લક મુનિને ઉપસર્ગ કરતી હતી. મુનિએ તેણીનો દંડ માર્યો. રાજા પાસે વિવાદ ગયો ઇત્યાદિ. પ્રદ્વેષથી સોમિલ બ્રાહ્મણે ગજસુકુમારને માર્યા. પરીક્ષા માટે - ચાણક્યના કહેવાથી ચંદ્રગુપ્ત ધર્મપરિક્ષા Page #204 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૩૯૨ ૧૩૩ કરી, જૈન સાધુ ક્ષોભ ન પામ્યા. કુશીલ એટલે અહમનું પ્રતિસેવન, તેનો ભાવ તે પ્રતિસેવનતા ઉપસર્ગ અથવા કુશીલનું પ્રતિસેવન છે જેઓને તે પ્રતિસેવનકો -x - જેમ વસતિ માટે, પ્રોષિતભર્તૃકા સ્ત્રીના ઘરને વિશે સાંજે સાધુ આવ્યા ત્યારે ઇર્ષાળુ એવી ચાર સ્ત્રીએ સાધુને વસતિ આપી. દરેક સ્ત્રીએ ચાર પ્રહર સુધી સાધુને ઉપસર્ગ કર્યો પણ તે ક્ષોભ ન પામ્યા. ભયથી શ્વાનાદિ તિર્યંચો કહે છે. દ્વેષથી ચંડકૌશિક ભગવંતને ડશ્યો, આહાર હેતુથી સિંહાદિ અને સ્થાન રક્ષાર્થે કાગડી ઉપર્ણ કરે. આત્મસંતનીય - ઘનતા એટલે ઘસવા વડે, જેમ આંખમાં જ પડતા આંખને મશળી પીડા પામે છે - X• પડવા વડે - જેમ ઉપયોગ વિના ચાલનારનું પતના થતા દુ:ખી થાય છે. સ્તંભન વડે - ત્યાં સુધી બેઠો, ઉભો કે સૂતો, જ્યાં સુધી પગ વગેરે અકડાઈ જાય તે સ્તંભનતા. શ્લેષણા વડે - જેમ પગને સંકોચીને રહો, જેથી વાયુ વડે પણ રહી ગયા. વૃત્તિકારે ચાર ગાથા નોંધી છે, જેનો અર્થ પ્રાયઃ ઉપર કહેવાઈ ગયો. ઉપસર્ગો સહેવાથી કર્મક્ષય થાય છે, તેથી કર્મસ્વરૂપ બતાવે છે• સૂત્ર-૩૯૩ થી ૩૯૬ : [368] કમ ચાર ભેદ કહ્યા - શુભ અને શુભ, શુભ અને અશુભ, અશુભ અને શુભ, અશુભ અને અશુભ... કર્મો ચાર ભેદે કહ્યા - શુભ અને શુભવિષાકી, શુભ પણ શુભ nિકી, અશુભ પણ શુભવિકી, અશુભ અને અશુભવિપાકી... કર્મ ચાર ભેદે - પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશ. [૩૪] સંધ ચાર ભેદે છે - શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા [૩૫] બુદ્ધિ ચાર ભેદ છેઔતિકી, વૈનાયિક, કાર્મિક, પારિણામિકી... મતિયાર ભેટે છે - અવગ્રહમતિ, ઈહામતિ, અપાયમતિ, ધરણામતિ - અથવા • મતિ ચાર ભેદ છે - ઘSાના પાણી સમાન, વિરડાના પાણી સમાન, તળાવના પાણી સમાન, સાગરના પાણી સમાન [૩૯૬] સંસારી જીવો ચાર ભેદે છે - નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ... સર્વ જીવો ચાર ભેદે કહા - મનોયોગી, વચનયોગી, કાયયોગી, અયોગી - અથવા • સજીવો ચાર ભેદે કહn • શ્રી વેદાળા, પુરુષ વેદવાણા, નપુંસક વેદનાળા, આવેદકા - અથવા - સર્વે જીવો ચાર ભેદે કહ્યા - ચક્ષુદર્શની, અચકુંદની, અવધિદર્શની, કેવલદની - અથવા સર્વે જીવો ચાર ભેદે કહ્યા • સંયત, અસંયત સંતસંયત નોસંયતાસંયત. • વિવેચન-૩૯૩ થી ૩૯૬ : [33] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - કરાય તે કર્મ-જ્ઞાનાવરણીયાદિ. -૧- તે TM • પુન્ય પ્રકૃતિરૂપ, પુનઃ ગુમ - શુભાનુબંધીત્વથી - ભરતાદિ જેમ. -૨ શુભ પૂર્વવતુ પણ અશુભ - બ્રહ્મદત્તની જેમ. -3- અશુભ - પાપપ્રકૃત્તિ રૂ૫, પણ શુભાનુબંધીત્વથી શુભ - દુ:ખીને અકામ નિર્જર થવાથી. ૪- અશુભ પૂર્વવતું, ૧૩૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અશુભાનુબંધી, જેમ ધીવર. ૧- જુન - સાતા આદિ, સાતાદિપણે બાંધ્ય તેમજ ઉદયમાં જે આવે તે શુભવિપાક. -- શુભપણે જે બાંધેલ તે સંક્રમણકરણથી અશુભપણે ઉદયમાં આવે. •3- સંક્રમકરણથી કર્મમાં બીજા કર્મનો પ્રવેશ. કહ્યું છે કે - મૂલપકૃતિ વડે અભિજ્ઞ, ઉત્તર પ્રવૃત્તિઓને આત્મા, પ્રકૃતિના સ્વભાવથી સંક્રમાવે છે. આત્મા અમૂર્ત હોવાથી કઈ રીતે સંક્રમાવે ? અધ્યવસાયચી. મતાંતરે આ પ્રમાણે - આયુકર્મ પ્રકૃત્તિ અને દર્શન અને સાત્રિમોહની પ્રકૃતિનો સંક્રમ ન થાય. શેષ પ્રકૃતિનો સ્વજાતિમાં સંકમ થાય. અશુભપણે બાંધેલ અને શુભપણે ઉદયમાં આવે ત્રીજુ-ચોથું સુગમ છે. ત્રીજું કર્મસૂત્ર, ચોથા સ્થાનના ઉદ્દેશા-ર-ના બંધસૂકવતુ જાણવું. ચાર પ્રકારના કર્મના સ્વરૂપને સંઘ જ જાણે છે માટે સંઘસત્ર [૩૯૪] સંઘ સર્વત્ર પુરુષના વયન વડે સંસ્કારિત બુદ્ધિથી હોય. બુદ્ધિ, મતિવિશેષથી હોય માટે અતિ સૂત્ર. બુદ્ધિ અને મતિના સૂત્રો સુગમ છે. વિશેષ આ - સંઘ એટલે ગુણરત્નના પાણભૂત જીવોનો સમુદાય. તે સંઘમાં - તપશ્ચર્યા કરે તે શ્રમણ અથવા શોભન મન વડે - નિદાન પરિણામ લક્ષણ પાપરહિત ચિત સહિત વર્તે છે તે સમનસ તથા સ્વજન-પરજન વિશે જેનું મન તુલ્ય છે તે સમનસ. કહ્યું છે : સુમનવાળો, ભાવ વડે પાપ-મન ન હોય, સ્વજન-પરજનમાં કે માનઅપમાનમાં સમ હોય તે શ્રમણ અથવા શત્રુ-મિત્ર પ્રત્યે સમપણે વર્તે તે સમણ. કહ્યું છે - સર્વ જીવોમાં જેને કોઈ દ્વેષ યોગ્ય કે પ્રિય નથી, તે સમભાવ વડે સમન છે - શ્રમણની જેમ શ્રમણી જાણવી. શ્રાવક - જે જિતવચનને સાંભળે છે. કહ્યું છે - પ્રાપ્ત કરેલ દષ્ટિ આદિ વિશદ્ધ સંપત્તિ, સાધુજન પાસે રોજ પ્રભાતે ઉત્કૃષ્ટ સિદ્ધાંત સાંભળે તેને જિનેન્દ્રો શ્રાવક કહે છે. અથવા તવાઈના શ્રદ્ધાનથી સ્થિર થાય તે શ્રા, ગુણવાન સાd ફોકોમાં ધનને વાવે તે ૨, ક્લિષ્ટ કર્મજને ફેંકી દે છે . આવો હોય તે શ્રાવા - પદાર્થ ચિંતનથી શ્રદ્ધાળુતાને દઢ કરે, નિરંતર પાત્રોમાં ધનને વાવે, સાધુ સેવનથી પાપને દૂર કરે, તેને જ્ઞાનીઓ શ્રાવક કહે છે. • - આ રીતે શ્રાવિકા પણ જાણવી. [૩૯૫] ઉત્પત્તિ છે પ્રયોજન જેનું તે ઔત્પાતિકી. શું આ બુદ્ધિ ફાયોપશમજન્ય નથી ? સત્ય છે, પણ તે સાધારણ કારણ હોવાથી તેની અહીં વિવક્ષા નથી. વળી અન્ય શાસ્ત્ર કે કમભ્યિાસમાં આ બુદ્ધિની અપેક્ષા નથી પણ બુદ્ધિની ઉત્પત્તિ પૂર્વે અદષ્ટ, અશ્રુત, અનાલોચિત અર્થને તે જ ક્ષણમાં જેમ છે તેમ જેના વડે ગ્રહણ કરાય તે ઉભય લોક અવિરુદ્ધ, એકાંતિક ફળવાળી એ ઔપતાતિકી બુદ્ધિ છે. - X - આ બુદ્ધિ નટપુગરોહક આદિની જેમ જાણવી. ગુરની સેવારૂપ વિનય જેમાં કારણ છે અથવા વિનયપ્રધાન છે જેમાં તે વૈનયિકી બુદ્ધિ કાર્યભાર વિસ્તરણ સમર્થ, ધર્મ-અર્થ-કામના શાસ્ત્રો સંબંધી સૂઝાર્થનો પરમાર્થ ગ્રાહી અને ઉભયલોકમાં ફળવાળી આ વૈનાયિકી બદ્ધિ છે - x-નૈમિત્તિક સિદ્ધપુત્ર શિયાદિની જેમ જાણવી. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૩૯૩ થી ૩૯૬ શિક્ષક વિના શીખેલ તે કર્મ, આચાર્ય પાસે શીખેલ તે શિલ્પ કે કોઈ વખત કરાતું તે કર્મ અને નિરંતર વ્યાપાર તે શિલ્પ. કાર્યથી ઉત્પન્ન તે કર્મજા બુદ્ધિ. વિવક્ષિત કાર્યમાં મનને જોડવાથી, પરમાર્થને જાણનારી, કાર્ય અભ્યાસ અને વિચારથી વિસ્તરેલ - ૪ - તે કર્મજા બુદ્ધિ છે. - x - સોનાચાંદીની પરીક્ષા કરનાર અને ખેડૂત આદિ જેવી બુદ્ધિ. ૧૩૯ પરિણામ - દીર્ધકાળ પર્યન્ત પૂર્વાપર પદાર્થના અવલોકનથી ઉત્પન્ન આત્મધર્મ, તે જેનું પ્રયોજન છે કે તે પ્રધાન છે તે પારિણામિકી બુદ્ધિ. વળી અનુમાન, કારણ માત્ર અને દૃષ્ટાંતો વડે સાધ્ય સાધિકા, વય વિપાકથી પુષ્ટ, અભ્યુદય-મોક્ષ ફળવાળી આ બુદ્ધિ છે. અભયકુમારવત્. મનન કરવું તે મતિ. તેમાં સમસ્ત વિશેષાપેક્ષા રહિત નિર્દેશ ન કરાયેલ એવા રૂપ આદિ સામાન્ય અર્થનું પ્રથમ ગ્રહણ તે અવગ્રહ, તરૂપ મતિ તે અવગ્રહમતિ, એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ આ - ગૃહિત અર્થનું વિશેષ આલોચન તે ઇહા. આલોચિત અર્થનો નિશ્વય તે અપાય. નિશ્ચિત અર્થ વિશેષનું અવિચ્યુતપણે ધારવું તે ધારણા. ઝાંખર - ઉદકનો કુંભ, તેમાં રહેલ ઉદક જેવી મતિ. કેમકે પ્રભૂત અર્થગ્રહણ, ઉત્પ્રેક્ષણ ધરણ સામર્થ્ય અભાવથી અલ્પત્વ અને અસ્થિરપણાથી હોય છે. અરંજરોદક થોડું છે અને શીઘ્ર ખાલી થઈ જાય છે. બીજી મતિ - નદી કિનારાદિમાં પાણી માટે કરેલ ખાડામાં રહેલ પાણી જેવી મતિ. કેમકે અલ્પત્વ છતાં અન્ય અન્ય અર્થ વિચારણામાં સમર્થ છે અને જલ્દી ખાલી n થતું નથી. તેમાં પાણી અલ્પ છે પણ બીજું થોડું-થોડું પાણી તેમાં ઝરે છે, માટે જલ્દી ખાલી થતું નથી. ત્રીજી મતિ - સરોવરના પાણી જેવી. કેમકે તે વિપુલ હોવાથી ઘણાં જનને ઉપકારક છે અને ખાલી થતું નથી. - - ચોથી મતિ - સાગરજલ સમાન, તે સમસ્ત પદાર્થ વિષયત્વથી અતિ વિપુલ, અક્ષય અને મધ્યપણું ન જણાય તેવી છે. સમુદ્રજળનું પણ એવું જ સ્વરૂપ છે. [૩૯૬] ઉક્ત મતિવાળા જીવો જ હોય છે, માટે જીવસંબંધી સૂત્ર – સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - મનોયોગી એટલે મનસહિત, ત્રણ યોગમાં મનોયોગનું પ્રાધાન્ય હોવાથી, વચનયોગી બેઇન્દ્રિયાદિ, કાયયોગી તે એકેન્દ્રિય અને અયોગી - નિરુદ્ધયોગવાળા અને સિદ્ધો છે. - - અવેદક જીવો સિદ્ધ આદિ છે. - - ચક્ષુથી સામાન્ય અર્થનું ગ્રહણ તે અવગ્રહ અને ઇહારૂપ દર્શન તે ચક્ષુદર્શન, તે ચઉરિન્દ્રિયાદિ છે. અક્ષુ - સ્પર્શન આદિ ઇન્દ્રિયો, તે દર્શનવાળા એકેન્દ્રિયાદિ. - સંવત - સર્વવિરતિ, સંવત - અવિરતિ. સંવતાસંવત - દેશવિરતિ, આ ત્રણેના નિષેધવાળા તે સિદ્ધો જાણવા. - - જીવના અધિકારથી જીવ વિશેષ પુરુષો કહે છે– • સૂત્ર-૩૯૭ થી ૪૦૨ ૭ [૩૯૭] ચાર ભેદે પુરષો કહ્યા - મિત્ર અને મિત્ર, મિત્ર અને મિત્ર, સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અમિત્ર અને મિત્ર, અમિત્ર અને અમિત્ર.. ચાર ભેદે પુરુષ કહ્યા મિત્ર અને મિત્રરૂપ આદિ ચાર ભંગ... ચાર ભેદે પુરુષો કહ્યા - મુક્ત અને મુક્ત, મુક્ત અને અમુક્ત આદિ ચાર... ચાર ભેદે પુરુષો છે મુક્ત - મુતરૂપ. [૩૮] પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ચાર ગતિ અને ચાર આગતિવાળા કહ્યા - પંચેન્દ્રિય તિચિયોનિકો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પર્ધમાન [જીવો] નૈરયિક - તિર્યંચયોનિક - મનુષ્ય - દેવોમાંથી ઉત્પન્ન થાય છે.. પંચેન્દ્રિય તિચિયોનિક, પંચેન્દ્રિય તિર્યંચયોનિત્વને છોડતો નૈરયિક યાવત્ દેવપણે ઉત્પન્ન થાય છે. ૧૪૦ મનુષ્યો ચાર ગતિક, ચાર આગતિક છે, તેને તિચિવત્ જાણવા. [૩૯] બેઇન્દ્રિય જીવોના આરંભને ન કરનારને ચાર ભેદે સંયમ થાય છે. - (૧) જિલ્લા સંબંધી સુખનો વિનાશ કરતો નથી, (૨) જિલ્લાના દુઃખ સાથે તેમને જોડનાર ન થાય, (૩) સ્પર્શેન્દ્રિય સુખનો વિનાશ ન કરે. (૪) સ્પર્શનેન્દ્રિયના દુઃખ સાથે તેમને જોડનાર ન થાય. - બેઇન્દ્રિય જીવોનો આરંભ કરનારને ચાર ભેદે અસંયમ થાય છે - (૧) જિહ્વા સંબંધી સુખનો વિનાશ કરે છે, (૨) જિહ્વા સંબંધી દુઃખ સાથે જોડનાર થાય છે, (૩) સ્પર્શનન્દ્રિય સંબંધી સુખનો વિનાશ કરે છે, (૪) સ્પર્શ ઇન્દ્રિય સંબંધી દુઃખ સાથે જોડનાર થાય છે. - [૪૦] સભ્યદૃષ્ટિ નૈરયિકોને ચાર ક્રિયાઓ કહી છે આરંભિકી, પારિંગ્રહિકી, માયાપત્યયા, પત્યાખ્યાનક્રિયા... સમ્યગ્દષ્ટિ અસુકુમારોને ચાર ક્રિયાઓ કહી - પૂર્વવત્. વિકલેન્દ્રિય છોડીને વૈમાનિક સુધી. [૪૦૧] ચાર કારણે બીજાના છતા ગુણનો અપલાપ કરે - (૧) ક્રોધથી, (૨) પ્રતિનિસેવથી, (૩) અકૃતજ્ઞતાથી, (૪) મિથ્યાભિનિવેશથી, ચાર કારણે બીજાના છતાં ગુણ પ્રગટ કરે છે - પ્રશંસાના સ્વભાવથી, પરછંદાનુંવર્તિત્વ, કાર્ય હેતુ, કૃત-પ્રતિકૃતતાથી. [૪૦૨] નૈરયિકોને ચાર કારણે શરીરની પૂર્ણતા કહી - ક્રોધ વડે નિર્તિત યાવત્ લોભ વડે નિર્તિત. એ રીતે વૈમાનિક સુધી જાણવું. • વિવેચન-૩૯૭ થી ૪૦૨: [૩૯૭] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - મિત્ર - આ લોકમાં ઉપકારત્વ, પુનઃ મિત્ર - પરલોક ઉપકારત્વ - સદ્ગુરુવત્. બીજો મિત્ર - સ્નેહવત્વથી, પણ મિત્ર - પરલોકના સાધનનો નાશક હોવાથી - સ્ત્રીની જેમ. ત્રીજો તો અમિત્ર - પ્રતિકૂળત્વથી પણ નિર્વેદતા ઉત્પાદન વડે, પરલોક સાધનને વિશે ઉપકાર કરવાથી - અવિનીત સ્ત્રીની જેમ. ચોથો મિત્ર - પ્રતિકૂળતાથી અને પુનઃ સંકલેશના હેતુપણાથી દુર્ગતિનું નિમિતપણાથી. - x - મિત્ર - અંતરંગ સ્નેહથી, બાહ્ય ઉપચાર કરવાથી મિત્રની જેવું જ રૂપ તે મિત્રરૂપ તે એક. બીજો બાહ્યોપચાર અભાવે અમિત્રરૂપ. ત્રીજો સ્નેહ રહિતતાથી મિત્ર. ચોથું પ્રતીત છે. મુક્ત - દ્રવ્યથી વ્યક્ત સંગ, મુક્ત - આસક્તિના અભાવથી - Page #206 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૩૯૭ થી ૪૦૨ ૧૪૧ સુસાધુવતુ, કવન - આસક્તિત્વથી કરતુ. બીજો દ્રવ્યથી અમુક્ત. પણ ભાવથી મુક્ત : કેવલી ભરતયકીવ ચોથો ગૃહસ્થ, કાલ અપેક્ષાથી પણ આ સૂત્ર વિચારવું. આસક્તિ ન હોવાથી મુક્ત અને વૈરાગ્ય સૂચક આકાર વડે મુકત-પતિવતું ઉકતથી વિપરીત એવો અમુક્ત-ગૃહસ્થાવસ્થામાં મહાવીરવતું. ત્રીજો આસક્તિ હોવાથી અમુક્ત-શઠયતિવતું. ચોથો ગૃહસ્ય. [૯૮] જીવાધિકાગ્રી પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય સંબંધી સૂત્ર સુગમ. (૩૯૯] બેઇન્દ્રિય સૂત્રો સુગમ છે. વિશેષ આ • x • જિલ્લાનો વિકાર તે જિલ્લામય, સના અનુભવમય આનંદરૂપ સૌગથી નાશ ન કરનાર તથા જિલૅન્દ્રિયની હાનિરૂપ દુ:ખ વડે ન જોડનાર થાય છે. [૪oo] જીવના અધિકારથી જ સમ્યગુષ્ટિ જીવોના ક્રિયાસકો છે, તે સુગમ છે. વિશેષ આ - સમ્યગૃષ્ટિ જીવોને મિથ્યાત્વક્રિયાના અભાવે ચાર કિયાઓ છે. એકથી ચાર ઇન્દ્રિયવાળાને મિથ્યાર્દષ્ટિપણાથી પાંચે ક્રિયાઓ હોય છે. બેઇન્દ્રિયાદિને સાસ્વાદન સમ્યકત્વના અભાવથી વિવક્ષા કરી નથી. એ રીતે અહીં વિકસેન્દ્રિયના વર્જનથી સોળ ક્રિયાસો થાય છે. (૪૦૧] અનંતર ક્રિયાઓ કહી. ક્રિયાવાળો બીજાના છતાં ગુણોનો નાશ કરે છે અને અવગુણોને પ્રકાશે છે, તે સૂત્રો સુગમ છે. વિશેષ આ - :- અન્યના વિધમાન ગુણોનો અપલાપ કરે છે, માનતો નથી - ક્રોધ વડે, તથા પ્રતિનિવેશ - “આ પૂજાય છે, હું પૂજાતો નથી.” એવી પૂજા ન સહન કરીને તથા બીજાએ કરેલ ઉપકારને જે જાણતો નથી તે અકૃતજ્ઞ. તેના ભાવરૂપ અમૃતજ્ઞા વડે અને મિથ્યાવ અભિનિવેશ બોધના વિપર્યાય વડે. * * * ઉકત - ન વિધમાન ગુણો પ્રત્યે, પાઠાંતરી વિધમાન ગુણો પ્રત્યે બોલે. સ્વભાવ અથવા વર્ણન કરવા યોગ્યની સમીપતારૂપ નિમિત છે બોલવામાં તે અભ્યાસપ્રત્યય, અભ્યાસથી નિર્વિષય અને નિફળ પણ પ્રવૃત્તિ દેખાય છે. સમીપ રહેનારના ગુણોનું જ પ્રાયઃ ગ્રહણ થાય છે તથા બીજાના અભિપ્રાયની આનુવૃત્તિ છે જેમાં તે પરછંદાનુવૃત્તિક તથા કાર્યના હેતુથી ઇચ્છિત કાર્યને અનુકૂલ કરવા માટે તથા ઉપકારને વિશે પ્રત્યુપકાર છે જેને તે કૃતપ્રતિકૃત થતુ ઉપકારનો પ્રતિઉપકાર કરવા માટે અથવા એકનો ઉપકાર કર્યો - ગુણો પ્રશસ્યા, તે તેના છતા ગુણો પણ પ્રશંસે. . [૪૦] આ ગુણોનો નાશ આદિ શરીર વડે કરાય છે માટે શરીરની ઉત્પત્તિ અને નિવૃત્તિ સૂત્રના બે દંડક છે, તે સુગમ છે. વિશેષ આ - ક્રોધ આદિ કર્મબંધના હેતુઓ છે, કર્મ શરીર ઉત્પત્તિનું કારણ છે માટે કારણમાં ઉપચારથી ક્રોધાદિને શરીર ઉત્પત્તિના નિમિતપણાએ કથન કરાય છે, આ હેતુથી “ચાર કારણે” ઇત્યાદિ કહ્યું. ક્રોધાદિજન્ય કર્મ પૂર્ણ થવાથી ક્રોધ આદિ વડે નિવર્તિત શરીર એમ કહ્યું. અહીં ઉત્પત્તિ - આરંભ માત્ર અને નિવૃત્તિ તો પૂર્ણતારૂપ છે -- ક્રોધાદિ શરીરની નિવૃત્તિના કારણો છે એમ કહ્યું, તેનો નાશ કરનારા ધર્મના કારણો છે, તે કહે છે ૧૪૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ • સૂત્ર-૪૦૩ થી ૪૦૬ :[૪૦]] ધર્મના ચાર દ્વારો કા • ક્ષાંતિ, મુક્તિ આર્જવ, માઈલ. [૪૪] ચાર કારણે જીવ નૈરયિકપણાનું કર્મ બાંધે છે - મહા આરંભથી, મહા પરિગ્રહથી, પંચેન્દ્રિયના વધવી, માંસાહારથી... ચાર કારણે જીવ તિચિયોનિકપણાનું કર્મ બાંધે છે - માયા કરવાથી, વેશ બદલીને ઠગવાથી, જૂઠ બોલવાથી, ખોટા તોલ-માપ કરવાથી... ચાર કારણે જીવ મનુષ્યત્વ યોગ્ય કર્મ બાંધે છે . પ્રકૃત્તિ ભદ્રતાથી, પ્રકૃતિ વિનીતતાથી, દયાળુતાથી, મટાર રહિતતાથી... ચાર કારણે જીવ દેવપણાને યોગ્ય કર્મ બાંધે છે . સરાગ સંયમથી, દેશવિરતિપણાથી, બાળપોકમથી, અકામ-નિરાળી.. ૪િ૦૫] ચાર પ્રકારે વાધ કહ્યા છે - તત, વિતત, રન, સુષિર.. ચાર ભેદ ના કહ્યા ચિતરિભિત, આરબડ, ભિસોલ... ચાર ભેદે ગેય કા - ઉક્ષિત, ઝક, મંદ, રોજિંદક... ચાર ભેદે માત્ર કહ્યાં - ગ્રંથિમ, વેષ્ટિમ, પૂમિ, સંઘાતિમ... ચાર ભેદે અલંકાર કહ્યા - કેશાલંકાર, વસ્ત્રાલંકાર, માહ્યાલંકાર, આભરણાલંકાર... ચાર ભેદે અભિનય કહ્યા છે - દાખાિક, પાંડુચુત, સામંતોષાયનિક, લોકમધ્યાવસાન. [૪૬] સાનકુમાર અને મહેન્દ્રકલ્પ વિમાનો ચાર વર્ણવાળા કહ્યા - નીલા, પીળા, રાતા, ધોળા... મહાશુક અને સહસ્ત્રાર દેવોના ભવધારણીય શરીરો ઉકૃષ્ટથી ચાર હાથની ઉંચાઈવાળ કહ્યા છે. • વિવેચન-૪૦૩ થી ૪૦૬ :[૪૩] યાત્રિ લક્ષણના દ્વાર જેવા દ્વાર - ઉપાયો કહેલ છે. [૪૦૪] દ્વારો કહ્યા, તેમ હવે નારકાવાદિના સાધનરૂપ આરંભાદિ કર્મના દ્વારો છે, તે વિભાગથી ચાર સૂત્રો વડે કહે છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ આ - નૈરયિકપણા આયુષ્યાદિ કર્મ, પાઠાંતરથી નૈરયિકાયુ રૂપ કર્મદલિક.. { - ઇચ્છાના પરિમાણ વડે ન કરેલ, મર્યાદાપણાથી માર - પૃથ્વી આદિના ઉપમદનરૂપ મોટો આરંભ જેને છે તે - ચકવર્તી આદિ, તેનો ભાવ તે મહારંભતા, તે મહારંભપણે નારકીનું આયુ બાંધે, એ રીતે મહાપરિગ્રહથી પણ વિશેષ આ - ચોતરફથી ગ્રહણ કરાય તે પરિગ્રહ-હિરણ્ય, સુવર્ણ, દ્વિપદાદિ. સુમિ - માંસ, તેના આહાર વડે. માયાવીપણે - માયા તે મનની કુટિલતા, નિવૃત્તિ એટલે બીજાને ઠગવા માટે શરીર ચેપ્ટાનું અન્યથા કરણ કે અચુપચાર, ખોટા તોલા અને ખોટા માપ વડે જે વ્યવહાર તે કૂટતુલા - કૂટમાન કહેવાય, તેનાથી. પ્રકૃતિ - સ્વભાવથી ભદ્રકતા, બીજાને અનુતાપ ન કરનારી તે પ્રકૃતિભદ્રકતા વડે, સાનુક્રોશતા - દયાળુતાથી, મરતી - અન્યના ગુણોને ન સહન કરવા, તેના પ્રતિષેધરૂપ મસરતા વડે. HTTસંયમ - કષાયયુક્ત ચાસ્ત્રિ વડે, કેમકે વીતરાગ સંયમીને આયુષ્યની બંધનો અભાવ હોય છે. સંયમસંયમ - તે દેશસંયમ. બાળક જેવા બાળ - મિથ્યાર્દષ્ટિ, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૪૦૩ થી ૪૦૬ ૧૪3 તેમનું તપકર્મ - તે બાલતપકર્મ વડે. તેમનામ - નિર્જર પ્રત્યે અભિલાષા ન હોવાથી, કર્મ નિર્જરણ હેતુરૂપ ભૂખ આદિ સહેવા તે અકામનિર્જરા વડે. [૪૦૫ હમણાં જ દેવોત્પત્તિ કારણો કહ્યા, દેવો તો વાધ, નાટ્ય વગેરેમાં તિવાળા હોય, તેથી વાધ આદિ ભેદોને છ સૂત્રોથી કહે છે. વFi • વાઘ, તાત - વીણાદિ, વિતા - ઢોલ આદિ, પન - કાંસ્ય તાલ આદિ, પર - વાંસળી આદિ... નાટ્ય, ગેય, અભિનય સૂત્રોને સંપ્રદાય અભાવે કહ્યા નથી... માલામાં સુંદર તે માલ્ય, પુષ્પની ચના પણ માલ્ય, પંથ - સંદર્ભ, સૂગથી ગુંથીને બનાવેલ તે ગ્રંથિમમાલાદિ. વૈદૃર - વીંટવું, તેના વડે બનેલ-મુગટાદિ. પૂર - પૂરવા વડે બનેલ-પૂરિમ, માટીવાળું અનેક છિદ્રોયુક્ત •x - કે જેમાં પુષ્પો પૂરાય છે. તે પૂરિમ. સંથાત - એકત્રિત કરીને બનાવેલ, જે પરસ્પરથી પુષ્પનાલના જોડાણથી, બનાવાય છે... જેના વડે શોભા કરાય તે અલંકાર x • x ", [૪૬] દેવના અધિકારવાળા બે સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - સનકુમાર, માહેન્દ્રકલામાં ચાર વર્ણવાળા વિમાનો છે. અન્ય કલ્પોમાં જુદું કહ્યું છે. તે આ - સૌધર્મ-ઇશાનમાં પાંચ વર્ણવાળા, પછીના બબ્બે કો એક એક વર્ષની હાનિ જાણવી, પછીના બધાં શ્વેત વર્ણના છે. ભવમાં કે ભવપ્રત્યે ધારણ કરાય તે ભવધારણીય - જન્મથી મરણ સુધી રહે.. “બીડેલ મુડી તે નિ, ખુલ્લી આંગળીવાળી તે અરનિ.” એવું વચન હોવા છતાં અહીં ન શબ્દથી હાથ કહેવાય છે. શુક, સહસાર કલો દેવો ચાર હાથ ઉંચા છે. બીજા કલમોમાં જુદું કહ્યું છે - ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, સૌધર્મ-ઇશાન કો સાત હાથ, પછી બબ્બે કો એક-એક હાથનો ઘટાડો, નવથી બારમાં ત્રણ હાથ, પ્રવેયકમાં બે હાથ અને અનુત્તર વિમાનમાં એક હાથ પ્રમાણ શરીર હોય છે. ઉત્તરપૈકિય તો લાખ યોજન પણ સંભવે છે. જઘન્યથી ભવધારણીય શરીર ઉત્પતિ કાળે તો અંગુલનો અસંખ્યય ભાગ હોય, તે બંને શરીર માટે જાણવું. દેવ વકતવ્યતા કહી, દેવો અકાયપણે પણ ઉપજે માટે ઉદક સૂત્ર• સૂત્ર-૪૦૩થી ૪૧૧ - [૪૦] ચાર ઉદક ગભ કહ્યા - ઓસ, મહિકા, ગીતા, ઉણિતા... ઉદક ગભ ચર કહા - હિમપાત, આકાશાચ્છાદન શીતોષ્ણ, પંચરૂપિતા. | To૮મહામાં હિમપાતગર્ભ ફાગણમાં અભસંસ્કૃત, ચૈત્રમાસમાં શીતોષ્ણ અને વૈશાખ માસમાં પંચરૂપિત ગર્ભ હોય છે. [oe] માનીભુગર્ભ ચાર ભેદે છે . આપણે, પુરણપણે, નપુંસકપણે, બિંબપર્ણ... [૪૧] અલાવીય અને વિશેષ રજ હોય તો ગર્ભ થાય અવારજ • બહુ શુક હોય તો પુરુષગર્ભ થાય... [૪૧૧] બંને તુલ્ય હોય તો નપુંસક ગર્ભ થાય, રુરીના વાયુદિ સમાયોગથી બિંબરૂપે ઉત્પન્ન થાય. • વિવેચન-૪૦૩ થી ૪૧૧ - [૪૦] ઉદકના ગર્ભની જેમ ગર્ભ તે ઉદકગર્ભ • કાલાંતરમાં જલવણિ ૧૪૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ હેતુઓ વરસાદને સૂચવે છે તેમ તાત્પર્ય છે. અવશ્યાય - ઠારનું પાણી, ઉT - ધમસ, અતિ ઠંડી, અતિ ગરમી. જે દિવસે તે ઉદકના ગર્ભો ઉત્પન્ન થાય છે, ત્યારથી ઉત્કૃષ્ટતઃ છ મહિને ઉદકને વરસાવે છે. બીજાઓ કહે છે - પવન, વાદળા, વૃષ્ટિ, વીજળી, ગરવ, શીત, ગરમી, કિરણ, પરિવેષ, જલ મત્સ્ય એ દશ, જળને ઉત્પન્ન કરવાના હેતુઓ કહ્યા છે. • X - X -. મ - બરફ, તે જ હિમક. તેના ગર્ભો તે હૈમકા-હિમપાતરૂપ. અા સ્થિત - વાદળાઓ વડે આકાશના આચ્છાદનો, આત્યંતિક શીતોષ્ણ, પાંચ રૂપવાળા - ગર્જવું, વિધુતુ, જળ, વાયુ અને વાદળાંરૂપ લક્ષણોનું એકત્રિત થવું તે, જેઓનો છે તે પંચરૂપિકા ઉદક ગર્ભે. મતાંતર કહે છે— | [૪૮] માગસરમાં અતિ ઠંડી નહીં પોષમાં અતિ ઠંડી અને હિમપતન, મહામાં પ્રબળવાયુ અને તુષાર વડે કલુષ કાંતિવાળા સૂર્ય, ચંદ્ર તથા અતિ શીત અને વાદળા સહિત સૂર્ય અસ્ત અને ઉદય શ્રેષ્ઠ છે. ફાગણમાં લૂ અને આકરો પવન, સ્નિગ્ધ સજલ વાદળ અસંપૂર્ણ કુંડાળાઓ તથા કપિલ અને તામવર્ણી સૂર્ય શુભ છે. ચૈત્રમાં પવન, વાદળા વૃષ્ટિયુક્ત તથા કુંડાળાસહિત ગર્ભો શુભ છે, વૈશાખમાં વાદળા, પવન, પાણી, વીજળી અને ગર્જના વડે ગર્ભો હિતને માટે થાય છે. - વિશેષમાં માસભેદે સૂરકારે સૂત્રમાં કહ્યું જ છે. [૪૯] ગર્ભના અધિકારથી નારી ગર્ભસૂત્ર કહ્યું, તે સ્પષ્ટ છે. માત્ર સ્ત્રીપણાએ, fધવ . ગર્ભનું પ્રતિબિંબ - આકૃતિ છે. આર્તવ પરિણામ, પણ ગર્ભસ્વરૂપ નહીં જ. કહ્યું છે • વાયુ વડે સ્થિર સ્ત્રીના રક્તને અજ્ઞાન લોકો ગર્ભ કહે છે. વળી કરુ, તીણાદિ આહારથી ક્તમાં જ પરિણમે છે. જડ પુરષો ભૂત વડે હરણ કરાયેલ ગર્ભ કહે છે ઇત્યાદિ. ગર્ભનું વિચિત્રપણું કારણના ભેદથી બે શ્લોક વડે કહે છે. | [૪૧૦,૪૧૧] શુ • પુરુષનું વીર્ય, આ ન - આdવ, ગર્ભાશયમાં સ્ત્રી સંબંધી રક્ત. સ્ત્રીના ઓજ વડે વાયુના વશચી સ્થિર થવું. ઉક્ત લક્ષણ સ્ત્રી ઓજનો સમાયોગ થતાં ગર્ભાશયમાં બિંબ ઉત્પન્ન થાય છે. બીજા પણ કહે છે કે - શુક્રની બહુલતાથી પુરુષ થાય, રકતની બહુલતાથી સ્ત્રી થાય, બંનેની સમાનતાથી નપુંસક થાય. વાય વડે શક શોણિત અતિ ભિન્ન થતાં યથાયોગ્ય બહુ સંતતિ થાય ઇત્યાદિ ગર્ભ, પ્રાણીઓનો જન્મવિશેષ છે, તે ઉત્પાદ કહેવાય. ઉત્પાદને ઉત્પાદ નામક પૂર્વમાં વિસ્તારથી કહ્યો છે, માટે તેનું સ્વરૂપ કહે છે– • સૂત્ર-૪૧૨ થી ૪૧૯ : [૪૧] ઉત્પાદપૂવની ચાર મૂલવસ્તુ કહી છે... [૪૧] કાવ્ય ચાર ભેદ છે - ગધ, પધ, કચ્છ, ગેય... [૪૧૪] નૈરયિકોને ચાર સમુuત કહા છે - વેદના સમુદ્રઘાત, કષાય સમુદ્યાd, મારણાંતિક સમુઠ્ઠાત, વૈક્રિય સમુઘાત... એ રીતે વાયુકાયિકોને પણ આ ચાર જાણવા. [૧૫] અરિહંત અરિષ્ટનેમિને જિનર્દેશ, સવાર સંનિતિક, જિનની જેમ અવિતથ વચન કહેનારા ૪oo ચૌદપૂર્વની સંપદા હતી. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૪૧૨ થી ૪૧૯ ૧૫ [૪૧૬) શ્રમણ ભગવંત મહાવીરને દેવ-મનુષ્ય-અસુરો સહિત પ"દામાં કોઈથી પરાજય ન પામનારા ૪oo વાદીની ઉત્કૃષ્ટ સંપદા હતી. [૪૧] નીચેના ચર કલ્પો અર્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત કહ્યા છે - સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર. મધ્યના ચાર કો પરિપૂર્ણ ચંદ્રાકાર સંસ્થિત કહ્યા • બ્રહમલોક, લાંતક, મહાશુક, સહસાર, ઉપરના ચાર કલ્યો આધચંદ્રાકાર સંસ્થિત કહ્યા - આનત, પાણત, આરણ, અરયુત. [૪૧] ચાર સમુદ્રો ભિન્ન રસવાળા કહ્યા - લવણોદ, વરુણોદ, શીરોદ, મૃતોદ... [૧૯] ચાર આવર્ત કહ્યા છે - ખરાવતું, ઉwત્તાવેd, ગૂઢાવત, આમિષાવર્ત... એ દષ્ટાંતે કપાયો ચાર કહ્યા-ખરાવર્ત સમ ક્રોધ, ઉidવર્ણ સમ માન, ગૂઢાવતું સમ માયા, અમિસાવર્ણ સમાન લોભ. તેના ઉદયવાળો જીવ મરીને નૈરયિકમાં ઉત્પન્ન થાય છે. • વિવેચન-૪૧૨ થી ૪૧૯ : [૪૧૨] સૂત્ર સરળ છે. વિશેષ આ - ઉત્પાદ પૂર્વ પહેલું છે, તેની ચૂલાઆચારના અગ્રભાગવત્ બોધ વિશેષ અધ્યયન માફક ચલાવસ્તુ છે. [૪૧૩] ઉત્પાદ પૂર્વ કાવ્ય છે, માટે કાવ્યસૂત્ર કહે છે, તે સુગમ છે. માળ - ગ્રંથ, Tઇ - છંદમાં ન બંધાયેલ - શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનવતુ ૫ - છંદમાં બંધાયેલ • વિમુક્તિ અધ્યયનવતુ, થ્ય - કથામાં સારું - જ્ઞાત અધ્યયનવતુ, જય - ગાવા યોગ્ય. અહીં ગધ અને પધમાં અંતર્ભાવ હોવા છતા પણ કચ્છ અને ગેયના, કથા અને ગાનધર્મના વિશિષ્ટપણાથી વિશેષ વિવા કરેલ છે.. (૪૧૪] ગેય કહ્યું, તે ભાષા સ્વભાવ હોવાથી દંડ અને મંથાનાદિના ક્રમ વડે લોકના એક દેશને પૂરે છે અને સમુદ્ધાત પણ એમ જ છે. તેથી સમુદ્ઘાતના બે સૂત્રો કહે છે, તે સુગમ છે. વિશેષ આ - સમુદ્ઘનન તે સમુઠ્ઠાત - શરીરની બહાર જીવપ્રદેશનો પ્રક્ષેપ. વેદના વડે સમુદ્ધાત, મરણ એ જ અંત તે મરણાંત, તેમાં થનાર માણાંતિક સમુધ્ધાત. વૈક્રિય શરીર માટે સમુદ્યાત તે વૈકિય સમુઠ્ઠાત. [૪૧૫,૪૧૬] વૈક્રિય સમુદ્ધાત લબ્ધિરૂપ કહેલ છે, તે લબ્ધિ પ્રસ્તાવથી વિશિષ્ટ શ્રુતલબ્ધિમાનોને કહેવા માટે મર હમ આદિ બે સૂત્ર સુગમ છે. વિશેષ આ • સર્વજ્ઞ નહીં હોવાથી અજિત, અવિરોધી વચન હોવાથી અને પૂછેલા પ્રશ્નને યથાતથ્ય કહેનાર હોવાથી જિનસંદેશ, મકારાદિ બધાય અક્ષરોના સન્નિપાતો - હયાદિ સંયોગો, frઘેર - કહેવા યોગ્ય ભાવોના અનંતપણાથી અનંતા અક્ષરના સંયોગો વિધમાન છે જેઓને તે, એઓનું જિન સમાનપણું હોવાનું કારણ કહે છે. અને વિય આદિ. 'કોસિવ - ક્યારેય પણ ઉક્ત સંખ્યાથી અધિક ચૌદપૂર્વીઓ થયા ન હતા. [૪૧] તે મુનિઓ પ્રાયઃ દેવલોકમાં ગયેલા છે, માટે દેવલોકના સૂત્રો સંગમ છે. વિશેષ આ - અદ્ધચંદ્ર સંસ્થાન સંસ્થિત. - x • x - [૪૧૮] દેવલોકો ક્ષેત્ર છે, માટે ક્ષેમ પ્રસ્તાવથી સમુદ્ર સૂત્ર કહ્યા છે. વિશેષ આ - એકમેક પ્રતિ ભિન્ન છે સ જેઓના તે પ્રત્યેક સો. લવણ રસનું ઉદક હોવાથી 6િ/10]. ૧૪૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ લવણ અથવા લવણ માફક ઉદક જેમાં છે તે લવણોદ. વારુfr - સુરા, તેના સમાન વાણ, સુરા સમાન ઉદક જેમાં છે તે વાસણોદ - આ ચોથો સમુદ્ર છે. જેમાં દૂધ સમાન ઉદક છે તે ક્ષીરોદ - પાંચમો સમુદ્ર અને જેમાં ધૃત જેવું ઉદક છે તે ધૃતોદ - છઠ્ઠો સમુદ્ર આદિ • x ". [૧૯] અનંતર સમુદ્રો કહ્યા, તેમાં આવ થાય છે માટે આવર્ત અને તેનાથી કષાય કહેવા બે સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ આ પુર - કઠણ, અતિ વેગથી પડનાર - તે આવતું. તે સમુદ્રાદિ કે ચક વિશેષો તે ખરાવર્ત. ઉન્નત - ઉંચો, તપ આવતું તે ઉતાવત, તે પર્વતના શિખર ઉપર ચડવાના માર્ગનો કે વાતોકલિકા છે. ગૂઢ એવો આવઈ, તે ગૂઢાવતું દડાના દોરાનો કે લાકડાની ગાંઠ આદિનો હોય છે. માંસ આદિ, તેને માટે શમળી આદિનો આવર્ત તે આમિષાવર્ત. ખરાવતદિની સમાનતા ક્રમશઃ ક્રોધાદિની કહે છે. પર અપકાર કરવામાં કઠોર હોવાથી કોઇને, પ્રવૃણાદિવતુ. જેમ મનને ઉન્નતપણામાં આરોપવાથી માનને, અતિ દુર્લક્ષ્ય હોવાથી માયાને અને સેંકડો અનર્થની પ્રાપ્તિ વડે વ્યાપ્ત સ્થાનને • x • લોભની ઉપમા ઘટે છે. આ ઉપમા ક્રમશઃ અતિશય ક્રોધાદિને છે. તેઓનું ફળ • અશુભ પરિણામ અને અશુભ કર્મબંધના નિમિત્તપણાએ દુર્ગતિ નિમિત્ત થાય છે. નાસ્કો કહ્યા, તેના વૈક્રિયાદિથી સમાનધર્મીત્વથી દેવો છે, માટે તેઓના વિશેષભૂત નક્ષત્ર દેવો સંબંધી ચાર સ્થાન કહેવા સૂત્ર સૂગ-૪૨૦ થી ૪૨૨ : [૪ર૦] અનુરાધા નામના ચાર તારા કહ્યા છે. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢાને પણ એમ જ છે... [૪૧] જીવોએ ચાર સ્થાને નિવર્તિત યુગલો પાપકર્મપાએ કર્યા છે . કરે છે , કરશે . જેમકે - નૈરયિક, તિચિયોનિક, મનુષ્ય, દેવનિવર્તિત... એ પ્રમાણે ઉપચય કર્યો છે - કરે છે - જશે. એ રીતે ચય ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા [એ સર્વે કર્યા છે . કરે છે અને કરશે.] [૪] ચર પ્રદેશવાળા સ્કંધો અનંતા કહ્યા છે, ચાર આકાશ પ્રદેશ અવગાઢ જુગલો અનંત કહ્યા છે, ચાર સમય સ્થિતિક પગલો અનંતા છે. યાવતુ ચાર ગુણ રૂક્ષ પગલો અનંતા છે. • વિવેચન-૪૨૦ થી ૪૨૨ : [૪૨૦,૪ર૧] આ સૂત્ર સરળ છે. જીવોના દેવત્વ આદિ ભેદ, કર્મ આદિના ચય વગેરેથી કરાયેલ છે માટે તેનું પ્રતિપાદન કરવા માટે નવાઇi આદિ છ સૂગ છે, પૂર્વે વ્યાખ્યા કરેલી છે, તો પણ કંઈક કહીએ છીએ. નિર્ધતિ કર્મના પરિણામને પામેલા, તથાવિધ અશુભ પરિણામ વશથી બાંધેલા ચતુઃસ્થાન નિવર્તિત. તે પુગલોને કેવી રીતે બાંધેલા છે, તે કહે છે. પાપકર્મતાથી - અશુભ સ્વરૂપ જ્ઞાનાવરણાદિપણાશે. fdf"તથા પ્રકારના અપર પુદ્ગલ વડે વૃદ્ધિ કરેલા - પ્રદેશવાળી પાપપ્રકૃતિઓને બહપ્રદેશવાળી કરેલી... નૈરયિકપણાએ વર્તતા તે નૈયિક નિવર્તિતા એ રીતે સર્વત્ર સમાસ કરવો. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૪/૪/૪૨૦ થી ૪૨૨ ૧૪૩ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ 'કaffજનું - ચય સૂત્રના ન્યાયે ઉપચય સૂત્ર કહેવું. ઉપચય અર્થાતુ પુનઃ પુનઃ વૃદ્ધિ કરેલ છે. ચય આદિના ન્યાય વડે બંધાદિ સૂત્રો કહેવા. * * * * * ધy • શિથિલ બંધન વડે બાંધેલ કમને ગાઢ બંધન વડે બંધવાળા કર્યા છે, કરે છે અને કરશે.. કfસુ - ઉદયમાં આવેલ દલિકોને વિશે જે ઉદયમાં નહીં આવેલા કર્મદલિકોને કરણ વડે આકર્ષીને વેદેલ છે.. વેલ્સિ - પ્રતિસમયે સ્વકીય સવિપાક વડે અનુભવ કરેલ છે... નિriffમુ - દરેક સમયે બધાય કર્મોના રસોના નાશ વડે દૂર કરેલ છે - કરે છે - કરશે. [૪૨] પુદ્ગલ અધિકારી દ્રવ્યાદિથી પુદ્ગલોનું નિરૂપણ કરેલ છે. સ્થાન-૪, ઉદ્દેશા-3-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - ૬ સ્થાન-૪ • ટીકાસહિત અનુવાદ પૂર્ણ * સ્થાન-૫ ૬ - X - X - X - • ભૂમિકા : ચોથું અધ્યયન કહ્યું. હવે સંખ્યાક્રમ સંબંધથી ‘પંચસ્થાનક' નામક પાંચમું અધ્યયન કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં જીવ-જીવ ધર્મરૂપ પદાર્થો ચાર સ્થાનકથી કહ્યા. હવે તે જ પંચસ્થાનક અવતાસ્થી કહેવાય છે. આ સંબંધે આવેલ ત્રણ ઉદ્દેશાવાળા - X - આ અધ્યયનનો પહેલો ઉદ્દેશો કહે છે. છે સ્થાન-૫ - ઉદ્દેશો-૧ છે આ ઉદ્દેશાનો પૂર્વના ઉદ્દેશક સાથે સંબંધ અધ્યયનવત્ જાણવો. • સૂગ-૪ર૩ : પાંચ મહાવતો કહ્યા છે - સર્વથા પાણાતિપાતથી વિમતું યાવતું સર્વથા પરિગ્રહથી વિમવું. પાંચ અણુવતો કહ્યા છે - સ્થળ પ્રાણાતિપાત વિરમણ, ભૂળ મૃષાવાદ વિરમણ, ભૂલ અદત્તાદાન વિસ્મણ, દાસ સંતોષ, ઇચ્છા પરિમાણ [પરિંગ્રહ મર્યાદા કરવી.] • વિવેચન-૪ર૩ : આ સૂત્રનો પૂર્વ સૂઝ સાથે આ સંબંધ છે : પૂર્વસામાં અજીવોના પરિણામ વિશેષ કહ્યા, અહીં જીવના પરિણામ જ કહે છે. એ રીતે સંબંધથી આ સૂરાની સંહિતાદિ ક્રમે આ વ્યાખ્યા છે, તે સુગમ છે. વિશેષ આ - પાંચ કહેવાથી અન્ય સંખ્યાનો નિષેધ છે - x • પહેલા, છેલ્લા જિનના તીર્થમાં પાંચનો જ સદ્ભાવ છે. મહાન એવા તે વ્રતો-નિયમો તે મહાવ્રતો. સર્વ જીવાદિના વિષયવથી મહાવિષયવાળા હોવાથી તેનું મહત્વ છે. કહ્યું છે - પહેલા મહાવ્રતમાં સર્વે જીવો છે, બીજા અને પાંચમામાં સર્વે દ્રવ્યો છે, શેષ મહાવતો દ્રવ્યોના એક દેશ વડે વિષયપણે છે. તથા યાવત જીવન ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાનરૂપ હોવાથી તેનું મહત્ત્વ છે. અથવા દેશવિરતિની અપેક્ષાએ મહાન ગુણીના વ્રતો તે મહદ્ વ્રતો. • x • પ્રાપ્ત - તથાવિધ શિષ્યોની અપેક્ષાએ મહાવીર અને આદિ તીર્થકરે પ્રરૂપેલ છે, બીજાએ નહીં. આ સ્વરૂપ સુધમસ્વિામી, જંબુસ્વામીને કહે છે. તે આ - (૧) રશ્મા • સમસ્ત બસ, સ્થાવર, સૂમ, બાદર ભેદથી કરેલ - કરાવેલ - અનુમતિના ભેદથી અથવા દ્રવ્યથી છજીવનિકાયના વિષયથી, ફોગથી ત્રણ લોકના સંબંધથી, કાલથી અતીત આદિ કે સગિ આદિ જન્ય અને ભાવથી રાગદ્વેષથી જન્ય, પરિસ્થૂલથી નહીં. પ્રાT • ઇન્દ્રિય, ઉચ્છવાસ, આયુ આદિ પ્રાણોનો અતિપાત - પ્રાણનો વિયોગ કરવો તે પ્રાણાતિપાત છે, તેનાથી વિરમવું - સમ્યગ્રજ્ઞાન અને શ્રદ્ધાન પૂર્વક નિવર્તવું. (૨) તથા સર્વજ્ઞાતિ - સદ્ભાવ પ્રતિષેધ, અસદ્ભાવ પ્રગટ કરવો, અથocર કથન, ગહનાભેદથી - કૃત આદિ ભેદથી કે દ્રવ્યથી સર્વ ધમસ્તિકાયાદિ દ્રવ્યના વિષયથી, ક્ષેત્રથી સર્વ લોકાલોક વિષયથી, કાળથી અતીત આદિ સનિ વગેરેમાં Page #210 -------------------------------------------------------------------------- ________________ ૫/૧/૪૨૩ ૧૪૯ વર્તનારથી, ભાવથી કપાય-નોકષાયાદિ થવાથી. પૃપા - જૂઠું બોલવું તે મૃષાવાદ, તેથી વિરમવું તે. (3) સર્વમાન - કૃતાદિ ભેદથી અથવા દ્રવ્યથી સચેતન અચેતન દ્રવ્ય વિષયથી, ક્ષેત્રથી ગામ-નગર-અરયાદિના સંભવથી, કાળથી અતીત આદિ કે રાત્રિ આદિથી, ભાવથી રાણ-હે મોહચી. અd - સ્વામી વડે ન અપાયેલ તેનું માન - ગ્રહણ. તે અદત્તાદાન. (૪) સર્વમાન્ • કૃતાદિ ભેદથી અથવા દ્રવ્યથી દિવ્ય-માનુષ-તિર્યંચ ભેદથી ૩૫ કે રૂપસહગત ભેદથી. તેમાં રૂપો-નિર્જીવ પ્રતિમા આકાર અને રૂપ સંહગત - તે સજીવ, આભૂષણ સહિત કે હિત છે. ક્ષેત્રથી ત્રણલોકમાં સંભવથી, કાળથી અતીતાદિ કે સત્રિ આદિમાં થવાથી, ભાવથી રાગદ્વેષ વડે - fમથુન • સ્ત્રીપુરુષ યુગલ, તેનું કાર્ય તે મૈથુન, તેથી વિરતિ, (૫) સર્વત્ - કૃતાદિ અથવા દ્રવ્યથી સર્વ દ્રવ્ય વિષયથી, ક્ષેત્રથી લોકના સંભવથી, કાલથી અતીત આદિ કે સત્રિ આદિથી, ભાવથી ગદ્વેષના વિષયથી ગ્રહણ કરાય છે તે પરિગ્રહ, તેથી વિરમવું. વ્રતના પ્રસ્તાવથી અણુવ્રત સૂત્ર છે, તે સ્પષ્ટ છે. પરંતુ મg • લઘુ એવા વ્રત તે અણવત મહાવત અપેક્ષાએ અલ વિષયવાળા છે. કહ્યું છે - સર્વગત સમ્યકત્વ શ્રુત ચારિત્ર પણ સર્વ પર્યાય નહીં, દેશવિરતિને આશ્રીને બંનેનો નિષેધ કરવો અથવા મહાવતકથન અનુ - પછી સ્વીકારાય માટે અણુવત. યતિધર્મ ગ્રહણ અસમર્થને સાધુએ દેશવિરતિની દેશના આપવી યોગ્ય છે. • x • અથવા સર્વવિરતિ અપેક્ષાએ - લઘુ ગુણવાળા વ્રતો તે અણવતો. (૧) સ્થલ - બેઇન્દ્રિયાદિ જીવો. • x - સ્થૂળ વિષયપણાથી સ્થળ તેના પ્રાણોનો અતિપાત (૨) સ્થૂલ - વસ્તુ વિષયના અતિ દુષ્ટ આશયથી થયેલ છે મૃષાવાદથી, (3) ચોપણાના આરોપણ હેતુથી પ્રસિદ્ધ અને દુષ્ટ અધ્યવસાયપૂર્વક સ્કૂલ વસ્તુ વિષયરૂપ ટૂલ અદત્તાદાનથી (૪) સ્વદાર સંતોષ • સ્વ પત્ની સિવાય બીજીની ઇચ્છાની નિવૃત્તિથી ઉપલક્ષણથી પરદાના વર્જન પણ લેવું. (૫) ધનાદિ વિષય ઇચ્છાનું પાન - નિયમન તે દેશથી પરિગ્રહ વિરતિ. • • ઇન્દ્રિયાર્ચના વિષયમાં ઇચ્છાનું પરિમાણ શ્રેષ્ઠ છે, માટે ઇન્દ્રિયાઈની વક્તવ્યતા - • સૂત્ર-૪૨૪,૪૨૫ - [૪૨] - (૧) પાંચ વર્ણો કહ્યા - કૃષ્ણ, નીલ, લાલ, પીળો, સફેદ... () પાંચ સો કહ્યા • તિક્ત યાવત્ મધુર.. (3) પાંચ કામ ગુણો કહ્યા • શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ... (૪) પાંચ સ્થાને જીવો આસકત થાય છે - શબ્દ યાવતું પર્શ... એ પ્રમાણે (૫) રામ પામે છે, (૬) મૂચ્છ પામે છે, (9) વૃદ્ધ થાય છે, (૮) આકાંક્ષાવાળા થાય છે. (૯) મૃત્યુ પામે છે. (૧૦) પાંચ સ્થાનોને શણયા સિવાય જીવોને અહિત-અશુભ-અક્ષમકલ્યાણ-અનાનુગામિતતાને માટે થાય છે - શબ્દથી સ્પર્શ. ૧૫o સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ (૧૧) પાંચ સ્થાનોનું જ્ઞાન થવું તે જીવને હિત-શુભ • ચાવત્ આનુગામિકતાને માટે થાય છે. શબ્દ યાવત્ સ્પર્શ. (૧) પાંચ સ્થાનોનું જ્ઞાન જીવને દુર્ગતિ માટે થાય છે તે શદાદિ. (૧૩) પાંચ સ્થાનોનું જ્ઞાન જીવને સુગતિ માટે છે તે શબ્દાદિ. [૨૫] પાંચ સ્થાનો વડે જીવો દુર્ગતિમાં જાય છે • પ્રાણાતિપાત યાવતું પરિગ્રહથી... પાંચ સ્થાનો વડે જીવ સતિમાં જાય છે - • વિવેચન-૪૨૪,૪૨૫ : [૪૨૪] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ • વર્ષો પાંચ, પાંચ સો તેમાં સાંયોગિકની વિવક્ષા નથી. THIT - કામ સંબંધી અભિલાષ અથવા ઇચ્છા માબના સંપાદક પગલોના ધર્મો. ઇચ્છા કરાય તે કામો. તે અને ગુણો તે કામગુણો. રાગાદિ આશ્રયભૂત પાંચને વિશે અથવા તેની સાથે સંબંધ કરે છે. પાંચ જ સ્થાનોમાં સંગના કારણરૂપ રાણને પામે છે. તેના દોષને ન જોઈને મોહ કે અચેતનવ પામે છે અથવા સંરક્ષણ અનુબંધવાળો થાય છે. પ્રાપ્તના અસંતોષથી અન્ય અપાતની આકાંક્ષાવાળો થાય છે. તેમાં એકચિત થાય છે અથવા તેને મેળવવા અધિકતાથી જોડાય છે. મૃગાદિવટુ મરણને કે સંસારને પ્રાપ્ત કરે છે. કહ્યું છે - હરણ શબ્દમાં, હાથી સ્પર્શમાં, જલચર સમાં, રૂપમાં પતંગીયુ અને ગંધમાં સર્પ અસક્ત થઈને નિશે વિનાશ પામે છે. અપરાવા - સ્વરૂપને ન જાણતા કે પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રત્યાખ્યાન ના કરેલા અહિતને માટે, પાપના અનુબંધને માટે. અસુખને માટે, અનુચિતપણાને માટે, અકલ્યાણ કે અમોક્ષને માટે, જે ઉપકારી છતા કાલાંતરમાં પાછળ જાય તે અનુગામિક, તેના પ્રતિપેધને માટે થાય છે. બીજું તેનાથી વિપરીત સૂત્ર છે. પછીના બે સૂત્રો વડે એ જ અહિત અને હિત પ્રકાશે છે. તે નારકાદિ ભવની પ્રાપ્તિ માટે, સિદ્ધિ આદિની પ્રાપ્તિ માટે થાય છે. - - [૪૫] આ દુર્ગતિ, સુગતિના કારણાંતરને પ્રતિપાદન કરનારા બે સૂકો સુગમ છે... અહીં સંવર અને તપ મોક્ષહેતુ છે, તેમાં અનંતર આશ્રવ નિરોધ લક્ષણ સંવર કહો. હવે તપભેદાત્મક પ્રતિમા– • સૂત્ર-૪૨૬ થી ૪૨૮ : ૪િર૬] પાંચ પ્રતિમાઓ કહી - ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા, ભદ્રોત્તર પ્રતિમા... [૪ર૭] પાંચ સ્થાવરફાય કI - ઈન્દ્ર, બ્રહ્મા, શિલ્પ, સંમતિ અને પ્રાપત્ય-સ્થાવરકાય... પાંચ સ્થાવર કાયાધિપતિ કા - ઈન્દ્ર સ્થાવર કાયાધિપતિ યાવતુ પ્રજાપત્ય સ્થાવકાયાધિપતિ. ૪િર૮] પાંચ કારણે અવધિદર્શન ઉત્પન્ન થવાના પ્રથમ સમયે ક્ષોભ પામે છે -૧- અલ્પ જીવવાળી પૃedીને જોઈને, -- કુંથુઓથી વ્યાપ્ત પ્રdીને જોઈને, -- અતિ મોટા સપના શરીરને જોઈને, ૪- મહદ્ધિક યાવત મહાસખ્યવાળા દેવને જોઈને, -- નગરોમાં પ્રાચીનકાળના અતિ મોટા નિધાનોને જોઈને, તે Page #211 -------------------------------------------------------------------------- ________________ પ/૧/૪ર૬ થી ૪૨૮ ૧૫૧ ૧૫ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ નિધાનો - પ્રાય:નાશ પમેલ છે સ્વામી જેના, જેની વૃદ્ધિ કરનાર કોઈ નથી, જેના વંશમાં કોઈ નથી, જેના સ્વામી - સ્વામીવંશજ અને ગોપ્રીય કુળોનો સર્વથા ઉચ્છેદ થઈ ગયો છે તેવા તથા જે ગામ - આકર - નગર - ખેડ - કટિ - દ્રોણમુખ - પટ્ટણ - આશ્રમ - સંબધ - સંનિવેશમાં તેમજ શૃંગાટક, મિક, ચકુષ્ટ, ચવર, ચતુર્મુખ, મહાપથોમાં, નગરની ખાળ - શ્મશાન - શૂન્યગૃહ - પરિકંદર - શાંતિગ્રહ - શૈલગ્રહ - ઉપસ્થાન-ભવનગૃહમાં સ્થાપેલા છે તેને જોઈને પ્રથમ સમયમાં ખલના પામે. આ પાંચ કારણે ઉત્પન્ન થતાં અવધિ દર્શની પહેલા સમયે ક્ષોભ પામે. પાંચ કારણે પ્રધાન કેવલજ્ઞાન, ડેવલદન ઉત્પન્ન થવાના પ્રથમ સમયે ક્ષોભ પામે - અલ્પ જીવવાળી પૂરતીને જઇને પહેલા સમયે ક્ષોભ પામે, બાકી પૂર્વવત્ યાવત્ ભવનગૃહમાં સ્થાપેલા નિધાનોને જોઈને પ્રથમ સમયે લોભ પામે, બાકી પૂર્વવતું. આ કારણે ક્ષોભ પામે. • વિવેચન-૪ર૬ થી ૪૨૮ : [૪૨૬] સૂત્ર સરળ છે. વિશેષ આ - ભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા. અનુક્રમે બે, ચાર, દશ દિવસે પૂર્ણ થાય છે. સુભદ્રા શાસ્ત્રમાં ન જોવાથી કહી નથી, સર્વતોભદ્રા બીજી રીતે કહેવાય છે. બે પ્રકારે છે - નાની અને મોટી. તેમાં પહેલી ચતુર્થભક્તાદિથી, દ્વાદશભકત પર્વત ઉપ-દિન પ્રમાણ પચી થાય છે, તેની સ્થાપના આ પ્રમાણે છે. ક્રમશઃ આદિમાં એકથી પાંચ પર્યન્ત અંક સ્થાપીને જે ક મધ્યે આવે તેને પ્રત્યેક પંક્તિમાં પ્રથમ સ્થાપીને ઉચિતકમે શેષ અંકો સ્થાપવા તે નાની સર્વતોભદ્રા. પારણાના દિવસો-૨૫-છે. મોટી તો ચોથભક્તાદિથી સોળભક્ત પર્યન્ત ૧૯૬ દિવસ પ્રમાણ તપથી થાય. તેની સ્થાપના આ પ્રમાણે - આદિમાં એકથી સાત સુધી અંકો સ્થાપવા પછી મધ્ય એકને દરેક પંક્તિની આદિમાં સ્થાપી, ઉચિત ક્રમે શેષ અંકો સ્થાપવા તે મોટી સર્વતોભદ્રા. પારણાદિન ૪૯ થાય. ભદ્રોત્તર પ્રતિમા બે ભેદે - નાની, મોટી. તેમાં પહેલી દ્વાદશભક્તથી વીશભક્ત સુધી ૧૩૫ દિવસ પ્રમાણ તપથી થાય. તેની સ્થાપના-આદિમાં પાંચથી નવનો અંક સ્થાપવો, મધ્ય એકને પંક્તિની આદિમાં સ્થાપી, એવી પાંચ પંક્તિ ઉયિત ક્રમે સ્થાપો તે નાની ભદ્રોતર પ્રતિમા, પારણાદિન-૫ છે. મોટી ભદ્રોત્તર પ્રતિમામાં દ્વાદશભક્તથી ચોવીશભક્ત સુધી ૩૨ દિવસનો તપ છે. તેની સ્થાપના - પ્રથમ પંક્તિમાં પાંચથી ૧૧ સુધી અંક સ્થાપવા. મધ્યમ અંકને દરેક પંક્તિમાં આદિમાં સ્થાપવા આદિ. અહીં સાત પંક્તિ થાય છે. પારણા દિન-૪૯ છે. [૪૨] કર્મ નિર્જરાનો હેતુ તપ કહ્યો. તેનું ગ્રહણ ન કરવામાં હેતુભૂત સંયમના વિષયભૂત એકેન્દ્રિય જીવોને કહે છે. સ્થાવર નામ કર્મોદયથી સ્થાવરો-પૃથ્વી આદિ, તેમની કાયા. અથવા જેઓનું શરીર સ્થાવર છે તે સ્થાવકાય. ઇન્દ્ર સંબંધી ઇન્દ્ર સ્થાવરફાય - પૃથ્વીકાય. એમ બ્રહ્માદિને અમુકાયાદિપણે જાણવા. તેના નાયકો કહે છે. પૃથ્વી આદિના અધિપતિઓ દિશાઓના અગ્નિ આદિ નાયકોની જેમ, નાગા સ્વામીની જેમ • x - સ્થાવરકાયના પણ નાયકો સંભવે છે. [૪૨૮] આ અધિપતિ અવધિજ્ઞાની હોય. માટે અવધિનું સ્વરૂપ કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - અવધિ વડે દર્શન - પદાર્થોનું અવલોકન, ઉત્પન્ન થતું તેની પ્રથમતામાં - અવધિદર્શન ઉત્પત્તિના પ્રથમ સમયે ક્ષોભ પામે. અથવા ઉત્પન્ન થવા રૂપ ઇચ્છા વિષયક અવધિ દર્શન છતે અવધિવાળો ક્ષોભ પામે. થોડાં જીવવાળી પૃથ્વીને જોઈને અનેક જીવોથી વ્યાકુળ પૃથ્વીની સંભાવનાવાળો, અકસ્માત્ અલાઇવોવાળી પૃથ્વી જોવાથી અરે ! આ શું ? કેમ ? એ રીતે ક્ષોભ પામે કેમકે મોહનીય કમનો ક્ષય થયો નથી. અથવા મૂત એટલે પ્રકૃત્તિ, હાલ પૃથ્વી થોડી છે, પહેલાં ઘણી હતી માટે. કુંથુઆની અતિ પ્રચૂરતાવાળી પૃથ્વી જોઈને અતિ વિસ્મિત થઈ દયા વડે ચલિત થાય... મનુષ્ય શોત્ર બહાર રહેનાર અતિ મોટા સપનું શરીર જોઈને ભયથી વિમિત થાય... મહર્તિક, મહાધુતિક, મહાનુભાગ, મહાબલી, મહાસુખી દેવને જોઈને વિસ્મિત થાય. નગરાદિના એકદેશભૂત પ્રાકારાવૃત પુરાતન - લાંબા કાળના કે પાઠાંતરથી મનોહર, વિશાળ મહાનિધાનો - મહામૂલ્ય રનવાળા જેના સ્વામી નષ્ટ થયા છે, જેના સીંચનાર - તે નિધાનમાં ધનને ઉમેરનારા પુત્રાદિ નાશ પામ્યા છે તેવા, દીર્ધકાળથી તેના રક્ષક અભાવે નિધાનના જણાવનાર પાજ કે માર્ગો નાશ થયેલ છે જેઓના તે પ્રહીણ સેતુકો. નિધાનો સ્થાપનારાઓ નાશ પામેલ છે. સગોત્રીના ઘરો જેઓના અથવા તેમના નામ-આકાર નાશ પામેલ છે જેઓના તે પ્રહીણ ગોત્રાગાર અર્થાત્ જેમના નામનિશાન રહ્યા નથી એવા નિધાનો. એ રીતે ઉચ્છિન્ન સ્વામિકો આદિ પણ જાણવા. વિશેષ આ - પ્રખT - કંઈક સતાવાળા અને જીત્રા - સર્વથા નષ્ટ સત્તાવાળી. પ્રામાદિને વિશે અનંતરોક્ત વિશેષણવાળા નિધાનો. તેમાં - જેમાં કર લેવાય તે ગામ, મનુષ્યો આવીને કામ કરે તે આકખાણ. કર નથી લેવાતો જ્યાં તે નગર, ધૂળના ગઢ સહિત તે ખેટ, કુનગર તે કબૂટ, ચોતરફ અડધા યોજને ગામ હોય તે મડંબ, જેને જળ-સ્થળ બંને માર્ગ છે તે દ્રોણમુખ, જયાં જળ કે સ્થળ એક માર્ગે જવું-આવવું થાય તે પતન, તીર્થસ્થાન તે આશ્રમ, જ્યાં ધાન્ય સંગ્રહાય તે સંબોધ, જ્યાં ઘણાં કરિયાણા આવે તે સંનિવેશ. શૃંગાટક-ત્રિકોણ, - X • ત્રિક - જ્યાં ત્રણ રસ્તા મળે છે તે, ચવર - આઠ રસ્તાનો મધ્યભાગ, ચતુષ્ટ - જ્યાં ચાર રસ્તા મળે, મહાપચ તે રાજમાર્ગ, પથ-મામ શેરી આવા સ્થાનોમાં. નગરની ખાળોમાં, મશાનગૃહ - પિતૃવન ગૃહ. • x • પર્વત ઉપરની ગુફા, ગિરિકંદર, જ્યાં રાજાઓ માટે શાંતિકર્મ કરાય છે તે શાંતિગૃહ, પર્વત ખોદીને બનાવેલ તે શૈલગૃહ. આસ્થાનમંડપ તે ઉપસ્યાનગૃહ, શૈલોપસ્થાન ગૃહ તે પત્થરનો મંડપ, કુટુંબી વસે છે તે ભવનગૃહ • x - ભવન - ચતુઃશાલાદિ, ગૃહ - આચ્છાદનાદિ માબ. -- ત્યાં સ્થાપેલા નિધાનો જોઈને ચલિત થાય કેમકે પૂર્વે જોયેલા Page #212 -------------------------------------------------------------------------- ________________ ૫/૧/૪૨૬ થી ૪૨૮ હોતા નથી તેથી વિસ્મય કે લોભ થાય છે. આ નિગમન રહસ્ય છે. કેવળજ્ઞાન-દર્શન તો ચલિત ન થાય અથવા કેવલી યથાર્થપણે વસ્તુના દર્શનથી, ક્ષીણ મોહનીયત્વથી ભય, વિસ્મય, લોભાદિ અભાવે અતિ ગંભીરપણાથી ચલિત ન થાય. - સૂત્ર સુગમ છે. નારકાદિના શરીર જોઈ કેવલદર્શન ક્ષોભ ન પામે, માટે શરીર સૂત્ર– • સૂત્ર-૪૨૯ ૭ નૈરયિકોના શરીરે પાંચ વર્ણ-પાંચસવાળા કહ્યા. તે આકૃષ્ણ યાવત્ શુક્લ વર્ષીય, તિક્ત યાવત્ મધુર રસવાળા. એ રીતે વૈમાનિક પર્યન્ત જાણવું... શરીરે પાંચ કહ્યા ઔદાકિ, વૈક્રિય, આહાક, તૈજસ, કામણ... ઔદાકિ શરીર પાંચ વર્ણ-પાંચ રસવાળુ છે. તે આ કૃષ્ણ યાવત્ શુકલ, તિક્ત યાત્ મધુર. એ રીતે યાવત્ કામણ શરીર જાણવું... બધાં સ્થૂળ દેહધારીના શરીરો પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, બે ગંધવાળા, આઠ સ્પર્શવાળા હોય છે. • વિવેચન-૪૨૯ : સૂત્રનો અર્થ કહેવાયેલ છે. વિશેષ આ - નાકથી વૈમાનિક સુધી જીવોના શરીરોનું નિશ્ચયનયથી પાંચ વર્ણત્વ છે. વ્યવહાસ્ત્રી તો એક વર્ણના બાહુલ્યથી કૃષ્ણાદિમાંથી નિયત એક વર્ણત્વ જ હોય. યાવત્ શબ્દથી કાળા, નીલા, રાતા, પીળા, ધોળા. તીખાં, કડવા, કપાયેલ, ખાટા અને મધુર રસ, વૈમાનિક સુધી અર્થાત્ ચોવીશે દંડકમાં જાણવું. ઉત્પત્તિના સમયથી આરંભીને દરેક ક્ષણે હાનિ થાય છે તે શરીર. ઔદારિકઉદાર, પ્રધાન. તીર્થંકરાદિની અપેક્ષાએ તેની પ્રધાનતા છે, તેથી બીજું શરીર પ્રધાનતર નથી. સાધિક હજાર યોજન પ્રમાણન્વથી તેનો વિસ્તાર છે, અવસ્થિત અન્ય શરીરનો એ રીતે અસંભવ છે. કહ્યું છે કે - સાધિક હજાર યોજન શરીર સામાન્યથી એકેન્દ્રિયવનસ્પતિમાં છે. ગર્ભજ મત્સ્ય અને ઉપરિસર્પોનું હોય. વૈક્રિયનું એક લાખ પ્રમાણ છે પણ તે કાયમી નથી. x - અલ્પપ્રદેશ વડે ઉચિતપણાથી અને મહાપણાથી ભિંડવત્. તે જ ઓરાલિક શબ્દથી નિપાત છે. અથવા માંસ, હાડકાં અને સ્નાયુથી બદ્ધ તે ઓરાલિક. કહ્યું છે– ઔદારિક શરીરના સાર્થક નામો આ પ્રમાણે છે - ઉદાર, ઉરાલ, ઉરલ, ઓરાલ મહવ. ઉરાલ કે ઓરાલ તે જ ઔદારિક. હવે ઉદારાદિ નામોની અપેક્ષાના વિષયને ક્રમથી કહે છે - પ્રથમ ઉદાર શબ્દથી તીર્થેશ્વરનું શરીર છે. વિસ્તારવાળી વનસ્પતિ આશ્રીને સાધિક ૧૦૦૦ યોજન પ્રમાણ છે. સ્વાભાવિક. તેટલા પ્રમાણવાળા શરીરને અભાવે તે ઉરાલ કહેવાય છે. સ્લોપ્રદેશ વડે બનેલું છતાં ભિંડવત્ મોટું છે તેથી ઉરલ અને માંસ, અસ્થિ તથા સ્નાયુ વડે બદ્ધ છે માટે સિદ્ધાંત પરિભાષાથી ઓરાલ કહેવાય. વિવિધા કે વિશિષ્ટા ક્રિયા તે વિક્રિયા. તેમાં થયેલ તે વૈક્રિય શરીર. - ૪ - દેવો અને નારકોને સ્વભાવથી વૈક્રિય શરીર હોય છે. વિવિધ કે વિશિષ્ટને જે કરે ૧૫૩ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ૧૫૪ છે તે વૈક્રિય અથવા વૈકુર્વિક. આહાસ્ક - તથાવિધ કાર્ય ઉત્પન્ન થતા ચૌદપૂર્વી મુનિ યોગના બળથી આહરણ કરે છે તે. પ્રાણી દયાવાળા - તીર્થંકરોની ઋદ્ધિ જોવા, નવા-નવા અર્થ ગ્રહણના હેતુથી, સંશયનું છેદન કરવા તીર્થંકરના પાદમૂલે આહારક શરીરથી જાય છે તે શરીર માગેલ ઉપકરણની જેમ કાર્યની સમાપ્તિ થતા પુનઃ મૂકાય છે. [અર્થાત્ આહારક શરીરનો ત્યાગ કરાય છે.] - ૪ - તેજનો ભાવ તે તૈજસ, તે ઉષ્ણ આદિ ચિહ્નથી પ્રસિદ્ધ છે કહ્યું છે કે - તે બધાંને ઉષ્ણતા વડે પ્રસિદ્ધ છે, રસાદિ આહારના પાકનું જનક અને તેજોલબ્ધિનું નિમિત્ત ભૂત તૈજસ શરીર જાણવું. કર્મનો વિકાર તે કાર્પણ, તે સમસ્ત શરીરોનું કારણભૂત છે. કહ્યું છે કે - કર્મનો વિકાર તે કાર્પણ, તે વિચિત્ર પ્રકારના આઠ કર્મોથી થયેલું અને સર્વ શરીરોનું કારણભૂત જાણવું. ઔદાકિાદિ શરીરનો ક્રમ ઉત્તરોત્તર સૂક્ષ્મ એટલે ઓછી ઓછી અવગાહનાવાળો છે અને પ્રદેશોના બાહુલ્યવાળો છે. તે બધા બાદર બોંદિ ધર - પર્યાપ્તપણાએ સ્થૂળ આકારને ધારણ કર્તા કલેવરો - મનુષ્યાદિના શરીરો અવયવોના ભેદથી પાંચ વર્ણવાળા છે. કેમકે ચક્ષુના ગોલક આદિને વિશે તેમજ પ્રત્યક્ષ છે. બે ગંધ - સુરભિ અને દુરભિથી યુક્ત છે. આઠ સ્પર્શ - કર્કશ, મૃદુ, શીત, ઉષ્ણ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ, સૂક્ષ ભેદથી છે. અવાવ - સ્થૂળ આકારને ધારણ નહીં કરનારા શરીરો તો નિયત વર્ણાદિ વ્યપદેશવાળા નથી. કેમકે અપર્યાપ્તપણે અવયવાભાવ છે. શરીરો કહ્યા, માટે શરીરી વિશેષગત્ ધર્મવિશેષોને કહે છે– • સૂત્ર-૪૩૦,૪૩૧ : [૪૩૦] પહેલા - છેલ્લા તીર્થંકરોના શિષ્યોને પાંચ કારણે ઉપદેશ દુર્ગમ છે. તે આ - દુરાગ્યેય, દુર્તિભાય, દુર્દર્શ, દુતિતિક્ષ, દુરનુચર. પાંચ કારણે મધ્યના રર-તીર્થંકરોના શિષ્યોને ઉપદેશ સુગમ થાય છે તે ચ - સુઆધ્યેય, સુવિભાજ્ય, સુદર્શ, સુતિતિક્ષ, સુરનુચર. પાંચ સ્થાનો શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિગ્રન્થોને નિત્ય વર્ણવેલા છે, નિત્ય કીર્તન કર્યા છે, નિત્ય વાણીથી કહ્યા છે, નિત્ય પ્રશંસેલા છે, નિત્ય અનુજ્ઞાપિત કર્યા છે માંતિ, મુક્તિ, આવ, માવ, લાઘવ - પાંચ સ્થાનો શ્રમણ ભગવંત મહાવીરે ચાવત્ અનુજ્ઞાપિત કર્યા છે તે આ - સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્યવાસ. પાંચ સ્થાનો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ અનુજ્ઞાપિત કર્યા છે. તે આ - ઉપ્તિ ચરક, નિતિક, અંતચક, પ્રાંતચક, રૂક્ષચરક. પાંચ સ્થાનો વત્ અનુજ્ઞાપિત છે અજ્ઞાત ચરક, અન્ય ગ્લાનચારી, મૌનયારી, સંસૃષ્ટકલ્પિક, તજ્જાત સંસૃષ્ટ કલ્પિક. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૫/૧/૪૩૦,૪૩૧ ૧૫૫ પાંચ સ્થાનો યાવતુ અનુજ્ઞાપિત છે - ઔપનિધિક, શુદૈષણિક, સંખ્યાત્તિક, દેટલાભિક, પૃષ્ઠલામિક... પાંચ સ્થાનો યાવતુ અનુજ્ઞાપિત કર્યા છે - આચાક્ષિક, નિર્વિકૃતિક, પુરિમાર્ધિક, પરિમિત પિંડાતિક, ભિન્નપિંડપતિક... પાંચ સ્થાનો ચાવતુ અનુtiપિત છે - અસાહાર, વિસાહાર, તાહાર, પતાહાર, લૂહાર પાંચ સ્થાનો યાવત અનુજ્ઞાપિત છે - અરસજીની વિસ્મજીવી, તજીવી, પાંતજીવી, રૂક્ષજીની... પાંચ સ્થાનો ચાવત અનુજ્ઞાપિત છે, તે - રથાનાતિત, ઉકટકાસનિક, પ્રતિમા સ્થાયી, વીરાસનિક, નૈષધિક... પાંચ સ્થાન યાવતું અનજ્ઞાપિત છે . દંડાયતિક, લંગડશાયી, આતાપક, પાતૃતક, અકંડૂક. ૪િ૩ પાંચ સ્થાનોમાં શ્રમણ નિયm મહાનિર્જરાવાળો અને મહાપયવિસાનનાW થાય છે, તે આ - આચાર્યની વૈયાવચ્ચ કરતા, એ રીતે ઉપાધ્યાય વૈયાવચ્ચ કરતા, હ્યુવીર વૈયાવચ્ચ કરતા, તારવી વૈયાવચ્ચ કરતા અને જ્ઞાન વૈયાવચ્ચ કરતા... પાંચ સ્થાને શ્રમણ નિર્ગસ્થ મહાનિર્જરાવાળો, મહાપયવિસાનવાળો થાય છે - અક્ષાનપણે (૧) રક્ષની, (૨) કુલની, (3) ગણની, (૪) સંઘની, (૫) સાધર્મિકની વૈયાવચ્ચ કરતા. • વિવેચન-૪૩૦,૪૩૧ - [૪૩] સૂત્ર સુગમ છે. વિશેષ આ - પાંચ સ્થાનોમાં - આખ્યાત આદિ ક્રિયા વિશેષ લક્ષણોને ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં ૨૪ તીર્થકરોમાં પહેલા અને છેલ્લા તે પુરિમ-પશ્ચિમક, તે અરિહંતોને (તેના શિષ્યોને દુ:ખથી મળે છે તે દુર્ગમ-મુશ્કેલીથી થાય છે. શિષ્યોને ઋજુ-જડવથી અને વક્ર-જડવથી દુર્ગમ છે. તે સ્થાનકો આ - આખ્યાન. વિભજન, દર્શન, તિતિક્ષણ, અનુચરણ - એ પ્રમાણે વક્તવ્યમાં પણ જે સ્થાનોમાં કચ્છ વૃત્તિથી થાય છે. તેના યોગથી તે સ્થાનો 59વૃત્તિ જ કહેવાય છે. કચવૃતિનો ધોતક દુ:શબ્દ વડે વિશેષિત કર્મસાધન શબ્દ વડે કહેવા યોગ્ય આખ્યાન આદિને શબ્દની પ્રવૃત્તિના વૈચિચથી કહે છે. તેમાં સુધૈવ - મુશ્કેલીથી કહેવા યોગ્ય વસ્તુતવ, કેમકે શિષ્યોને મહાવીને આટોપથી પ્રબોધત્વથી ભગવતોને પ્રયાસ ઉત્પત્તિ થકી એ રીતે આખ્યાનમાં કુચ્છવૃત્તિ કહી... એ રીતે વિભજનાદિને વિશે પણ વિચારણા કરવી. તથા કથન કહે છતે પણ તેમાં દુર્વિભજ-કટ વડે વિભાગ કરવા યોગ્ય, ઋજુ જડવાદિથી જ તેઓને થાય છે. શિયોને વસ્તુતવના વિભાગ વડે સ્થાપવું દુ:શય થાય છે. પાઠાંતરચી શિષ્યોને વિભાવના કરવા માટે દુકર થાય છે એમ સમજવું. સુણસ - દુઃખે દેખાડાય છે માટે દુર્દશ. યુકિતથી શિષ્યોને પ્રતીતિને વિશે તવનું આરોપણ દાકર છે... ત્તતવ - દુ:ખ વડે સહન કરાય છે તે • ઉત્પન્ન થયેલ પરિષહાદિને સહન કરાવવા માટે પરિષહાદિને સહન કરાવવા માટે શિષ્યને તેમાં ક્ષમા કરાવવા માટે દુરકર થાય છે. સુરનુવર - દુઃખ વડે જે અનુષ્ઠાન કરાય તે દુરનુચર અર્થાત્ અંતર્ભત કરાવવારૂપ અર્થત્વથી અનુષ્ઠાન કરાવવું દુષ્કર છે અથવા તે પહેલા-છેલ્લા અરિહંતોના ૧૫૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ તીર્થમાં શિષ્યો પ્રત્યે વસ્તુdવ, આચાર્ય આદિ દુરાગ્યેય અને દુર્વિભજ છે. પોતાને પણ દુર્દશ, તિતિક્ષા અને દુરનુચર છે. માટે પ્રેક અર્થને છોડીને વ્યાખ્યાન કરવું. મધ્યના બાવીશ જિનોને તો સુગમ - મુશ્કેલીરહિત છે. કેમકે તેમના શિષ્યો બાજુ-પ્રાજ્ઞ હોવાથી અલા પ્રયત્ન નોધનીય છે અને વિહિત અનુષ્ઠાનમાં સુખે પ્રવતવિવા યોગ્ય છે. શેષ પૂર્વવત્. વિશેષ આ - અમૃદ્ઘાર્થ વિશિષ્ટતા આખ્યાનાદિ વડે કહેવી. સદા ફળ વડે વવિલા છે, નામથી કહેલા છે, સ્વરૂપથી સ્પષ્ટ વાણી વડે કહેલા છે, પ્રશંસા કરેલા છે. કર્તવ્યથી અનુમત કર્યા છે. આ સૂત્રનો ઉોપ વૈયાવચ્ચસૂત્ર પર્યત દરેક સૂત્રમાં જાણવો. તેમાં ક્ષમા આદિ ક્રોધ, લોભ, માન, માયાના નિગ્રહથી જાણવા તથા લાઘવ ઉપકરણથી અને ત્રણ ગૌરવના ત્યાગથી જાણવું. અન્ય પાંચ સ્થાનો જીવોને માટે હિત તે સત્ય-જૂઠ નહીં, તે ચાર ભેદે છે - અવિસંવાદન યોગ, કાયા-મન-વચનની અકુટિલતા, આ ચાર પ્રકારનું સત્ય જિનવના મતમાં છે, અન્યમતમાં નહીં. સંયમન તે સંયમ - હિંસાદિ નિવૃત્તિ, તે સત્તર પ્રકારે છે. કહ્યું છે - પૃથ્વી, અપ, અગ્નિ, વાય. વનસ્પતિ, બે-ત્રણ-ચાર-પાંચ ઇન્દ્રિય આ નવવિધ જીવોની હિંસા ન કરવી તે જીવસંયમ, અજીવસંયમ, પ્રેક્ષા-ઉપેક્ષા-પ્રમાર્જના-પરિઠાપના અને મનવચ-કાયનિરોધ તે સતર પ્રકારે સંયમ અથવા પાંચ આશ્રવથી વિરમણ, પાંચ ઇન્દ્રિયનિગ્રહ, ચાર કપાય જય, ત્રણ દંડની વિરતિ એ રીતે સત્તર ભેદે સંયમ છે. - જેના વડે તપે તે તપ. રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક જેનાથી તપે છે અથવા અશુભ કર્મો તપે છે તે તપ સાર્થક છે આ તપ બાર ભેદે - અનશનાદિ બાહ્ય, પ્રાયશ્ચિત્તાદિ ભેદે છે. તજવું તે ત્યાગ, એક સંવિગ્ન મુનિને આહારાદિ આપવું તે. સ્વયં પ્રત્યાખ્યાન કરેલ છે તો પણ આચાર્ય-ગ્લાન-બ્બાલ-વૃદ્ધોને આહારાદિ લાવી આપે તે વીયરચારનો કરનાર થાય છે. અન્ય સાંભોગિક મુનિને શ્રાદ્ધકુળો બાતવે અને અશકતોને સમાધિ પહોંચાડે. બ્રાહાચર્ય - મૈથુનવિરમણમાં કે બ્રહ્મચર્ય વડે વાસ તે બંભયેર વાસ. આ પાંચ અને પૂર્વોક્ત પાંચ એમ દશવિધ શ્રમણ ધર્મ કહ્યો. અન્યત્ર બીજી રીતે દશવિધ શ્રમણ ધર્મ - ક્ષાંતિ, માવ, આર્જવ, મુકિત, તપ, સંયમ, સત્ય, સૌચ, અકિંચન, બ્રહ્મ એ યતિધર્મ છે. અહીં સાધધર્મના ભેદરૂપ બાહ્ય તપવિશેષ વૃત્તિસંક્ષેપ નામક ભેદ - ‘ઉન્હિાપ્તચક' આદિથી કહેવાય છે. તેમાં ક્ષતિ - સ્વપ્રયોજન માટે પાકના ભાજનમાંથી કાઢેલ છે, તેજ લેવાના અભિગ્રહ વિશેષથી ફરે છે - ગવેષણાર્થે જાય છે. તે ઉવ્હિાપ્તચરક. એ રીતે બધે જાણવું. વિશેષ આ - નિક્ષત - ન કાઢેલું, મૃત - જમ્યા બાદ બોલું - વાલ વગેરે. પ્રાંત - પ્રકૃષ્ટ અંત - તે જ પર્યાષિત, સુક્ષ - ચિકાશ રહિત. - X - વ પ્રત્યયથી અહીં અને આગળ ભાવપ્રધાનતા સમજવી. Page #214 -------------------------------------------------------------------------- ________________ પ/૧૪૩૦,૪૩૧ ૧૫૩ અહીં પહેલા બે ભાવ અભિગ્રહો અને છેલ્લા ત્રણ દ્રવ્યઅભિગ્રહો છે, તેથી કહ્યું છે - ઉદ્ધિાપ્ત ચરકત્વ આદિ અભિગ્રહ ભાવયુક્ત છે તથા ગાતો, રોતો, બેસતો આદિ ભાવે જે આપે, તે બધા ભાવ અભિગ્રહો છે. લેપકૃત, ઉપકૃતાદિ અથવા ‘આજે હું અમુક દ્રવ્ય ગ્રહણ કરીશ' એ રીતે અમુક દ્રવ્ય વડે કરેલ અભિગ્રહ તે દ્રવ્ય અભિગ્રહ જાણવો. એ રીતે અન્યત્ર પણ વિચારવું. સાત - અમુક માસ સ્વજન છે, હું ત્રાદ્ધિવાળો છું, અમુક પાસે મેં દીક્ષા લીધી છે આદિ ભાવ ન બતાવતો ભિક્ષા માટે જે કરે તે અજ્ઞાતચરક... માત્ર નાની - દોષિત અને ભોગવનાર એમ ભગવતી ટીપનકમાં કહ્યું છે. એવો થઈને અથવા અન્ન વિના ઉત્પન્ન થયેલ વેદનાદિ કારણવાળો કે અન્ય ગ્લાયક માટે ભોજન અર્થે જે કરે તે અપ્લાનકચરક, અગ્લાયક ચરક અથવા અન્યગ્લાયકચક જાણવો. ક્યાંક ૩૫ત્રવેત એવો પાઠ છે. ત્યાં ભોજન કાળની અપેક્ષાએ પહેલા અને છેલ્લા કાળરૂપ વેળાએ જે ભિક્ષા માટે જાય તે અન્યવેલચક આદિ જાણવું. આ કાલાભિગ્રહ છે... મૌનવ્રતથી ફરે તે મૌનચરક. તથા સંસ્કૃષ્ટ - ખરડાયેલ હાથ અને ભાજનાદિથી અપાતું. - કલાવાળું, કલાનીય અને ઉચિત આહારાદિ અભિગ્રહ વિશેષથી છે. જેને તે સંસ્કૃષ્ટ કલિક. તથા તનાતન • દેવા યોગ્ય દ્રવ્યના પ્રકાર વડે તે ખરડાયેલ હસ્ત આદિથી અપાતો કાનીય આહારદિ છે જેને તે તજાતiટકકિ. સમીપમાં લઈ જવાય તે રૂપનિધિ - કોઈ રીતે નજીક લવાયેલને લેવાને જે ફરે તે ઔપનિધિક, અથવા સમીપમાં જ ગ્રહણ કરવું તે ઔપનિહિત. તથા શુદ્ધ - અતિયાર રહિત પTI - બંકિતાદિ દોષ વર્ધનરૂપ. સંસૃષ્ટ, અસંસૃષ્ટાદિ સાત પ્રકાર કે તેમાંની કોઈ એક એષણા વડે શàષણિક. સંખ્યાના પ્રમાણવાળી જ દક્તિ - એક વખત આહારાદિના ક્ષેપરૂપ ગ્રાહ્ય જેને છે તે સંખ્યાત્તિક. .. અખંડિત ધારા વડે જેટલી વાર આહારાદિ અપાય તેટલી દતિ થાય. તે દક્તિ બે પ્રકારે - દ્રવ અને અદ્રવ. જોયેલ આહારદિ લાભથી જે ફરે તે દટલાભિકદાતાર પૂછીને આપે તે લાભ વડે જે ફરે તેyટલામિક. સિદ્ધાંતપ્રસિદ્ધ આયંબિલથી ફરે તે આયાબ્લિક, વિગઈથી નિર્ગત તે નિર્વિકૃતિક. મધ્યાહ્ન લક્ષણ પ્રત્યાખ્યાન કરે તે પરિમાદ્ધિક, પfષત દ્રવ્યાદિ પરિમાણથી, fધ પાન - આહાર લાભ જેને છે તે પરિમિત પિડંપાતિક. વિભાગ કરેલ સાથવો આદિ દ્રવ્યનો લાભ જેને છે તે ભિન્નપિંડપાતિક. ગ્રહણ કર્યા પછી ભોગવાય માટે તેને કહે છે ઉમર - હિંગ આદિ સંસ્કાર ન કરાયેલ આહાર વાપરે. અથવા રસ આહાર તે અરસાહાર, એમ સર્વત્ર જાણવું. વિશેષ આ - વિરમ - જેમાંથી સ ગયેલ છે તેવા જના ધાન્ય-ઓદનાદિ. તેલ આદિથી રહિત તે રક્ષાહાર, તથા રસરહિત જીવવાનો સ્વભાવ જેવો છે તે અરસજીવી. તેમ અન્ય. ૧૫૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ થાન • કાયોત્સર્ગ પ્રત્યે, જે કરે છે કે પ્રાપ્ત થાય છે તે સ્થાનાતિદ અથવા સ્થાનાતિગ. ૩૬વસન - પીઠાદિમાં પૂત ન લાગે તેમ બેસવું જેને અભિગ્રહથી છે તે ઉત્કટકાસનિક. તથા પ્રતિમા - એકરાગિકી આદિ કાયોત્સર્ગ વિશેષથી ઉભા રહેવું એ રીતે સ્વભાવવાળો તે પ્રતિમાસ્થાયી. વીરાસન - જમીન ઉપર પગ રાખીને સિંહાસને બેઠેલને તે આસન દૂર કરવાથી થતી કાયાની અવસ્થા, તે સ્થિર આસન દુકર છે. તેથી વીરનું આસન તે વીરાસન કહેવાય છે, તે જેને છે તે વીરાસનિક, નિપIT • બેસવું, તે પાંચ પ્રકારે છે - તેમાં જે નિપધામાં સમાન બંને પાદ વડે પૂત સ્પર્શે તે સમપાદપૂતા.. ગાયની માફક બેસે તે ગોતિષધિકા. જેમાં બંને પૂતાથી બેસી એક પાદતે ઉપાડીને રહે તે હસ્તિસુંડિકા.. પર્યક અને અર્ધપર્યક પ્રસિદ્ધ છે. નિપધા વડે રહે તે નૈષધિક. દંડની જેમ લાંબાપણું - પાદ પસારવા પડે છે જેને તે દંડાયતિક. તથા લાંડ - વાકું રહેલ લાકડું, તેની માફક મસ્તક અને પગની બંને પાનીઓનું ભૂમિમાં લાગવા વડે અને પીઠ લાગવા વડે જે શયન કરે છે તથાવિધ અભિગ્રહથી લગંડશાયી, તથા શીત અને તાપાદિતા સહેવારૂપ આતાપનાને જે કરે તે આતાપક, જેને વા વિધમાન નથી તે પાગૃતક. ખરજને ન ખણનાર તે કંડુચક. સ્થાનાતિગ આદિ પદની કલાભાષ્ય-સ્થાનાદિક જ ઉર્થસ્થાન, પ્રતિમા માસાદિ હોય છે, નિપઘા પાંચ જ છે. સિંહાસન પર બેઠેલા માણસને તે કાઢી લઈને જેવી રીતે રહે તે વીરાસન, દંડ જેવો લાંબો તે દંડાસન, વાંકા લાકડા જેવો કૂબડો તે લગંડ, આતાપના ત્રણ ભેદે - ઉત્કૃષ્ટા, મધ્યમા, જઘન્યા. સૂતેલાની ઉત્કૃષ્ટા, બેઠેલાની મધ્યમા, ઉભેલાની જઘન્યા... ઉત્કૃષ્ટા આતાપના ત્રણ ભેદે છે - અવમંયિતા, પાશ્વ, ઉત્તાના. મધ્યમા આતાપના પણ ત્રણ ભેદે - ગોદોહિકા, ઉકુટિકા, પર્યકા. જઘન્યા આતાપના ત્રણ ભેદે - હસ્તિસોંડિકા આદિ. આ નિષધાદિ કવિધિ આતાપના સ્વાસ્થાનમાં ફરીથી પણ ઓમંયિયાદિ ભેદે ઉત્કટાદિભેદ જાણવી. અહીં જો કે સ્થાનાતિગતવનો આતાપનામાં અંતર્ભાવ થાય છે, તો પણ મુખ્ય-ગૌણ વિવક્ષા જાણવી. [૪૩૧] મહાત્ કર્મનો ક્ષય કરનાર તે મહાનિર્જર, મહાનિર્જરવથી ફરી ઉત્પન્ન થવાના અભાવથી આત્યંતિક અંત જેનો છે, તે મહાપર્યવસાન. તથા અગ્લાનપણે - ખેદહિત બહુમાનથી. આચાર્ય પાંચ ભેદે • પ્રવાજનાચાર્ય, દિગાચાર્ય, સૂત્રના ઉદ્દેશનાચાર્ય, સૂત્રના સમુદેશનાચાર્ય અને વાયનાચાર્ય. તેની વૈયાવચ્ચ-શુભ વ્યાપારવાળો ભાવ અથવા કર્મ તે વૈયાવચ્ચ અર્થાત્ ધર્મને મદદ કરનાર આહારાદિ વડે સહાય કરવા રૂપ આચાર્ય વૈયાવચ્ચને કરતો રહે આ પ્રમાણે પછીના પદોમાં પણ જાણવું. વિશેષ આ ઉપાધ્યાય - સૂત્ર દાતા, સ્થવર - સ્થિર કરનાર અથવા જન્મથી ૬૦ વર્ષ, દીક્ષાપચય ૨૦ વર્ષ, શ્રુત વડે સમવાયાંગ ધારી. તપસ્વી - માસક્ષમણાદિ, 7નાન - રોગાદિથી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૫/૧/૪૩૦,૪૩૧ અશક્ત. મેદ - શૈક્ષક, નવદીક્ષિત, સામિ - લિંગ અને પ્રવચનથી સમાન ધર્મી. ઝુન - સાધુ સમુદાય વિશેષ રૂપ, ચાંદ્રાદિ કુલો પ્રસિદ્ધ છે. નળ - કુલનો સમુદાય, સંઘ - ગણનો સમુદાય. આ રીતે અત્યંતર તપના ભેદરૂપ દશ પ્રકારે વૈયાવચ્ચ કહ્યું છે. - ૪ - • સૂત્ર-૪૩૨ થી ૪૩૪ ૭ ૧૫૯ [૪૩૨] પાંચ સ્થાનોમાં શ્રમણ નિગ્રન્થ, સાધર્મિક સાંભોકિને વિસંભોગિક કરતો જિનાજ્ઞા ઉલ્લંઘતો નથી. (૧) પાપકાયને સેવનાર હોય, (૨) સેવીને આલોચના ન કરે, (૩) આલોચીને પ્રાયશ્ચિત્ત ન કરે, (૪) પ્રાયશ્ચિત્ત લઈને તેને પરિપૂર્ણ ન કરે. (૫) જે આ સ્થવિરોનો સ્થિતિ કલ્પ છે તેને ઉલ્લંદી - ઉલ્લંઘીને વિરુદ્ધ વર્તન કરે, ત્યારે જો તેને કોઈ તેમ ન કરવા પ્રેરણા કરે તો બોલે કે સ્થવિરો મને શું કરી લેશે ? પાંચ સ્થાનોમાં શ્રમણ નિર્ગુન્થ સાધર્મિકને પારાંચિત કરતા જિન આજ્ઞાને ઉલ્લંઘતો નથી. (૧) જે કુળમાં વસે, તે જ કુલમાં ભેદ માટે તત્પર થાય. (૨) જે ગણમાં વસે તે ગણમાં ભેદ માટે તત્પર થાય. (૩) હિંસાપેક્ષી, (૪) છિદ્ર પ્રેક્ષી, (૫) વારંવાર અંગુષ્ઠ પ્રાદિ સાવધનો પ્રયોગ કરે. [૪૩૩] આચાર્ય-ઉપાધ્યાયના ગણને વિશે પાંચ વિગ્રહ સ્થાનો કહ્યા. - (૧) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં રહેલા શ્રમણોને આજ્ઞા કે નિષેધ સમ્યક્ પ્રકારે ન કરે, (૨) ગણમાં રહેલા શ્રમણો દીક્ષા પર્યાયના ક્રમે સમ્યક્ પ્રકારે વંદન ન કરે (૩) ગણમાં કાળ ક્રમે આગમની વારાના ન આપે. (૪) ગણમાં ગ્લાન કે શૈક્ષ્યની વૈયાવચ્ચની સમ્યક્ વ્યવસ્થા ન કરે. (૫) ગણમાં રહેલા શ્રમણો ગુરુની આજ્ઞા વિના વિહાર કરે, આજ્ઞા લઈને ન વિયરે. આચાર્ય-ઉપાધ્યાયના ગણમાં અવિગ્રહના પાંચ કારણો કહ્યા (૧) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં રહેલા શ્રમણોનો આજ્ઞા કે નિષેધ સમ્યક્ પ્રકારે કરે. (૨) ગણમાં રહેલ શ્રમણ દીક્ષાપાસના ક્રમથી સમ્યક્ પ્રકારે વંદના કરે (૩) ગણમાં જેને જે કાળે વાચના આપવાની છે તે આગમ વાચના આપે (૪) આચાર્ય-ઉપાધ્યાય પોતાના ગણમાં ગ્લાન કે શૈક્ષની વૈયાવચ્ચ માટે સમ્યક્ વ્યવસ્થા કરે. (૫) ગણમાં રહેનાર શ્રમણ ગુરુની આજ્ઞાથી વિચરે પણ અનાÐિતયારી ન બને. [૩૪] પાંચ નિષધાઓ કહી - ઉત્ક્રુટિકા, ગોદોહિકા, સમપાદપુતા, પર્વકા, અર્ધપકા... પાંચ આવિ સ્થાનો કહ્યા - શુભ આવ, શુભ માર્દવ, શુભ લાઘવ, શુભ ક્ષાંતિ, શુભ ગુપ્તિ • વિવેચન-૪૩૨ થી ૪૩૪ : - [૪૩૨] એક ભોજન મંડલીવાળા આદિ તે સાંભોગિકને વિસંભોગિક મંડલીની બહાર કરતા આજ્ઞાને ઉલ્લંઘતો નથી. કેમકે તે ઉચિતત્વ છે. (૧) સવ - પ્રસ્તાવથી અશુભ કર્મના બંધયુક્ત સ્થાન - અકૃત્ય વિશેષને સેવનાર હોય. (૨) ૧૬૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સેવીને ગુરુ પાસે નિવેદન ન કરે. (૩) આલોચીને ગુરુ ઉપર્દિષ્ટ પ્રાયશ્ચિત્તનો આરંભ ન કરે. (૪) આરંભીને સંપૂર્ણ પ્રવેશ ન કરે અથવા આચરણ ન કરે. (૫) સુપ્રસિદ્ધપણે સ્થવિર કલ્પીઓના જે પ્રત્યક્ષ કલ્પો, સ્થિતÎ - સમ્યગ્ આચારમાં, વિશેષ કલ્પનીય યોગ્ય વિશુદ્ધ પિંડ, શય્યાદિ તે સ્થિતિ પ્રકલ્પનીયો અથવા માસકલ્પાદિ સ્થિતિ અને આહારાદિ પ્રણ્ય, તે સ્થિતિ પ્રકલ્પ્યો તેને ઉલ્લંઘી-ઉલ્લંઘી તેથી અન્ય અયોગ્ય કર્તવ્યોને સેવે છે, તેને સંઘાટકાદિ સાધુ એમ કહે - “આ અકૃત્ય સેવવું ઉચિત નથી.” ગુરુ આપણને બંનેને બહાર કરશે. ત્યારે તે કહેશે કે - હું સેવું છું તો ગુરુઓ મને શું કરશે ? તેઓ રોષવાળા થઈને પણ મને કંઈ કરી શકશે નહીં. એ રીતે બળનું પ્રદર્શન કરશે. પાત્રિય - દશમા પ્રાયશ્ચિતરૂપ ભેદવાળા, વેશ વગેરે ખેંચી લેવા રૂપ પારંચિક પ્રત્યે કરતો સામાયિકને ઉલ્લંઘતો નથી.. જુન - ચાંદ્રાદિમાં જે વો છે તે ગચ્છવાસી. તે કુલમાં જ ભેદ પડાવવા તત્પર થાય.. હિંસા સાધુ આદિના વધને શોધે છે, તે હિંસા પ્રેક્ષી.. હિંસા માટે અથવા નિંદા માટે પ્રમત્તતાદિ છિદ્રોને જુએ તે છિદ્ર પ્રેક્ષી.. પુનઃ પુનઃ અંગુષ્ઠ અને ભીંત આદિના પ્રશ્નો અથવા સાવધ અનુષ્ઠાનનું પૂછવું, તે જ અસંયમના આયતનો, તે પ્રશ્નાયતનોનો પ્રયોગ કરનારો હોય છે. [૪૩૩] આચાર્ચ ઉપાધ્યાય. અહીં સમાહાર દ્વંદ કે કર્મધારય સમાસ છે. આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં વિTM - કલહના આશ્રયો અથવા આચાર્ય ઉપાધ્યાય બંનેના ગણમાં ગ઼ા - હે સાધુ ! “તારે આમ કરવું”, આવી વિધિરૂપ આજ્ઞાને તથા ધારા - “તારે આમ ન કરવું.” આવા પ્રકારની ધારણા પ્રત્યે, ઉચિતપણાએ પ્રયોજનાર થતો નથી, માટે સાધુ પરસ્પર કલહની આચરણા કરે છે, કેમકે યથાર્થ પ્રવૃત્તિ નથી અને દુઃખે જોડાયેલ છે. અથવા ઉચિતપણાએ પ્રવૃત્તિ ન કરનાર આચાર્યાદિ પ્રત્યે કલહ કરે છે. અથવા ગીતા, દેશાંતરમાં રહેલ અન્ય ગીતાર્થને નિવેદન કરવા અગીતાર્થ પાસે જે અતિચારનું નિવેદન કરે છે તે આજ્ઞા. અનેક વખત આલોચના દાનથી પ્રાયશ્ચિત્ત વિશેષનું અવધારવું તે ધારણા. આ બંનેને સમ્યક્ પ્રયોગ ન કરનાર લહ કરનાર થાય છે તે એક. તથા તે જ રત્નો દ્રવ્યથી, ભાવથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી - કર્મેતનાદિ અને ભાવથી - જ્ઞાનાદિ. તેમાં જ્ઞાનાદિ રત્નોથી વ્યવહાર કરે છે. તે સાત્વિક - મોટા પર્યાયવાળો જે રાત્મિક તે યથારાત્વિક, તેનો ભાવ તે યથારાત્વિકતા. તેના વડે યથાજ્યેષ્ઠને વંદન કરવું... વિનય જ વૈનયિક, તેને સમ્યક્ પ્રયોકતા નથી અથવા અંતર્ભૂતકારિત અર્થ હોવાથી પ્રયોકતા ન થાય તે બીજું - તે જ સૂત્રાર્થના પ્રકારોને ધારણા વિષયી કરે છે. તેને યથાયોગ્ય સમયે સમ્યક્ રીતે ભણાવનાર થતો નથી, આ ત્રીજું. કાળે વાચના આપનાર કહ્યું, તેની ગાથા - કાળ ક્રમથી સંવત્સરાદિ વડે જે સંવત્સરને વિશે સૂત્ર પ્રાપ્ત થાય તે જ કાળમાં ધીર પુરુષ વાચના કરે. [હવે તે Page #216 -------------------------------------------------------------------------- ________________ પ/૧૪૩૨,૪૩૪ ૧૬૧ કાળ- ત્રણ વર્ષના પર્યાયવાને આચાર પ્રકલાની વાચના આપે. ચાર વર્ષનાને સમ્યફ રીતે સૂયગડાંગની વાચના આપે. પાંચ વર્ષ પર્યાયીને દસા-કલા-વ્યવહારની વાચના આપે. આઠ વર્ષના દીક્ષિતને ઠાણાંગ અને સમવાયાંગની વાચના આપે. દશ વર્ષનાને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની, અગિયાર વર્ષનાને ક્ષલક વિમાન પ્રવિભક્તિ, મહદ્ વિમાન પ્રવિભક્તિ. આદિ પાંચ અધ્યયનોની બાર વર્ષનાને અરણોપપાતાદિ પાંચ અધ્યયનની, તેર વર્ષનાને ઉત્થાનકૃતાદિ ચારની, ચૌદ વર્ષનાને અસીવિષભાવનાની, પંદર વર્ષનાને દિડીવિષ ભાવનાની સોળ વર્ષનાને ચારણભાવનાની, સત્તર વર્ષનાને મહાસુમિણા ભાવનાની, અઢાર વર્ષનાને તેજોનિસર્ગની, ઓગણીશ વર્ષનાને દૈષ્ટિવાદ-બારમાં ગની અને સંપૂર્ણ વીશ વર્ષ પર્યાયવાળાને સમગ્ર સૂત્રની વાચના આપવી. તે જ વાસના ન આપનાર, ગ્લાન, શૈક્ષના વૈયાવૃત્યમાં સ્વયં સારી રીતે તત્પર થતો નથી તે ચોયું. તે જ સાધુ, ગણને પૂછ્યા વિના અન્ય ક્ષેત્રમાં ગમનાદિ કરે છે, આવા સ્વભાવવાળો તે અનાપૃચારી. પૂછીને વિસ્તાર નથી તે પાંચમું વિગ્રહનું સ્થાન જાણવું. એનાથી વ્યતિરેક વડે અવિગ્રહ સૂત્ર છે, તે સ્પષ્ટાર્થવાળું છે. [૪૩૪] નિષધાસૂત્રમાં - બેઠકો તે નિષધા - બેસવાના પ્રકારો, તેમાં આસનને વિશે પુતને નહીં લગાડવાથી બંને પગથી રહે તે ઉત્કટક. તેની જે નિષધા તે ઉત્કટકા. તથા ગાયનું દોહવું તે ગોદોહિકા, તેની માફક આ નિષઘા તે ગોદોહિકા. સમપણે બંને પગ અને બંને પુત જમીને લાગેલ છે જે નિષધામાં તે સમપાદપુતા પર્યકા-જિનપ્રતિમાવતુ જે પદાસને રૂઢ છે તે. અર્ધપર્યકા - સાથળ ઉપર એક પગ રાખવાW. નો: રાગદ્વેષરૂપ વકત્વથી વર્જિત સામાયિકવાળાનું જે કર્મ કે ભાવ તે આર્જવ અર્થાત સંવર, તેના સ્થાનો તે આર્જવ સ્થાનો છે. સાધુ - સમ્યગદર્શન પૂર્વકત્વથી શોભન... મા નૈવ - માયાનો નિગ્રહ તે સાધુઆર્જવ અથવા યતિનો આર્જવ તે સાધુઆર્જવ. એ રીતે ચારે જાણવા. સરળતાયુકત પ્રાણી મરીને પ્રાયઃ દેવ થાય છે, માટે દેવ કો• સૂમ-૪૩૫ થી ૪૩૯ : [૩૫] જ્યોતિક દેવો પાંચ ભેદે કહ્યા - ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા... દેવો પાંચભેદે કહ્યા છે . ભાદ્રવ્યદેવ, નરદેવ, ધમદિવ, દેવાધિદેવ, ભાવવ. [13] રિચારણા પાંચ ભેદે કહી - કાય પસ્ચિારણા, સાઈપરિચારણા, ૫ પ્રવિચારણા, શબ્દ પરિચારણા, મન પશ્ચિારણા. [13] સુરેન્દ્ર અસુરરાજ ચમરની પાંચ અગમહિષીઓ કહી છે - કાલી, રાતી, રજની, વિધુત, મેધા... વૈરોચનેન્દ્ર વૈરોચનરાજની પાંચ મહિષીઓ કહી છે - {ભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના. જિa૮અસુરેન્દ્ર અસુરરાજ યમરના પાંચ સંગ્રામિક સૈન્યો અને પાંચ સંગ્રામાધિપતિઓ કહા - પદાતિ સૈન્ય, અશ્વ સૈન્ય, હસ્તિ સૈન્ય, મહિષ ન્ય, રથ રૌન્ચ... ક્રમ, પદાતિ સૈન્યાધિપતિ છે, સૌદમી, અન્ન રીન્યાધિપતિ, કુંથ, [6/11]. ૧૬૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ હતિ સૈાધિપતિ, લોહિતાક્ષ મહિષ રૌચાધિપતિ અને કિન્નર, રથ સૌન્ચનો અધિપતિ છે.. રોગનેન્દ્ર વૈરોચન રાજના પાંચ સંગ્રામિક સૈન્ય તથા પાંચ સંગ્રામિક સન્યાધિપતિ છે . પાયદળ સૈન્ય યાવતુ રથ સૈન્ય. તેમાં - - મહામ, પદાતિ સાધિપતિ મહાસૌદમ, અશ્વ સૈન્યાધિપતિ. માલંકાર, હસ્તિ સૈન્યાધિપતિ, મહાલોહિતાક્ષ, મહિષ સૈન્યાધિપતિ. કિં૫રિષ, રથ રીંન્યાધિપતિ છે. નાગકુમારેન્દ્ર નાગરજ ધરણના પાંચ સંગ્રામિક સભ્ય અને પાંચ સંગ્રામિક સૈન્યાધિપતિ કહ્યા છે. પદાતિ સૈન્ય યાવત રથ સૈન્ય. તેમાં - ભદ્રસેન, પદાતિ રીન્યાધિપતિ. યશોધર, અન્નન્યાધિપતિ. સુદર્શન, હસ્તિ સૈન્યાધિપતિ, નીલકંઠ, મહિષ સૈાધિપતિ. આનંદ, રથનો - ૪ - નાગકુમારેન્દ્ર નાગરાજ ભૂતાનંદના પાંચ સંગ્રામિક સૈન્ય અને પાંચ સંગ્રામિક સૈન્યાધિપતિ કહા છે - પદાતિ સૈન્ય યાવતું રથ સૈન્ય. તેમાં - દક્ષ, પદાતિ સૈન્યાધિપતિ સુગ્રીવ, અક્ષરજ્યાધિપતિ સુવિકમ, હસ્તિન્ય અધિપતિ. શોતકંઠ, મહિષ સૈન્યાધિપતિ. નોતર, થ રીન્યાધિપતિ છે. સુપર્ણોદ્ર સુપરાજ વેણુદેવના પાંચ સંગામિક સૈન્ય અને પાંચ સંગ્રામિક સૈન્યાધિપતિઓ કહ્યા છે . પદાતિસૈન્યાદિ. એ રીતે જેમ ધરણેન્દ્ર કહ્યા તેમ વેણુદેવને કહેતા...વેણુદાલીને ભૂતાનંદવત કહેવા. ધરણેન્દ્રd બધા દક્ષિણ દિશાના ઈન્દ્રો ઘોષપર્યક્ત કહેવા. ભુતાનંદને કહ્યા તેમ બધા ઉત્તર દિશાના ઈન્દ્રો મહાદોષ પા કહેવા. - દેવેન્દ્ર દેવરાજ શકના પાંચ સંગ્રામિક સૈન્યો, પાંચ સંગ્રામિક સૈન્યઅધિપતિઓ કહ્યા છે . પદાતિ સૌખ્ય ચાવતુ રથ સૈન્ય. તેમાં-હરિભેગમેથી પદાતિ રૌજાધિપતિ છે વાયુ, અશ્ચર્સન્યાધિપતિ. રાવત, હરિતરીન્યાધિપતિ. દમદ્ધિ, વૃષભ સૈન્યાધિપતિ અને માઢર, રથ સૈન્યાધિપતિ છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના પાંચ સંગ્રામિક રીન્ગો, પાંચ સંગ્રામિક રીન્ય અધિપતિ કહ્યા છે . પદાતિ સૈન્ય ચાવત રથ સૈન્ય. તેમાં - લઘુપરાક્રમ, પદાતિ સૌન્યાધિપતિ. મહાવાયુ, આ% રીન્યાધિપતિ. પુષ્પદંત, હસ્તિ રીન્યાધિપતિ. મહાદામતિ, વૃષભ સૈન્યાધિપતિ, મહામાઢર, રથ સૈન્યાધિપતિ છે. જેમ શકેન્દ્રને કહu તેમ બધાં દક્ષિણ દિશાના ઈન્દ્રો ચાવતુ આરણેન્દ્ર સુધી કહેવું. જેમ ઈશાનેન્દ્ર કહા તેમ ઉત્તરદિશાના બધા ઈન્દ્રો અમૃતેન્દ્ર સુધી કહેવા. ૪િ૩૯] દેવેન્દ્ર દેવરાજ શની અત્યંતર પદના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમ કહી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અત્યંતર પદિાની દેવીની સ્થિતિ પાંચ પલ્યોપમ કહી છે. • વિવેચન-૪૩૫ થી ૪૩૯ : [૪૩૫] સૂત્ર સુગમ છે. વિશેષ આ - જ્યોતિષી, વિમાન વિશેષોમાં ઉત્પન્ન થયેલ તે જ્યોતિક. તેઓ ક્રીડાદિ સ્વભાવવાળા હોય છે અથવા જે ખવાય છે તે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૫/૧/૪૩૫ થી ૪૩૯ ૧૬૩ તેવો... મળ્યા - ભાવિ દેવપર્યાય યોગ્ય, તેથી જ દ્રવ્યભૂત એવા દેવો તે ભવ્ય દ્રવ્ય દેવો, વૈમાનિકાદિમાં દેવપણે અનંતર ભવે ઉપજશે તે... નર્ મનુષ્યના દેવ તે નરદેવ-ચક્રવર્તી... ધર્મમાં પ્રધાન દેવો તે ધર્મદેવો-ચાસ્ત્રિવંત... દેવો મધ્યે અતિશયવાળા દેવો તે દેવાધિદેવો - અરિહંત... ભાવદેવ-તે દેવરૂપે આયુ ભોગવતા. [૪૩૬] વેદના ઉદયનો પ્રતિકાર, તેમાં સ્ત્રી અને પુરુષની કાયા વડે પરિચારણા - મૈથુનની પ્રવૃત્તિ, તે કાયપચિારણા. તે ઇશાનકલ્પ પર્યન્ત છે. તેમ અન્યત્ર પણ જાણવું. વિશેષ આ - ઇશાન કલ્પ ઉપરના બે કો સ્પર્શ વડે, તેની ઉપરના બેમાં રૂપ વડે, તેથી ઉપરના બેમાં શબ્દ વડે, તેથી ઉપરના ચાર કલ્પમાં મન વડે પરિચારણા છે, તેથી ઉપર પરિચારણા નથી. [૪૩૮] સંગ્રામના પ્રયોજનો, આ વિશેષણ ગાંધર્વ અને નાટ્ય સૈન્યને જુદા પાડવા માટે છે. સૈન્ય મધ્યે પ્રધાન પદાતિ આદિ તે અનિકાધિપતિ. પતિ - પગે ચાલનારનો સમૂહ, તે જ સૈન્ય તે પાદાતાનીક. પોતાની - અશ્વીન્ય. ઉત્તમ પદાતિ તે તેના સૈન્યનો અધિપતિ. શ્વાન - મુખ્ય અશ્વ, એમ બીજા સૈન્યોમાં જાણવું. વળિ - સનકુમાર, બ્રહ્મ, શુક્ર, આનત, આરણ. ઉત્તરિ - માહેન્દ્ર, લાંતક, સહસાર, પ્રાણત, અચ્યુત. વિષમ સંખ્યા પ્રવૃત્તિથી બ્રહ્મલોકાદિ કહ્યા. સમસંખ્યા પ્રવૃત્તિથી લાંતકાદિ કહ્યા... દેવેન્દ્રસ્તવ પયજ્ઞાનુસાર બાર ઇન્દ્રોની વિવક્ષાથી આરણેન્દ્ર કહ્યું છે. - - X - * [૪૩૭, ૪૩૯માં સૂત્રની વૃત્તિકારે કોઈ અલગ વૃત્તિ કરેલ નથી.] દેવોને કહ્યા. દુષ્ટ અધ્યવસાયવાળાને દેવગતિનો પ્રતિઘાત થાય છે. - સૂત્ર-૪૪૦ થી ૪૪૨ - [૪૪૦] પ્રતિઘાત પાંચ ભેદે - ગતિ, સ્થિતિ, બંધન, ભોગ, બળવીર્ય-પુરુષકાર પરાક્રમ પ્રતિઘાત... [૪૪૧] આજીવિક પાંચ ભેદે - જાતિ-કુલક-શી-લિંગ આજીવિક... [૪૪] રાજ ચિહ્નો પાંચ કહ્યા છે - ખડ્ગ, છત્ર, મુગટ, ઉપાનહ અને ચામર. • વિવેચન-૪૪૦ થી ૪૪૨૧ [૪૪૦] સૂત્ર સુગમ છે. વિશેષ આ - પત્તિા - પ્રતિઘાત, પ્રતિહનન. દેવગતિ આદિના પ્રકરણથી શુભનો પ્રતિઘાત, તેની પ્રાપ્તિની યોગ્યતા છતાં, ખરાબ કર્મ કરવાથી પ્રાપ્તિ ન થવાથી ગતિ પ્રતિઘાત. પ્રવ્રજ્યા આદિ પાલનથી પ્રાપ્ત કરવા યોગ્ય શુભ દેવગતિનો, નરની પ્રાપ્તિ થતાં કંડરીકની જેમ પ્રતિઘાત થાય છે. સ્થિતિ - શુભ દેવગતિ પ્રાયોગ્ય કર્મોની સ્થિતિને બાંધીને જે તેનો પ્રતિઘાત તે સ્થિતિ પ્રતિઘાત. અધ્યવસાય વિશેષથી સ્થિતિનો પ્રતિઘાત થાય છે. કહ્યું છે - દીર્ધકાલની સ્થિતિને હ્રસ્વકાલિન સ્થિતિવાળી કરે છે. તથા નામકર્મની ઉત્તરપ્રકૃતિરૂપ બંધન, ઔદારિકાદિ પાંચ ભેદે છે. તેના સંબંધથી પ્રશસ્ત બંધનનો પૂર્વની જેમ પ્રતિઘાત-બંધન પ્રતિઘાત. બંધનને ગ્રહણ કરવાના ઉપલક્ષણથી તેના સહચર પ્રશસ્ત શરીર, અંગોપાંગ, સંહનન, સંસ્થાનનો પણ પ્રતિઘાત કહેવો. તથા ૧૬૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રશસ્ત ગતિ, સ્થિતિ, બંધનાદિના પ્રતિઘાતથી પ્રશસ્ત ગત્યાદિ સિવાય ન મળનાર ભોગોનો પ્રતિઘાત તે ભોગ પ્રતિઘાત કેમકે કારણાભાવે કાર્યાભાવ છે. પ્રશસ્ત ગત્યાદિના અભાવથી જ બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમનો પ્રતિઘાત થાય છે, તેમાં શરીર સંબંધી બળ, જીવ પ્રભવ વીર્ય, પુરુષકાર એટલે અભિમાન વિશેષ, તે જ પૂરણ કરેલ સ્વવિષયભૂત કાર્યરૂપ પરાક્રમ અથવા પુરુષકાર તે પુરુષનું કર્તવ્ય, બલ, વીર્યની પ્રવૃત્તિરૂપ પરાક્રમ. [૪૪૧] દેવગત્યાદિનો પ્રતિઘાત ચાસ્ત્રિ અતિચાસ્કારીને થાય છે માટે ઉત્તરગુણોને આશ્રીને તેને કહે છે - જ્ઞાતિ - બ્રાહ્મણાદિ જાતિને આશ્રીને આજીવિકા ચલાવે છે, તે જાતિ વિશિષ્ટ પોતાના વચનોને વિશેષથી બતાવીને તેથી આહારાદિ ગ્રહણ કરે તે જાતિ આજીવિક. - એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ આ - ધુન - ઉગ્ર આદિ કે ગુરુના કુળને મં - ખેતી આદિ કાર્ય કે આચાર્ય સિવાય શીખેલ. શિલ્પ - વણવું, સીવવું આદિ કાર્ય અથવા આચાર્ય પાસે શીખેલ તે શિલ્પ, ત્રિ - સાધુવેશ. તેનાથી આજીવિકા કરે છે, જ્ઞાનાદિથી શૂન્ય છે, માત્ર વેશથી આજીવિકા કરે છે. અન્યત્ર લિંગને બદલે ગણ કહ્યું છે. નળ - મલ્લ આદિનો સમૂહ. [૪૪૨] સાધુઓનું રજોહરણાદિ લિંગ કહ્યું. હવે ખડ્ગ આદિ રાજાના લિંગ કહે છે. તે સ્પષ્ટ છે. વિશેષ આ - રાજાઓના કકુદો-ચિહ્નો તે રાજકકુદો. મુગટ - શિરનું વેપ્ટન. પાના - પગરખાં, માનવ્યંનની - ચામર કહ્યું છે - ખડ્ગ, છત્ર, ઉપાનહ, મુગટ, ચામર આ પાંચ રાજચિન્હો ગુરુ પાસે જતાં રાજા દૂર કરે છે અનંતરોક્ત રાજચિહ્નને યોગ્ય, ઇક્ષ્વાક્વાદિ કુલોત્પન્ન થઈ દીક્ષિત થયેલ - X - પરિષહાદિને સહે છે, તેથી પરીષહ– • સૂત્ર-૪૪૩ : પાંચ કારણે છાસ્થ સાધુ ઉદિણ પરીષહ - ઉપસર્ગોને સમ્યક્ રીતે સહે, મે, તિતિ અને અધ્યાસિત કરે, તે આ - (૧) તે પુરુષ કૌંદય થકી ઉન્મત્ત જેવો થઈ ગયો છે, તેથી મને તે આક્રોશ વચન બોલે છે, ઉપહાસ કરે છે, ફેંકી દે છે, મારી નિર્ભર્ત્યના કરે છે, બાંધે છે, રૂંધે છે, શરીરને છેદે છે, મૂર્છા પમાડે છે, ઉપદ્રવ કરે છે, મારા વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ છીનવી લે છે, દૂર ફેંકી દે છે, ભાંગે છે, કે ચોરી જાય છે. (૨) નિશ્ચે આ પુરુષ યક્ષાવિષ્ટ થયો છે, તેથી મને આ પુરુષ આક્રોશ કરે છે ચાવર્તી મારી વસ્તુઓ હરી લે છે... (૩) મારા આ ભવમાં વેદવા યોગ્ય કર્મી ઉદયમાં આવેલા છે, તેથી આ પુરુષ મને આક્રોશ કરે છે યાવત્ મારી વસ્તુઓ લઈ જાય છે... (૪) સારી રીતે ન સહન કરનાર, ન ક્ષમા કરનાર, ન તિતિક્ષા કરનાર, નિશ્ચલ ન રહેનાર એવા મને એકાંતે પાપકર્મનો બંધ થશે... (૫) સમ્યગ્ રીતે સહન કરનાર યાવત્ નિશ્વલ રહેનાર એવા મને એકાંતે નિર્જરા થશે. Page #218 -------------------------------------------------------------------------- ________________ પ/૧૪૩ - ૧૬૫ ૧૬૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ બાંધે છે અને ઉપસર્ગ સહન કરનારા મને નિર્જરા થાય છે - x - આદિ નિગમન છે. છાસ્યથી વિપર્યય તે કેવળી, માટે તેનું સૂત્ર - fક્ષપ્તવત - પુત્રના શોકાદિથી નષ્ટયિત. દેવર - પુત્ર જન્માદિથી અભિમાની તે ઉન્મત જ છે. મને સહન કરતો જોઈ બીજા પણ સહેશે, કેમકે પ્રાયઃ બીજાઓ ઉત્તમ પુરુષોનું અનુકરણ કરે છે. કહ્યું છે • ઉત્તમ પુરુષે પ્રાપ્ત કરેલ માર્ગ બીજાઓને દુકર નથી • x • ઇત્યાદિ. હમણાં છાસ્થ કેવલી કહ્યા. તેથી તેમનું જ સ્વરૂપ કહે છે• સૂગ-૪૪૪ : (૧) હેતુ પાંચ કા - હેતુને જાણતો નથી, હેતુને દેખતો નથી, હેતુ પર શ્રદ્ધા કરતો નથી, હેવને પ્રાપ્ત કરતો નથી, હેતુનો જણ્યા વિના અજ્ઞાન મરણે મરે છે... (૨) હેતુ પાંચ કહ્યા - હેતુ વડે જાણતો નથી ચાલતું હેતુ વડે અડાના મરણે મરે છે... ૩) હેતુ પાંચ કહ્યા - હેતુ જાણે છે યાવત્ હેતુ છાણુ મરણે કરે છે... (૪) હેતુ પાંચ કહ્યા - હેતુ વડે જાણે છે યાવત્ હેતુ વડે છાસ્થ મરણે આ પાંચ સ્થાન વડે છાશુ ઉદીર્ણ પરીષહ-ઉપસર્ગોને સમ્યફ સહન કરે યાવત્ અધ્યાસિત કરે [નિશ્ચલ રહે. પાંચ કારણે કેવલી ઉદયમાં આવેલ પરીષહ-ઉપસર્ગોને સમ્યફ સહે યાવતું આદધ્યાસે. - (૧) આ પુરષ ક્ષિપ્તચિત્ત છે. તેથી મને તે આક્રોશ કરે છે યાવતુ હરણ કરે છે. (૨) આ પુરુષ તચિત્ત છે, તેથી મને તે આક્રોશ કરે છે યાવતુ હરી લે છે. (૩) આ પરય યજ્ઞાવિષ્ટ છે. તેથી તે મને આnકોશ કરે છે યાવત હરી લે છે (૪) મારા ભવ વેદનીય કર્મનો ઉદય છે, તેથી આ પણ મને આકોશ કરે છે ચાવતુ હરી લે છે. (૫) સમ્યફ સહેતા, મમતા, તિતિક્ષતા, યાયતા મને જોઈને બીજી ઘણાં છાસ્થ શ્રમણ નિસ્થિો ઉદયમાં આવેલ પરીષહ-ઉપસર્ગોને સમ્યફ સહેશે યાવત્ અધ્યાસિત કરશે. આ પાંચ કારણે કેવલી ઉદયમાં આવેલા પરીષહો - ઉપસર્ગોને સમ્યફ સહે યાવતું નિરાલ રહે. • વિવેચન-૪૪૩ : સ્પષ્ટ છે, વિશેષ આ • જેના વડે ઢંકાય તે છકા - જ્ઞાનાવરણાદિ ઘાતિકમાં ચતુષ્ટય, તેમાં રહે તે છા-સકષાયી. ઉદયમાં આવેલ કહેલ સ્વરૂપવાળા પરીક્ષણ - ઉપસર્ગોને - કપાયના ઉદયના નિરોધ કરસ્વાદિથી સહે - ભય અભાવથી અચલ રહી સુભટની જેમ ક્ષમા વડે ખમે. - અદીતપણે તિતિક્ષા કરે. અધ્યાયીત - પરીષહાદિમાં અધિક સ્થિર રહે - અચલ રહે. ૩ી - ઉદયમાં આવેલ અથવા મિથ્યાત્વ મોહનીયાદિ પ્રબલ કર્મ જેને છે તે ઉદીકમ. ૩N - પ્રત્યક્ષ પુરષ, ૩મત્ત - મદિરાદિથી ભ્રમિત ચિત્તવાળા માફક ઉન્મત્તભૂત. અથવા ઉન્માદવાળો. જે કારણથી આ પુરુષ ઉદીર્ણકમાં ઉન્મતભૂત છે તે કારણથી મારા પ્રત્યે આ પુરુષ આક્રોશ કરે છે - શાપ આપે છે, ઉપહાસ કરે છે, અપઘર્ષણ કરે છે, હાથેથી પકડીને બળપૂર્વક તે સ્થાનેથી દૂર કરે છે, દુર્વચનોથી તિરસ્કારે છે, દોરડાથી બાંધે છે, કેદમાં નાંખે છે, મૂછ વિશેષ કે વધસ્થાને લઈ જાય છે, શરીરના અવયવો છેદે છે, અપદ્રાવિત-ઉપદ્રાવિત કરે છે. પર્તા - પાત્ર, કંબલ, પાર્શન - રજોહરણ બળથી ફેંકે છે, દૂર મૂકે છે અથવા અને થોડું કે વિશેષ પાડે છે, પાત્રને ભાંગે છે, ચોરે છે. વા - બધે વિકભાર્થે છે. પરીષહાદિને સહેવામાં આક્રોશાદિવાળું આ એક આલંબનસ્થાન છે, તે પ્રાયઃ અહીં આક્રોશ અને વધ બે પરીષહ રૂ૫ માનવું. અને ઉપસર્ગ વિવક્ષામાં પ્રાપ્લેષિકાદિ માનુષ્યકૃત ઉપસરૂપ છે. અક્ષાવિષ્ટ - આ પરપ દેવાધિઠિત છે, તેથી આક્રોશાદિ કરે છે. તથા પરીષહ ઉપસર્ગ કરનાર આ પુરષ મિથ્યાવાદિ કર્મને વશ છે. મને વળી તે જ - મનુષ્યસંબંધી • આ ભવ વડે જે વેદાય છે, તે તદ્ભવ વેદનીય કર્મ ઉદયમાં આવેલું છે. તેથી તે મને આકોશ કરે છે. તથા પાપભીર ન હોવાથી આ અજ્ઞાની મને ભલે આક્રોશાદિ | કરે. પણ જો હું સહન નહીં કરું તો મને - x - શું પ્રાપ્ત થાય? નિશ્ચય કહે છે એકાંતથી સર્વથા પાપકર્મ થાય. આ પુરષ જયાં સુધી ઉપસર્ગ કરે છે, ત્યાં સુધી પાપને (૫) અહેતુ પાંચ કહ્યા - અહેતુને જાણતો નથી યાવતું અહેતુને છા મરણે મરે છે... (૬) પાંચ હેતુ કહ્યા - અહેતુ વડે જાણતો નથી યાવત્ અહેતુ વડે છાસ્થમણે મરે છે... () પાંચ અહેતુ કહા - અહેતુને ગણે છે યાવતું અહેતુને કેવલિમરણે મરે છે... (૮) પાંચ અહેતુ કા - અહેતુ વડે શણતો નથી યાવત્ અહેતુ વડે કેવલિમરણે મરે છે. (૯) કેવલિને પાંચ ગુણ અનુત્તર છે - અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન અનુત્તર ચાસ્ત્રિ, અનુત્તર તપ, અનુતર વીર્ય. વિવેચન-૪૪૪ : નવ સત્રો છે. તેમાં ભગવતી સૂત્રના પાંચમાં શતકના સાતમા ઉદ્દેશકની વૃદ્ધિ અનુસાર કંઈ લખાય છે. પાંચ હેતુઓ અહીં છવાસ્થપણે જ અનુમાનથી વ્યવહાર કરનારના અનુમાનના અંગાણાએ હેતુ - ધૂમાદિ ચિને જાણે છે તે હેતુ જ કહેવાય છે, એ રીતે જ દેખે છે, શ્રદ્ધા કરે છે, પ્રાપ્ત કરે છે તે જ હેતુ ચતુષ્ટય મિથ્યાર્દષ્ટિ જીવને આશ્રીને અયથાર્થ દ્વાર વડે કહે છે - હેતુ પ્રત્યે જાણતો નથી અર્થાત વિશેષતઃ યથાર્થ ગ્રહણ કરતો નથી. '7' શબ્દનો કસિત અર્થ હોવાથી બરાબર જાણતો નથી. એ રીતે સામાન્યતઃ દેખતો નથી, શ્રદ્ધા કરતો નથી - બોધિ શબ્દ શ્રદ્ધાનના પર્યાયપે છે, સંસારના પાર પામવાના કારણપણે પ્રાપ્ત કરતો નથી. એ રીતે ચતુર્વિધ તઓ થાય છે. તથા - અધ્યવસાન આદિ મરણના હેતુઓથી ઉત્પન્ન થવા વડે ઉપચારથી અજ્ઞાનમરણ, મિથ્યાદેષ્ટિપણાએ નથી જાણેલ હેતુ અને હેતુઓ વડે જાણવા યોગ્ય ભાવ જેણે તેના મરણરૂપ હેતુવાળા અજ્ઞાન મરણ કરે છે. આવા પ્રકારનો જે જીવ તે પણ હેતુ જ છે માટે પાંચમો હેતુ વિધિ જ કહેલ છે. પાંચ હેતુમાં ધૂમાદિ વડે જે અનુમેય પદાર્થને જાણે છે તે હેતુ જ છે. એ રીતે જે દેખે છે આદિ જાણવું. તે જ કુસાદ્વાર વડે મિથ્યાર્દષ્ટિને આશ્રીને હેતુ ચતુષ્ટય Page #219 -------------------------------------------------------------------------- ________________ ૫/૧/૪૪૪ ૧૬૭ કહે છે, હેતુ વડે અનુમેયને જાણતો નથી. નમ્ શબ્દ કુત્સિત અર્થવાળો હોવાથી યથાર્થને જાણતો નથી. દેખતો નથી આદિ. તથા હેતુ-મરણના કારણ વડે જે જ્ઞાન મરણ કરે છે તે હેતુ જ છે. - તથા પાંચ હેતુ સમ્યગ્દષ્ટિપણાએ હેતુને યથાર્થ જાણે છે તે હેતુ જ છે, એ રીતે બીજા પણ જાણવા. વિશેષ આ - હેતુ વિશિષ્ટ છાસ્થ મરણને કરે છે, પણ સમ્યગદષ્ટિપણાથી અજ્ઞાન મરણ નથી તેમ અનુમાનનો કસ્તાર હોવાથી કેવલી મરણ નથી. આ રીતે છેતુના - હેતુ વડે સૂગ પણ જાણવું. અહીં બે સૂત્રોમાં હેતુઓ સ્વરૂપથી કહ્યા છે. તથા પાંચ અહેતુઓ સર્વજ્ઞાણાએ જે અનુમાન અપેક્ષારહિત છે તે, “આ હેતુ મને અનુમાનનો સાધક થતો નથી.” એ રીતે ધૂમાદિ હેતુને જાણે છે, આ કારણથી તે હેતુઓને અહેતુને જાણતો હોવાથી તે હેતુ જ કહેવાય છે. એવી રીતે દર્શન, બોધ અને પ્રાપ્તિની અપેક્ષાએ પણ અહેતુઓ જ છે. તે જ અહેતુ ચતુષ્ટય છઠાસ્થને શ્રીને દેશ વડે નિષેધરી કહે છે - ધૂમાદિ હેતુ પ્રત્યે, અહેતુભાવ વડે જાણતો નથી, અથતિ સર્વથા જાણતો નથી, પણ કથંચિત્ જ જાણે છે. 'નસ્' દેશનિષેધાર્થ છે. - અવધિ વગેરે કેવલીપણાએ અર્થાત્ સંપૂર્ણ અવધિજ્ઞાનાદિપણે અનુમાન પ્રમાણ વડે વ્યવહાર ન કરતો હોવાથી જ્ઞાતા સંબંધી એ એક હેતુ, દેશ વડે પ્રતિષેધથી કહ્યો. એવી રીતે અહેતુપણે ધૂમાદિક હેતુને દેખતો નથી તે બીજો, શ્રદ્ધાનું કરતો નથી તે ત્રીજો, સાદ્ધ સિદ્ધિ પામતો નથી તે ચોથો અને વિપકમપણાએ અધ્યવસાનાદિ હેતની અપેક્ષા રહિત છન્દાસ્થ મરણ - અનુમાન વડે વ્યવહાર કરનાપણામાં પણ કેવલી ન હોવાથી તેને કહેલ છે તે પાંચમો હેતુ સ્વરૂપથી જ કહ્યો છે. પાંચ અહેતુઓ હેતુના અભાવ વડે કેવલીપણાથી જે જાણે છે તે અહેતુ જ છે. એ રીતે દેખે છે આદિ પ્રકારો પણ જાણવા. એમ છવાસ્થને આશ્રીને ચાર પદ વડે અહેતુચતુષ્ટયને દેશ વડે પ્રતિષેધથી કહે છે તથા ઉપકમના અભાવ વડે છડામરણને કરે છે. આ પાંચમો હેતુ સ્વરૂપથી જ કહ્યો. તથા પાંચ હેતુઓ, હેતુના ભાવ વડે વિકતા ન કરાયેલ ધૂમાદિને જાણે છે કારણ કે કેવલીપણાને લઈને જે અનુમાનનો વ્યવહાર કરનાર નથી તે અહેતુ જ છે. એમ જે દેખે છે વગેરે જાણવું. નિરુપકમપણાથી હેતુરહિત અને અનુમાન વડે વ્યવહાર કરનાર ન હોવાથી કેવલી મરણને જે કરે છે તે પાંચમો અહેતું છે અહીં પાંચે અહેતુ પણ સ્વરૂપથી કહેલા છે. - - એ રીતે મોડVT • અહેતુ વડે - સૂગ પણ પૂર્વોક્ત રીતે અનુસરવું. શબ્દાર્થ માત્ર આ વ્યાખ્યા કરેલ છે, તવ તો યથાયોગ સર્વથા આવરણનો ક્ષય થવાથી બહુશ્રુતો જાણે. જેનાથી પ્રધાન બીજા નથી તે અનુત્તર. તેમાં પ્રથમના બે ક્રમશઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણનો ક્ષય થવાથી પછીના બે - મોહનીયના ક્ષયથી કેમકે તપ એ ચારિત્રનો ભેદ છે અને કેવલીને અનુત્તર તપ શૈલેશી અવસ્થામાં શુક્લ ધ્યાનના ભેદ સ્વરૂપ છે. કેમકે ધ્યાન એ અત્યંતર તપનો ભેદ છે. વીર્ય તો. ૧૬૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વીયતરાય કર્મના ફાયથી થાય છે. -- કેવલીના અધિકારી તીર્થકર સંબંધી સૂત્રો કહે છે • સૂત્ર-૪૪પ થી ૪૪૯ : [૪૪] પાપભ અરિહંતના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા - nિ નpમાં દેવલોકથી યતીને ગર્ભમાં ઉત્પન્ન થયા. ચિત્રમાં જન્મ્યા, ચિબામાં મુંs થઈને ગ્રહવાસ છોડી અણગાર dજ્યા પામ્યા, ચિત્રામાં અનંત અનુત્તર, અવ્યાબાધ, નિરાવરણ, કૃન, પતિપૂર્ણ પ્રધાન કેવલજ્ઞાન-દનિ ઉત્પન્ન થયા, ચિત્રા નક્ષત્રમાં જ નિર્વાણ પામ્યા. પુuદત સિવિધિ અરિહંતના પાંચ કલ્યાણક મૂલ નામમાં થયા. મૂલ નક્ષત્રમાં દેવલોકથી સ્ત્રની ગર્ભમાં આવ્યા. એ રીતે પૂર્વવતુ જાણવો. [૪૪] અરિહંત - પાપભના ત્રિામાં, પુષ્પદંતના મૂલમાં, શીતલના પૂવષાઢામાં, વિમલના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં [પાંચ કલ્યાણક થયા.) [૪૪] અરિહંત-અનંતજિનના રેવતીમાં, ધર્મના પુષ્યમાં, શાંતિના ભરણીમાં, કુથના કૃતિકામાં, અરના રેવતીમાં [પાંચ કલ્યાણક થયા.) [૪૮] અરિહંત-મુનિસુવતના શ્રવણમાં, નમિના અશ્વિનીમાં, નેમિના ચિત્રામાં, પાના વિશાખા નઝામાં [પાંચ લ્યાણક થયા.] [૪૪૯] શ્રમણ ભગવંત મહાવીરની પાંચ ઘટના ઉત્તરાફાગુની નક્ષત્રમાં થઈ . ઉત્તરાફાગુનીમાં દેવલોકથી સ્ત્રીને ગર્ભમાં આવ્યા, ઉત્તરાફાગુનીમાં એક ગભથી બીજ ગર્ભમાં સંહરાયા, ઉત્તરાફાગુનીમાં જન્મ્યા. ઉત્તરાફાગુનીમાં મુંક થઈને યાવતું દil લીધી. ઉત્તરાફાગુનીમાં અનંત અનુત્તર ચાવતું પ્રધાન કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા. • વિવેચન-૪૪૫ થી ૪૪૯ : સૂત્રો સુગમ છે. વિશેષ આ - પાપભ, ઋષભ આદિમાં છે, તેના ચ્યવન આદિ પાંચ દિવસોમાં ચિત્રા નક્ષત્ર છે જેને તે પંચયિત્ર. - x - ચુત - અવતર્યા. નવમા વેયકથી ૩૧ સાગરોપમ સ્થિતિક દેવમાંથી ચ્યવીને ગર્ભમાં આવ્યા. કૌશાંબી નગરીમાં ધર' રાજાની સુશીમા નામે પત્નીની કૃક્ષિમાં મહા વદ છઠે ઉત્પન્ન થયા. કાર્તિક વદ બારસે જમ્યા. તથા કેશ, કષાયાદિ અપેક્ષાએ મુંડ થઈને ઘેરથી નીકળીને સાધુપણાને પામ્યા અથવા કારતક વદ તેરસે અણગારપણાથી પ્રવ્રુજિત થયા. તથા અનંત પયયવાળુ હોવાથી અનંત, બધાં જ્ઞાનોમાં ઉત્તમ હોવાથી અનુત્તર, પતિપાતી હોવાથી નિર્ણાઘાત, સર્વથા સ્વ આવરણનો ક્ષય થવાથી અથવા કટ, ભીંત વગેરેના આવરણના અભાવથી નિવારણ, સકલ પદાર્થ વિષયત્વથી કૃસ્ત, પોતાના અવયવોથી પરિપૂર્ણ, પૂનમના ચંદ્ર માફક અખંડ એવી શયન • અન્ય જ્ઞાનોના અસહાયવથી એકલું અથવા સંશુદ્ધપણાથી. આ કારણે પ્રધાન, તે કેવલજ્ઞાન અને દર્શન, •x - ચૈત્રસુદ પૂનમે ઉત્પન્ન થયું. માગસર વદ-૧૧, મતાંતરે ફાગણવદ ચોથે નિવણિ પામ્યા. • • આ પ્રમાણે પુષ્પદંતનું સૂત્ર પણ કહેવું. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૫//૪૪પ થી ૪૪૯ ૧૬૯ * * * * ત્રણ સૂત્ર સંગ્રહણિ ગાયા વડે અનુસરણીય છે. શેષ સૂગના પાઠને બતાવવા માટે, પડાપ્રભના ચ્યવનાદિ પાંચ સ્થાનકોમાં ચિના નબ છે, ઇત્યાદિ ગાથાનો અક્ષરાર્થ કહેવો. સૂત્રપાઠ પહેલા બે સૂત્રનો સાક્ષાત દેખાડેલ જ છે. તે મુજબ • x• બીજા તીર્થકરોનો સૂરપાઠ કહેવો. વ્યાખ્યા આ પ્રમાણે - પુષ્પદંત નવમાતીર્થકર આનતકલાથી ૧૯-સાગરોપમની સ્થિતિપૂર્ણ કરી ફાગણ વદ નોમે મૂળ નક્ષત્રમાં વ્યા, વીને કાકંદીનગરીમાં સુગ્રીવ સજાની રામા નામની ભાયમાં ગર્ભપણે ઉત્પન્ન થયા, મૂલ નક્ષત્રમાં માગસર વદ પાંચમે જન્મ્યા. મૂતનાગમાં જેઠ સુદ-૧૫, મતાંતરે માગસર વદ-૬ પાંચમે જન્મ્યા. મૂલનમાં જ કાર્તિક સુદ ત્રીજે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આસો સુદ નોમે મતાંતરે વૈશાખ વદે છ નિર્વાણ પામ્યા. શીતલનાથ દશમાં તીર્થકર - પ્રાણતકા - ૨૦ સાગરોપમ સ્થિતિ - પૂર્વાષાઢા નક્ષત્ર - વૈશાખ વદ-૬ - ચ્યવન, ભક્િલપુર, દેટરથ રાજા, નંદારાણી, મહાવદ-૧૨ જન્મ, મહાવદ-૧૨-દીક્ષા, પોષસુદ મતાંતરે વદ-૧૪-કેવલજ્ઞાન, શ્રાવણ સુદ-૫ મતાંતરે શ્રાવણ વદ-૨-મોક્ષ. - x • x • x • ઇત્યાદિ વૃત્તિ સરળ છે - x - અનુવાદ કર્યો નથી. સ્થાન-૫ - ઉદ્દેશો-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પાંચ કારણે કરો - જ્ઞાન પ્રાપ્તિ માટે, દર્શન પુષ્ટિ અર્થે, ચાઅિ રક્ષાર્થે, આચાર્ય-ઉપાધ્યાયનું મરણ થતા બીજ આચાર્ય-ઉપાધ્યાયના આઘાર્થે આચાર્યઉપાધ્યાયની વૈયાવચ્ચ કરવા માટે. • વિવેચન-૪૫૦,૪૫૧ : [૪૫] આ સૂત્રનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂઝમાં કેવલી નિસ્થિ સંબંધી વસ્તુ કહી, અહીં છવાસ્થ નિર્ઝન્ય સંબંધી કહે છે. આ રીતે નિકટના સૂત્ર સાથે સંબંધ જોડવો. - સૂત્રની વ્યાખ્યા સળ છે. વિશેષ આ - કો નહીં - X - X • ગ્રંથિથી નીકળેલા તે નિર્ઝન્ય અર્થાત્ સાધુ, નિન્જી-સાધ્વી. અહીં પ્રાયઃ બંનેનું તુલ્ય અનુષ્ઠાનવ છે તે બતાવવા માટે વા શબ્દ છે. HT - નામથી કહેવાતી, નજીકમાં રહેલ. ડટ્ટ - સામાન્યથી કહેલ જે મહાનદીઓ. rfપતા - પાંચ એમ ગણેલી. નતા - સ્પષ્ટ કરેલ - ગંગા આદિ. મહાઈવા - બહ પાણી હોવાથી મહા સમુદ્રવતુ અથવા સમુદ્રમાં જનારી તે મહાવિા, મહાનર - ઘણી ઉંડી માસમાં બે - ત્રણ વખત. ઉત્તરતું - તરીને જવું તરતું - નાવ વડે જવું અથવા એક વખત ઉતરવું અને અનેક વખત ઉતરવું. સંયમના ઘાતનો સંભવ હોવાથી ન લે. વળી શબલ ચાત્રિ થવાથી. કહ્યું છે એક માસમાં નાભિ પ્રમાણ જળમાં ઉતરવારૂપ ત્રણ વખતના ઉદક લેપને કરતો ચાઅિને મલિન કરે છે. - આ સૂત્ર વિશે કાભાષ્ય ગાથા-સૂત્રોક્ત ઉદ્દિષ્ટ નદીઓ ગણીને પાંચ કહેવાઈ છે તે ગંગા અાદિ ઘણા જળવાળી છે આ પાંચના ગ્રહણથી બીજી પણ મહાસલિલા સૂચવેલી જાણવી. હવે તેના દોષ કહે છે - નદીમાં હિંસક જીવો, મત્સ્ય, મગરાદિ હોય છે. તેઓ નાવને જળમાં લઈ જાય છે અથવા શરીર-ઉપધિ આદિને કે નાવને ચોરનારા હોય છે. છે સ્થાન-૫ ઉદ્દેશો-૨ છે. - X - X - X - X - o પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો આરંભે છે. તેનો સંબંધ આ છે - અનંતર ઉદ્દેશામાં વિવિધ જીવ વક્તવ્યતા કહી, અહીં પણ તે જ કહે છે. તે સંબંધે આવેલ આ બીજા ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે– • સૂત્ર-૪૫૦,૪૫૧ - [૪૫] સાધુ, સાળીઓને આ કહેતી, સંખ્યા કરેલી, સ્પષ્ટ નામવાળી સમુદ્ર જેવા જળવાળી પાંચ મહાનદીઓ એક માસમાં બે, ત્રણ વખત કરવાનું કે નાવાદિ વડે ઉતરવાનું ન કહ્યું - ગંગા, યમુના, સરસ્વતી, ઐરાવતી, મહી. પાંચ કારણે ઉતરવી કહ્યું ભયમાં, દુર્મિક્ષમાં, કોઈના દ્વાર પીડા કરાતા, નદીના પ્રવાહમાં વહેતા કોઈને કાઢવા માટે, કોઈ અનાર્ય દ્વારા પીડા કરાતા. [૫૧] સાધુ, સાતીને પ્રથમ વાકાળમાં ગ્રામાનુગામ વિહાર કરવો ન કહ્યું, પણ પાંચ કારણે કહ્યું - ભયમાં, દુર્મિક્ષમાં ચાવતુ અનાર્ય દ્વારા પીડા પહોચાતા... વાવાસ રહેલ સાધુ-સાદનીને ગ્રામાનુગ્રામ વિહાર કરવો ન કહ્યું, પણ હવે અપવાદ કહે છે - જય - સજા તેમજ હેપી આદિથી ઉપધિ આદિના અપહરણનો ભય ઉત્પન્ન થતા. ૩fક્ષ - ભિક્ષાનો અભાવ થતા. પબન - કોઈ પીડા કરે અથવા અંતભૂતકારિત હોવાથી અથવા પ્રવાષેત્ - કોઈ હેપી તે જ ગંગા આદિમાં નાંખે. મોfa - ગંગાદિ નદી ઉસ્માર્ટપણે આવે ત્યારે તેમાં તણાઈને આવે ત્યારે, નાનું - જીવન અને સાત્રિનો નાશ કરનાર પ્લેય. આદિ વડે પરાભવ પામેલા કે પ્લેચ્છો આવે ત્યારે. - આ પાંચ પુષ્ટાલંબન છે. આવા કારણે તે નદીઓને તરવામાં દોષ નથી. કહ્યું છે - પડનારને જે આશ્રયભૂત તે આલંબન. ગતદિમાં પડતો પુષ્ટાલંબનથી આત્માને ધારે છે. આ આલંબનસેવી યતિ અશઠ ભાવને ધારણ કરે છે. પણ આલંબન સિવાય ખલિત થયેલો દુષ્ટ સ્થાનમાં પડે છે. એ રીતે નિકારણ સેવી અગાધ ભવસાગરમાં પડે છે. [૪૫૧] અષાઢ અને શ્રાવણ બે પ્રાવૃત્ ઋતુ છે. તેમાં અષાઢ તે પ્રથમ પ્રાવૃત્ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૫/૨/૪૫૦,૪પ૧ ૧૧ ૧ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અથવા ઋતુમાં પ્રથમ તે પ્રથમ પ્રાવૃત્ અથવા ચાતુર્માસ પ્રમાણ વષકાળ પ્રાટ કહ્યો છે. તેમાં ૩૦ દિવસ પ્રમાણ પ્રાવ બીજા ભાગમાં છે તેમાં વિહાર કરીને જવું ન જ કલો. પહેલા ભાગમાં ૫૦ દિન પ્રમાણમાં પણ ૨૦ દિન પ્રમાણવાળા કાળમાં જવું ન કહે, કેમકે પૃથ્વી જીવોથી વ્યાપ્ત હોય છે. કહ્યું છે - વીસ દિવસ અથવા પચાસ દિવસ અનભિગ્રહિત છે, પણ પછીનો કાળ અભિગૃહિત છે, ગૃહસ્થોને યાવત્ કારતક પૂનમ સુધી રહેવાનું જણાવવું. કોઈ મરકી આદિ ઉપદ્રવો વડે નીકળવું સંભવે છે અનભિગૃહિત કાળ છે. કહ્યું છે - અશિવ આદિ કારણોથી અથવા વરસાદનો યોગ્ય આરંભ ન થયો હોય તો ૨૦ દિવસ અને અધિકમાસ હોય તો ૫૦ દિવસ અનભિગ્રહિત રહે. -- વર્ષાકાળમાં વિહાર કરવામાં લાગતા દોષો છકાય જીવની વિરાધના, કાદવમાં કે વિષમ સ્થાનમાં પડવું, ખીલા કે કાંટાઓમાં પગ વિંધાય, નદી આદિના પ્રવાહમાં તણાવું પડે, માર્ગમાં અભિપાત થાય, ભીંજાવાના ભયે વૃક્ષાશ્રય લે તો વૃક્ષનું વાયુથી પડવાનું બને, શ્રાપદ ભય, અન્ય લોકોને ચોર કે ગુપ્તચરની શંકા, અકાયવિરાધના, અગ્નિ આરંભ ઇત્યાદિ • x • અનેક દોષ સંભવે છે. તેથી પ્રાવૃત્ ઋતુને વિશે શું કરવું ? તે કહે છે - અવધિ ભૂત એક ગામથી આગળના ગામોનું ઉલ્લંઘન ન કરવું તે પ્રામાનુગામ. તે ગામની પરંપરા વડે અથવા એક ગામથી બીજુ ગામ લઘુ અને પાછળથી વસેલ તે અનુગ્રામ તે ગ્રામાનુગામે વિહાર કરવો ન કહ્યું. તે ઉત્સર્ગ માર્ગ. અપવાદ માર્ગ : પૂર્વવતું. વિશેષ આ - ગામમાંથી કોઈ બહાર કાઢે અથવા પાણીનો પ્રવાહ આવતા નાશી જવું પડે. કહ્યું છે કે - માનસિક પીડા હોય, દુર્મિક્ષ હોય, ભય હોય, પ્રાણીનો મહાપ્રવાહ આવે, કોઈ દ્વેષી પરાભવ કે તાડન કરે તો સાધુ વર્ષાકાળમાં પણ વિહાર કરે. વષકાળમાં વૃષ્ટિ તે વર્ષોવર્ષો અથવા વષકાળમાં આવાસથી રહેવારૂપ તે વર્ષાવાસ, તે જઘન્યથી કાર્તિક સુધી ૩૦ દિવસ પ્રમાણ, મધ્યમવૃત્તિથી ચાતુમતિ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત છે. કહ્યું છે - જઘન્યથી 90 દિવસ થાય, એંસી-નેવું- કે ૧૨૦ દિવસ એ બધા મધ્યમ છે. જો માગસરમાં વૃષ્ટિ થાય તો અપવાદે દશ દિન રહે, એ રીતે બીજા-બીજા દશ દિવસથી ૩૦ દિવસ રહે તે જ્યેષ્ઠાવગ્રહ કહ્યો અને જ્યાં માસકલા કરેલ હોય, ત્યાં જ કારણે વર્ષાવાસ સ્થિત રહે અને કારણના આલંબનથી પછી પણ માસ પર્યord રહે તો છમાસિક જ્યેષ્ઠાવગ્રહ. Twitવવા- ર - સમસ્તપણે, પત - રહેલાઓને અર્થાતુ પર્યુષણા કલા વડે નિયમવાળી વસ્તુને ગ્રહણ કરનારા મુનિઓને પર્યુષણા ક૫ તે ઉણોદરતાનું કરવું, નવ વિગઈઓનો પરિત્યાગ કરવો. પીઠ-ફલક-સંતાકનું ગ્રહણ, ઉચ્ચારદિ સંબંધી માત્રકનું ગ્રહણ, લોચ, શિયદીક્ષા ન આપવી, પહેલાં લીધેલ ભસ્મ-રાખ ડગલાદિનું તજવું, નવીન ઉપકરણ ગ્રહણ કરવું, પાંચ કોશથી આગળ જવાનું તજવું. કહ્યું છે નિશીય સૂત્રમાં દ્વાર ગાથા છે - દ્રવ્ય સ્થાપના તે આહાર વિશે ઉણોદરતા, વિગઈ ત્યાગ, સંસ્કારક-માત્રકનું ગ્રહણ, લોચકરણ, સચિત અચિતનું વોસિરણગ્રહણ-ધારણ આદિ. જ્ઞાન એ જ અર્થ - પ્રયોજન છે જેને તે જ્ઞાનાર્થ, તેનો જે ભાવ તે જ્ઞાનાર્થતા, જ્ઞાનાર્થપણા વડે, અન્ય આચાયિિદ પાસે અપૂર્વ શ્રુતસ્કંધ છે તે આચાર્ય, ભક્ત પ્રત્યાખ્યાન કરવાની ઇચ્છાવાળો છે, તે કારણથી તેની પાસેથી જો શ્રુતસ્કંધ ગ્રહણ ન કરાય તો તે આચાર્યાદિથી શ્રુતસ્કંધનો નાશ થાય, આ કારણે તેને ગ્રહણ કરવા ગ્રામાનુગ્રામ વિચરવું કલો એ રીતે દર્શનના પ્રયોજન વડે - દર્શન પ્રભાવક શાસ્ત્રાર્થીપણા અને ચારિત્રાતાથી તો જે ક્ષેત્રમાં રહેલ હોય તે ક્ષેત્રની અનેષણા અને શ્રી આદિના દોષ વડે દુષ્ટતાથી ચાસ્ત્રિની રક્ષા માટે તેમજ તે સાધુના-X• આચાર્ય કે ઉપાધ્યાય મરણ પામે, તે કારણથી ગચ્છમાં અન્ય આચાર્યાદિના અભાવથી અન્ય ગણનો આશ્રય કરવા માટે કે તે સાધુનો આચાર્યાદિ વિશ્વાસ પામેલ હોય તે કારણથી અત્યંત રહસ્ય કાર્ય કરવાને તથા ચોમાસામાં ક્ષેત્રથી બહાર રહેનારા આચાર્ય-ઉપાધ્યાયોના વૈયાવચ્ચે કરવા માટે આચાર્યાદિ વડે મોકલેલ સાધુને વિહાર કરવો જો. કહ્યું છે - અશિવ, આહારની પ્રાપ્તિ, રાજપ, ભય, ગ્લાનિ અથવા જ્ઞાનાદિ ત્રણને માટે, આચાર્યાદિનું મરણ કે તે મોકલે ત્યારે વિહાર કલો. • સૂત્ર-૪૫ર : પાંચ અનુઘાતિક કહ્યા છે - હસ્તકર્મ કરનારને, મૈથુન સેવનારને, રાત્રિભોજન કરનારને, સગારિકપિંડ ભોગવતો, રાજપિંડ ભોગવતો. • વિવેચન-૪૫ર : અપાશ્વ - જે તપ વિશેષને લઘુકરણ રૂપ ઉદ્ઘાત નથી તે - શ્રુતમાં કહ્યું છે તેમ પ્રાયશ્ચિત તપ આપવું છે. તે પ્રતિસેવા વિશેષથી જેને છે તે અનુદ્ઘાતિકો. • (૧) હસ્તકર્મ, સિદ્ધાંત પ્રસિદ્ધ છે, તેને કરતો. (૨) મૈથુન-અતિક્રમ આદિ વડે અબ્રહ્મને સેવતો, (૩) ખવાય તે ભોજન, સત્રિને વિશે તે રાત્રિભોજન, તે દ્રવ્યથી અશનાદિ, ફોનથી સમય ક્ષેત્રમાં, કાળજી-ચતુર્ભગ છે દિવસે લીધું દિવસે ખાધુ, દિવસે લીધું - રમે ખાધું, રાત્રે લીધે દિવસે ખાધુ અને રણે લીધું રાત્રે ખાધું. ભાવથી - રાગદ્વેષ વડે ભોજન કરતો. અહીં ત્રણ ગાયા વડે દોષો જણાવ્યા છે તે ગાયા તને સામા પાTI, જો કે પ્રાસુક દ્રવ્ય હોય, તેમાં કંયુઆ, પનક આદિ દુ:ખે કરી જોઈ શકાય તેવા હોય છે. વળી પ્રત્યક્ષ જ્ઞાની-કેવલી આદિ પણ રાત્રિભોજન પરિહરે છે. જો કે દીવા આદિના પ્રકાશથી કીડી આદિ જોઈ શકાય છે, તો પણ નિશ્ચયે અનાચીણ છે કેમકે તેથી મૂલવતની વિરાધના થાય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ પ/ર/પર ૧૩૩ ૧૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ (૪) ૩ “ITY - ગૃહસહિત વર્તે તે સાગાર, તે જ સાગારિક - શય્યાતર, તેનો પિંડ-આહાર અને ઉપધિ ન કો. તે સિવાયની વસ્તુ શય્યાતરની ન થાય. કહ્યું છે • વાસ, રાખ, વ્રણ, મલ્લક, શય્યાસંસ્કાર, પીઠ, લેપ અને ઉપધિ સહિત શિષ્ય - આ વસ્તુ શય્યાતર પિંડરૂપ ગણાતી નથી. સાગારિક પિંડને ભોગવતા આ દોષો લાગે - તીર્થકરે નિષેધેલ હોવાથી આજ્ઞા ભંગ, નજીકમાં વસવાથી ગૃહસ્થના ઘરના આહારને જાણે છે, પરિચયથી ઉદ્ગામાદિ દોષની શુદ્ધ ન થાય, આહાર લોલુપતા, શય્યાતરનું ઘર ન છોડે, લાઘવતા થાય અને વસતિ દુર્લભ બને કે તેનો છેદ થાય. કેટલાંક શય્યાતર પિંડ પ્રતિબંધના નિરાકરણ દોષને કહે છે, કોઈ તેમાં અગ્રહણના ગ્રહણથી આસક્તિ દોષ કહે છે. કોઈ આવર્જન દોષ કહે છે આદિ. સજાનો પિંડ તે રાજપિંડ, તેને ભોગવે. અહીં ચકવર્તી આદિ રાજા જાણવા. કહ્યું છે - જે મૂઘભિસિક્ત હોય, સેનાપતિ આદિ પાંચ સહિત રાજ્ય ભોગવતો હોય તેના ઘરનો આહાર વર્જવો છે. તેનાથી વિપરીત રાજા માટે ભજના. - હવે પિંડનું સ્વરૂપ કહે છે - અશન, પાન, ખાન, સ્વાદિમ તથા વસ્ત્ર, પાત્ર, કંબલ અને જોહરણ આ આઠ પ્રકારે રાજપિંડ છે. દોષ - આજ્ઞાભંગ આદિ, ઈશ્વર આદિ દ્વારા પ્રવેશ આદિ વ્યાઘાત, મંગલપણાની બુદ્ધિ વડે હેલણા, પ્રેરણા લોભ, એષણા વ્યાઘાત, ચૌરદિ શંકા. • સુગ-૪૫૩ - પાંચ કારણે શ્રમણ નિન્જ, રાજાના અંતઃપુરમાં પ્રવેશે તો આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી : (૧) નગર પરૌંચથી ઘેરાયેલ હોય તેથી નગરના દ્વાર બંધ કરાયા હોય, ઘણાં શ્રમણ-બ્રાહ્મણ આહારૂાણી માટે ક્યાંય પ્રવેશ-નિગમન કરી ન શકતા હોય તો વિજ્ઞપ્તિ કરવાને અંતઃપુરમાં જઈ શકે છે. (પ્રાતિહાસિક પીઠ, ફલક, સંતાક આદિ પાછા આપવા રાજઆંતપુરમાં પ્રવેશે.. (3) દુષ્ટ આ% કે હાથી સામે આવતા ભયભીત થઈ અંતઃપુરમાં જાય.. (૪) કોઈ બીજી સહસા કે બળપૂર્વક હાથ પકડીને અંતઃપુરમાં પ્રવેશ કરાવે.. (૫) નગરની બહાર ભગીયા કે ઉધાનમાં ગયેલ સાધુને રાજાનું અંતઃપુર ચોતરફ વીંટીને કીડા કરવાનું કહે ત્યારે અંતઃપુરમાં રહેલ કહેવાય. આ પાંચ કારણે શ્રમણ નિગ્રન્થ યાવત્ અંતઃપુરમાં જતા આજ્ઞા ન ઉલ્લંઘે. • વિવેચન-૪૫૩ : આજ્ઞા કે આચારને ઉલ્લંઘે નહીં, નગર હોય, બધી દિશા-વિદિશામાં અથવા સર્વતઃ એટલે ચોતરફથી ગઢ વડે વીંટાયેલ હોવાથી અને દરવાજા બંધ કરેલા હોવાથી તપસ્યા કરે તે શ્રમણ. ‘ત હણો' એમ કહેવાની પ્રવૃત્તિ વડે માહણ અર્થાત્ મૂળગુણ-ઉત્તરગુણવાળા સંયતો અથવા શ્રમણ-શાક્ય આદિ, માહણ-બ્રાહ્મણો, સમર્થ થતા નથી. ભોજન કે પાણીને માટે નગરથી નીકળવાને તેમજ નગરથી બહાર ભિક્ષાકુળોમાં ભિક્ષા કરીને પાછા આવવા. તેથી તે શ્રમણ આદિને પ્રયોજનમાં તપુરમાં રહેલ રાજાને કે પ્રમાણભૂતસણીને નિવેદન કરવા માટે રાજાના અંતઃપુરમાં પ્રવેશે. અહીં શાક્ય આદિના પ્રયોજનમાં રાજાને જે નિવેદન કરવું તે અપવાદરૂપ છે કેમકે તેઓને અસંયત અને અવિરતપણું છે. આ નિવેદન કિંચિત્ આત્યંતિક સંઘાદિના પ્રયોજનને અવલંબન કરનારા માટે છે એમ જાણવું. તે એક. કાર્ય પૂર્ણ થવાથી જે પાછો લઈ જવાય તે પ્રતિહાર, પ્રયોજતત્વથી પ્રાતિહાસિક પીઠ આદિ, ફલક-ટેકા માટેનું પાટિયું. શા-સર્વાગીણ કુલકાદિ રૂ૫. સંતારક - ઘણું નાનું અથવા શય્યા-શયન, તેના માટે સંતાક તે શય્યા-સંતારક. * * * * • તે પાછા સોંપવા તપુરમાં પ્રવેશે, કેમકે જેની પાસેથી જે લાવેલ હોય તે ત્યાં જ મૂકવા યોગ્ય છે. તે બીજું. આવતા દુષ્ટ અશ્વાદિથી ભય પામીને અંતઃપુરમાં જાય તે ત્રીજું. બીજો કોઈ, અકસ્માત કે બળ વડે હઠથી - x • બંને ભૂજા પકડીને પ્રવેશ કરાવે તે ચોયું... નગરાદિથી બહાર બગીચા કે ઉધાનમાં ગયેલ નિર્ણને, આસન • વિવિધ પુષ્યજાતિથી શોભતો અને કાન - ચંપક વન આદિથી શોભતો. • x - ચોતથી વીંટીને કીડાદિ માટે ગયેલ વાસ કરે - આ પાંચમું કારણ.. આ નિગમન રહસ્ય છે. - અહીં ગ્રહણ સિવાય પીઠાદિનો અસંભવ હોવાથી તેનું ગ્રહણ પણ અહીં સંગ્રહ કરેલ જાણવું. અહીં ગાયા છે - સ્ત્રી ત:પુર ત્રણ પ્રકારે • વૃદ્ધ - તરુણ અને કન્યાઓનું. તે દરેક સ્વસ્થાન અને પરસ્થાનથી બે ભેદે. આ ઉક્ત પ્રકારના કોઈ પણ રાજ-અંતઃપુરમાં મુનિ પ્રવેશ કરે તે આજ્ઞાભંજક, મિથ્યાત્વ અને વિરાઘનાનો ભાજન બને. ગીતાદિ ઇન્દ્રિયોના વિષયમાં યિત જવાથી ઇ કે એષણાની શુદ્ધિ ન થાય. શૃંગાર કથાદિ કરતા સ્વને, પરને અને ઉભયને ઘણાં દોષો ઉત્પન્ન થાય તે સ્વસ્થાન સંબંધી દોષ. ગામ બહાર પરસ્થાનમાં રહેલ અંતઃપુરમાં ગયેલ સાધુને-પૂર્વોક્ત શૃંગારાદિ કથા કથન, અનેષણીય ગ્રહણાદિ દોષ થાય, ગર્વ, બાકુશિકત્વ, શૃંગાસ્થી પૂર્વકીડીતનું સ્મરણ આદિ દોષ લાગે. અનાભોગથી પ્રવેશે, વસતિ અભાવે પ્રવેશે, શય્યા સંસ્કારકાર્ચે પ્રવેશે, દુષ્ટ અશાદિ ભયથી પ્રવેશે, કુલ-ગણાદિ કાર્ય માટે પ્રવેશે. અંતઃપુર સંબંધી સૂટમાં આી વિષય કહ્યો. હવે સ્ત્રીવિષયક ક્રિયા સૂગ-૪૫૪ - પાંચ કારણે સ્ત્રી, પુરષ સાથે સમાગમ ન કરવા છતાં ગભને ધારણ કરે છે : (૧) મીની યોનિ અનાવૃત્ત હોય, પુરુષના ખલિત વીવાળા સ્થાને બેસે અને શુક્રાણુ યોનિમાં પ્રવેશી જાય. (૨) શુક યુગલ સંસ્કૃષ્ટ વા યોનિમાં પ્રવેશે (3) સ્વયં શુકમુગલને યોનિમાં પ્રવેશ કરાવે. (૪) બીજા કોઈ શુક Page #223 -------------------------------------------------------------------------- ________________ ૫/૨/૪૫૩ ૧૫ યુગલને યોનિમાં પ્રવેશ કરાવે. (૫) જળાશયમાં શીતળ જળમાં આચમન માટે કોઈ સ્ત્રી જાય અને તે સમયે તેની યોનિમાં શુક્રાણુ જાય. પાંચ કારણે સ્ત્રી, પુરુષ સાથે સહવાસ કરવા છતાં ગર્ભ ધારણ ન કરે - (૧) પાપ્ત ચૌવન (અતિકાંત ચૌવન, (૩) જન્મથી વંધ્યત્વ, (૪) જે રોગી હોય, (૫) દૌમનિસ્યા. આ પાંચ કારણે ચાવતું ન ધારણ કરે પાંચ કારણે સ્ત્રી, પુરુષ સાથે સહવાસ કરdf ગર્ભ ધારણ ન કરે : (૧) નિત્ય રજસ્ત્રાવ થતો હોય, (૨) કી રજસ્રાવ ન થતો હોય, (3) ગભશિયદ્વાર આવૃત્ત હોય, (૪) ગભશિયદ્વાર રોગગ્રસ્ત હોય, (૫) અનંગપતિસેવની હોય આ પાંચ કારણે સ્ત્રી, પુરષ સાથે સંભોગ કરવા છતાં ગર્ભવતી ન થાય. પાંચ કારણે સ્ત્રી ચાવતુ ગર્ભ ધારણ ન કરે : (૧) રજમાવકાળમાં યષિ સાથે સવિધિ સહવાસ ન કરે, (૨) યોનિદોષથી શુક્રાણુ નષ્ટ થાય, (3) પિત્તાધાન લોહી હોય, (૪) પૂર્વે દેવતા દ્વારા શક્તિ નષ્ટ કરાય, (૫) પુત્રફળને યોગ્ય કર્મ કરેલ ન હોય. - આ પાંચ કારણે સ્ત્રી યાવતુ ગર્ભ ધારણ ન કરે. • વિવેચન-૪૫૪ : ઉક્ત ચારે સૂત્રો સરળ છે. વિશેષ આ - (૧) વિવૃત્ત - અનાચ્છાદિત, તે ઉત્તરીય વસ્ત્રાદિની અપેક્ષાએ પણ હોય, આ કારણથી ૩: શબ્દ વડે વિશેષિત કરાય છે દુષ્ટ રીતે વરરહિત - સર્વથા વસ્ત્રરહિત સ્ત્રી અથવા ખુલ્લા સાથળવાળી તે દુર્વિવૃતા, જે સ્ત્રી દુર્વિવૃતા હોય અને વિરૂપપણે બેઠેલી હોય. કોઈપણ રીતે પુરુષથી નીકળેલ શુકના પુદ્ગલવાળી ભૂમિ પાટ વગેરે આસન પ્રત્યે ગુહ્ય પ્રદેશ દબાવીને બેઠેલી હોય તે દુર્વિવૃત - દુર્નિયણા. કોઈ પુરુષથી નીકળેલ અને આસને રહેલ શુક પુદ્ગલો તે સ્ત્રીની યોનિના આકર્ષણ વડે સંગ્રહ કરે. (૨) વીર્યથી ખરડાયેલા વસ્ત્રને તે સ્ત્રી પોતાની યોનિમાં પ્રક્ષેપે, વાના ઉપલક્ષણથી તથાવિધ બીજું પણ કેશીની માતાના કેશવતુ ખણવા માટે કે તનિરોધ માટે પ્રયોજાયેલ હોય તે પ્રવેશ થાય. (3) પુત્રની અર્થી હોવાથી અને શીલની રક્ષા કરનારી તે સ્ત્રી શુક પુદ્ગલોને સ્વયં યોનિમાં પ્રક્ષેપ... (૪) સાસુ વગેરે પુત્રને માટે તેણીની યોનિમાં વીર્યના પુદ્ગલોનો પ્રવેશ કરાવે... (૫) સિદ્ધાંતથી જલ અનેક પ્રકારે હોય માટે કહે છે - તળાવ આદિમાં રહેલ શીતળ જળ, તેના વડે આચમન-શુદ્ધિ કરનારી સ્ત્રીની યોનિમાં પાણીમાં રહેલા કોઈ શુક પુદ્ગલોનો પ્રવેશ થાય. - ઇત્યાદિ નિગમન (રહસ્ય છે. • (૧) પ્રાયઃ બાર વર્ષ સુધી આર્તના અભાવે અપાતું યૌવના હોય છે. (૨) પ્રાયઃ પંચાવન વર્ષથી ઉપર સ્ત્રી યૌવનને ઓળંગી જાય છે. કહ્યું છે - સ્ત્રીની જ મહિનામાં ત્રણ દિવસ સતત શ્રવે છે. બાર વર્ષથી આવે છે અને ૫૦-વર્ષથી ઉપર થાય પામે છે... પૂર્ણ ૧૬ વર્ષની સ્ત્રી, પૂર્ણ ૨૦ વર્ષના પુરુષ સાથે સંગ કરે તો • શુદ્ધ ગર્ભાશય, માર્ગ, ક્ત, શુક, વાયુ, હૃદય શુદ્ધ હોય તો - વીર્યવંત પુત્રને જન્મ આપે છે, તેથી ન્યૂન વર્ષવાળાથી રોગી, અપાયુ, અધન્ય ગર્ભ થાય અથવા થાય જ નહીં ૧૭૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અર્થાત ગભશિયાદિ ષક શુદ્ધ હોય તો શ્રેષ્ઠ ગર્ભ થાય છે. આ રહસ્ય છે. (3) જન્મથી આરંભીને બીજના અભાવવાળી તે જાતિ માં.. (૪) ગ્લાનપણાથી પશયિલ - રોગી તે ગ્લાન્ય પૃષ્ટા.. (૫) જેણીને શોકાદિ છે તે દમનસ્વિકા અથવા જેને શોકાદિ ઉત્પન્ન થયા છે તે દર્મનસ્વિતા. - (૧) નિત્ય - ત્રણ દિવસ નહીં પણ સદા તની પ્રવૃતિ જેણીને છે તે નિત્યઋતુકા.. (૨) જેને તરૂપ - ઋતુ વિધમાન નથી તે અતૃકા - તે આ - ઋતુ બાર રાત્રિ પર્યન્ત હોય, તેમાં પહેલી ત્રણ નિંદિત છે, અગિયારમી અને બેકી સંખ્યક સાત્રિમાં પુત્ર થાય અને અન્ય રાત્રિમાં પુત્રી થાય. તે દિવસો વીતી જતાં પાકમલ માફક ઋતુ જતા યોનિ સંકોચ પામે છે તેથી શુકને ગ્રહણ કરતી નથી. માસથી સંચિત ક્ત બે ધમની વડે ઋતુમાં આવે છે, વળી વાયુ, કંઈક કાળું અને દુર્ગન્ધી તને પ્રેરે છે.. () જેણીનું ગભશયના છિદ્ર રૂપ શ્રોત રોગથી નાશ પામેલ છે તે વ્યાપ શ્રોતા.. (૪) વાયુ આદિથી વ્યાપ્ત કે વ્યાવિદ્ધ - વિધમાન ગર્ભાશય પણ હણાયેલ શકિતવાળું. ઉક્તરૂપ શ્રોત જેણીને છે તે વ્યાદિગ્ધ શ્રોતા અથવા વ્યાવિધ શ્રોતા.. (૫) મૈથુનમાં પ્રધાન અંગ લિંગ અને ભગ છે તેના સિવાય અનંગ- કૃત્રિમ લિંગાદિ વડે અથવા મુખાદિ અનંગને વિશે સેવન જેણીને છે અથવા અન્ય-અન્ય પુરુષ સાથે અતિ કામસેવન કરનારી સ્ત્રી તે અનંગ પ્રતિસેવિણી - તવાવિધ વેશ્યા જેવી. • (૧) ઋતુકાળમાં વીર્યનું પતન થાય ત્યાં સુધી પુરુષને અતિ ન સેવે એવા સ્વભાવવાળી સ્ત્રી તે નોનિકામ પ્રતિષેવિણી.. (૨) તે સ્ત્રીની યોનિમાં પ્રાપ્ત શુક્ર પુદ્ગલો યોનિના દોષથી નાશ પામે છે અથવા પુરુષ ચિહ્નના વિરુદ્ધ પ્રવાહને લઈને યોનિથી બહાર પડતાં વિવંસ પામે છે. (3) સ્ત્રીનું લોહી અત્યંત પિત્તપ્રધાન હોય તે બીજ હિત છે.. (૪) ગર્ભના સમય પૂર્વે દેવના પ્રભાવ વડે ગર્ભધારણ શક્તિનો ઉપઘાત થાય અથવા દેવ અને કાશ્મણ દ્રવ્યનો સંયોગ તે દેવ કામણ. તેથી ગર્ભ ઘારણ ન કરે. (૪) પુત્રરૂપ ફળ તે પુત્રફળ અથવા જે કર્મનું પુનરૂપ ફળ છે તે પુત્રફળ તેને ન મેળવેલ હોય. અથવા નિર્વેદ એટલે લોભ તેથી પુગરૂપ ફળ જેનું છે, તે દાન પૂર્વ જન્મ આપેલ નથી, તેથી. સ્ત્રીના અધિકારી સાથ્વીની વક્તવ્યતાવાળું સૂત્ર કહે છે– • સૂત્ર-૪૫૫ - પાંચ કારણે - સાધુ - સાદવી એક્ટ સ્થાન, ભાષા, નિષધા કરે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. (૧) જેમ સાધુ-સાદdી કદાચિત કોઈ મહા લાંબી, નિર્જન, અનિચ્છનીય અટવીમાં પ્રવેશે, ત્યાં એકપણે સ્થાન, શય્યા, નિપધાને કરતા જિનાજ્ઞા ઉલ્લંઘતા નથી. () કેટલાંક સાધુ-સાધી ગામમાં, નગરમાં યાવતુ રાજધાનીમાં રહેવાને આવે, તેમાં કેટલાંકને વસતિ મળે અને કેટલાંકને વસતિ ન મળે તો તે સમયે એ સ્થાનાદિ કરતાં યાવતુ આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૫//૪૫૪ ૧૩૩ ૧૩૮ (3) કેટલાંક સાધુસ્સાની નાગકુમાર, સુવર્ણકુમારાદિના આવાસમાં રહેલા હોય ત્યાં એકમ સ્થાનાદિ કરતાં ચાવત જિનાજ્ઞ ઉલ્લંઘતા નથી. (૪) ચોરો દેખાય છે, તે વસ્ત્રને લેવાની બુદ્ધિએ સાદdીને ગ્રહણ કરવા ઇચ્છે છે, તેની રક્ષા માટે એકત્ર સ્થાનાદિ કરતાં આજ્ઞા ન ઉલ્લશે. (૫) યુવાનો દેખાય છે, તે મૈથુનબુદ્ધિએ સાળીને ગ્રહણ કરવા ઇચ્છે છે, તેની રક્ષાને માટે એકત્ર સ્થાનાદિ કરતાં ચાવત આજ્ઞા ન ઉલ્લંઘે. ઉક્ત પાંચ કારણે સ્થાનાદિથી યાવત જિનાજ્ઞા ઉલ્લંઘતા નથી. પાંચ કારણે વઅરહિત શ્રમણ નિન્જ, વસાવાળી સાદડીની સાથે રહેતા આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. તે આ - (૧) ક્ષિપ્તચિત્ત શ્રમણ નિન્થિ અન્ય સાધુ ન હોવાથી અલક, સચેલક સાળી સાથે વસતાં આજ્ઞા ન ઉલ્લંધે. - એ રીતે આ આલાપક વડે - (૨) પ્તિચિત, (૩) યક્ષાવિષ્ટ, (૪) ઉન્માદમાપ્ત, (૫) સાdી દ્વારા દીક્ષા અપાવાયેલ [ભાલ) શ્રમણ નિન્જ અન્ય સાધુ વિદામાન હોવાથી વાવાળી સાળી સાથે વસતા આજ્ઞા ન ઉલ્લંઘ.. • વિવેચન-૪૫૫ - સૂત્ર સુગમ છે. વિશેષ આ - (૧) એક્ટ, ટાઇ - કાયોત્સર્ગ કે બેસવું, સૈન - શયન, નિસf - સ્વાધ્યાયસ્થાન, ત્રેતયંત: - કરતા આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. અ0િ - હોય છે અથથ - કેટલાક પ્રશ્ન - અદ્વિતીય, આર્તિ - વિસ્તારવાળી, ઉમrfભવન • ગામ વગરની અથવા ન ઇચ્છવા યોગ્ય, તથા જયાં સાર્થ, ગોકુલાદિનું ગમનાગમન નાશ પામેલ છે, તે fછનાપાત્તા, જેનો લાંબો માર્ગ છે તે • x • અથવા જેને પાર ઉતરતા લાંબો કાળ જાય છે, તેવી અટવીમાં દુભિક્ષાદિ કારણે પ્રવેશેલ, તે અટવીમાં એકસાથે સ્થાનાદિ કરતા આગમોકd સામાચારીને ઉલ્લંઘતા નથી. | [3]જ્યાં રાજાનો અભિષેક થાય તે રાજધાની, ત્યાં નિવાસ પામેલ, કેટલાંક સાધુ-સાધ્વીઓ, વળી ગામાદિમાં ઉપાશ્રય - ગૃહપતિનું ઘર આદિ તથા ગૃહપતિના ઘર આદિમાં વસતિ ન મેળવીને કેટલાંક નાગકુમાર આવાસાદિમાં અતિ શૂન્યપણું હોવાથી કે ઘણાં મનુષ્યોના આશ્રયપણાથી અને નાયકપણું ન હોવાથી નિગ્રન્થીની રક્ષા માટે એકત્ર સ્થાનાદિ કરતાં આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. (૪) જે લુંટે છે તે આમોષકા - ચોરો દેખાય છે, તે ચોરો - અમે વોને ગ્રહણ કરશે એવી ઇચ્છાથી જ્યાં સાધ્વીઓને પકડવા ઇચ્છે છે ત્યાં સાધુઓ તેની રક્ષાને માટે એકત્ર સ્થાનાદિ કરે.. (૫) તથા મૈથુન પ્રતિજ્ઞા વડે (શેષ મૂવાર્થ મુજબ]. - આ અપવાદ સૂત્ર છે. હવે ભાષ્ય ગાથામાં ઉત્સર્ગ સૂત્ર અપવાદ સહિત કહે છે. ભજનાપદ ચારની મધ્યે એક સાધુ એક સ્ત્રી, બે સાધુ-બે સ્ત્રી, એક સાધુ - બે સ્ત્રી, બે સાધુ - એક સ્ત્રી તેમાંથી કોઈ એક ભાંગાયુક્ત થઈ સાધુ વિચરે કે સ્વાધ્યાય કરે (તેમજ) શાશનાદિ આહાર કરે, ઉચ્ચારાદિ આચરે, ખરાબ અને અસાધયુક્ત કોઈ કથા કહે, તો તેના દોષ બતાવે છે[6/12] સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ આજ્ઞા ભંગ- અનવસ્થાને પામે, મિથ્યાત્વ પામે, બે પ્રકારથી વિરાધનાને પામે, જેથી સાધુએ આ ચતુર્ભગી પદનો ત્યાગ કરવો. સાધુઓનો આ ઉત્સર્ગ માર્ગ છે, હવે અપવાદ માર્ગ કહે છે - આત્માના પતંગવમાં, ગ્લાનવમાં, ઉપસર્ગમાં, માર્ગરોધમાં, ચિત્તભ્રમમાં, ભયમાં, વરસાદમાં તથા વૃદ્ધ આદિના નિક્રમણમાં સાથે રહેવામાં દોષ નથી. (૧) ક્ષિતચિતવાદિ વડે અોલ, શોક વડે ક્ષિપ્તચિત, તેની સંભાળ કરનારા સાધુ વિધમાન નથી, તેથી સાધ્વીઓ પુગાદિની જેમ તેની સારી રીતે રક્ષા કરે છે. આ હેતુથી સાઘ પણ આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. -(૨) • હપના અતિરેકથી દંત ચિત્ત - (3) - ચક્ષાવિષ્ટ - (૪) વાતાદિ ક્ષોભી ઉન્મત્ત થયેલ, (૫) સાધવીએ કારણવશા પુત્રાદિને દીક્ષા અપાવેલ તે બાળપણાથી અયેલ અથવા તથાવિધ વૃદ્ધવાદિથી મોટો પણ અવેલ હોય. - અહીં ભાણોક્ત ઉત્સર્ગ અપવાદ આ રીતે જે સચેતક સાધુ, સચેલક સાળી સાથે સ્થાન, બેસવું, સ્વાધ્યાય આદિ કરે તો આજ્ઞાભંગાદિ દોષને પામે. સાળીની સામે જોવું, સંભાષણ કરવું, આહારદિ સંબંધી વિભિન્ન કથા વડે, વિરહયોગથી દોષ થવા પામે છે, શય્યાતરાદિ જોવે તો વસતિ ન આપે, અવજ્ઞા કરે ઇત્યાદિ. સચેલક સાધુ, યેલક સાધવી હોય તો પણ આ દોષો છે તો પછી એક નગ્ન હોય કે બંને નગ્ન હોય તો દોષનું કહેવું જ શું ? પસ્પર દૃષ્ટિ પ્રચારથી ચિત્તનો ક્ષોભ થતાં અનાચાર સેવન શક્ય બને. ઇત્યાદિ દોષો છે. હવે અપવાદ માર્ગ કહે છે - આત્માના પરતંત્રપણામાં, રોગમાં, ઉપસર્ગમાં, નગરના રોધમાં, રસ્તામાં, સાધ્વીએ અપાવેલ દીક્ષાવાળા સાધુને, સાધુઓના અભાવે એક્ટ રહેવું કશે. ઘર્મ અતિકમે નહીં, તેમ કહ્યું, અતિક્રમ આશ્રવરૂપ છે, માટે તેના દ્વારોને અને પ્રતિપક્ષે સંવરના દ્વારોને ઇત્યાદિ વર્ણન કરે છે– • સૂત્ર-૪૫૬,૪૫૭ : [૫૬] પાંચ આwવહારો કહ્યા છે. તે આ • મિત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ... પાંચ સંવર હારો કહ્યા છે. તે આ - સમ્યકd, વિરતિ, અપમાદ, અકષાયીત્વ, યોગી... પાંચ દંડ કહ્યા છે . અહિંડ, અનર્થદંડ, હિંસાઈડ, અકસ્માત દંડ, દષ્ટિવિપયસિ દંડ. ૪િપ પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - આરંભિકી, રિંગ્રહિકી, માયા પ્રત્યમિકા, પ્રત્યાખ્યાન ક્રિયા, મિથ્યાદશનિ પ્રત્યયા. મિયાર્દષ્ટિ નૈરયિકોને પાંચ ક્રિયાઓ કહી છે. તે આ • ચાવતુ મિયા દર્શન પ્રત્યયા. એ રીતે નિરંતર સર્વે દંડકોમાં ચાવતુ મિશ્રાદષ્ટિ વૈમાનિકોને [પાંચ ક્રિયાઓ કહી છે. • વિશેષ આ - વિકસેન્દ્રિયોને મિથ્યાદષ્ટિ વિશેષણ ન કહેવું. બાકીનું તેમજ જાણવું. પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - કાયિકી, અધિકરણિકી, હેષિકી, Page #225 -------------------------------------------------------------------------- ________________ પ/૧/૪પ૬,૪૫૩ ૧૬ ૧૮૦ સ્થાનાંગસુત્ર સટીકઅનુવાદ-૩/૨ પરિતાપનિકી, પ્રાણાતિપ્રતિકી... નૈરસિકોને પાંચ ક્રિયાઓ કહેલી છે એ પ્રમાણે નિરંતર વૈમાનિક પર્યન્ત પાંચ ક્રિયાઓ છે. પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - આરંભિકી યાવતું મિથ્યાદર્શન પ્રત્યયા... નૈરયિકોને પાંચ ક્રિયા છે યાવતુ વૈમાનિકને પાંચ ક્રિયા છે. પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - દષ્ટિા, પ્રષ્ટિા , પાતીત્યિકી, સામેતોપનિપતિકી, સ્વાહસ્તિકી... એ રીતે નૈરયિક યાવતુ વૈમાનિક. પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - નૈસૃષ્ટિકી, આજ્ઞાપનિકી, વૈદારણિકી, અનાભોગ પ્રત્યયા, અનવકાંક્ષ પ્રત્યયા. એમ યાવતું વૈમાનિક. પાંચ ક્રિયાઓ કહી છે તે આ - પ્રેમ પ્રત્યયા, હેપ પ્રત્યયા, પ્રયોગક્રિયા, સમુદનક્રિયા, ઈયપિથિકી... એ રીતે મનુષ્યોને પણ, બીજાને નથી. વિવેચન-૪પ૬,૪૫૩ : (૪૫૬] સૂત્ર સુગમ છે. વિશેષ આ - સાવ - જીવરૂપ તળાવમાં કર્મ જળનું આવવું તે આશ્રવ અયgિ કમનું બાંધવું. તેને દ્વારની જેમ દ્વારો - ઉપાયો તે આશ્રવ દ્વારો... તથા સંવરજી - જીવરૂપ તળાવમાં કમળનો નિરોધ તે સંવર, તેના દ્વારોઉપાયો તે સંવર દ્વારો - મિથ્યાત્વ આદિ આશ્રવોના ક્રમથી વિપરીત સમ્યકત્વ, વિરતિ, અપમાદ, અકપાયિત્વ, અયોગીવ - પ્રથમ અધ્યયનવતુ જાણવા. આત્મા અથવા અન્ય પ્રાણી જેના વડે દંડાય તે દંડ, તેમાં ત્રણ અને સ્થાવર જીવોની પોતાના કે બીજાના ઉપકારને માટે હિંસા તે અદિંડ, તેના વિપરીતપણે તે અનર્થદંડ. -- આ કરેલ હિંસાવાળો છે, હિંસા કરે છે, હિંસા કરશે એવા આશયથી જે સર્પ કે વૈરી આદિનો વધ, તે હિંસાદંડ. - અકસ્માત દંડ મગધ દેશમાં * * - આ શબ્દ પ્રસિદ્ધ છે, અહીં - - તે જ પ્રયોજેલ છે. તેમાં અન્યના વધ માટે પ્રહાર કર્યો હોય અને બીજાનો વધ થઈ જાય તે અકસ્માત દંડ... - આ શત્રુ છે, એ બુદ્ધિથી મિત્રનો પણ જે વધ થઈ જાય તે દૃષ્ટિ વિષયસ દંડ. આ દંડ. તેર ક્રિયા સ્થાનોમાં કહ્યા છે. માટે ક્રિયા સ્થાન કહે છે. [૪૫] તેર ક્રિયા સ્થાનોમાં પાંચ દંડરૂપે કહી બાકીની આઠ આ છે – (૧) મૃણાકિયા - પોતાની જ્ઞાતિ આદિ માટે જે જૂઠું બોલવું તે. (૨) સ્વ આદિ માટે અદત્ત લેવું તે અદત્તાદાન દિયા. (3) અધ્યાત્મ ક્રિયા - કોઈ કારણ વડે કંઈ પણ પરાભવ ન કરેલ પુરુષનું મન દુભાવવું. (૪) માન ક્રિયા • પતિ આદિ મદથી ઉન્મત્ત થયેલાનું બીજાને હીલનાદિકરણ. (૫) અમિસ્ત્રક્રિયા - માતા, પિતા, સ્વજનાદિનો અને અપરાધ છતાં દહનઅંકન-તાડન આદિ તીવ્ર દંડ કરવો. (૬) માયાક્રિયા - શઠતા વડે મન-વચન-કાયાનું પ્રવતવિવું તે. (૩) લોભકિયા - લોભાભિભૂત થઈને મહા સાવધ આરંભ, પરિગ્રહમાં પ્રવર્તવું. (૮) ઇયપિયિકી કિયા - ઉપશાંત મોહાદિનું જે એકવિધ-કર્મનું બંધન. * * વિશેષણ ન કહેવું. તેઓને હંમેશાં સમ્યકત્વના અભાવથી વ્યવચ્છેદ અભાવ છે અને સાસ્વાદના અભત્વ વડે કહ્યા નથી. (૧) કાયિકી - કાયપેટા, (૨) અધિકરણિકી - ખગાદિથી થનારી, (3) પ્રાપ્યુપિકી - જિન્યા, (૪) પારિતાપનિકી - દુ:ખ ઉત્પાદનરૂપ, (૫) પ્રાણાતિપાત - તે પ્રસિદ્ધ છે. (૧) દષ્ટિા - અશ્વાદિ ચિત્રકમદિ દર્શન માટે જવારૂપ, (૨) સૃષ્ટિના જીવાદિને રાગાદિ વડે પૂછતા કે સ્પર્શતા, (3) પ્રાતીત્યિકી - જીવાદિને આશ્રીને, (૪) સામંતોપતિપાતિકી - અશાદિ, સ્થાદિની લોકમાં ગ્લાઘા કરાતા અશ્ચાદિના માલિકને હર્ષ થવાથી, (૫) સ્વાહસ્તિડી, પોતાના હાથમાં ગૃહિત જીવાદિ વડે જીવને મારવાથી. (૧) નૈસૃષ્ટિકી - ચંદ્રાદિ વડે જીવ-જીવને કાઢવાથી, (૨) આજ્ઞાપતિકી - જીવ જીવોને મંગાવવાથી, (3) વિદારણિકા - જીવ અજીવોને વિદારવાથી, (૪) અનાભોગ પ્રત્યયા - ઉપયોગ વિના પાત્રાદિ લેતા-મૂકતા (૫) નવકાંક્ષ પ્રત્યયા - આલોક પરલોકના અપાયોની દકાર ન કરવાથી. (૧) પ્રેમ પ્રત્યયા - રાગના નિમિત્તવાળી, (૨) હેષ પ્રત્યયા - હેપના નિમિતવાળી, (3) પ્રયોગક્રિયા - કાયાદિના વ્યાપારો, (૪) સમુદાન ક્રિયાકર્મોનું ઉપાદાન (૫) ઇયપથિકી - યોગના નિમિત્તે થતો બંધ. આ પ્રેમ આદિ ક્રિયાપક સામાન્ય પદમાં છે, ચોવીશ દંડકમાં મનુષ્યપદમાં જ સંભવે છે ઇયપિયિક ક્રિયા ઉપશાંત મોહાદિ ત્રણ ગુણઠાણાવાળાને જ હોવાથી કહે છે કે . 3 મિત્યઅહીં એકેન્દ્રિય આદિને સામાન્યપણે ક્રિયા કહેલી છે તે પૂર્વભવની અપેક્ષાએ બધી પણ સંભવે છે એમ વિચારવું. -- દ્વિસ્થાનકમાં બે ભેદ વડે ક્રિયાનું પ્રકરણ કહેલું છે. અહીં તો પાંચ પ્રકાર વડે અને નરક આદિ ચોવીશ દંડકના આશ્રયથી કહ્યું છે, તેમ વિશેષ જાણવું. - - કમબંધના કારણભૂત ક્રિયા કહી. તેની નિર્જરા ઉપાયભૂત પરિા. • સૂત્ર-૪૫૮,૪૫૯ : [૫૮] પાંચ ભેદે પરિજ્ઞા કહી છે - ઉપધિ પરિજ્ઞા, ઉપાશ્રય પરિા , કષાય પરિજ્ઞા, યોગ પરિજ્ઞા, ભક્ત-પાન પરિજ્ઞા. [૪૫૯) વ્યવહાર પાંચ પ્રકારે કહ્યા - આગમ, શ્રત, આજ્ઞા, ધારણા, જીત.. જ્યાં સુધી આગમથી નિર્ણય થાય ત્યાં સુધી આગમ વડે જ વ્યવહાર કરવો... આગમથી નિર્ણય ન થતો હોય ત્યાં શ્રુતમાં પ્રાપ્ત હોય તો શુત વડે વ્યવહાર કરવો... જે શ્રત વડે નિણય ન થતો હોય તો આજ્ઞા વડે વ્યવહાર કરવો... આજ્ઞા વડે નિર્ણય ન થતો હોય તો ધારl અનુસર રોdહાર કરવો... ધારણાથી નિર્ણય ન થતો હોય ત્યાં જીત - આચાર અનુસાર વ્યવહાર કરવો. આ પ્રમાણે પાંચ વ્યવહારો થાપા - આગમથી યાવતુ જીતથી. તેમાં જેવા જેવા પ્રકારનો આગમ ાવતુ જીતવ્યવહાર તેનો હોય તેવા તેવા પ્રકારની વ્યવહારને પ્રવતતિ. વિશેષ આ - વિક્વેદ્રિય એટલે એક, બે, ત્રણ, ચાર ઇન્દ્રિયોમાં મિથ્યાદૃષ્ટિ Page #226 -------------------------------------------------------------------------- ________________ પ/ર/૪૫૮,૪૫૯ ૧૮૧ ૧૮૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/ હે ભગવન ! શ્રમણ નિન્ય આગમ વ્યવહારને જ પ્રમુખ માને છે તો આ પાંચ વ્યવહાર કેમ ? આ પાંચ વ્યવહારમાં જ્યારે જ્યારે જે જે પ્રયોજનમાં જે જે વ્યવહાર ઉચિત હોય તે તે અવસરે તે તે પ્રયોજનમાં સર્વ આશંસા રહિત ગીકૃ૮ વ્યવહારને સમ્ય રીતે પ્રવતરિતો શ્રમણ નિગ્રન્થ આજ્ઞાનો આરાધક થાય છે. • વિવેચન-૪૫૮,૪૫૯ : [૪૫૮] સૂત્ર સુગમ છે. વિશેષ આ - સારી રીતે જાણવું તે પરિજ્ઞા. અર્થાત્ વસ્તુના સ્વરૂપનું જ્ઞાન અને જ્ઞાનપૂર્વકનું પ્રત્યાખ્યાન. આ પરિજ્ઞા દ્રવ્યથી અને ભાવથી છે. તેમાં ઉપયોગરહિતને દ્રવ્યથી અને ઉપયોગવાળાને ભાવથી હોય છે. કહ્યું છે કે - “ભાવથી જાણવું અને પ્રત્યાખ્યાન કરવું તે ભાવપરિજ્ઞા છે. તેમાં ઉપધિ - જોહરણાદિ, તેથી અધિક, અશુદ્ધ કે સર્વ ઉપધિની પરિજ્ઞા તે ઉપધિપરિજ્ઞા. એ રીતે બાકીના પદો પણ જાણવા. વિશેષ એ કે - સંયમ આત્માના પાલન માટે જે સેવાય તે ઉપાશ્રય. આ પરિજ્ઞા વ્યવહારવાળાને હોય છે, તેથી વ્યવહારની પ્રરૂપણા [૪પ૯] વ્યવહરવું તે વ્યવહાર, વ્યવહાર - મુમુક્ષુની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ છે. અહીં તેનું કારણ હોવાથી જ્ઞાન વિશેષ પણ વ્યવહાર છે. (૧) TTTE - જેના વડે પદાર્થો જણાય છે. - કેવલ, મન:પર્યાય, અવધિ, ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વી રૂ૫. (૨) શેષ શ્રુત - આચાર પ્રકાદિ શ્રત, નવ આદિ પૂર્વોનું શ્રુતત્વ છતાં અતીન્દ્રિયાર્થ - જ્ઞાન હેતુપણાને લઈને કેવળજ્ઞાનવ અતિશયવાળું હોવાથી (આગમનો વ્યપદેશ કર્યો છે.) તે શ્રુત (વ્યવહાર). (3) જે અગીતાર્યની આગળ ગૂઢ અર્થવાળા પદો વડે દેશાંતરમાં રહેલા ગીતાને નિવેદન કરવા માટે અતિયાનું જણાવવું અને બીજા ગીતાર્થનું પણ તે પ્રમાણે પ્રાયશ્ચિત્તનું આપવું તે આજ્ઞા. (૪) સંવિજ્ઞ ગીતાર્થે દ્રવ્યાદિની અપેક્ષાએ જે અપરાધમાં જેવી રીતે જે વિશુદ્ધિ કરી હોય તેને અવધારીને જે અન્યપુરુષ, તે દોષમાં તેવી જ રીતે વિશુદ્ધિ કરાવે તે ધારણા અથવા ગચ્છ ઉપગ્રહકારીએ બતાવેલ સર્વે અનુચિત પ્રવૃત્તિના ઉચિત પ્રાયશ્ચિત પદોને વૈયાવૃત્ય કરનારા વગેરેનું જે ધારી રાખવું તે ધારણા. (૫) દ્રવ્ય-ફો-કાળ-ભાવ-પુરુષ પ્રતિસેવાની અનુવૃત્તિ વડે સેહનન, વૈર્ય આદિની હાનિની અપેક્ષાએ જે પ્રાયશ્ચિત દાત અથવા જે ગચ્છમાં સૂત્રથી ભિન્ન, કારણથી જે પ્રાયશ્ચિતનો વ્યવહાર પ્રવર્તેલ હોય અને બીજા ઘણા પુરુષો વડે પરંપરાને અનુસરાયેલ હોય તે જીત વ્યવહાર. આ સંબંધની ગાથા - જેમ ધીર પુરુષોએ આગમ અને શ્રત વ્યવહાર કહેલા છે તેમ હું કહું છું તે તમે સાંભળો, તે પ્રત્યક્ષ - પરોક્ષ બે ભેદે છે. પ્રત્યક્ષ પણ બે ભેદે છે - ઇન્દ્રિયજન્ય, નોઇન્દ્રિયજન્ય. ઇન્દ્રિય પ્રત્યા પણ શબ્દાદિ પાંચ વિષયમાં જાણવો. નોઇન્દ્રિય પ્રત્યક્ષ વ્યવહાર સંક્ષેપથી ત્રણ પ્રકારે - અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનરૂપ પ્રત્યક્ષ છે. જેના પરોક્ષ આગમ પણ પ્રત્યક્ષ જેવા હોય તે આગમ વ્યવહારી હોય છે. જેમ ચંદ્ર જેવા મુખવાળીને ચંદ્રમુખી કહે છે. જે ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વી શ્રુતધરો આગમ દ્વારા પરોક્ષ સંબંધી વ્યવહાર પ્રત્યે પ્રવર્તે છે તે ગંધહતિ સમાન છે... જેમ નિપુણ રન વણિક જે રન જેટલા મૂાનું છે તે સારી રીતે જાણે છે. તેમ પ્રત્યક્ષજ્ઞાની વડે અપાતા પ્રાયશ્ચિત્ત વડે પુરુષ શુદ્ધ થાય છે. પરમ નિપુણ (ભદ્રબાહુ સ્વામીએ એલ] કલ્પસૂઝ અને નિર્યુક્તિને જે અર્થથી જાણે છે તે વ્યવહારી અનુજ્ઞાત છે... ઉક્ત ઝનું અનુસરણ કરીને જેમ કહેવું છે તેમ વ્યવહાર વિધિનો પ્રયોગ કરે, તેને વીતરાગ ભગવંતોએ શ્રુતવ્યવહારી કહેલ છે. અપરાક્રમી, તપસ્વી જે શુદ્ધિકાકની સમીપે જવાને માટે સમર્થ નથી અને શુદ્ધિકારક પણ દેશાંતરી આવવા શક્તિમાન નથી. આલોચના કરવા ઇચ્છુક મુનિ દેશાંતર જવાને અશક્ત હોવાથી આલોચનાચાર્યની પાસે પોતાના શિષ્યને મોકલી કહેવવડાવે કે - “હે આર્ય! આપશ્રી પાસે હું શુદ્ધિ કરવાને ઇચ્છું છું... વ્યવહાર વિધિજ્ઞ તે આલોચનાચાર્ય શ્રુતાનુસાર તે શિષ્યને ગૂઢ પદો વડે આજ્ઞા આપીને - તેને તારે આ પ્રાયશ્ચિત્ત આપવું. [આ આજ્ઞા વ્યવહાર છે.] જે અન્યનું કરાતું શુદ્ધિકરણ જેમ જોયું હોય તે ધારી સખે. ફરી તેને તેવું કારણ ઉત્પન્ન થાય, ત્યારે તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-કારણ-પુરુષ વિષયમાં, તેવા પ્રકારે પ્રાયશ્ચિતને આપતો આરાધક થાય છે. [આ ધારણા વ્યવહાર કહેવાય છે.] પ્રકારમંતરે કહે છે - વૈયાવચ્ચકર શિષ્ય કે અન્ય મુનિને દેશ દેખાડતો વિચરનાર, દેશથી (અર્થપદોને વધારીને કાર્ય કરે છે તે [ચોથો ધારણા વ્યવહાર છે.] બહુશ્રુત પુરષો વડે અનેકવાર આચરીત, બીજાએ તેનો નિષેધ ન કરેલ હોય, આ પરંપરા પ્રવર્તેલ વ્યવહાર તે જીતવ્યવહાર છે. જે પ્રાયશ્ચિત, જે ગચ્છમાં આચાર્યની પરંપરાએ અવિરુદ્ધ હોય, યોગો બહુ વિધિવાળા છે [સામાચારી ભેદથી આ જીત વ્યવહાર છે આગમ આદિ વ્યવહારોમાં ઉત્સર્ગ અને અપવાદને કહે છે - કેવલ આદિ છમાંથી કોઈ પણ એક પ્રકાર, તે વ્યવહાર કરનારના કહેલ લક્ષણ, તે પાંચ વ્યવહારોની મળે અથવા તે પ્રાયશ્ચિતદાન આદિના વ્યવહાકાલમાં અથવા વ્યવહાર કરવા યોગ્ય વસ્તુના વિષયમાં કેવલ વગેરે આગમ હોય તેવા પ્રકારના આગમ વડે પ્રાયશ્ચિતદાનાદિ વ્યવહારને પ્રવતવેિ, પણ શેષ શ્રુતાદિ વડે નહીં. છ પ્રકારના આગમને વિશે પણ કેવલજ્ઞાનનો અવંધ્ય બોધ હોવાથી કેવલજ્ઞાન વડે વ્યવહાર કરે, તેના અભાવમાં મન:પર્યાય વડે, એવી રીતે પ્રધાનતરના અભાવમાં ક્રમશઃ બીજા વ્યવહારને પ્રવતવિ. હવે વ્યવહાર કરવા યોગ્ય આદિમાં તેને જો આગમ વ્યવહાર ન હોય તો જેવા Page #227 -------------------------------------------------------------------------- ________________ ૫/૨/૪પ૮,૪૫૯ ૧૮૩ પ્રકારનું તેમાં શ્રત હોય તેવા પ્રકારના શ્રુતજ્ઞાન વડે વ્યવહારને પ્રવતવિ. ઇત્યાદિ સામાન્યથી નિગમન છે. જેવા જેવા પ્રકારના આ આગમ આદિ વ્યવહાર હોય તેવા તેવા પ્રકારના વ્યવહારને પ્રવતવિ. આ વિશેષ નિગમન છે. આ પાંચ વ્યવહારો વડે વ્યવહરનારા ફલને પ્રશ્ન દ્વારા કહે છે - હે ભગવનું ! હવે બીજું શું કહો છો ? ભટ્ટાસ્કો કહે છે - પ્રતિપાદન કરે છે - કોણ ? ANTAવનો - ઉક્ત જ્ઞાન વિશેષ બલવાળા શ્રમણ - નિર્ગુન્હો કેવલી વગેરે. ધ્યેય. આગળમાં કહેવામાં આવનાર અથવા તે શું ? તે કહે છે ? - ત્રેવં - ઉક્તરૂપ. ઇ પ્રત્યાને. # - કોને ? પ્રાયશ્ચિત દાનાદિરૂપ પાંચ પ્રકારના વ્યવહારને સમ્યક રીતે પ્રવતવિતો, - કેવી રીતે ? સમ્યક્ તે પણ કેવી રીતે ? તે જણાવે છે - જે જે અવસરમાં જે જે પ્રયોજનને વિશે અથવા ક્ષેત્રને વિશે જે - જે ઉચિત છે તેને તે - તે કાળમાં, તે - તે પ્રયોજનાદિમાં. કેવા પ્રકારને ? તે કહે છે - સર્વ આશંસારહિત પુષ્પો વડે માંગીકાર કરાયેલ એવા તે અનિશ્રિતોપાશ્રિત વ્યવહારને અથવા નિશ્રિત-શિષ્યવાદિથી સ્વીકારેલા અને ઉપાશ્રિત-વૈયાવૃત્યનુ કરવાપણું આદિ વડે અત્યંત સમીપમાં રહેલ તે નિશ્રિતોપાશ્રિત - અથવા - નિશ્રિત એટલે રાગ અને ઉપાશ્રિત એટલે દ્વેષ, આ બે અથવા - નિશ્રિતઆહારાદિ મેળવવાની ઇચ્છા અને ઉપાશ્રિત - શિષ્યના પ્રતીચ્છક કુલ આદિની અપેક્ષા, તે બે જેમાં નથી તે અનિશ્રિતોપાશ્રિત. -x - સર્વથા પક્ષપાત રહિતપણે જેમ છે તેમ વ્યવહાર પ્રવતવિ. અહીં પૂજ્ય કહે છે - રાગ સહિત તે નિશ્રાવાળો અને હેલસહિત તે ઉપાશ્રિત છે. - અથવા - મને આહારાદિ નહીં આપશે તે નિશ્રા અને શિષ્ય થશે એવી ઇચ્છાવાળો અથવા કુલ વગેરેની અપેક્ષાવાળો તે ઉપડ્યા. ઉમાશા - જિનેશ્વરના ઉપદેશરૂપ આજ્ઞાનો આરાધક થાય છે. શ્રમણના પ્રસ્તાવથી તેના વૃત્તાંતને જ સૂત્ર વડે કહે છે– • સૂગ-૪૬૦ થી ૪૬૩ - [૪૬] સુતેલા સંયત મનુષ્યોના પાંચ વિષયો જગૃત હોય છે - શબ્દ ચાવતુ ... જાગૃત મનુષ્યોના પાંચ વિષયો સુત હોય છે - શબ્દ યાવત્ સ્પર્શ... સૂતેલા કે જાગતા આસંયત મનુષ્યોના પાંચ વિષયો જાગૃત હોય છે - શબ્દ ાવતુ સ્પર્શ. ૪૬૧] પાંચ કારણે જીવ કમજ ગ્રહણ કરે છે - પ્રાણાતિપાતળી યાવતું પરિગ્રહથી... પાંચ કારણોથી જીવ કમરજને તમે છે - ખપાવે છે જેમકે - પ્રાણાતિપાત વિરમણથી યાવતુ પરિગ્રહ વિરમણથી. [૪૬] પાંચ માસવાળી ભિક્ષુ પ્રતિમાને અંગીકાર કરનાર આણગારને પાંચ દક્તિ ભોજનની અને પાંચ દક્તિ પાણીની લેવી લે છે. [૬૩] ઉપઘાત પાંચ પ્રકારે છે. તે આ • ઉદ્ગમ ઉપઘાત, ઉત્પાદન ૧૮૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ઉપઘાત, પણ ઉપઘાત, પરિકર્મ ઉપઘાત, પરિહરણ ઉપઘાત... વિશોધિ પાંચ ભેદે છે. તે આ - ઉગમ વિશોધિ, ઉત્પાદન વિશોધિ, એષણા વિશોધિ, પરિસ્કર્મ વિશોધિ, પરિહરણ વિશોધિ. • વિવેચન-૪૬૦ થી ૪૬૩ : [૪૬] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે- સંયત મનુષ્યો - સાધુઓને, નિવાવાળાને, જાણે છે નહીં સતેલા અથતિ જાગતાની જેમ જાગતા. અહીં આ ભાવના વિચારવી • શબ્દાદિ વિષયો જ સૂતેલા સાધુઓને જાણતા અગ્નિની જેમ નહીં હણાયેલ શક્તિવાળા હોય છે. કેમકે કર્મબંધના અભાવના કારણભૂત અપમાદનો તે વખતે તેઓને અભાવ હોવાથી શબ્દાદિ કર્મબંધના કારણભૂત થાય છે. બીજ સૂત્રની ભાવના આ છે - જાગૃત સાધુઓનાં શકદાદિ વિષયો સુતેલાની માફક સૂતેલ, ભમથી ઢંકાયેલ અગ્નિની માફક હણાયેલી શક્તિવાળા હોય છે. કેમકે કર્મબંધના કારણભૂત પ્રમાદનો તે વખતે તેઓને અભાવ હોવાથી કર્મબંધના કારણ થતા નથી. સંયતથી વિપરીત જ અસંયતો માટે તેને આશ્રીને કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે • પ્રમાદીપણાને લઈને સુત કે જાગૃત બંને અવસ્થામાં પણ કર્મબંધના કારણ થવા વડે અપ્રતિહત શક્તિાપણાથી શબ્દાદિ વિષયો જાગૃતની જેમ જાગૃત હોય છે. [૪૬૧ સંયત અને અસંયતના અધિકારથી તેના વ્યતિકરને કહેનારા બે સૂત્રો છે તે સુગમ છે. વિશેષ એ કે - અસંયત જીવો, જીવના સ્વરૂપને ઉપરંજન કરવાથી રજની માફક કમરજને ગ્રહણ કરે છે - બાંધે છે. સંત જીવો તેને તજે છે - ખપાવે છે. | [૪૬૨,૪૬૩] સંયતના અધિકારથી જ અન્ય બે સૂત્રો કહે છે, સ્પષ્ટ છે. વિશેષ એ કે - ઉપઘાત એટલે અશુદ્ધતા, આધાકમદિ સોળ પ્રકારના ઉદ્ગમ દોષો વડે ભાત, પાણી, ઉપકરણ અને સ્થાનની અશુદ્ધતા તે ઉમ ઉપઘાત. એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે - પોતાથી ઉત્પન્ન થવા વડે ધાત્રી આદિ સોળ ઉત્પાદનના દોષો વડે, પરિકર્મ-વસ્ત્ર, પત્ર આદિના છેદન અને શીવવા વગેરેથી તેનો ઉપઘાતઅકલાનીયપણું. તેમાં વટાનો પસ્કિર્મ ઉપઘાત આ પ્રમાણે જાણવો ઉત્સર્ગ મા તો અખંડિત વસ્ત્ર વાપરવું. અપવાદ માર્ગમાં જે સાધુ ત્રણથી અધિક થીંગડાં આપે અને ઉન વગેરે પાંચ પ્રકારના વસ્ત્રમાંથી કોઈપણ પ્રકારના વસ્ત્રને શીવે, તે આજ્ઞાભંગાદિ દોષને પામે છે. પાત્રનો પરિકર્મ ઉપઘાત આ પ્રમાણે - ઉત્સર્ગથી બંધ વગરનું પાત્ર વાપરવું, અપવાદથી અપલક્ષણ - હુંડાદિ દોષવાળું એક, બે, ત્રણ બંધવાળું વાપરવું, આથી અધિક બંધવાળું ન વાપરવું અને વાપરવા યોગ્ય કહેલ બંધવાળું પાત્ર પણ દોઢ માસથી ઉપરાંત જે વાપરે તેને આજ્ઞાભંગાદિ દોષ લાગે છે. - હવે વસતિ સંબંધી કહે છેમતા - સુકુમાર દ્રવ્યના લેપ કરવા વડે ભીંતને કોમળ કરેલ, ધૂષિત, ખડી, Page #228 -------------------------------------------------------------------------- ________________ ૫//૪૬૦ થી ૪૬૩ ૧૮૫ ૧૮૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ચૂનોથી ભીંતને સફેદ કરેલ, વાસિત - અગર, શિલારસ ધૂપ વગેરે સુગંધી દ્રવ્યથી વાસિત કરેલ, રત્ન-દીપ આદિથી ઉધોત કરેલ, ચોખા આદિથી બલિનો વિધાન કરેલ, મધ્યવંતા - છાણ, માટીથી જલ વડે ભમિતલને લીપલ, સિવંતા - ફક્ત જળ વડે સીંચેલ, સંકૃશ - સાવરણથી પ્રમાર્જન કરેલ... આવા પ્રકારની વસતિ સાધુને નિમિત્તે નહીં કરેલ હોવાથી વિશુદ્ધ કોટિને પ્રાપ્ત થયેલ છે, શુદ્ધ છે પરંતુ તેમ જો સાધુ નિમિતે કરાય તો દોષવાળી થાય છે. - - હવે પરિહરણા • • પરેરા - આસેવા, તેથી ઉપધિ વગેરેની શુદ્ધતા છે. તેમાં ઉપધિની અશુદ્ધતા આ પ્રમાણે - એકાકી વિચરનાર સાધુ વડે જે સેવાયેલ ઉપકરણ તે હણાયેલું થાય છે - અશુદ્ધ થાય છે. આ આચાર વ્યવસ્થા છે * * ગચ્છથી ભટ થયેલ સાધુ એકાકીપણે જો જાગૃત રહે છે • દૂધ આદિમાં પ્રતિબંધ કરતો નથી તે જ ઘણે કાળે ગચ્છમાં આવે તો પણ તેની ઉપધિ દોષવાળી થતી નથી, અન્યથી તો દોષવાળી થાય છે. વસતિમાં પણ શેષ કાળમાં એક માસ અને ચોમાસામાં ચાર માસથી અધિક રહેવાથી કાલાતિકાંતતા થાય છે. બે માસ અને ચાતુર્માસને વર્યા સિવાય ફરીથી ત્યાં જ વસતા સાધુઓને વસતિના દોષોના નામથી ઉપસ્થાપના દોષ થાય છે • x * * * આહારની પણ પારિષ્ઠાપનિકાના કરનાર પ્રત્યે અકલયતા છે. કહ્યું છે કે - ઉદ્ગમાદિ દોષરહિત સરસ કે નિરસ એમ બે વિભાગ વડે પાત્રમાં જુદું નહીં કરેલ તે વિધિગ્રહિતને જ કટકા કરીને-ચૂર્ણ કરીને જે ખાવું તે વિધિભુત કહેવાય છે. ઉક્ત વિધિથી બીજી રીતે ગ્રહણ કરેલ જે ભોગવવા યોગ્ય ભાપાન તે કાનીય છે. અહીં વિધિપ્રહિત અને વિધિભક્ત આ બે પદના ચાર ભંગ થાય છે તે આ પ્રમાણે - (૧) વિધિથી ગ્રહિત અને વિધિથી ભક્ત, (૨) વિધિથી ગ્રહિત અને અવિધિથી ભક્ત, (3) અવિધિથી ગ્રહિત અને વિધિથી મુક્ત (૪) અવિધિથી ગ્રહિત અને અવિધિથી ભક્ત. અથવા વિધિ વડે ગ્રહણ કરેલ અને વિધિ વડે ભક્ત તે ગુરુ વડે ચાનુજ્ઞાત છે. શેષ ત્રણ ભાંગા અનુજ્ઞાત નથી માટે ગ્રહણ કરવામાં અને દેવામાં ત્રણ ભાંગા ત્યાજ્ય છે. ઉગમાદિ વડે જ આહારોની કલયતા-વિશુદ્ધિઓ છે. ઉપઘાત અને વિશુદ્ધિની વૃત્તિવાળા જીવો અધાર્મિક અને ધાર્મિકપણાના બોધિના લાભ અને લાભના સ્થાનોમાં પ્રવર્તે છે, તેનું પ્રતિપાદન કરે છે– • સૂત્ર-૪૬૪ - પાંચ કારણોથી જીવો, દુર્લભબોધિપણાના કમી બાંધે છે. તે આ પ્રમાણે - (૧) અરિહંતનો વિવાદ કરતા, (૨) અરિહંત પ્રાપ્ત ધર્મનો વિવાદ કરતા, (૩) આચાર્ય-ઉપાધ્યાયનો અવર્ણવાદ કરતા, (૪) ચતુર્વણ સંઘનો વિવાદ કરતા, (૫) ઉત્કૃષ્ટ તપ અને બહાચર્યથી થયેલ દેવોનો વર્ણવાદ કરવાથી. પાંચ કારણોથી જીવો સુલભ બોલિપણાના કર્મને બાંધે છે. તે આ પ્રમાણે * અરિહંતોના ગુણાનુવાદ કરતો સાવ દેવોના ગુણાનુવાદ કરતો. • વિવેચન-૪૬૪ - » સુગમ છે. વિશેષ એ કે - દુર્લભ છે બોધિ - જિનધર્મ જેને તે દુર્લભ બોધિ. તેનો ભાવ, તે વડે અર્થાત દુર્લભબોધિતા વડે અથવા દુર્લભ બોધિતા માટે મોહનીય આદિ કર્મ કરે છે - બાંધે છે. (૧) અરિહંતોની નિંદાને કરતો. કહ્યું છે કે - અરિહંત પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે ગ્રહણ કરવા યોગ્ય નથી અથવા ગૃહસ્થાવાસને વિશે ત્રણ જ્ઞાન સંપન્ન હોવા છતાં ભોગોને કેમ ભોગવે છે ? કેવલજ્ઞાન ઉત્પન્ન થવા છતાં પણ દેવરચિત સમવસરણાદિ મહાકદ્ધિને કેમ ભોગવે છે ? ઇત્યાદિ કથનરૂપ જિનેશનો અવવાદ છે. અરિહંત થયા નથી એમ કદાપિ કહેવું નહીં. કેમકે - તેમણે કહેલ પ્રવચનનો સાક્ષાત્કાર છે. વળી ભોગોનો અનુભવ કરવો વગેરે તેમને દોષરૂપ નથી કેમકે તેમને અવશ્ય વેદવા યોગ્ય સાતાવેદનીય અને તીર્થકર નામાદિ કર્મના નિર્જરણના ઉપાય હોય છે. વળી વીતરણવથી સમવસરણાદિમાં પ્રતિબંધનો અભાવ હોવાથી દોષ નથી. (૨) અરિહંત પ્રજ્ઞપ્ત શ્રુત-ચારિરૂપ ધર્મ તો - પ્રાકૃત ભાષા વડે ગુંથાયેલ શ્રત છે, વળી ચાસ્ત્રિ વડે શું ફળ છે ? દાન જ શ્રેય છે. ઇત્યાદિ અવર્ણવાદ બોલતો કર્મબંધ કરે છે. અહીં ઉત્તર આપે છે - શ્રુતનું પ્રાકૃત ભાષાપણું દોષરૂપ નથી, કારણ બાળ વગેરે જીવોને સુખપૂર્વક અભ્યાસ કરવા માટે ઉપકારી છે તથા મોક્ષનું અનંતર કારણ હોવાથી ચાસ્ત્રિ જ શ્રેષ્ઠ છે. (૩) “આ બાળક છે' ઇત્યાદિ આચાર્ય-ઉપાધ્યાયના અવર્ણવાદને બોલતો કમબંધ કરે છે. ••• અહીં ઉત્તર એ છે કે - બુદ્ધિ વગેરેથી વૃદ્ધત્વ હોવાથી બાલવ આદિ દોષરૂપ નથી. (૪) ચાર વર્ણો - પ્રકારો, શ્રમણ આદિ જેમાં છે તે ચાતુર્વર્ણ, તે જ. ચાતુર્વર્ણ, તે સંઘના અવર્ણવાદને બોલતો. જેમકે - આ સંઘ શું છે ? જે સમુદાયના બલ વડે પશુના સંઘની જેમ માર્ગને પણ માર્ગરૂપ કરે છે. - ઇત્યાદિ કહેવું ઉચિત નથી. ••• કેમકે- સંઘ તે જ્ઞાનાદિ ગુણનો સમુદાય છે અને જ્ઞાનાદિ ગુણ વડે જ માર્ગને માર્ગરૂપ કરે છે. (૫) વિપક્વ - સારી રીતે પરિતિષ્ઠિત અર્થાત પ્રકર્ષ પર્યન્ત પ્રાપ્ત થયેલ તપ અને બહાચર્યને ભવાંતરમાં હતું જેઓનું તે અથવા વિપક્વ-ઉદયમાં આવેલ તપ અને બ્રહ્મચર્યના હેતુપૂર્વક દેવાયક આદિ કર્મ જેઓને તે વિપકવ તપ બ્રહમચર્યવાળા દેવોના અવર્ણવાદ કરતો - જેમકે - દેવો નથી જ, કોઈ વખતે જોવામાં આવતા જ નથી અથવા કામમાં આસક્ત ચિત્તવાળા વિટની જેવા અવિરતિ વડે શું? વળી અનિમેષ અને ચેપ્ટા હિત મરણ પામતા એવા અને શાસનના કાર્યમાં અનુપયોગી Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮e ૫/૨/૪૬૪ એવા દેવો વડે શું પ્રયોજન છે ? તેનો ઉત્તર આ રીતે આપે છે - મોહનીય અને સાતા વેદનીય કર્મના ઉદયથી દેવો કામમાં આસકત છે, મોહનીયના ઉદયથી તેમને વિરતિ નથી. દેવ સ્વભાવથી તેઓ અનિમેષ છે, કૃતાર્થ થયેલ હોવાથી નવીન ચેષ્ટારહિત છે. કાળના અનુભાવથી તીર્થની ઉન્નતિને પણ અન્યત્ર મહાવિદેહ આદિમાં કરે છે. અરિહંતનો વર્ણવાદ-ચશવાદ આ પ્રમાણે કહેવો - રાગ, દ્વેષ અને મોહને જીતેલા, સર્વજ્ઞ, દેવોના સ્વામી - ઇન્દ્રો વડે પૂજાએલા, અત્યંત સત્ય વચનવાળા અને મોક્ષગતિમાં જવાવાળા જિનો જય પામે છે. - અરિહંત પ્રણીત ધર્મનો વર્ણવાદ આ પ્રમાણે કહેવો - વસ્તુઓને પ્રકાશવામાં સુર્ય, અતિશય રત્નોનો સાગર, સમસ્ત જગતના જીવોનો સ્નેહાળ બંધુ સમાન એવો બે પ્રકારનો જિનધર્મ જય પામે છે. આયાર્યનો વર્ણવાદ આ રીતે કહેવો - તેઓને નમસ્કાર હો ! તેઓને નમસ્કાર હો ! ભાવથી ફરી તેઓને નમસ્કાર હો ! ઉપકાર નહીં કરેલ બીજા જીવોના હિતમાં રક્ત થયેલા જે ભવ્યોને જ્ઞાન આપે છે. ચતુર્વિધ શ્રમણસંઘનો વર્ણવાદ આ રીતે કહેવો - સંઘની પૂજા કર્યા પછી એવો કોઈ નથી જે પૂજિત થતો નથી, કેમકે ત્રિભુવનમાં પણ સંઘથી પૂજવા યોગ્ય અન્ય ગુણવાનું કોઈ નથી. દેવોનો ચશવાદ આ પ્રમાણે કરવો - અહો ! દેવોનું અદ્ભુત શીલ છે કેમકે વિષયરૂપ વિષ વડે તેઓ મોહિત છે, તો પણ જિનભવનમાં અપ્સરાઓની સાથે પણ હાસ્યાદિને કરતા નથી. સંયત અને અસંયતનો વ્યતિકર - x - હવે કહે છે– • સૂત્ર-૪૬૫ થી ૪૬૯ : [૬૫] પ્રતિસંલીન પાંચ કહ્યા છે. તે આ પ્રમાણે - શોઝેન્દ્રિય પ્રતિસલીન ચાવતું પનન્દ્રિય પ્રતિસવીન. આપતિસંલીન પાંચ કહ્યા છે. તે આ પ્રમાણે - શોમેન્દ્રિય આપતિસલીન ચાવતુ યરનેન્દ્રિય આપતિસંલીન સંવર પાંચ છે, તે આ પ્રમાણે - શ્રોએન્દ્રિય સંવર યાતd સ્પશનદ્રય સંવર.. અસંવર પાંચ છે તે પ્રમાણે - શ્રોવેન્દ્રિય અસંવર યાવતું સ્પશનેન્દ્રિય અસંવર. ૪િ૬૬] સંયમ પાંચ ભેદે કહ્યો છે, તે આ પ્રમાણે - સામાયિકસંયમ, છેદોપસ્થાપનીય સંયમ, પરિહારવિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સંપરાય સંયમ, યથાખ્યાત ચા િસંયમ. [૪૬] કેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારે સંયમ થાય છે. તે આ - પ્રપોકાયિક સંયમ ચાવતુ વનસ્પતિકાયિકસંયમ. એકેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારે અસંયમ થાય છે. તે ૧૮૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ આ પ્રમાણે - પ્રણવીકાચિક અસંયમ રાવતું વનસ્પતિકાચિક અસંયમ. [૬૮] પંચેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારે સંયમ થાય છે તે પ્રમાણે - શ્રોએન્દ્રિય સંયમ યાવતુ અનિન્દ્રિય સંયમ. પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારે અસંયમ થાય છે. તે આ પ્રમાણે - શોએજ્ય અસંયમ રાવતુ અનિન્દ્રિય સંયમ. સર્વે પાણ-ભૂત-જીવ-સવોની હિંસા ન કરનારને પાંચ પ્રકારનો સંયમ થાય છે - એકેન્દ્રિય સંયમ યાવતુ પંચેન્દ્રિય સંયમ. | સર્વે પ્રાણ-ભૂત-જીવન્સવની હિંસા કરનારને પાંચ પ્રકારનો અસંયમ થાય છે - એકેન્દ્રિય અસંયમ યાવત પંચેન્દ્રિય અસંયમ. ૪િ૬૯] તૃણ વનસ્પતિકાયિક જીવો પાંચ પ્રકારે કહા છે, તે આ - અગ્રણીજ મૂલબીજ બીજ, અંધબીજ, બીજુહ. • વિવેચન-૪૬૫ થી ૪૬૯ :| [૪૬૫ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - યથા યોગ્ય પ્રાધાન્યવ થકી શ્રોબેન્દ્રિય આદિનો ક્રમ જાણવો. તેનું પ્રાધાન્ય ક્ષયોપશમ બહુવકૃત છે. તથા પ્રતિસંલીન અને અપ્રતિસલીન એ બે સૂરમાં ધમપુરુષ કહ્યો. તથા સંવ-અસંવરના બે સૂત્રોમાં ધર્મ કહ્યો છે. [૪૬૬] સંયમવું તે સંયમ અર્થાત્ પાપનો વિરામ. સE - રાગદ્વેષ રહિત, તેનો કાવ - ગમન અર્થાત પ્રવૃત્તિ તે સમાય, સમાય જ સમયમાં થયેલ અથવા સમાયનો વિકાર કે અંશ-સમાય છે પ્રયોજન જેનું તે સામાયિક. આ અંગે ઉક્ત અને જણાવતી બે ભાષ્યગાથા છે. અથવા સE - જ્ઞાનાદિ ત્રયમાં અથવા તે ત્રણ વડે મથન - ગમનરૂપ સમાય, તે જ સામાયિક છે - આ અંગે ઉક્ત અર્થ જણાવતી ગાથા છે. રાગ આદિ રહિત લક્ષણ ક્ષમ નો માવે - ગુણોનો લાભ અથવા સમ - જ્ઞાનાદિ ગુણોનો માર • લાભ તે સમાય, તે જ સામાયિક. આ સંબંધે ઉક્ત અર્થને જણાવનારી એક ગાથા પણ વૃત્તિકારે નોંધી છે. અથવા સન - મૈત્રીને વિશે અથવા મૈત્રી વડે ગમન-વર્તન તે સમાય અથવા મૈત્રી ભાવનો માળ - લાભ તે સમાય, તે જ સામાયિક. આ સંબંધે ઉક્ત અને જણાવતી એક ગાયા પણ વૃત્તિકારે નોંધી છે. સાવધયોગની વિરતિરૂપ સર્વચાસ્ત્રિ પણ સામાન્યતઃ સામાયિક જ છે અને છેદ વગેરે વિશેષો વડે વિશેષ્યમાન યાત્રિ અર્થથી ચાને શGદથી વિવિધપણાને ભજે છે, તેમાં પહેલા વિશેષણના અભાવથી સામાન્ય શબ્દમાં જ સામાયિક નામે રહે છે. સામાયિક બે ભેદે છે - ઈવકાલિક અને માવજીવિક, તેમાં - ઇવકાલિક સામાયિક બધા પ્રથમ અને છેલ્લા તીર્થકરના તીર્થોમાં જે શિષ્યને વ્રતનું આરોપણ કરેલ નથી, તેને હોય છે અને ચાવજીવ સામાયિક મધ્યમ બાવીશ જિનેશ્વર અને મહાવિદેહના તીર્થકરોના તીર્થમાં હોય છે. તેઓને વિશે ઉપસ્થાપનાનો અભાવ હોવાથી Page #230 -------------------------------------------------------------------------- ________________ ૫/૨/૪૬૫ થી ૪૬૯ સામાયિકરૂપ સંયમ તે સામાયિક સંયમ. આ પ્રમાણે સર્વત્ર વાક્ય સમાસ કરવો. - આ અર્થને જણાવતી ત્રણ ગાથાઓ વૃત્તિકારશ્રીએ નોંધેલી છે. પૂર્વ પર્યાયનો છેદ અને વ્રતોમાં ઉપસ્થાપન - [પુનઃ આરોપણ જેમાં છે તે છેદોપસ્થાપન, તે જ છેદોપસ્થાપનિક. અથવા છેદ અને ઉપસ્થાપન વિધમાન છે જેમાં તે છેદોપસ્થાપનિક અથવા પૂર્વપર્યાયના છેદ વડે ઉપસ્થાપન કરાય છે - આરોપાય છે, જે મહાવ્રત લક્ષણ ચાસ્ત્રિ તે છેદોપસ્થાપનીય. તે પણ બે પ્રકારે છે - નિરતિચાર અને સાતિયાર. જે નિરતિચાર છે તે ઇત્વકાલિક સામાયિકવાળા શિષ્યને આરોપાય ૧૮૯ છે અથવા પાર્શ્વનાથ ભગવંતના સાધુને પાંચ મહાવ્રતરૂપ ધર્મના અંગીકારમાં હોય છે અને જે સાધુને મૂલ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયેલ હોય તેને સાતિચાર હોય છે - આ સંબંધ દર્શક ઉક્ત અર્થને જણાવતી બે ગાથા વૃત્તિકારે નોંધી છે. વિશેષ એ કે - આ છેદોપસ્થાપનીય ચારિત્ર સ્થિતિકલ્પમાં હોય છે. પતિ - છોડવું તે પરિહાર, અર્થાત્ તપ વિશેષ. તેના વડે વિશુદ્ધ અથવા પરિહાર વિશેષે કરી શુદ્ધ છે જેમાં તે પરિહાર વિશુદ્ધિ, તે જ પરિહાર વિશુદ્ધિક. આ ચાસ્ત્રિ બે પ્રકારે છે. નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક - નિર્વિશમાનક - તપ વિશેષને સેવનારા - કરનારાઓનું જે ચાસ્ત્રિ તે નિર્વિશમાનક અને નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક - આરાધેલ વિવક્ષિત ચાત્રિના સમૂહવાળાઓનું જે ચાસ્ત્રિ તે નિર્વિષ્ટકાયિક - તે સંબંધી બે ગાથા છે, તે આ પ્રમાણે– પરિહાર - તપ વિશેષ વડે વિશુદ્ધ અથવા પરિહાર વિશેષ વડે શુદ્ધ તપ છે જે ચાસ્ત્રિમાં તે સ્વાર્થિક પ્રત્યયના ગ્રહણથી પરિહારવિશુદ્ધ થાય છે. તેના બે ભેદ કહ્યા - નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક. તેનું સ્વરૂપ આ પ્રમાણે - આ તપને સ્વીકારનારાઓનો નવનો ગણ હોય છે. તેમાંથી ચાર પરિહાસ્કો - તપના કરનારા, ચાર અનુપરિહાસ્કો એટલે વૈયાવચ્ચને કરનારા અને એક વાચનાચાર્ય એટલે ગુરુભૂત હોય છે. તેમાં ચાર પરિહારકો તે નિર્વિશમાનક કહેવાય છે અને શેષ ચાર અનુપરિહાસ્કો અને કલ્પસ્થિત - વાચનાચાર્ય નિર્વિષ્ટકાયિક કહેવાય છે. નિર્વિશમાનક ચાર મુનિઓનો પરિહાર આ પ્રમાણે હોય છે - ગ્રીષ્મઋતુમાં જઘન્યથી એક ઉપવાસ, મધ્યમથી છઠ્ઠુ અને ઉત્કૃષ્ટથી અટ્ટમ. શિશિર ઋતુમાં જઘન્યથી છટ્ઠ, મધ્યમથી અટ્ટમ અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ. વર્ષાઋતુમાં જઘન્યથી અટ્ટમ, મધ્યમથી ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ અને પારણામાં દરેક ઋતુમાં આયંબિલ કરે છે. આવી રીતે પરિહારકો છ માસ પર્યન્ત ઉક્ત તપ કરે. ત્યારપછી ચાર અનુપરિહાસ્કો છ માસ સુધી ઉક્ત તપ કરે અને પરિહારકો વૈયાવૃત્ય કરનારા થાય અને વાચનાચાર્ય તે જ હોય. ત્યારપછી વાચનાચાર્ય છ માસ પર્યન્ત ઉક્ત તપ કરનારો થાય. - - આ કલ્પ અઢાર મહિને પુરો થાય. સૂક્ષ્મા - લોભના કિટ્ટિકારૂપ અને સમ્પરાય - કપાયો છે જે ચાસ્ત્રિને વિશે તે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સૂક્ષ્મસંપરાય. તે પણ બે પ્રકારે છે - વિશુદ્ધયમાન, સંક્લિશ્યમાન. ક્ષપકશ્રેણિ અથવા ઉપશમશ્રેણિ પ્રત્યે આરોહકને આધ-વિશુદ્ધયમાન હોય છે અને સંલિશ્યમાન તો પરિણામવશ ઉપશ્રમ શ્રેણિથી પડનારાને હોય છે. તે વિષયમાં બે ગાથા વડે વૃત્તિકારશ્રી જણાવે છે કે– ક્રોધ આદિ વડે આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે, તે સૂક્ષ્મસંપરાય છે. જેમાં સૂક્ષ્મ લોભ બાકી રહ્યો હોય તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર કહેવાય. શ્રેણિએ ચડેલાને તે વિશુદ્ધયમાન છે અને ત્યાંથી પડનારાઓને તે પરિણામ વિશેષથી સંક્વિશ્યમાન રૂપે ઓળખાય છે. ૧૯૦ અથ શબ્દ યથાર્થવાચક છે. અર્થાત્ કષાયરહિતપણાને લઈને યથાર્થ, આધ્યાત - કહેલ, તે યથાખ્યાત, તે જ સંયમ - ચયાખ્યાત સંયમ. ઉપશાંત મોહ અને ક્ષીણ મોહવાળા છાસ્થને અને સયોગી તથા અયોગી કેવલીને આ સંયમ હોય છે. કહ્યું છે કે - અથ શબ્દ યથાર્થ પણામાં ર્ અભિવિધિમાં અને બ્રાત શબ્દ કહેલ અર્થમાં છે. અર્થાત્ યથાર્થપણે અભિવિધિએ કહેલ કપાયરહિત જે ચાત્રિ તે અથાખ્યાત અથવા ચચાખ્યાત સંયમ કહેવાય છે. આ અર્થ જણાવતી ગાથા વૃત્તિકારે નોંધેલી છે. [૪૬૭] ગિનિયા ાં નીવ ત્તિ, એકેન્દ્રિય જીવોને, ં શબ્દ વાક્ય અલંકારમાં છે. સમારંભમાન - સંઘ આદિ વડે સંબંધને નહીં કરનારાને સત્તર પ્રકારના સંયમના મધ્યમાં પાંચ પ્રકારના સંયમ - વિશેષ વિરામ તે અનાશ્રવ થાય છે. તે આ પ્રમાણે - પૃથ્વીકાયિક જીવોને વિશે સંયમ - સંઘટ્ટ આદિથી ઉપરમ-અટકવું તે. પૃવીકાયિક સંયમ. એવી રીતે બીજા પદો પણ જાણવા. - - અસંયમસૂત્ર, સંયમસૂત્રની જેમ વિપર્યય વડે જાણવું. [૪૬૮] પંÄડિયાળ મિત્યાદ્રિ અહીં સત્તર પ્રકારના સંયમમાંથી પંચેન્દ્રિય સંયમલક્ષણ ભેદને, ઇન્દ્રિયના ભેદ વડે જુદી વિવક્ષા કરવાથી, પાંચ પ્રકારપણું છે. તેમાં પંચેન્દ્રિયના અનારંભમાં શ્રોત્રેન્દ્રિયના વ્યાઘાતનું પવિર્જન તે શ્રોત્રેન્દ્રિય સંયમ. એ રીતે ચક્ષુરિન્દ્રિયસંયમાદિ કહેવા. અસંયમ સૂત્ર, સંયમ સૂત્રથી વિપર્યાસ વડે જાણવું. સવ્વપાળેત્યાદિ, પૂર્વે એકેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના આશ્રય વડે સંયમ અને અસંયમ બંને કહ્યા. અહીં તો સર્વ જીવોના આશ્રય વડે કહેલ છે. તેથી જ સર્વ શબ્દ છે. પ્રાળ આદિમાં આ વિશેષ છે - પ્રાળા - બે, ત્રણ, ચાર ઇન્દ્રિયોવાળા, તરુ - વનસ્પતિકાયિકો તે ભૂતો - કેહવાય છે. નીવ - એટલં પંચેન્દ્રિયો અને બાકીના પૃથ્વી, અપ, તેઉ, વાયુકાયિકોને મો કહેવાય છે. અહીં સત્તર પ્રકારના સંયમમાંથી આદિના નવ ભેદો વિકલેન્દ્રિયના ત્રણ, પંચેન્દ્રિયનો એક, એકેન્દ્રિયના પૃથ્વી આદિ પાંચ તે નવ ભેદો છે.] સંગૃહીત છે. એકેન્દ્રિયના સંયમના ગ્રહણ વડે પૃથ્વી આદિ પાંચ પ્રકારના સંયમનું ગ્રહણ કરેલ હોવાથી, તેના વિપરીતપણાથી અસંયમ સૂત્ર છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ પ//૪૬૫ થી ૪૬૯ ૧૧ ૧૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/ [૪૬૯] તUાવUTRYરૂ ત્તિ તૃણવનસ્પતિ એટલે બાદર વનસ્પતિ, અપૂબીજ આદિના ક્રમથી કોરંટક, ઉત્પલ કંદ, વાંશ, શલકી તથા વડ વગેરે જાણવા. આની વ્યાખ્યા પૂર્વે કરેલ છે. • સૂત્ર-૪૩૦,૪૩૧ - [eo] આચારો પાંચ પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે - જ્ઞાનાચાર, દર્શનાચાર, વિચાર, તમાચાર અને વીચાર, | [૪૭] આયાકલ્પ પાંચ પ્રકારે કહેલ છે, તે પ્રમાણે : (૧) માસિક ઉઘાતિત, () માસિક અનુદ્ધાતિક, (૩) ચાતુમિિસક ઉઘાતિત, (૪) ચાતુમસિક અનુદ્ધાતિક, (૫) આરોપણા. આરોપ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે • પ્રસ્થાપિતા, સ્થાપિતા, ફૂના, અકૃના અને ISesa. • વિવેચન-૪૩૦,૪૩૧ - [30] આયર્યું તે આચાર અર્થાત્ જ્ઞાન આદિ વિષયમાં આસેવા. જ્ઞાનાચાર કાલ આદિ આઠ ભેદે છે. દર્શનાયાર - દર્શન એટલે સમ્યકત્વ અને તેનો આચાર નિઃશંકિતાદિ આઠ પ્રકારનો છે. ચા»િાચાર - સમિતિ અને ગતિના ભેદથી આઠ પ્રકારનો છે, તપાસાર - અનશન આદિ ભેદથી બાર પ્રકારનો છે. વીર્યનો આચાર આજ્ઞાદિમાં જે વીર્યનું ન ગોપવવું તે જ છે. [૪૧] કવાર - પહેલું અંગ સૂત્ર, તેના પદ વિભાગ સામાચારી લઠ્ઠાણપ્રકટક૫ - ઉત્કૃષ્ટ આચારનો કહેનાર હોવાથી પ્રક. તે આચારપ્રકલા અથતુિ નિશીથ અધ્યયન. તે પાંચ ભેદે છે. કેમકે - તે પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તને કહેનાર છે. તે આ પ્રમાણે | નિશીથ સૂગના (૧) કોઈ ઉદ્દેશકમાં લઘુમાસ પ્રાયશ્ચિતની પ્રાપ્તિ કહેવાય છે. (૨) કોઈ ઉદ્દેશકમાં ગુરુમાસની પ્રાપ્તિ કહી છે. () એ રીતે લઘુ ચાતુમસ, (૪) ગુરુ ચાતુમસ અને (૫) આરોપણ કહેલ છે. - તેમાં માસ વડે થયેલું તે માસિક તપ, તે ઉદ્ઘાત - ભાગ પાડેલ છે જેમાં તે ઉદ્ઘાતિક અર્થાત લઘુ. કહ્યું છે કે - An fછત્રણે. આ ગાથાની ભાવના માસિક તપને આશ્રીને બતાવાય છે. અર્ધ માસ વડે છેદેલ માસના શેષ પંદર દિવસ, તે માસની અપેક્ષાએ પૂર્વના અર્થાત્ પચ્ચીશ દિવસના અદ્ધ ભાગ વડે - સાડા બાર દિવસ વડે યુક્ત કરેલ સાડા સત્યાવીશ દિવસો થાય છે. આ લઘુ માસિક પ્રાયશ્ચિત્ત આપવું અને ગુરુ માસિક પ્રાયશ્ચિત તો તેટલું જ અર્થાત્ ત્રીસ દિવસનું આપવું. ઉમરપા તો ઘડાવUrfz fજવે દોડું અતિ પ્રાયશ્ચિત્તમાં ઉમેરો કરવો તે આરોપણ કહેવાય છે. જે સાઘ, જેમ અતિચાને સેવેલ છે તેમજ આલોચના કરે છે, તેને પ્રતિસેવા વડે થયેલ જ લઘુમાસ, ગુમાસ વગેરે પ્રાયશ્ચિત્ત અપાય છે અને જે સાધુ, જેમ અતિયાર સેવેલ છે તેમ આલોચના કરતો નથી તેને તેટલું જ પ્રાયશ્ચિત અપાય છે, અને માયા વડે થયેલું અન્ય વધારાનું પ્રાયશ્ચિત અપાય છે તે આરોપણા. મારવને ઉત્તઉક્ત સ્વરૂપ વાળી આરોપણા. પવવત્ત ઘણાં પ્રાયશ્ચિતના આરોપણને વિશે જે ગુરુમાસ આદિ પ્રાયશ્ચિતને પ્રસ્થાને છે - વહન કરવાનું શરૂ કરે છે, તેની અપેક્ષાએ પ્રસ્થાપિત કહેવાય છે. કવિ ત્તિ જે પ્રાયશ્ચિત મળ્યું તે પ્રાયશ્ચિતનું સ્થાપન કર્યું પરંતુ વહન કરવું શરૂ કર્યું નથી કેમકે આચાયદિની વૈયાવચ્ચ કરવા માટે, તે પ્રાયશ્ચિત્તને વહન કરતો વૈયાવૃાને કરી શકતો નથી અને વૈયાવચ્ચની સમાપ્તિમાં તો કરશે જ તે માટે સ્થાપિતા કહેવાય છે. થના - જેમાં ઝોષ ઓછું કરાતું નથી. ઝોષ એટલે આ તીર્થમાં છ માસ પર્યન્ત જે તપ છે તે કારણથી છ માસની ઉપર જે માસોને પ્રાપ્ત થયેલ અપરાધી હોય તેઓને ક્ષUT - તપનું અનારોપણ છે, જેમ પ્રસ્થમાં ચાર સેતિકાથી વધારે ધાન્યનું પ્રાપ્ત થાય છે તેમ. ઝોષના અભાવથી તે પરિપૂર્ણ છે, તેથી કૃના કહેવાય છે. અવની એટલે જેમાં છ માસથી અધિક છે તે આરોપણાને જ ઝોષાય છે, કેમકે છ માસથી અધિક તપને દૂર કરવાની અપરિપૂર્ણ છે. ઈISઇતિ, જે લઘુમાસ અને ગુરુમાસાદિ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયેલ હોય તે જે આરોપણના વિશે સધ જ અપાય છે તે હાડહડા કહેવાય છે. તેનું વિશેષ સ્વરૂપ નિશીથ સૂત્રના વશમાં ઉદ્દેશકથી જાણવું. આ સંયત અને અસંયતગત વસ્તુ વિશેષોનો વ્યતિકર મનુષ્યક્ષેત્રને વિશે જ હોય છે માટે મનુષ્યક્ષેત્રમાં વર્તતી વસ્તુઓને બંધૂણી - આદિથી આરંભીને સુધારા નOિ FR. આ અંત્ય ગ્રંથ વડે કહે છે • સૂમ-૪૩૨,૪૭૩ : [૪૭] - (૧) ભૂદ્વીપ નામક દ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં સીતા નામક મહાનદીની ઉત્તર દિશામાં પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - માલ્યવંત, ચિત્રકૂટ પાકૂટ નલિનકૂટ, એકૌલ. () જંબૂદ્વીપ નામક હીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીની દક્ષિણ દિશામાં પાંચ વાકાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - નિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન, સૌમનસ. (3) જંબૂદ્વીપ નામક હીપના મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં સીતોદા મહાનદીની દક્ષિણ દિશાએ પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - વિધાભ, અંકાવતી, પદ્માવતી, આશીવિષ, સુખાવહ. (૪) જંબુદ્વીપ નામક દ્વીપના મેર પર્વતની પશ્ચિમ દિશામાં સીસોદા મહાનદીની ઉત્તર દિશાએ પાંચ વક્ષકાર પર્વતો કહેલા છે તે આ પ્રમાણે - ચંદ્રપતિ, સૂર્યપર્વત, નાગપર્વત, દેવપર્વત, ગંધમાદન (૫) જંબૂદ્વીપ નામક હીપના મેરુ પર્વતની દક્ષિણ દિશામાં દેવ નામના કુરુક્ષેત્રમાં પાંચ મહાદ્ધહો કહેલા છે તે આ પ્રમાણે - નિષધદ્રહ, દેવરહ, સૂર્યદ્રહ, સુલસદ્ધહ, વિધુતાભ. Page #232 -------------------------------------------------------------------------- ________________ પ/ર/૪૩૨,૪૩૩ ૧૯૩ (૬) જંબુદ્વીપ નામક હીપના મેરુ પર્વતની ઉત્તર દિશામાં ઉત્તર નામક કરોગમાં પાંચ મહાદ્ધહો કહેલા છે. તે આ પ્રમાણે - નીલવંતદ્રહ, ઉત્તરકુરદ્ધહ, ચંદ્રબ્રહ, ઐરાવતદ્રહ, માલ્યવંતદ્રહ. () બધાં પક્ષકાર પર્વત સીતા અને સીતોદા મહાનદી અથવા મેર પર્વતની દિશામાં પoo યોજન ઉંચા અને પo૦ ગાઉની ઉંડાઈવાળા છે. o ધાતકીખંડ દ્વીપના પૂવદ્ધિમાં મેરુ પર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં પાંચ વાકાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - માલ્યવંત, એ રીતે યાવતુ જેમ જંબુદ્વીપમાં કહેલ છે તેમ ચાવત પુકવર હીપાદ્ધના પશ્ચિમાદ્ધમાં વક્ષસ્કાર પર્વતો, દૂહો અને ઉચ્ચત્વ કહેવું. o સમયક્ષેત્રમાં પાંચ ભરત અને પાંચ ઐરાવત છે એમ જેવી રીતે ચોથા સ્થાનના બીજ ઉદેશામાં કહેલ છે તેમ અહીં પણ કહેવું યાવતુ પાંચ મેરુ, પાંચ મેર સૂલિકાઓ છે. વિરોષ એ કે -ષકાર પર્વત ન કહેવા. [૪૩] કૌશલિક અરિહંત ઋષભ પoo ધનુણ ઉંચાઈવાળા હતા. ચાતુરંત ચક્રવર્તી ભરત ૫૦૦ ધનુષની ઉંચાઈવાળા હતા. એ પ્રમાણે બાહુબલિ અણગાર પણ એમ જ હતા. બ્રાહ્મી નામક આય પણ એમ જ હતા. એ પ્રમાણે સુંદરી પણ [ષoo ધનુષ જાણવી. • વિવેચન-૪૩૨,૪૩૩ - [૪૨] આ સૂત્ર સરળ છે વિશેષ એ કે - માલ્યવંત નામક ગજદંત પર્વતથી પ્રદક્ષિણા કરવા વડે ચાર સૂત્રથી કહેલ વીશ વક્ષસ્કાર પર્વતો જાણવા. અહીં દેવકર ક્ષેત્રમાં નિષધ નામક વર્ષધર પર્વતથી ઉત્તરદિશાએ ૮૩૪ યોજન તથા એક યોજનના સાત ભાગ કરીએ તેવા ચાર ભાગને ઉલ્લંઘીને સીતોદા મહાનદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને વિશે વિચિત્રકૂટ અને ચિત્રકૂટ નામના બે પર્વતો છે, તે ૧૦oo યોજન ઉંચા, મૂલમાં ૧૦૦૦ યોજન લાંબા-પહોળા, ઉપરના ભાગે પ૦૦ યોજન લાંબા-પહોળા, પ્રાસાદ વડે સુંદર અને પોતાના નામવાળા દેવના નિવાસભૂત છે. - તે બે પર્વતની ઉત્તર દિશામાં અનંતર કહેલ અંતસ્વાળો, સીતોદા મહાનદીના મધ્ય ભાગમાં રહેલ, દક્ષિણ અને ઉત્તર ૧૦૦૦ યોજન લાંબો, પૂર્વ-પશ્ચિમ ૫oo યોજન પહોળો બે વેદિકા અને વનખંડ વડે ઘેરાયેલો, દશ યોજન ઉંડો દ્રહ છે. વળી વિવિધ મણિમય દશ યોજન નાલવાળો અર્ધ યોજનની જાડાઈવાળો, એક યોજનાની પહોળાઈવાળો અને અર્ધ યોજનાની વિસ્તારવાળી તથા ચોક ગાઉ ઉંચાઈવાળી કણિકા યુક્ત, નિષધ નામક દેવના નિવાસભૂત ભવન વડે શોભિત મધ્યભાગવાળું મહાપરા કમળ છે. તેનાથી અર્ધ યોજન પ્રમાણવાળા ૧૦૮ પા કમળો વડે અને આ કમળોથી અન્ય, સામાનિક વગેરે દેવોના નિવાસભૂત પાકમળોની એક લાખ સંખ્યા વડે ચોતરફથી ઘેરાયેલ તે મહાપા વડે જેનો મધ્ય ભાગ શોભિત છે એવો નિષધ નામક મહાદ્રહ છે. એવી રીતે બીજા દ્રહોમાં પણ નિષધ સમાન વકતવ્યતા, પોતાના નામ સમાન [6/13 ૧૯૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ દેવોના નિવાસો અને કહેલા અંતરો જાણવા. વિશેષ એ કે - નીલવંત મહાદ્રહ, વિચિત્રકૂટ અને ચિત્રકૂટ પર્વતની વકતવ્યતા વડે પોતાના નામ સમાન દેવોના આવાસભૂત યમક નામક બે પર્વતોની આંતરરહિત જાણવો. ત્યારબાદ દક્ષિણથી શેષ ચાર બ્રહો જાણવા. ઉક્ત બધા દ્રહો, દશ દશ કાંચનક નામના પર્વત વડે યુક્ત છે. તે પર્વતો ૧૦૦ યોજન ઉંચા, મૂલમાં ૧૦૦ યોજન પહોળા, ઉપરના ભાગે પ૦ યોજન પહોળા અને પોતાના સમાન નામવાળા દેવોના આવાસ વડે પ્રત્યેક દ્રહોથી દશ દશ યોજના અંતરે પૂર્વ-પશ્ચિમ દિશામાં છે. આ વિચિત્રકૂટાદિ પર્વતો અને દ્રઢ નિવાસી દેવોની અસંખ્યય યોજનના પ્રમાણવાળા બીજા જંબુદ્વીપમાં ૧૨,ooo યોજનના પ્રમાણવાળી અને તેના નામવાળી નગરીઓ છે... જંબૂદ્વીપ સંબંધી બધા વક્ષસ્કાર પર્વતો પ્રસિદ્ધ સીતા અને સીસોદા બે નદીને આશ્રીને અર્થાત નદીની દિશાએ અથવા મેર પર્વત પ્રત્યે-તેની દિશાએ તેમાં ગજદંત જેવા આકારવાળા માલ્યવંત, સૌમનસ, વિધુપ્રભ અને ગંધમાદન પર્વતો મેરુની દિશાએ ચોક્ત સ્વરૂપવાળા છે. અનંતર કહેલ આ સાત સૂત્ર ધાતકી ખંડના અને પુશ્કવરદ્વીપાદ્ધના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધમાં જાણવા. આ હેતુથી જ કહ્યું કે વં ન હૂ ઇત્યાદિ સમય - કાળ વિશિષ્ટ જ ક્ષેત્રે તે સમયક્ષેત્ર અર્થાત્ મનુષ્ય ફોગ, તેમાં જ સૂર્યની ગતિથી જાણવા યોગ્ય ઋતુ અને અયનાદિ કાળયુક્તપણું છે. નાવ પૈવત ત્તિ અહીં ચાવતું શબ્દથી પાંચ હૈમવત્ ક્ષેત્રો, પાંચ હૈરમ્યવત ક્ષેત્રો અને પાંચ શબ્દાપાતી પર્વતો ઇત્યાદિની યોજના કરીને બધુંય સ્થાન-૪-ના ઉદ્દેશા-૨- અનુસાર કહેવું. વિશેષ છે કે ચોથા સ્થાનમાં ચાર પુકાર પર્વતો કહ્યા છે, તે ન કહેવા. [૪] અનંતર મનુષ્ય ટ્રોમે વસ્તુઓ કહી માટે તેના અધિકારી ભરતણોમાં વર્તમાન અવસર્પિણી કાળના ભૂષણભૂત ઋષભદેવ અને તેના સંબંધથી અન્યોને પંચા સ્થાનમાં અવતારતા આ સૂત્ર કહ્યું. સૂત્ર સરળ છે. વિશેષ એ કે - કોશલદેશમાં ઉત્પન્ન થવાથી કૌશલિક, ભરત આદિ, ઋષભદેવના સંતાનો છે - - આ ઋષભાદિ સર્વે બુદ્ધ હતા. બુદ્ધ તો ભાવના મોહના ક્ષયથી અને દ્રવ્યથી નિદ્રાના ફાયથી થાય છે. માટે દ્રવ્ય બોધને કારણથી બતાવતા સૂત્રકાર કહે છે • સૂમ-૪૩૪,૪૦૫ - [19] પાંચ કારણે સુતેલો મનુષ જાગૃત થાય છે. તે આ પ્રમાણે - શબદથી, સ્પર્શથી, ભોજન પરિણામથી, નિદ્રાક્ષયથી, સ્વપ્ન દશનથી [૪૭] પાંચ કારણે શ્રમણ નિગ્રન્થ, નિત્થીને ગ્રહણ કરતો, ટેકો આપતો, આtlનું ઉલ્લંઘન કરતો નથી. તે આ પ્રમાણે (૧) સાદડીને જે કોઈ પશુ કે પક્ષીજાતિય મારતા હોય ત્યારે સાધુ સાદdીને ગ્રહણ કરે કે અવલંબન આપે તો આજ્ઞાને અતિક્રમતો નથી. (૨) સાધુ સાળીને દુગમાં, વિષમ માર્ગમાં ખલન પામતી કે પડતી હોય Page #233 -------------------------------------------------------------------------- ________________ પ/ર/૪૩૪,૪૩૫ qey ત્યારે ગ્રહણ કરે કે ટેકો આપે તો આજ્ઞા ઉલ્લંઘતો નથી. (1) સાધુ સાધ્વીને જળયુક્ત પાણીમાં, કીચડમાં, શેવાળમાં કે પાણીમાં લપસતી કે તણાતી હોય ત્યારે યાવતુ આજ્ઞા ઉલ્લંઘે નહીં. (૪) સાધુ સાધીને નાવ પર ચડાવતાં કે ઉતારતા ગ્રહણ કરે કે ટેકો આપે તો આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. (૫) ક્ષિપ્તચિત્ત, દતચિત્ત, યક્ષાવિષ્ટ, ઉન્માદપ્રાપ્ત, ઉપસર્ગોપાત, કલહ માટે તૈયાર થયેલી યાવતુ ભક્ત-પાનના પ્રત્યાખ્યાનને કરેલી સાળી મૂછ વડે પડતી કે ચલાયમાન કરાતી સાધીને સાધુ ગ્રહણ રે કે અવલંબન આપતા જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. • વિવેચન-૪૩૪,૪૩૫ - [૪૪] સૂત્ર સુગમ છે. વિશેષ કે - અહીં નિદ્રાનો ક્ષય તે અનંતર કારણ છે અને નિદ્રા ક્ષયના કારણપણે શબ્દાદિ જાગ્રત થવાના કારણપણાએ કહેલ છે. ભોજન પરિણામ તે ખાવાની ઇચછા. [૪૫] અનંતર દ્રવ્ય જાગ્રત કારણચી કહ્યો. હવે અનુષ્ઠાનથી આજ્ઞાને ન ઉલ્લંઘનાર ભાવ જાગ્રતને જણાવવા માટે કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - બાહુ આદિ અંગને ગ્રહણ કરતો અને પડતી સાધ્વીને દેશથી ગ્રહણ કરે તે અવલંબન, તો પોતાના આચારને અથવા આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. સાધ્વીના અભાવે ગીતાર્થ, સ્થવિર પણ જેવો તેવો સાધુ નહીં, પશુજાતિય-પુષ્ટ બળદ આદિ, પક્ષીજાતિય - ગીધ આદિ મારે ત્યારે મારતા બચાવવા આદિ કારણપણે ગ્રહણ કરતો આજ્ઞા ઉલ્લંઘતો નથી. નિકારણ ગ્રહણ કરે તો આ દોષો છે - મિથ્યાત્વ, ઉણહણા, વિરાધના, સ્પર્શથી પરસ્પર વિકાર, ભક્ત કે અભુક્ત ભોગીને પ્રતિગમનાદિ દોષ થાય. દુ:ખપૂર્વક જવાય તે દુર્ગ. તે ત્રણ ભેદે છે - વૃક્ષદ્ગ, શ્વાપદ દુર્ગ, સ્વેચ્છાદિ મનુષ્ય દુર્ગ, ત્યાં અથવા માર્ગમાં. -x- તથા વિરમ - તે ખાડો, પાષાણાદિથી વ્યાકુળ પર્વત ચાલવાથી ખલના પામતી કે જમીન પર પડતી અથવા ભૂમિ પર ન પડેલ કે હાથ અને જાનુથી પડવું તે પ્રખલન અને સવગે પડવું તે પ્રપતન, સાધ્વીને ગ્રહણ કરતાં આજ્ઞા ઉલ્લંઘતો નથી. જળસહિત પંક કે પનક, જેમાં ખેંચી જવાય તે સેકમાં, કાદવમાં, આવતા પાતળા દ્રા રૂપ કઈમમાં કે આદ્ધ ભૂમિમાં, પંક-પનકમાં લપસતી કે ઉદકમાં તણાતી સાળીને ગ્રહણ કરતો આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. પંક એટલે મિખિલ, આવતો પાતળો દ્રવ્યભૂત કર્દમ તે પનક, જે જલ સહિત તે પંક કે જનક, જેમાં ખેંચી જવાય તે સેક. પંક-પનકમાં ચોક્કસ લપસવું થાય અને સેકમાં તણાવું થાય છે. માટી વિનાના જામેલ સેકમાં ખેંચવું થાય અને સજલ સેકમાં તણાવું થાય છે. નાવ પર ચડાવતો કે ઉતારતો, આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. ૧૯૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ fક્ષપ્ત - જેણીનું ચિત્ત , ભય, અપમાન વડે નાશ પામેલ છે, તે ક્ષિપ્ત યિતવાળી, તેને અવલંબન આપતો સાધુ આજ્ઞા ભંગ કરતો નથી. • x • અહીં એક ગાથા છે - X - જેમ કોઈ વણિક સ્ત્રી પતિના મરણથી ક્ષિપ્તચિત થઈ. સન્માનથી અહંકારવાળું જેણીનું ચિત છે તે ખચિતવાળી. અનંતર કહેલ અપમાનથી ક્ષિપ્ત યિત અને સન્માનથી તચિત છે. ઇંધણ વડે જેમ અનિ દત થાય તેમ સન્માનથી યિત દપ્ત થાય છે લાભથી કે દુર્જય શગુને જીતવાથી પણ મદવાળો થાય છે. યક્ષ-દેવ વડે અધિષ્ઠિત થયેલી તે યક્ષાવિષ્ટને. કહ્યું છે કે - પૂર્વભવના વૈરી વડે કે સ્નેહ વડે રાગવાળી થયેલીને યક્ષો દ્વારા આવેશ કરાય છે. મા - ઉન્મત્તતાને પ્રાપ્ત તે ઉન્માદ પ્રાતા. કહ્યું છે કે - ઉન્માદ બે પ્રકારે છે. એક ચક્ષાદિના આવેલજન્ય, બીજે મોહનીય કર્મજન્ય. યક્ષોવેશ કહ્યો. હવે મોહજન્ય આવેશ કહે છે . સુંદર અંગોપાંગ જોઈને કોઈને ઉન્માદ થાય અથવા પિત્ત પ્રકોપથી, વાતાદિથી પણ થાય છે. ઉપદ્રવને પ્રાપ્ત થયેલી તે ઉપસર્ગ પ્રાપ્તા. કહ્યું છે કે - દેવો સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી એમ ત્રણ પ્રકારે ઉપસર્ગ છે. તેમાં દિવ્ય ઉપસર્ષ પૂર્વે કહેલ છે, મનુષ્યકૃત ઉપસર્ગ અભિયોગથી થાય છે. તે વિધા વડે, મંત્ર વડે અથવા ચૂર્ણ વડે પ્રયોગ કરવાથી પરવશ થાય છે. અધિકરણ સહિત સાધિકરણા અર્થાતકલહ/યુદ્ધ માટે તત્પર, તેને પ્રાયશ્ચિત સહિત તે સપાયશ્ચિતા. અહીં ભાવના એ છે કે - કલહ કરવા છતાં ખમાવવાને માટે ઉઠેલી અથવા પ્રથમપણા પ્રાયશ્ચિત્તને વહન કરતી ભયથી ખિન્ન થયેલી અથવા પ્રાયશ્ચિત્ત વહેતા ખિન્ન થયેલી હોય. આ ભવ પર્યા જેણીએ ભત-પાન પ્રત્યાખ્યાન કરેલ છે તે ભકતપીન પ્રત્યાખ્યાતા, તે પ્રત્યે આ સંબંધે જણાવે છે કે - અન્ય સાધ્વીના વિરહમાં એકાકી સાધ્વીને જો અનશન હોય અને તેણી મૂછવી પડતી હોય તેણીનું ગ્રહણ અને અવલંબન બંને કો. • • દીક્ષાથી ભ્રષ્ટ કરાવનાર પોતાના પતિ આદિથી ઉત્પs થયેલ જેણી વડે તે અર્થજાતા, પતિ કે ચોરાદિ વડે સંયમથી ચલાયમાન કરાતી સાવીને ગ્રહણ કે અવલંબન કરવું કશે. અહીં આ અર્થને જણાવતી એક ગાથા પણ છે. [આ પાંચ કારણ કહ્યા.. અનંતર જે સ્થાનોમાં વર્તતો નિગ્રંન્થ ધર્મને ઉલ્લંઘતો નથી તે સ્થાનો કહ્યા. હવે તે નિર્ગસ્થ વિશેષ આયાર્યના • x • અતિશય કહે છે. • સૂગ-૪૩૬ - આચાર્ય ઉપાધ્યાયને ગણને વિશે પાંચ અતિશયો કહા છે, તે આ - (૧) આચાર્ય-ઉપાધ્યાય ઉપાશ્રયમાં પ્રવેશે ત્યારે પગને બીજી સાધુઓ દ્વાણ અટકાવડાવે કે સાફ કરાવે તે આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. (૨) આચાર્ય - ઉપાધ્યાય ઉપાશ્રયમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ કરે કે તેની Page #234 -------------------------------------------------------------------------- ________________ પ/ર/૪૩૬ ૧૯૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/ શુદ્ધિ કરાવે તો આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી... (3) આચાર્ય-ઉપાધ્યાય છે ઇચ્છા થાય તો વૈયાવૃત્ય કરે, ઇચ્છા ન હોય તો ન કરે. (૪) આચાર્ય-ઉપાધ્યાય ઉપાશ્રયમાં એક કે બે રાત એકલા રહે તો પણ આજ્ઞા ઉલ્લંઘન ન થાય... (૫) આચાર્ય-ઉપાધ્યાય ઉપાશ્રય બહાર એક કે બે રાત એકલા રહે તો પણ આજ્ઞા ઉલ્લંઘન ન થાય. • વિવેચન-૪૭૬ : આચાર્ય એ જ ઉપાધ્યાય તે આચાર્યોપાધ્યાય, તે કેટલાકને અર્થના દાયક હોવાથી આચાર્ય અને બીજાઓને સૂઝના દાયક હોવાથી ઉપાધ્યાય, તેના અથવા આચાર્ય અને ઉપાધ્યાયના પણ શેષ સાધુઓને નહીં. TT સાધુના સમુદાયમાં વર્તનારના અથવા વનાર બંનેના અથવા ગણમાં અર્થાત્ બાકી સાધુ સમુદાયની અપેક્ષાએ પાંચ અતિશયો કહ્યા છે. | ઉપાશ્રયમાં પ્રવેશ કરતા આચાર્ય-ઉપાધ્યાય બંને પગને ગ્રહણ કરીને ખંખેરતી. ઘળથી, જેમ બીજા સાધુઓ ઘલ વડે ન ભરાય તેમ વયન દ્વારા શિક્ષા આપીને આભિગ્રહિક મતિ દ્વારા કે અન્ય સાધુ દ્વારા જોહરણથી અથવા ઉનના પ્રાદપોંછનને ઝટકાવતા કે પ્રમાર્જન કરાવતા, ધીમે ધીમે સાફ કરાવતા આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. ભાવાર્થ આ છે - અહીં રહેલ આચાર્ય, કુલ, ગણ મદિના કાર્ય પ્રસંગે બહાર નીકળેલ, તે પાછા આવેલ તે ઉત્સર્ગ માર્ગે પહેલા વસતિની બહાર બંને પગને ઝટકાવે છે જો ત્યાં સાગરિક હોય તો વસતિની અંદર ઝટકાવે. પ્રસ્ફોટન તે પ્રમાર્જન વિશેષ છે. તે દૃષ્ટિના વ્યાપારરૂપ પ્રત્યુપેક્ષણપૂર્વક છે. અહીં સાત ભંગ છે - (૧) ન જુએ - ન પ્રમાર્જે. (૨) ન જુએ પણ પ્રમાર્જે. (3) જુએ પણ ન પ્રમાશેં. (૪) જુએ અને પ્રમાર્જ. - દુશ્વેક્ષણ - દુપમાર્જન. (૫) દુધેક્ષણ - સુપમાર્જન, (૬) સુપેક્ષણ - દુષ્પમાર્જન, (૭) સુપેક્ષણ-સુપાર્જન. - ઉક્ત સાત ભંગમાં છેલ્લો ભંગ શુદ્ધ છે. બાકી છ મંગમાં સામાચારી નથી. જો સાગારિક કરનાર હોય તો સાત પગલા ભરવા માગ કાળ બહાર રહીને સાગરિક જાય પછી બંને પગને ઝટકાવે. કહ્યું છે - ગૃહસ્થ જનાર હોય તો સ્થવિરો મુહૂર્ત માત્ર બહાર રહે. મુહૂર્ત એટલે સાત તાલ જાણવો. ત્યારપછી વસતિમાં પ્રવેશ કરે. કોણ શેના વડે પાદ યુગલ પ્રમાર્શે ? કોઈ અભિગ્રહ લેનાર હોય, તે સાધુ જ આચાર્યના જોહરણ વડે અથવા અન્ય ન વાપરેલ જોહરણ વડે પાદપોંકન કરે. અથવા બીજા સાધુ કરે. વસતિમાં પ્રવેશવાનો વિધિ - વિશાળ વસતિ છતાં અપરિભક્ત સ્થાનમાં અને સાંકડી વસતિમાં પોતાના સંતારકના સ્થાનમાં બેઠેલા આચાર્યના બંને પગ પ્રમાર્જવા યોગ્ય છે. ગણાવચ્છેદકાદિ બીજાનો પણ આ જ વિધિ છે ફક્ત અન્ય મુનિ ઘણો વખત સુધી બહાર રહે છે. • x - એટલો આ અતિશય. - આચાર્ય વિશેષ વખત બહાર ન રહે, જો રહે તો ક્યા દોષો લાગે ? તે કહે છે - તૃષા વડે, તાપ વડે પીડાયેલ સુકુમાર આચાર્યને વિશેષ સમય બહાર રહેવાથી મૂછદિ પામે, તૃષા વડે ઘણું પાણી પીએ તથા ભોજનનું અજીર્ણ થવાથી ગ્લાન થાય અને ગ્લાનપણાચી આચાર્યનું મૃત્યુ થાય અથવા સૂત્રાર્થની હાનિ થવાથી અજાણ સાધુને જ્ઞાનાદિની વિરાધના થાય. શેષ સાધુઓ ઘણો વખત બહાર રહે તો પણ દોષ ન થાય. કેમકે તે જિતશ્રમ છે. દશવિધ વૈયાવચમાં સ્વગામમાં કે બહાર રહેતા ઘણો વ્યાયામ થાય છે, વળી સાધુઓ શીત-ઉણને સહન કરનારા છે, તેથી જ્ઞાનહાનિ ન થાય. ઉપાશ્રય મો મૂ-મળને બધું પરઠવતા, પગ આદિમાં અશુદ્ધિ હોય તેને વિશુદ્ધ કરાવતો કે શૌચભાવથી શુદ્ધિ કરાવતો આજ્ઞા ન ઉલ્લંઘે. એક વાર શદ્ધિ કરાવવી તે વિવેયન, બહુ વાર શુદ્ધિ કરવી તે વિશોધન. કહ્યું છે કે • પુત, પાદ, હાથને લગેલ સર્વનો ત્યાગ તે વિવેચન સ્પર્શ વડે ધોવું તે વિશોધન. તેમાં એક કે અનેક વખતનું વૈવિધ્ય છે. આજ્ઞા ઉલ્લંઘતો નથી. તેનો ભાવાર્થ આ પ્રમાણે - આચાર્ય ઉત્સર્ગથી દોષના સંભવથી વિચારભૂમિમાં ન જાય. તે બતાવે છે આ આચાર્ય શ્રુતવાનું છે, ઇત્યાદિ ગુણથી પ્રથમ સ્તામાં વ્યાપારી એક વખત વિચારભૂમિમાં જવામાં ઉભા થવું આદિ વિનયાદિ કરતા હતા, પછી બીજી વખતે આચાર્યના જવા-આવવામાં આળસથી તેઓ કરતા નથી, પણ પરામુખ થાય છે. તેથી અન્ય લોકોને શંકા થાય કે - આ આચાર્ય હમણાં પતિત થયા હશે કેમકે વેપારીઓ અભ્યત્યાનાદિ કરતા નથી. એવી રીતે અન્ય જીવો મિથ્યાત્વને પામે ઇત્યાદિ દોષો થાય છે. કહ્યું છે કે શ્રતવાન, તપસ્વી, પરિવારવાળા આ આચાર્ય છે, એમ માર્ગમાં હાટમાં રહેલા વેપારીઓ અભ્યત્યાદિ કરતા હતા, પણ બીજી વખત જવામાં વિનયની હાનિ થતાં લોકો પરસંગમુખ થાય છે અને અવર્ણવાદ કરે છે. વણિકો બીજા ગુણવાનું સાધુને પણ પૂજે છે, પણ આ આચાર્યનો વિનય કરતા નથી માટે આ આચાર્ય પતિત જણાય છે એ રીતે શ્રાવકાદિ પરાંગમુખ થાય છે. દ્વેષીઓ મરણ, બંધન, તિરસ્કારાદિ દોષો વ્યવહાભાગથી જાણવા. y- સમર્થ, જો વૈયાવૃત્ય કરવામાં ઈચ્છા-અભિલાષા થાય તો ભક્ત, પાનના ગવેષણ અને ગ્રહણથી સાધુઓને માટે દેવારૂપ કરે અને જો ઇચ્છા ન થાય તો વૈયાવૃત્ય ન કરે. ભાવાર્થ આ છે - આચાર્યને ભિક્ષા ભ્રમણ કરવું ન કશે. કહ્યું છે કે - જેમ ઉત્પન્ન જ્ઞાન થતા યોગીશ અતિશયવાળા જિનેન્દ્રો ભિક્ષાર્થે ન જાય, તેમ આઠ ગણી સંપદારૂપ ગુણવાળા આચાર્ય શાખા-તીર્થકર માફક ભ્રમણ ન કરે. • • ભિક્ષાગમનમાં આચાર્યને આ દોષ આહારના ભાર વડે પીડા થાય, ઉંચા-નીચા સ્થાને શ્વાસ ચડે, મૂછ આવવાથી વિશેષ પાણી પીવાથી શરદી આદિ થાય, ગ્લાનતાથી સૂત્રાથિિદ પોરિસિનો ભંગ થાય. આવા અનેક દોષો વ્યવહાર ભાષ્યમાં કહ્યા છે. તે ત્યાંથી જાણવા. આ દોષો સામાન્ય સાધુને પણ પ્રાયઃ સમાન હોય છે તો પણ ગચ્છના કે તીર્થના મહાઉપકારી હોવાથી અથવા રક્ષા કરનારા હોવાથી આચાર્યનો અતિશય કહેલ છે. કહ્યું છે કે - જે પુરુષને Page #235 -------------------------------------------------------------------------- ________________ પ/ર/૪૩૬ ૧૯ કુલ સ્વાધીન છે, તેની આદર વડે રક્ષા કરવી, પૈડાનો નાશ થતા તેના આધારવાળા આરકો રહેતા નથી અર્થાત આચાર્ય આધારભૂત છે - આ બીજો અતિશય. ઉપાશ્રયમાં એક સત પર્યન્ત વિધાદિના સાધન માટે રોકાકી એકાંતમાં વસતા આચાર્ય આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. તેમને આગળ કહેવાનાર દોષોનો અસંભવ છે. બીજાને તો સદ્ભાવ છે. આ ચોથો અતિશય જાણવો.. એ રીતે પાંચમો પણ જાણવો. આ બંનેનો ભાવાર્થ આ છે ઉપાશ્રયમાં ગુપ્ત સ્થાનમાં જે પૃથક્ રહે અથવા ઉપાશ્રયની બહાર શૂન્ય ગૃહાદિમાં રહે, તેમાં સામાચારી નથી. તેમાં આ દોષો - પુરષ વેદોદયથી જનરહિતમાં હસ્તકમદિથી સંયત ભેદ થાય, મેં મયદા ઉલ્લંઘી એમ માનીને પૈહાયાસાદિ મણ સ્વીકારે. • x • જો સંયમ ભાવરહિત હોય તો પણ સમુદાયમાં બીજા મુનિથી રક્ષણ થાય, જેમ છેડાયેલ વંશ ભૂમિ પર ન પડે. નિકારણ ગર્વથી જુદા વસનારા ગણી અને આચાર્યને આ પ્રમાણે દોષ થાય છે • તો સૂત્રમાં એકાકીપણાની આજ્ઞા કેમ ? કારણ હોય તો. ભિક્ષને પણ કારણે બહાર રહેવાની આજ્ઞા છે. શું કારણ છે? તે કહે છે - આચાર્યો પર્વ પર્વમાં વિધાઓની પરિપાટી કરે છે, જેમકે મહાપ્રાણ. તે કારણે વસતિની અંદર કે બહાર રહે છે. આચાર્યના ગણને વિશે અતિશયો કહ્યા. હવે તે જ અતિશયથી વિપર્યયભૂત ગણથી નીકળવાના કારણો કહે છે– • સૂત્ર-૪૩૩,૪૩૮ - ૪િ૭૭ પાંચ કારણ વડે આચાર્ય-ઉપાધ્યાયનું ગણથી નીકળવું થાય છે, તે આ - (૧) આચાર્ય-ઉપાધ્યાય પોતાના ગણમાં આજ્ઞા કે ધારણાને સારી રીતે પાલન ન થતું હોય, (૨) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં યથારાનિક વંદન વ્યવહાર અને વિનય સમ્યફ પળાવી ન શકે. (૩) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં જે કૃતપાયિના ધાક છે તેને કાળે સમ્યફ અનુવાદ ન કરે. (૪) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં વગણ કે પરગણ સંબંધી સાદdીમાં બહિર્તેશ્ય થાય. (૫) તેમના મિત્ર કે જ્ઞાતિજન કોઈ કારણથી ગામાંથી નીકળેલ હોય તેનો સંગ્રહ અને ઉપષ્ટભ આપવા માટે ગણથી નીકળવું થાય. [૪૮] પાંચ ભેદ ઋદ્ધિવાળા મનુષ્યો કહેલા છે. તે આ • અરહંત, ચકવર્તી બલદેવ, વાસુદેવ અને ભાવિતાત્મા અણગાર, • વિવેચન-૪૩૩,૪૩૮ : [૪૭] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - આચાર્ય-ઉપાધ્યાયનું કે આચાર્ય અને ઉપાધ્યાયનું ગણ-ગચ્છથી નીકળવું તે ગણ અપક્રમણ. આચાર્ય ઉપાધ્યાય ગ૭ના વિષયમાં યોગોમાં પ્રવર્તનરૂપ આજ્ઞાને કે વિધેયોનું નિવર્તન લક્ષણ ધારણાને યથાયોગ્ય પ્રવર્તન કરનારા થતા નથી. કહેવા એમ માંગે છે કે - ગણના દુર્વિનીતત્વથી તેમને યોગાદિમાં જોડવા અશક્ત થાય ત્યારે તે ગણથી નીકળે છે. જેમ કાલકાચાર્ય. Boo સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ તે એક. ગણના વિષયમાં ચયા જ્યેષ્ઠ - પર્યાયાદિથી, તેને કૃતિકર્મ, વિનયને સારી રીતે પ્રયોજનાર થતો નથી. કેમકે આચાર્યની સંપદાથી અભિમાનવ હોય છે. તેથી આચાર્યએ પણ પ્રતિક્રમણ-ક્ષામણાદિમાં ઉચિત વિનય કવો જ જોઈએ. એ બીજું... આચાર્ય-ઉપાધ્યાય, જે કૃતના પર્યાયો-ઉદ્દેશક, અધ્યયનાદિને વિસ્મરણ ને થવાથી હદયમાં ધારે છે, તે શ્રુતપયયોને યથાવસર સાધુને ભણાવતા નથી. અને શબ્દનો અહીં સંબંધ કરાય છે તથા ગણના વિષયમાં અતિ ગણને આચાર્યના અવિનીતપણાથી, સુખ લંપટતાથી કે મંદ પ્રાવથી ગળથી નીકળે છે. આ ત્રીજે. ગણમાં વર્તતા આચાર્ય-ઉપાધ્યાય, સ્વગચ્છ અને પરગચ્છની સાળી પ્રત્યે તયાવિધ શુભકર્મવશ થઈને સકલ લ્યાણના આધારભૂત સંયમ મહેલ મધ્યેથી બહાર લેશ્યા - જેનું અંતઃકરણ છે તે અતિ આસક્ત થાય છે, એ રીતે ગણવી નીકળે છે. અધિક ગુણવથી આ અસંભવ છે એમ ન કહેવું, કેમકે વજ જેવા ભારે અને ચીકણા એવા નિબિડ કર્મ જ્ઞાનાટ્યને પણ માર્ગથી પતિત કરીને ઉન્માર્ગમાં લઈ જાય છે. આ ચોથું. તે આચાર્યાદિના મિત્ર અને સ્વજન વર્ગ કોઈ કારણથી ગચ્છથી નીકળેલ હોય, તે મિત્ર-સ્વજનાદિના સંગ્રહાદિ અર્થે ગચ્છથી નીકળવું કહેલ છે. અહીં સંગ્રહ એટલે તેનો સ્વીકાર અને ઉપગ્રહ એટલે વદિ સહાય. તે પાંચમું. | [૪૮] આચાર્યનું ગણથી નીકળવું કહ્યું, તે આચાર્ય ઋદ્ધિવંત મનુષ્ય હોય છે, તે અધિકારથી ઋદ્ધિવંત મનુષ્ય વિશેષતે કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ છે કે - Aદ્ધિ - આમપષધિ આદિ સંપત્તિ. તે આ - આમÈષધિ, વિપુડષધિ, ખેલૌષધિ, જલૌષધિ, સર્વોપધિ, આશીવિષવ, આકાશગામિત્વ અક્ષિણમહાનસિકવ, વૈક્રિયકરણ, આહારકત્વ, તેજોનિસર્જન, પુલાવ, ક્ષીરાશ્રવત્વ, મધ્વાશ્રવત્વ, સર્પિરાશ્રવત્વ, કોઠબુદ્ધિતા, બીજબુદ્ધિતા, પદાનુસારિતા, સંભિજ્ઞ શ્રોતૃત્વ, પૂર્વધરતા, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, અહંતલબ્ધિ, ગણધર લબ્ધિ, ચક્રવર્તિતા, બલદેવતા, વાસુદેવતા, આદિ અનેક પ્રકારે લબ્ધિઓ જાણવી. કહ્યું છે કે ઉદય, ક્ષય, ક્ષયોપશમ જન્ય ઘણા પ્રકારે પરિણામ વશ જીવને લબ્ધિ ઉત્પન્ન થાય છે. આવા પ્રકારે પ્રચૂર કે અતિશયવાળી ઋદ્ધિ વિધમાન છે જેઓને તે ઋદ્ધિવાળા. સદ્ભાવનાથી વાસિત આત્માવાળા ભાવિતાત્મા અનગારો, તેઓનું ઋદ્ધિમાનવ આમષધ્યાદિચી છે. અહેતુ આદિ ચારને યથાસંભવ આમપષધિ આદિથી અહતત્વ આદિ છે. સ્થાન-૫ ઉદેશો-૨-નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | Page #236 -------------------------------------------------------------------------- ________________ પ/ર/૪૩૯,૪૮૦ સ્થાન-૫- ઉદ્દેશો-૩ છે. – X - X - X - X - X – • બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે. તેનો સંબંધ આ છે - ઉદ્દેશા-૨માં પ્રાયઃ જીવ ધર્મો પ્રરૂપ્યા. અહીં જીવ-જીવના ધર્મો કહે છે. તે સંબંધે સૂગ • સૂત્ર-૪૩૯,૪૮૦ : 9િ6] પાંચ અસ્તિકાયો કહા છે - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, અનાસ્તિકાય, પગલાસ્તિકાય... મસ્તિકાય અવર્ણ, ગંધ, અરસ, સ્પર્શ, અરૂપી, જીવ, શાશ્વત, અવસ્થિત, લોકવ્યાપી દ્રવ્ય છે તે સંક્ષેપથી પાંચ ભેટે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળી, ભાવથી અને ગુણથી... દ્રવ્યથી ધમસ્તિકાય એક દ્રવ્ય, ક્ષેત્રથી લોકપ્રમાણ, કાળથી ક્યારેય ન હતો તેમ નહીં તેથી એમ નહીં, ન હશે એમ નહીં. તે હતો - છે અને રહેશે... તે gવ, નિત્ય, શાશ્વત, ક્ષય, અવ્યય, વસ્થિત, નિત્ય છે. ભાવથી વણ, અગંધ, રસ, સ્પર્શ, ગુણથી ગામનગુણ છે. અધમસ્તિકાય અવર્ણ આદિ પૂર્વવત છે. વિશેષ એ કે - ગુણથી સ્થિતિગુણ છે... • આકાશાસ્તિકાય અવણદિ પૂર્વવત્ છે. વિશેષ એ કે - હોમથી લોકાલોક પ્રમાણ છે, ગુણથી અવગાહના ગુણ છે. શેષ પૂર્વવત. જીવાસ્તિકાય - વદિ પૂર્વવત્ છે. વિશેષ એ કે - દ્રવ્યથી જીવાસ્તિકાય અનંત દ્રવ્ય છે, આરપી, જીવ, શાશ્વત છે, ગુણથી ઉપયોગ ગુણ છે. પુલાસ્તિકાય • પાંચ વર્ણ, પાંચ સ, બે ગંધ, આઠ સ્પર્શ, રૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત છે - ચાવત - દ્રવ્યથી પગલાસ્તિકાય અનંત દ્રવ્યો, ફોગથી લોકમાણ, કાળથી-કાળથી ન હતો તેમ નહીં ચાવત નિત્ય, ભાવથી વણ-ગંધ-રસાયુકત ગુણથી ગ્રહણગુણવાળો છે. [૪૮] ગતિ પાંચ કહી છે . નરક, તિર્યચ, મનુષ્ય, દેવ, સિદ્ધિગતિ. • વિવેચન-૪૩૯,૪૮૦ [૪૯] આ સૂત્રનો સંબંધ આ પ્રમાણે - અનંતર સૂટમાં જીવાસ્તિકાય વિશેષો ઋદ્ધિવાળા કહ્યા, અહીં તે અસંખ્યય અને અનંત પ્રદેશ લક્ષણ ઋદ્ધિવાળા સમસ્ત અસ્તિકાયો કહેવાય છે. આ સંબંધે આ સૂત્રની વ્યાખ્યા પહેલા અધ્યયનવતું અનુસરણીય છે. વિશેષ આ કે ધમસ્તિકાયાદિ શા માટે ઉપન્યાસ કરેલ છે ? કહે છે. ધમસ્તિકાય આદિ પદનું માંગલિકપણું છે તેથી પહેલાં ધમસ્તિકાયનો ઉપચાસ છે, પછી ધમસ્તિકાયના પ્રતિપક્ષપણાથી અધમસ્તિકાયનો, પછી તેઓના આધારસ્વથી આકાશાસ્તિકાયનો, પછી તેના આધેયભૂત જીવાસ્તિકાયનો અને પછી તેના સહાયક પુદ્ગલાસ્તિકાયનો ક્રમશઃ ઉપન્યાસ કરેલ છે. હવે ધમસ્તિકાયાદિનું સ્વરૂપ ક્રમશઃ કહે છે - વર્ણ, ગંધ, સ, સ્પર્શના પ્રતિષેધથી અરૂપી. વર્ણાદિમત્પણું જેને છે તે રૂપી અને જે રૂપી નહીં તે અરૂપી - ૨૦૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અમૂર્ત તથા માનવ - અચેતન, શાશ્વત - પ્રતિક્ષણ સત્તામાં વ્યાપ્ત, તે જ સ્વરૂપે નિત્ય હોવાથી અવસ્થિત છે. લોકનું અંદભૂત દ્રવ્ય તેલોકદ્રવ્ય, કહ્યું છે કે - પંચાસ્તિકાયમય લોક અનાદિ અનંત છે. હવે ઉક્ત સ્વરૂપનો વિસ્તાર કરવા માટે અને અનુક્તના કથન માટે કહે છે. સંક્ષેપથી પાંચ પ્રકારે છે, વિસ્તારથી તો વિશેષ પ્રકારે પણ થાય. કેવી રીતે ? કહે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રીને અને ગુણથી-કાર્યને આશ્રીને. દ્રવ્યથી ધમસ્તિકાય એક દ્રવ્ય છે, કેમકે તથાવિઘ એક પરિણામ થકી એક સંખ્યાનો જ અહીં ભાવ છે. ફોગથી લોકના પ્રમાણવાળું તે લોકપ્રમાણ - અસંખ્ય પ્રદેશો, તેનું પરિમાણ છે જેને તે લોકપ્રમાણ માગ. કાળથી ક્યારેય ન હતો તેમ નહીં ઇત્યાદિ ત્રણ કાળનો નિર્દેશ છે. એ જ વિષય સહેલાઈથી સમજાય તેવી વ્યતિરેક વડે કહે છે - હતો, હોય છે, હશે એ રીતે ત્રિકાલભાવિ ધ્રુવ છે. કાળના એક વિભાગ અપેક્ષાએ જ ઘુવપણું ન થાઓ માટે સર્વ કાળમાં એમ જ હોવાથી નિયત છે. કાલના અનેક વિભાગોની અપેક્ષાએ જ ધવપણું ન થાઓ માટે સર્વકાળમાં ચોમ હોવાથી નિયત છે. તે રીતે જ નિયતત્વ ન થાય માટે પ્રલય અભાવથી શાશ્વત છે. એ રીતે સદા ભાવ વડે અક્ષય છે, પર્યાય નાશ થવા છતાં અનંતપણાથી અવ્યય છે. એમ દ્રવ્ય-પર્યાયલક્ષણ ઉભય રૂપે અવસ્થિત છે. આ રીતે ઓઘથી નિત્ય છે અથવા જે કારણે મૈકાલિક છે, એ જ કારણે અવશ્યભાવિપણાથી સૂર્ય ઉદય વતુ ધ્રુવ છે, એક રૂપપણાથી નિયત છે. પ્રતિક્ષણ વિધમાનવથી શાંત છે. તેથી જ અવયવી દ્રવ્યોપેક્ષતાથી અક્ષય છે અથવા પરિપૂર્ણ હોવાથી અાત છે. અવયવ અપેક્ષાએ અવ્યય છે. નિશ્ચલત્વથી અવસ્થિત છે. તાત્પર્ય એ કે નિત્ય છે અથવા ઇન્દ્ર, શકાદિ, શબ્દવ ધુવાદિ શબ્દો પર્યાયવાસી છે. વિવિધ દેશોત્પન્ન થયેલ શિષ્યને જ્ઞાનાર્થે ઉપન્યાસ કરેલ છે. ગુણથી ગમન-ગતિ, તેનો ગુણ-ગતિપરિણામને પ્રાપ્ત જીવ, પુદ્ગલોને સહકારી કારણપણાથી મસ્યોને જલની જેમ કાર્ય છે જેનું તે ગમન-ગુણ અથવા ગમનને વિશે ઉપકાર છે. જેનો તે ગમનગુણ. જેમ ધમસ્તિકાય કહ્યો એમ અધમસ્તિકાય પણ કહેવો. વિશેષ આ • અધમસ્તિકાય સ્થિતિરૂપ કાર્ય કરે છે. અથવા જેનાથી સ્થિતિમાં ઉપકાર થાય છે, સ્થાન ગુણ... લોક અને અલોકરૂપ ઉભય વ્યક્તિનું જે પ્રમાણ - અનંત પ્રદેશો તે જ પરિમાણ છે જેનું તે લોકાલોક પ્રમાણ માત્ર. અવગાહના - જીવ આદિ આશ્રયરૂપ ગુણ-કાર્ય છે જેનું અથવા જેનાથી અવગાહનામાં ઉપકાર થાય છે, તે અવગાહના ગુણ... અનંત જીવોનું પ્રત્યેકમાં દ્રવ્યપણું હોવાથી અનંત જીવ દ્રવ્યો છે. જીવાસ્તિકાય અમૂર્ત છે તથા ચેતનાવાળો છે ઉપયોગ- સાકાર, અનાકાર ભેદરૂપ ચૈતન્યગુણ-ધર્મ છે જેનો તે ઉપયોગ ગુણ. બાકીનું અધમસ્તિકાયવતું કહેવું. જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય લોકપ્રમાણ છે, કેમકે તે બંનેનો લોને Page #237 -------------------------------------------------------------------------- ________________ પ/૩/૪૩૯,૪૮૦ ૨૦૩ વિશે સદ્ભાવ છે. પ્રy - ઔદારિક શરીરાદિપણે ગ્રાહ્યતા અથવા ઇન્દ્રિયો વડે ગ્રાહાતા છે અથવા વણદિમવથી પરસ્પર સંબંધ લક્ષણ પુદ્ગલનો ગુણ - ધર્મ છે જેનો તે ગ્રહણગુણ. (૪૮૦] અનંતર અસ્તિકાયો કહ્યા, અસ્તિકાય વિશેષ જીવાસ્તિકાય સંબંધવાળી ! વસ્તુને કહે છે - અધ્યયન સમાપ્તિ પર્યત ચાવતું આ રીતે મહાસંબંધ છે - સૂત્ર સુગમ છે. વિશેષ આ - ગમન તે ગતિ અથવા જેમાં જવાય છે તે ગતિ - ક્ષેત્ર વિશેષ. અથવા જે કર્મ પુદ્ગલના સમુદાય વડે જવાય છે તે ગતિ અથતિ નામકર્મની ઉત્તરપ્રકૃત્તિરૂપ - અથવા - જીવ અવસ્થા. તેમાં નરકમાં ગતિ તે નિરયગતિ અથવા નરકને પ્રાપ્ત કરાવનારી ગતિ તે નરકગતિ, એ રીતે તિર્યચોમાં કે તિર્યંચ સંબંધી કે તિર્યપણાને પ્રાપ્ત કરાવનારી તે તિર્યંચ ગતિ. એ રીતે મનુષ્યગતિ, દેવગતિ જાણવી. સિદ્ધિમાં જવું કે સિદ્ધિ એવી ગતિ તે સિદ્ધિગતિ. આ નામકર્મ પ્રકૃતિ નથી. અનંતર સિદ્ધિગતિ કહી તે સિદ્ધિ, ઇન્દ્રિયના વિષય, કષાયાદિને આશ્રીને મુંડિતપણું કરવાથી હોય છે, તેથી ઇન્દ્રિયના વિષયાદિ કહે છે • સૂત્ર-૪૮૧,૪૮૨ - [૪૮૧) ઇન્દ્રિયોના વિષયો પાંચ કહ્યું છે. તે આ • એન્દ્રિયના વિષય, ચાવતું પર્શનેન્દ્રિયના વિષય... મુંડ પાંચ કહા છે - થોઝેન્દ્રિય મુંડ વાવવું સ્પર્શનેન્દ્રિય મંડ - અથવા - મુંડ પાંચ ભેદે કહ્યા છે. તે આ - ક્રોધમુંડ, માનકુંડ, માયામુંડ, લોભમુંડ અને શિકુંડ. [૪૮ ધોલોકમાં પાંચ બાદર કહ્યા છે . પૃવીકાયિક, અકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, શુલ ત્રસ પ્રાણીઓ... ઉદdલોકમાં પાંચ ભાદર કહ્યું છે . પૂર્વવતુ.. તિછલિોકમાં પાંચ બાદર કહwા છે - એકેન્દ્રિય ચાવતું પંચેન્દ્રિય... પાંચ ભેદે ભાદર તેજસ્કાયિક કહ્યા - કાંગારા, વાલા, મુકુર, અર્ચિ, લાત... ભાદર વાયુકાયિક પાંચ ભેદ કહ્યા - પૂવનો વાયુ, પશ્ચિમનો વાય, દક્ષિણમનો વાયુ, ઉત્તરનો વાયુ, વિદિશાનો વાયુ... પાંચ ભેદે ચિત વાયુકાયિક છે - આકાંત, બાત, પીડિત, શરીરાનુગત, સંમૂર્ણિમ. • વિવેચન-૪૮૧,૪૮૨ : [૪૮૧] સૂત્ર સુગમ છે. વિશેષ આ - ઐશ્વર્યવાનું હોવાથી ઇન્દ્ર - જીવ. સર્વ વિષયની ઉપલબ્ધિ અને સર્વ ભોગલક્ષણ પરમ ઐશ્વર્ય યોગથી તે જીવનું લિંગ તે ઇન્દ્રિય અથવા તેનાથી દષ્ટ, સૃષ્ટ, જુષ્ટ, દત્ત તે શ્રોગાદિ. તે નામાદિ ભેદે ચાર પ્રકારે - તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યેન્દ્રિય બે ભેદે . નિવૃત્તિ, ઉપકરણ. ભાવેન્દ્રિય બે ભેદે - લબ્ધિ, ઉપયોગ.. તેમાં નિવૃત્તિ તે આકાર. તે બાહ્ય - અાંતર છે. તેમાં બાહ્ય - અનેક પ્રકારે છે, અત્યંતર - ક્રમશ: શ્રોત્ર આદિ - (૧) કબપુષ્પ, (૨) ધાવમસુર, (3) અતિમુક્ત પુપચંદ્રિકા, (૪) શુપ, (૫) વિવિધ પ્રકારના સંસ્થાનવાળી છે. ૨૦૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ઉપકરણેન્દ્રિય • વિષય ગ્રહણમાં સામર્થ્ય, છેદવા યોગ્યને છેદવામાં ખગની ઘાસ સમાન છે, જેની શક્તિ હણાતા નિવૃત્તિના સદ્ભાવ છતાં પણ વિષયને ગ્રહણ ન કરે. લબ્ધિ ઇન્દ્રિય છે તે તેના આવકના ક્ષયોપશમ રૂ૫ છે. ઉપયોગ ઇન્દ્રિય સ્વવિષયમાં વ્યાપાર રૂપ છે. અહીં ચાર ગાથા વૃત્તિકારે નોંધી છે. તે ઉક્ત અને જણાવે છે... લબ્ધિઇન્દ્રિય પ્રાપ્ત થયા પછી બાહ્ય અત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય પ્રાપ્ત થાય, પછી ઉપકરણેન્દ્રિય અને પછી ઇન્દ્રિયના વિષયમાં વ્યાપારરૂપ ઉપયોગેન્દ્રિય પ્રાપ્ત થાય. શ્રોત્રાદિ ઇન્દ્રિયનો જે પોતાના શબ્દાદિ વિષયમાં પરિચ્છેદરૂપ વ્યાપાર તે ઉપયોગ, તે એક સમયમાં દેવાદિકોને પણ એક જ હોય છે, તેથી ઉપયોગની અપેક્ષાએ સર્વ જીવો એકેન્દ્રિય છે. શેષ ઇન્દ્રિય અપેક્ષાએ જીવોના એકેન્દ્રિયાદિ ભેદો કહ્યા છે અથવા લબ્ધિ ઇન્દ્રિય અપેક્ષાએ સર્વે જીવો પંચેન્દ્રિય છે. જે કારણે બકુલ આદિમાં શેષ ઇન્દ્રિય ઉપલંભ પણ દેખાય છે, તેના વડે તેઓના તદાવરક કર્મોના ક્ષયોપશમથી સંભવે છે. ક્રિયાના અર્થી જીવો વડે ઇચ્છાય છે અથવા જણાય છે તે અર્યો. ઇન્દ્રિયોના અર્થો તે ઇન્દ્રિયાર્થો અથ શબ્દાદિ વિષયો. જેના વડે સંભળાય તે શ્રોત્ર, તે ઇન્દ્રિય તે શ્રોબેન્દ્રિય, તેનો અર્થ છે શ્રોબેન્દ્રિયાઈ - શબદ, એ રીતે ક્રમશઃ ૫, ગંધ, રસ, સ્પર્શ, ચક્ષ. મુંડન તે મુંડ • દૂર કરવું. તે બે ભેદે - દ્રવ્યથી, ભાવથી. તેમાં દ્રવ્યથી મસ્તકના કેશને દૂર કરવા ભાવથી ઇન્દ્રિય વિષય પ્રાપ્ત રાગ-દ્વેષને અથવા કષાયોને ચિતથી દૂર કરવા. મુંડનલક્ષણ ધર્મના યોગથી પુરુષ મુંડ કહેવાય. શ્રોમેન્દ્રિયને વિશે કે શ્રોમેન્દ્રિય વડે મુંડ, પગ વડે લંગડો ઇત્યાદિની જેમ. શ્રોબેન્દ્રિય મુંડ શબ્દના વિષયમાં સગાદિના ખંડનથી શ્રોબેન્દ્રિયા મંડ, એવી રીતે સર્વત્ર જાણવું. ક્રોધને વિશે મુંડ તે ક્રોધમુંડ. તેનું છેદન કરતા એ રીતે માન આદિમાં પણ જાણવું. મસ્તકમાં કે મસ્તકથી તે શિરોમુંડ. [૪૮૨] આ મંડિતપણું બાદર જીવ વિશેપોને હોય છે, માટે ત્રણ લોકની અપેક્ષાઓ બાદર જીવકારોની પ્રરૂપણા માટે ત્રણ સૂત્ર કહે છે - તે સુગમ છે. વિશેષ એ કે - અધો, ઉર્વલોકમાં તેજસ્કાયિક જીવો નથી માટે પાંચ બાદર કાયો કહ્યા, અન્યથા છ હોય. અધોલોકગ્રામોમાં જે બાદર તેજસો છે તે અલા હોવાથી તેની વિવક્ષા કરી નથી અને જે બે ઉર્વકપાટને વિશે છે તે ઉત્પન્ન થવાવાળા હોવા વડે ઉત્પત્તિ સ્થાનમાં ન રહેલ હોય કહ્યા નથી. પ્રસવ તેઉ તથા વાયુમાં પ્રસિદ્ધ છે. તેથી તેનો નિષેધ કરવા વડે હીન્દ્રિયાદિનું ગ્રહણ કરવા માટે ઓરાલા-ચોકેન્દ્રિયની અપેક્ષાએ સ્કૂલ. એક ઇન્દ્રિય-કરણ સ્પર્શન લક્ષણ તે એકેન્દ્રિય જાતિનામ કર્મોદયથી અને તદાવરક કર્મક્ષયોપશમ થકી છે જેઓને તે પૃથ્વી આદિ એકેન્દ્રિય જાણવી. એ રીતે બેઈન્દ્રિયાદિ. વિશેષ એ કે - ઇન્દ્રિય વિશેષ તે જાતિવિશેષ કહેવા. એકેન્દ્રિયો છે તેમ કહેતા, હવે પાંચ સ્થાનકને અનુસરનારે વિશેષથી ત્રણ સૂત્ર વડે કહે છે Page #238 -------------------------------------------------------------------------- ________________ પ/૩/૪૮૧,૪૮૨ ૨૦૫ અંગારા પ્રસિદ્ધ છે, જવાલા-છંદાયેલ મૂળવાળી અગ્નિની શિખા, અચિ અછિન્ન મૂલા અગ્નિશિખા, મમુભમ મિશ્ર અગ્નિકણરૂપ, અલાત-ઉંબાડીયું. પ્રાચીનવાત - પૂર્વનો વાયુ, પ્રતીચીન - પશ્ચિમ, દક્ષિણ-પ્રસિદ્ધ, ઉદીચીન ઉત્તર, તેનાથી જુદો વાયુ તે વિદિશાનો વાયુ. પગ આદિથી દબાવે છતે ભૂતકાળ આદિમાં જે થાય, તે આકાંત વાયુ. ધમણ આદિથી ધમાતા છતા જે વાયુ થાય તે ભાત, જળથી આદ્ર અને નીચોવતા થતો વાયુ તે પીડિત, ઓડકાર-ઉચ્છવાસાદિ શરીરાનુગત વાયુ તે સંમૂર્બિમ. પૂર્વે અચેત પછી સચેત થાય. પૂર્વે પંચેન્દ્રિયો કહ્યા, તેથી પંચેન્દ્રિય વિશેષતે કહે છે. અથવા અનંતર સચેતન-અચેતન વાયુ કહ્યા, તેની નિર્ગુન્હો રક્ષા કરે માટે નિર્ગુન્હોને કહે છે– • સૂત્ર-૪૮૩ - નિસ્થિો પાંચ ભેદે કા - ગુલાક, કુશ, કુશીલ, નિર્ગસ્થ, સ્નાતક.. પુલાક પાંચ ભેદે છે - જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચાસ્ટિાપુલાક, લિંગપુલાક, યથાસૂમ પુલાક... બકુશ પાંચ ભેદે છે - આભોગબકુશ, નાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત બકુશ, યથાસૂમ બકુશ... કુશ પાંચ ભેદે છે - જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચાસ્ત્રિકુશીલ, લિંગકુશીલ, યથાસૂમ્રકુશીલ... નિગ્રન્થ પાંચ ભેદ છે . પ્રથમ સમય, આપથમ સમય, ચરમ સમય, અચલ્મ સમય, યથામ.. સ્નાતક પાંચ ભેદે છે - અજ્ઞબલ, કમર, સંશુદ્ધ જ્ઞાનદર્શન ધર અરિહંત જિન કેવલી, અપરિશ્રાવી. • વિવેચન-૪૮૩ - આ છ સૂત્રો સંગમ છે. વિશેષ આ કે - મિથ્યાત્વ આદિ આવ્યંતર ગ્રંથથી અને ધમપગરણ સિવાય ધન આદિ બાહ્ય ગ્રંથી નીકળેલા તે નિર્ગળ્યો... પૂના - ચોખાના કણથી શુન્ય પાલાલ જેવા. તપ, શ્રતના હેતુવાળી સંઘાદિના પ્રયોજનમાં ચક્રવર્તી આદિને પણ ચૂર્ણ કરવામાં સામર્થ્યવાળી લબ્ધિના પ્રયોગ વડે અથવા જ્ઞાનાદિના અતિચારને સેવવા વડે જે સંયમરૂપ સાર, તેથી રહિત તે પુલાક. કહ્યું છે કે - જિનોન આગમી સદૈવ અપ્રતિપાતિ જ્ઞાનાનુસાર ક્રિયા કરનાર સાધુઓ લબ્ધિ વડે ઉપજીવન કરતા પુલાક થાય છે. - - શબલ અર્થાત્ કાબરો. શરીર, ઉપકરણ સંબંધી વિભૂષાનાં અનુવર્તીપણાને લઈને શુદ્ધિ અને અશુદ્ધિ મિશ્રિત ચારિત્ર હોય છે. આ બકુશ પણ બે ભેદે છે. કહ્યું છે કે - મોહનીયનો ક્ષય કરવા તૈયાર થયેલા શરીર અને ઉપકરણની શોભાની અનુવર્તિથી બકુશ કહેવાય છે. શરીરમાં પ્રગટ વ્યતિકર વડે હાથ, પગ, મુખનું ધોવું, આંખ-કાન અને નાસિકાદિ અવયયોનો મેલ દૂર કરવો, દાંતને સાફ કરવા અને વાળને સંસ્કારવા તે દેહત્ની શોભાને માટે આચરનારા શરીરબકુશો છે અને ઉપકરણ બકુશો તો અકાળે ધોયેલ ચોલપટ્ટક અને તકલ્પાદિ સ્વચ્છ વામાં પ્રીતિવાળા, પાત્ર અને દંડને પણ તેલની માત્રાથી ઉજળા કરીને શોભા માટે ઉપકરણને ઘારણ કરે છે, બંને પ્રકારના બકુશો પણ ઋદ્ધિ અને યશની ઇચ્છાવાળા ૨૦૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ હોય છે, તેમાં ઘણાં વસ્ત્ર, પાત્ર આદિ ઋદ્ધિને આ વિશિષ્ટ ગુણવાળા સાધુઓ છે. ઇત્યાદિ પ્રવાદરૂપ ખ્યાતિ ઈચ્છે છે, વળી સાતાગારવના આશ્રયવાળા હોવાથી દિવસરાત્રિમાં કરણીય ક્રિયાઓને વિશે સારી રીતે ઉધમવાળા થતા નથી. અવિવિકત પરિવારવાળા, જંઘાને ઘસનાર, તેલ આદિથી શરીરને શુદ્ધ કરનાર અને કાતર વડે કાપેલ કેશવાળો પરિવાર છે જેઓના છે. બહુ છેદ અને શબલ દોષ વડે યુક્ત નિર્ઝન્ય બકુશો હોય છે. મુન - કુત્સિત ઉત્તર ગુણની પ્રતિ સેવા વડે અથવા સંજવલન કષાયના ઉદય વડે દૂષિત હોવાથી ૧૮,૦૦૦ ભેદવાળું સદોષ શીલ છે જેનું તે કષાય કુશીલ. આ કુશીલ બે ભેદે છે. કહ્યું છે - પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ. તેમાં જે નિન્યપણા પ્રત્યે તત્પર થયેલા, ઇન્દ્રિયને કાબુમાં ન રાખનારા કોઈપણ પ્રકારે કિંચિત્ પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, પ્રતિમા અને અભિગ્રહાદિરૂપ ઉત્તગુણોમાં વિરાધના કરતા સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે પ્રતિસેવના કુશીલો છે. જે સત્સયતોને પણ ક્વચિત્ સંજવલન કષાયો ઉદીરાય છે, તે કપાય કુશીલો છે. મોહનીય કમરૂપ ગ્રંથથી નીકળેલ તે નિશ્વ તે ક્ષીણકષાય કે ઉપશાંત કપાય હોય છે... સમસ્ત ઘાતિકર્મરૂપ મળના સમૂહને ધોયેલ હોવાથી નાન કરેલની જેમ નાત તે નાતજ, તે સયોગી કેવલી અથવા અયોગી કેવલી હોય છે. હવે એ જ પુલાક આદિ ભેદથી કહે છે (૧) ૫લાકમાં આસેવક પુલાક પાંચ ભેદે છે અને લબ્ધિપુલાકનું એકવિધપણું હોવાથી ભેદ નથી. ખલિત અને મિલિત આદિ અતિચારો વડે જ્ઞાનને આશ્રીને આત્માને અસાર કરતો તે જ્ઞાનપુલાક... કુદર્શનીઓના પરિચયાદિ વડે દર્શન પુલાક, મૂલ-ઉતગુણ પ્રતિસેવનાથી ચાસ્ટિાપુલાક, ચોક્ત લિંગથી અધિક લેવાથી કે નિકારણ અન્ય લિંગ કરવાથી લિંગ - વેિશ પુલાક, કિંચિત્ પ્રમાદાદિથી અકલ્પનીય વસ્તુ ગ્રહણથી યથાસૂરમપુલાક છે. બે પ્રકારવાળા બકુશના પાંચ ભેદ છે - ઇચ્છાપૂર્વક શરીર, ઉપકરણની શોભાને કરનાર તે આભોગ બકુશ. સહસાકારી તે અનાભોગ બકુશ. પ્રચ્છન્ન કરનાર તે સંવૃત બકુશ, પ્રગટ કરનારને અસંવૃત્ત બકુશ. કંઈક પ્રમાદી કે આંખ વગેરેના મેલને દૂર કરનાર તે યથાસૂમ બકુશ. બે પ્રકારવાળા કુશીલના પાંચ ભેદ છે - જ્ઞાન, દર્શન, ચાત્રિ, લિંગને શ્રી પ્રતિસેવન કરવાથી જ્ઞાનાદિ કુશીલ, “તપ કરે છે” એવી અનુમોદના કરવાથી હર્ષિત થાય તે યથાસૂક્ષ્મ કુશીલ. પ્રતિસેવના વડે આ પાંચ ભેદ છે. કપાય કુશીલ પણ એમ જ જાણવો. વિશેષ એ કે વિધાદિનો પ્રયોગ કરે - જ્ઞાનકુશીલ, દર્શન ગ્રંથનો પ્રયોગ કરતો દર્શન કુશીલ, શાપ આપે તે ચારિ કુશીલ, કષાયો વડે અન્ય વેશ કરે તે લિંગ કુશીલ, મતથી કપાયો કરે તે યથાસૂમકુશીલ. અંતર્મુહર્ત પ્રમાણ વિશિષ્ટ નિર્મન્થ સંબંધી અદ્ધાના પહેલા સમયમાં વર્તમાન તે પ્રથમ સમય નિર્મળ, શેષ સમયમાં વર્તતો તે બીજો. અંતિમ સમયમાં વર્તનાર તે Page #239 -------------------------------------------------------------------------- ________________ પ/૩/૪૮૩ ૨૦૩ બીજો, છેલ્લા સમય સિવાયના સમયમાં વર્તતો તે ચોથો અને બધા સમયમાં વર્તનાર તે પાંચમો. નાતવ - શરીરના અભાવે કાયયોગ નિરોધથી છવિ કે અવ્યયક, અતિચાર હિત હોવાથી અશબલ, કર્મને ખપાવેલ હોવાથી અકમલક, જ્ઞાનાંતર વડે સંપર્કપણું ન હોવાથી સંશુદ્ધ જ્ઞાન, દર્શનને ધરનાર અને પૂજાને યોગ્ય હોવાથી અહ, કષાયોને જિતવાથી જિન, પરિપૂર્ણ જ્ઞાનાદિ રત્નત્રય છે જેને તે કેવલી, નિષ્ક્રિયપણાથી યોગ નિરોધથકી અપરિશ્રાવી. આ સંબંધે વૃત્તિકારે બાર ગાવાઓ ઉક્ત અને જણાવવા કહેલી છે. જેનો ઉજા વિવેચનમાં અર્થ પ્રાયઃ કહેવાયો છે માટે ફરી કહો નથી.] નિર્મન્થોને જ ઉપધિ વિશેષના પ્રતિપાદન માટે બે સૂત્ર કહે છે• સૂગ-૪૮૪ - સાધુ, સાદડીને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે પહેરવા કહ્યું છે. તે આસંગિક, ભાંગિક, સાનક, પોતક, તિરિડપટ્ટ... સાધુ-સાદનીને પાંચ હરણ ગ્રહણ કરવા અને વાપરવા કહ્યું છે. તે આ - ઉનનું, ઔષ્ટ્રિક, શાનક, વધ્વજ અને મુંજ [પાસ વિશેષની. • વિવેચન-૪૮૪ - સૂગ સુગમ છે. વિશેષ એ કે - રાખવા અને પહેરવા માટે ગ્રહણ કરવું કો છે અથવા એક વખત ઉપભોગ તે ધારણા અને વારંવાર ભોગવવું તે પરિહરણા... જાંગિક-કંબલાદિ, ભંગિક-અતસીમા, શાનક-શણનું બનેલું. પોતક-કપાસનું વસ્ત્ર, તિરીડપટ્ટ-વૃક્ષની છાલમય. કહ્યું છે કે ત્રસજીવોથી ઉત્પન્ન થયેલ તે જાંગમિક, તે વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિયના અવયવોથી નિષ્પન્ન તેમાં પણ અનેક પ્રકાર છે - પડ્યું - શ્રેષ્ઠ વસ્ત્ર, મુવઇf - વર્ણ સૂત્ર કેટલાંક કૃમિઓનો થાય છે. માનવ - મલબાર દેશમાં ઉત્પન્ન, અંશુવા - સુકોમળ વા, રીનાંશુ - કોશીસ જાતના કૃમિથી ઉત્પન્ન કે ચીન દેશમાં થયેલ વરુ - વિશ્લેન્દ્રિય જીવોના અવયવોથી બનેલા હોય છે. તથા ઉનનું વસ્ત્ર, ઉંટના વાળનું વા, સસલાના વાળનું વસ્ત્ર, બકરાના વાળનું વસ્ત્ર, ગાડર વગેરેના ઉન-રોમ વગેરેથી બનેલ વસ્ત્ર તે કિટ્ટીજ વસ્ત્ર-પંચેન્દ્રિયજ હોય છે. * * * * * અહીં પાંચ ભેદે વસ્ત્ર કહ્યા છતાં ઉત્સર્ગથી કપાસ અને ઉનનું બનેલું વજ ગ્રાહ્ય હોય છે. કહ્યું છે કે કપાસનું વસ્ત્ર ન મળે તો વૃક્ષની છાલનું, તેના અભાવે પટ્ટ વા, તેના અભાવે કોશેટાથી ઉત્પન્ન વર લેવું. જો ઉનનું વસ્ત્ર ન મળે તો છાલનું અને તેના અભાવે કોશેટાથી ઉત્પન્ન વસ્ત્ર લેવું, અહીં પટ્ટ શબ્દથી તિરીડપટ્ટક કહેવાય છે અને શબ્દથી અતસી વંશીમય વા પણ લેવું. તે પણ અ૫ મૂલ્યવાળું લેવા યોગ્ય છે. પાટલીપુત્ર સંબંધી અઢાર રૂપિયાથી આરંભીને એક લાખ રૂપિયા સુધીનું વસ્ત્ર મહામૂલ્યવાન છે. ૨૦૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ જેના વડે જ હરાય છે તે જોહરણ કહ્યું છે કે - જેના વડે જીવોની બાહ્યઅત્યંતર જ હાય તે કારણમાં કાર્યોપચારથી જોહરણ કહેવાય છે. ગાડરના રોમથી બનેલું, ઉંટના રોમથી બનેલું, શણના સૂત્રથી બનેલું, વવજ ઘાસ વિશેષથી ફૂટેલી છાલનું બનેલું, મુંજ જાતિના ઘાસથી બનેલું હોય. સર્ગિક અને આપવાદિક ભેદે જોહરણ બે પ્રકારે છે. તે એકેક પણ તિર્લાઘાતવાળું અને વ્યાઘાતવાળું એમ બે ભેદે છે. ઔત્સર્ગક જોહરણ બે નિષધાપક સહિત છે અને ખુલ્લાદંડવાળું જોહરણ તે આપવાદિક. ઉનની દશીવાળું તે નિવ્યઘિાતિક અને તે સિવાયનું વ્યાઘાતિક. જે ઔત્સક નિર્ણાઘાતિક તે એક ઉનનું જોહરણ હોય છે અને સર્ગિક વાઘાતિક - ઉંટના રોમમય, શણમય, વધ્વજ-દભકૃતિ જેવું તૃણ વિશેષથી બનેલું અને મુંજથી બનેલું જાણવું. નિવ્યઘાતવાળું તે આપવાદિક, તે લાકડાના દંડ સહિત દશીઓથી બનેલું અને આપવાદિક-વ્યાઘાતવાળું તે ઉંટના રોમમય, શણમય વધ્વજ, ભુજથી બનેલ જાણવું. જોહરણાદિ માફક કાયાદિ પણ ધર્મ સહાયક હોવાથી તેને કહે છે સૂગ-૪૮૫ થી ૪૮૭ [૪૮] ઘમને આચરનાર સાધુને પાંચ નિશ્રા કહેલ છે - તે આ છે : છ કાય, ગણ, રાજ, ગૃહપતિ અને શરીટ, [૪૮] પાંચ વિધાન કહા છે તે આ છે - યુગનિધિ, મિનિધિ, શિલાનિધિ, ધનનિધિ અને ધાનિધિ. [૪૮] શૌચ પાંચ પ્રકારે કહેલ છે . પૃનીશૌચ, જલશૌચ, અનિશૌચ, મંગશૌચ અને બહાશૌચ. • વિવેચન-૪૮૫ થી ૪૮૭ : [૪૮૫] ઘમ-મૃત, ચારૂિપ ધર્મને સેવનાર તે પાંચ નિશ્રાસ્થાનો અથતિ સહાયના હેતુઓ કહ્યા છે. પૃથ્વી વગેરે છ કાયો, તેઓનું સંયમમાં ઉપકારત્વ આગમમાં પ્રસિદ્ધ છે. પૃથ્વીકાયને આશ્રીને કહ્યું છે કે સ્થાન, નિસદન, વવર્તન, ઉચ્ચાર [મળ-મૂa] આદિનું ગ્રહણ અને પરઠવવું, ઘક, ડગલકમાં અપાતો લેપ ઇત્યાદિ પ્રસંગે અચિત પૃથ્વીકાયનું ગ્રહણ કરવામાં અને મૂકવામાં બહુધા પ્રયોજન હોય છે. અપકાયને આશ્રીને કહે છે - પાણી સીંચવું, પીવું, હાથ વગેરે ધોવા, વસ્ત્ર ધોવા, આચમન લેવું, પગ ધોવા ઇત્યાદિ કાર્યમાં તેનું પ્રયોજન છે. તેજકાયિકને આશ્રીને કહે છે - શાલી વગેરે ભોજન, પકાવેલ શાક, કાંજીનું પાણી, ગરમ છાશની આછ, ઓસામણ, ઉણોદક - ત્રણ વખત ઉભરો આવેલ જળ, શબ્દથી માંડાદિ, કુભાષાદિ, ડગલક, રાખ, લોઢાની સોય, પિપલક, ક્ષર વિશેષાદિ અયિત અગ્નિકાયનો ઉપયોગ થાય છે. વાયુકાયને આશ્રીને કહે છે - દૈતિકના વાયુ વડે કે ધમણના વાયુ વડે મુનિને Page #240 -------------------------------------------------------------------------- ________________ પ/૩/૪૮૫ થી ૪૮૩ ૨૦૯ ૨૧૦ પ્રયોજન હોય છે પણ તે ગ્લાનપણામાં હોય તો સચિવ વાયુ અને મિશ્ર વાયુનો પરિહાર કરવો પણ અચિતનો ઉપયોગ કરવો. વનસ્પતિને આશ્રીને કહે છે - સંથારો, પમા, દંડ, ક્ષૌમિક, કપાસ, પીઠ, ફલકાદિ, ઔષધ, ભૈષજય આદિ અસિત વનસ્પતિનું પ્રયોજન છે. ત્રસકાયમાં પંચેન્દ્રિય તિર્થયને આશ્રીને કહ્યું છે કે – ચર્મ, હાડકાં, દાંત, નખ, રોમ, શીંગડાદિ, અજ્ઞાન છાણ, ગોમૂત્રાદિ, દૂધ, દહીં આદિ પંચેન્દ્રિય તિર્યંચોના અયિત અવયવો સાધુના પરિભોગમાં આવે છે. એવી રીતે વિકસેન્દ્રિય, મનુષ્ય, દેવાદિની સહાયતા કહેવી. તથા ગણની ઉપકારિતા - “એલાને ધર્મ ક્યાંથી હોય ?” આદિથી કહેવી. ગનો પરિવાર તે ગચ્છ, તેમાં વસતા ઘણી નિર્જસ થાય, કેમકે ગુણવાનનો વિનય કરવાથી સારણા આદિથી દોષની પ્રતિપતિ થતી નથી. પરસ્પની અપેક્ષાઓ એકબીજાને જોઈને તે તે વિનયાદિ યોગમાં પ્રવર્તતો ગચ્છવાસી મુનિ, નિશ્ચયથી, મોક્ષપદનો સાધક જાણવો. દુષ્ટ મનુષ્યોથી સાધુનું રક્ષણ કરવાથી રાજાનું ધર્મમાં સહાયકવ છે. લૌકિકો કહે છે . “ક્ષદ્રલોકો વડે આકલ લોકને વિશે જો રાજા સાધુની રક્ષા ન કરે તો ક્ષાંત, દાંત, અહિંસક સાધુ કઈ રીતે ધર્મ કરી શકે ? વળી રાજારહિત આ લોકમાં સર્વથા ઉપદ્રવ થતાં આ બધાની ભયની રક્ષા કરવા માટે જ ઈશ્વરે રાજાને ઉત્પન્ન કર્યો છે.” | ગૃહસ્પતિ - શય્યાતર, તે પણ નિશ્રાનું સ્થાન છે. તે સ્થાનદાનથી સંયમમાં ઉપકાર કરનાર છે. કહ્યું છે કે - ગુણરૂપ લક્ષ્મીને આલિંગન કરનાર પ્રધાન મુનિઓને જેણે પ્રેમથી સ્થાન આપ્યું, તેણે ધૃતિ આપી, મતિ આપી, ગતિ આપી અને સુખ પણ આપ્યું. જે કોઈ તપ-નિયમ-યોગથી યુકત યતિને ઉપાશ્રય આપે છે, તેણે વસ્ત્ર, અg, પાન, શયન, આસન આપ્યા તેમ જાણવું. - શરીરની ધર્મમાં સહાયતા પ્રસિદ્ધ જ છે. કહ્યું છે - શરીર ધર્મ સંયુક્ત છે માટે પ્રયત્નથી પણ તે રક્ષણ કરવા યોગ્ય છે. જેમ પર્વત પરથી પાણી ઝરે છે તેમ શરીરથી ધર્મ ઝરે છે. લોકને વિશે ધર્મ આચરનાર સાધુને પાંચ નિશ્રાપદો છે. તે આ - રાજા, ગૃહપતિ, પટકાય, ગણ અને શરીર. શેષ સુગમ છે. | [૪૮] શ્રમણના નિશ્રાસ્થાનો કહ્યા. હવે નિધિરૂપ તૌકિક નિશ્રા સ્થાન પાંચ પ્રકારે પ્રતિપાદન કરતું સૂત્ર કહે છે - તે સુગમ છે. વિશેષ એ કે - જેને વિશે અતિશય સ્થપાય તે નિધિ અર્થાત વિશિષ્ટ રત્નસુવણિિદ દ્રવ્યનું પત્ર. નિધિવત્ નિધિ. પુત્રરૂપ નિધિ તે પુગનિધિ. દ્રવ્યને મેળવનાર પુરા માતાપિતાના નિવહિના હેતુભૂત થવાથી તેમજ સ્વભાવે તે બંનેને આનંદ અને સુખનો કરનાર હોવાથી પુત્ર નિધિરૂપ છે. અન્ય શાસ્ત્રકારોએ કહ્યું છે કે - “શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલી સંતતિ, તપ અને દાનથી ઉત્પન્ન થયેલ પુણ્યરૂપ જન્માંતરના ફળભૂત છે. તે આલોક પરલોકના સુખને માટે થાય છે. [6/14 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ મિગરૂપ નિધિત મિબનિધિ. કેમકે અર્થ અને કામના સાધકવ થકી આનંદનો હેતુ છે. કહ્યું છે કે - જેને શૂર, વિનિત, વિચક્ષણ મિત્ર નથી તેને રાજલક્ષ્મી ક્યાંથી હોય ? શિલા-ચિત્રાદિ વગેરેનું વિજ્ઞાન, તેજ નિધિ તે શિક્ષનિધિ. આ શિલ વિધાના ઉપલક્ષણરૂપ છે, તેથી પરાર્થના સાધનભત હોવાથી વિદ્યા નિધિ જ ગણાય છે. કહ્યું છે કે - વિઘા વડે રાજને પૂજ્ય થાય, વિધા વડે કામિનીને પ્રિય થાય, વિધા જ સમગ્ર લોકના વશીકરણે મંગભૂત છે. ધન નિધિ તે કોશ... ધાન્ય નિધિ તે કોઠાર, [૪૮] અનંતર નિધિ કહ્યો. તે દ્રવ્યથી ગાદિ અને ભાવથી કુશલ અનુષ્ઠાનરૂપ બ્રાહ્મ છે. તે વળી શૌચપણાને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રસંગથી શેષ શોચને પણ કહે છે - તે સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે શુચિનો ભાવ તે શૌચ કે શુદ્ધિ. તે દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે છે. તેમાં પ્રથમના ચાર દ્રવ્ય શૌચ છે. પાંચમું તે ભાવ શૌચ છે. (૧) પૃથ્વી-માટી વડે શૌચ અર્થાત્ ઘસવું અને લેપન કરવું. શરીરાદિ થકી દુગંછનીય મળ અને ગંધને દૂર કરવું તે પૃથ્વીશૌચ. - અહીં પૃથ્વી શૌચને કહ્યા છતાં પણ બીજાઓ વડે જે પૃથ્વીશૌચનું લક્ષણ કહેવાય છે, તે બતાવે છે. માટી વડે શુદ્ધ લિંગમાં એક વાર, ગુદા સ્થાનને વિશે ત્રણ વાર, એક હાથમાં દશવાર અને બંને હાથમાં સાત વાર ડાહ્યા પુરુષો માટી વડે શુદ્ધિ જાણવી. આ પ્રમાણે ગૃહસ્થને શૌચ છે. બ્રહ્મચારીને એથી બમણું, વાનપ્રસ્થોને ત્રણ ગણું અને યતિઓને ચાર ગણો શૌય છે - આ કથન અન્ય મતિઓનું છે, તે અહીં માન્ય નથી, પણ ગંધ આદિનો નાશ માત્રને શૌચપણાએ વિવક્ષિત હોવાથી અને તેનું જ યુનિયુકતપણું હોવાથી શૌચ છે. (૨) પાણી વડે શૌચ તે અશૌચ અર્થાત્ ધોવું. (3) અગ્નિ વડે કે અગ્નિના વિકાભૂત ભસ્મ વડે શૌચ-તેજ શોય. (૪) શુચિ વિધા વડે શૌચ તે મંત્ર શૌચ... (૫) બહા-બ્રાહાચર્યાદિ કુશલ અનુષ્ઠાન રૂ૫ શૌય તે જ બ્રહ્મશૌચ... આ બ્રહ્મના કથન વડે ચાર પ્રકારનું સત્યાદિ શૌચ પણ સંગ્રહેલું છે. તે આ પ્રમાણે સત્યશૌચ, તપઃશૌચ, ઇન્દ્રિય નિગ્રહરૂપ શૌચ, સર્વ પ્રાણીઓની દયારૂપ શૌચ. પાંચમું જળશૌચ છે. લૌકિકોએ સાત ભેદે શૌચ કહ્યું સ્વયંભૂ સ્વયમેવ ઋષિઓને, બ્રહ્મચારીઓને દ્રવ્ય તથા ભાવ વિશુદ્ધિને માટે સાત પ્રકારના સ્નાનો કહેલા છે. આગ્નેય, વારુણ, બ્રાહુઓ, વાયવ્ય, દિવ્ય, પાર્થિવ અને માનસ... આ સાત પ્રકારે સ્નાન કર્યું. (૧) ભમ વડે સ્નાન તે આખેય, (૨) જળ વડે સ્નાન તે વારણ. (3) આપોહિષ્ઠામય મંત્ર વડે સ્નાન તે બ્રામ્ય. (૪) ગાયોની જ તે વાયવ્ય. (૫) સૂર્યને જોઈને પછી અન્ય વસ્તુને જોવી તે દિવ્ય. (૬) માટી વડે સ્નાન કે પાર્થિવ. (૭) Page #241 -------------------------------------------------------------------------- ________________ પ/૩/૪૮૫ થી ૪૮૩ ૨૧૧ મનની શુદ્ધિ તે માનસ. અનંતર બ્રહશૌચ કહ્યું તે જીવની શુદ્ધિરૂપ છે અને જીવને છઠાસ્થ જાણતા નથી, કેવળી જાણે છે. • સૂત્ર-૪૮૮ થી ૪૯૨ - [૪૮૮] આ પાંચ સ્થાનોને છસ્થ પૂણરૂપે ન જાણે, ન દેખે - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરહિત જીવ, પરમાણ પુદગલ... આ સ્થાનોને ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર સર્વ ભાવથી જાણે છે અને જુએ છે - ધમસ્તિકાય ચાવતુ પરમાણુ યુગલ. [૪૮] અધોલોકમાં પાંચ મોટી નરકો છે. જેમકે - કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ, અપતિષ્ઠાન... ઉદdલોકમાં પાંચ મહાવિમાન છે - જેમકે - વિજય, વૈજયંત, જયંત, અપરાજિd, સવથિસિદ્ધ વિમાન.. [૪૯] પુરુષો પાંચ ભેદે છે - હીસત્વ, લ્હીમનસત્વ, ચલસત્વ, સ્થિરસત્વ, ઉદાસત્વ. [૪૧] મત્સ્ય પાંચ પ્રકારે છે. જેમકે - અનુશ્રોતયારી, પતિશ્રોતચારી, અંતચારી, મદમચારી, સર્વચારી... આ જ પ્રમાણે ભિક્ષુ પાંચ પ્રકારે કહ્યા છે. તે આ - અનોતચારી યાવત સર્વચારી. [૪૨] વનીપક પાંચ પ્રકારે કહ્યા છે. તે આ - અતિથિ વનીપક, દરિદ્ધી વનીપક, બ્રાહ્મણ વનપક, શ્વાન હનીપક, શ્રમણ વનીક. • વિવેચન-૪૮૮ થી ૪૨ - [૪૮૮] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- છાસ્થ એટલે અવધિજ્ઞાનાદિ અતિશયથી સહિત જાણવા. અન્યથા અમૂર્તપણાથી ધમસ્તિકાયાદિને ન જાણતો પણ પરમાણુ પ્રત્યે અવધિજ્ઞાની આદિ છવાસ્થ જાણે છે, કેમકે પરમાણુનું મૂર્ણપણું છે. કોઈ એમ કહે કે • સૂત્રમાં સર્વભાવ વડે ન જાણવું કહેલ છે.” તેથી પરમાણુને કથંચિત્ - કેટલાંક પયિોને જાણતો પણ અનંત પર્યાયપણાને જાણતો નથી. જો એમ માનીને તો સૂત્રોક્ત પાંચ સંખ્યાનો નિયમ વ્યર્થ જશે. કેમકે ઘટાદિ અનેક પદાર્થોને કેવલી, સર્વ પયયિો વડે જાણવા અસમર્થ છે. આ હેતુથી કહ્યું છે. કેમકે શ્રુતજ્ઞાન વડે અસાક્ષાત્કારરૂપે જાણે છે જ. આ શરીપ્રતિબદ્ધ - દેહમુક્ત થયેલ જીવને ન જાણે. પરમાણુરૂપ પુદ્ગલ તે પરમાણુ પુગલ. [૪૮૯] જેમ જિનેશ્વર આ પાંચ અતીન્દ્રિય પદાર્થોને જાણે છે, તેમ બીજા પણ અતીન્દ્રિય પદાર્થોને જાણે છે માટે અધોલોક અને ઉદર્વલોકમાં રહેલા પાંચ સ્થાનકમાં અવતરતી અતીન્દ્રિય વસ્તુને દેખાડતા બે સૂત્રને કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે - સાતમી પૃથ્વીને વિશે અનુત્તર કેમકે વેદનાદિપણાથી અથવા તેથી આગળ નરકનો અભાવ છે. કાલાદિ ચાર નરકાવાસોનું મહાપણું ક્ષેત્રથી પણ અસંખ્યાત યોજનવાળું હોવાથી છે અને પ્રતિષ્ઠાન નરકાવાસનું તો એક લાખ યોજન પ્રમાણ છે, પણ આયુષ્યનું અતિ મહતપણું હોવાથી મહાનપણું છે. ૨૧૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ એવી રીતે ઉર્વલોકને વિશે પણ જાણવું. [૪૯] કાલાદિ નકાવાસોમાં અને વિજયાદિ મહાવિમાનોમાં સર્વાધિક પુરષો જ જાય છે. આ હેતુથી સવનું પ્રતિપાદન કરવાને કહે છે. (૧) હી સવ - લજ્જા વડે સાધુઓના પરીષહોને વિશે અને અન્યને સંગ્રામાદિકને વિશે અવિચલરૂપ સર્વ છે જેને તે. (૨) હી મનસત્વ લજ્જા વડે પણ મનમાં જ સત્વ છે જેને પણ શીત આદિને વિશે કંપાદિ વિકારના ભાવથી શરીરમાં સવ નથી તે. (3) ક્ષણભંગુર છે સવ જેનું તે ચલ સત્વ. (૪) એનાથી વિપરીત-નિશ્ચળ હોવાથી સ્થિર સવ. (૫) ઉદયને પામતું પ્રવર્ધમાન - વધતું સાવ છે જેને તે ઉદયન સત્વ. [૪૯૧] અનંતર સત્વવાળો પુરુષ કહ્યો છે તે ભિક્ષુ જ છે. માટે તેનું સ્વરૂપ પ્રતિપાદન કસ્વા માટે દાખિિક્તક બે સૂત્રો કહે છે. મત્સ્યને લગતું વિવરણ પૂર્વવત્ સ્પષ્ટ છે. ભિક્ષ - સાધુ તે અનુશ્રોતચારી - ઉપાશ્રયથી શરૂ કરીને ભિક્ષા કરનાર તે એક, દરના ઘરોથી આરંભીને ઉપાશ્રયની સન્મુખ ગૌચરી કરનાર તે બીજા. સંતવાણી - પાસેના ઘરોમાં ગૌચરી કરનાર તે ત્રીજો. શેષ બે સુગમ છે. [૪૯૨] ભિક્ષ અધિકારી ભિક્ષ વિશેષને જ પાંચ પ્રકારે કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે - બીજાઓને પોતાનું દુઃખિતપણું દર્શાવવા વડે અનુકૂળ ભાષણથી જે દ્રવ્ય મેળવાય છે તે વન પ્રતીત છે, તેને પિત્ત - આસ્વાદે છે અથવા પતિ - સાયવે છે તે વનપક છે. અર્થાત્ યાચક છે અહીં તો અતિથિ આદિનો જે ભક્ત હોય છે તેની પ્રશંસા કરવા વડે તેને દાનની સન્મુખ કરે છે તે વનપક. ભોજનના સમયમાં ઉપસ્થિત થયેલ પ્રાપૂર્વક તે અતિથિ. તેના દાનની પ્રશંસા વડે તે ભક્ત પાસેથી મેળવવાને ઇચ્છે છે, તે અતિથિને આશ્રીને અતિથિ વનીક. કહ્યું છે કે - પ્રાયઃ ઘણા લોકો ઉપકારી, પરિચિત, પ્રીતિવાળાઓને દાન આપે છે, પણ તે દાન ના કહેવાય. માર્ગમાં થાકેલા અતિથિને જે દાતાર પૂજે, દાન આપે તે દાનનું મહાફળ છે. આ રીતે બીજા પણ વનપકો જાણવા. વિશેષ એ કે - દુઃખમાં રહેલ ક આદિ. ઉદાહરણ - કૃપણોને, દુર્મનવાળાને, અબંધુઓને, આતંકિત-રોગીઓને, લંગડા આદિ ખંડિત અંગવાળા મનુષ્યોને દાન આપતો દાતાની પતાકા વિસ્તારે છે. કેમકે માનાદિ પૂજાને ઇચ્છતા લોકો સત્કારનારા પ્રત્યે સકારે છે. નિઃસ્વાર્થવૃત્તિ વડે કૃષણાદિને જે દેવાય છે, તે જ દાન શ્રેષ્ઠ છે... માત્ત એટલે બ્રાહ્મણ લોકને ઉપકાર કરનારા ભૂદેવો - બ્રાહ્મણોને નામ માત્ર ગુણરહિત જાતિ માત્ર બ્રાહ્મણોને વિશે દેવાતું દાન બહુ ફળવાળું થાય છે તો પર્ કર્મ કરનારાઓને વિશે દાન દેવાથી મહાફળ થાય તેમાં કહેવું જ શું ? શાન વનપક આ પ્રમાણે જાણવા - ગાય આદિને તૃણાદિ ખોરાક સુલભ હોય છે, પણ તિરસ્કાર વડે હણાયેલ શાનોને કયારે પણ ખોરાક સુલભ થતો નથી, તેથી તેને દેવામાં વિશેષ લાભ છે. તે શ્વાનો ગુહ્યક દેવ વિશેષ છે. કૈલાસભુવનથી ભૂમિ પર આવીને યક્ષરૂપે શ્વાનની આકૃતિ વડે ફરે છે, તેથી તેઓની પૂજા વડે હિતઅપૂજાથી અહિત થાય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ પ/૩/૪૮૮ થી ૪૨ ૨૧૩ શ્રમણો પાંચ પ્રકારે - નિર્ગુન્યો, શાક્ય, તાપસ, ગરિક, આજીવિક. શાક્ય વનીકો આ પ્રમાણે - ચિત્રકાર્યમાં સ્થિર રહેલાની જેમ કરૂણાવાળા અને દાનરચિવાળા શાક્યાદિકો ભોજન કરે છે, તેથી તેમને અવશ્ય ભોજન આપવું. વિષયમૃદ્ધ બ્રાહ્મણોને અપાયેલ દાન પણ જો નાશ પામતું નથી તો પછી યતિઓને આપેલ દાન કેમ નાશ પામે ? એ રીતે તપસ વનીપક આદિ પણ જાણવા. વનપક કહો. તે સાધુ વિશેષ છે અને સાધુ અચેલક હોય, તેથી અચેલકત્વ પ્રશંસા સ્થાનો • સૂત્ર-૪૯૩ થી ૪૯૫ - [૪૯] પાંચ કારણે અન્યલક સાધુ પ્રશસ્ત થાય છે - (૧) અલ્ય પ્રત્યુપેક્ષા, (ર) પ્રશસ્ત લાદવપણું, (૩) વૈશ્ચાસિકરૂપ, (૪) અનુજ્ઞાતિ તપ અને (૫) મહાન ઇન્દ્રિય નિગ્રહ.. [૪૯] ઉત્કટ પુરુષ પાંચ કહ્યા. (૧) દંડ ઉcકટ, (૨) રાજ્ય ઉકટ, (૩) સ્તન ઉકટ, (૪) દેશ ઉત્કટ, (૫) સવ ઉcકટ. • વિવેચન-૪૯૩ થી ૪૫ : [૪૯]] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - જેને વરુ વિધમાન નથી તે અચલક, તે જિનકભી વિશેષ છે, વસ્ત્રના અભાવથી જ હોય છે. - x• તેમાં વિકલ્પી મુનિ લા, લા મૂરાવાળા, પ્રમાણોપેત, જીર્ણ, મલિન વાયુક્ત હોવાથી યેલક કહેવાય છે... તીર્થકર અને ગણધરાદિ વડે પ્રશરત છે. અોલકને અલા પ્રત્યુપેક્ષા જાણવી કેમકે પડિલેહણીય તથાવિધ ઉપધિનો અભાવ હોય છે, તેથી સ્વાધ્યાયાદિની હાનિ થતી નથી. લઘુનો ભાવ તે લાઘવ, તે જ લાઘવિક દ્રવ્યથી અને ભાવથી પણ રામના વિષયના અભાવથી પ્રશસ્ત-અનિંધ હોય છે. તેવા સાધુનો વેશ નિર્લોભતા સૂચક હોવાથી વિશ્વાસ પ્રયોજનભૂત છે. ઉપકરણ સંલીનતારૂપ તપ જિનેશ્વરોને અનુજ્ઞાત-સંમત છે. તથા મહાન ઇન્દ્રિયનિગ્રહ થાય... ઉપકરણ વિના સ્પર્શ પ્રતિકૂળ શીત, વાત, તાપાદિ સહન થતા નથી તેથી ઉપકરણ ધર્મ સહાયક છે. | [૪૯૪] ઇન્દ્રિય નિગ્રહ સત્વથી ઉત્કટ પુરષો વડે જ શક્ય છે, માટે ઉકટના ભેદો કહે છે. તેમાં વિશેષ એ કે - આકરા કે વૃદ્ધિવાળા, તેમાં દંડ-આજ્ઞા કે અપરાધને વિશે દંડવું કે જેને પ્રકૃષ્ટ સૈન્ય છે તેના વડે - આજ્ઞા આદિ વડે જ આકરો છે તે દંડ ઉત્કટ અથવા દંડ વડે વૃદ્ધિને પામે તે દંડોકટ. આવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે - રજૂ - પ્રભુતા, સ્તન - ચોર લોકો, રેઝ - મંડલ અને સર્વ - બધાનો સમુદાય. [૪૯૫] અસંયત, દંડાદિ વડે આકરો હોય છે, સંયત તો સમિતિઓ વડે કિટ હોય છે, માટે સમિતિઓને કહે છે. - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે • - એકીભાવ વડે. ત્તિ - પ્રવૃત્તિ, તે સમિતિ. અર્થાત્ સારા એકાગ્ર પરિણામની ચેષ્ટા. જવું તે ઈય, તેમાં સમિતિ તે ઈર્ષા સમિતિ. કહ્યું છે કે ૨૧૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ - રથ અને ગાડું વગેરે વાન કે અશ્વાદિ વાહનો વડે ગમન કરાયેલ, સૂર્યના કિરણો વડે તપેલ, અયિત અને વિવિક્ત, યુગમાત્ર દૈષ્ટિ વડે જોઇને ગમનાગમન તે ઇચસમિતિ. બોલવું તે ભાષા, તેમાં સમિતિ તે ભાષા સમિતિ. કહ્યું છે કે - હિત- મિત - સંદેહરહિત અર્ચનું કહેવું તે ભાષા સમિતિ. ગવેષતું તે એષણા, ગવેષણ - ગ્રહણ - ગ્રાસની એષણાના ભેદો અથવા શંકાદિ લક્ષણવાળા ભેદોમાં સમિતિ તે એષણા સમિતિ. કહ્યું છે કે - ગૌરી ગયેલ સાધુએ સભ્ય ઉપયોગ વડે નવ કોટિથી સર્વથા શુદ્ધ આહારાદિ ગ્રહણ કરવા યોગ્ય છે. તમામ ઉપધિને લેવા-મૂકવાના વિષયમાં સંદર ચેટા તે આદાન ભાંડ મામ નિફોપણા સમિતિ. અહીં પૂવોંકત અપમાર્જિત આદિ સાત ભાંગા છે... ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, સિંઘાણ, જલની પરિઠાપનિકા, તેમાં સમિતિ તે પારિષ્ઠાપનિકા સમિતિ. તેમાં ડુબ્બીર - વિષ્ટા, પ્રશ્રવણ - મૂત્ર, હેત - ગ્લેમ, મઠ - મેલ, લિયાન - નાકના લેખ. - X - સમિતિ પ્રરૂપણા જીવ રક્ષાર્થે છે. તેથી જીવ સ્વરૂપ પ્રતિપાદન કરે છે• સૂત્ર-૪૯૬ થી પ૦૩ :[૪૯૬] - (૧) સંસારી જીવો પાંચ ભેદે કહ્યું - એકેન્દ્રિયથી પંચેન્દ્રિય. (૨) એકેન્દ્રિયો પાંચ ગતિ અને પાંચ આગતિવાળા છે. તે આ રીતે - એકેન્દ્રિય એકેન્દ્રિયમાં ઉપજતો એકેન્દ્રિય યાવત પંચેન્દ્રિયમાંથી આવીને ઉપજે તે જ કેન્દ્રિય જાવ. તે એકેન્દ્રિયને છોડતો એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપણામાં જય... (૩) બેન્દ્રિય જીવો પાંચ ગતિ પાંચ ગતિવાળા પૂર્વવતુ જાણવા... (૪ થી ૬) એ રીતે ચાવતુ પંચેન્દ્રિયો પાંચ ગતિ - પાંચ આગતિવાળા કહ્યા છે. ચાવતુ પંચેન્દ્રિયમાં ઉપજે. () સર્વે જીવો પાંચ ભેદે કહ્યા - ક્રોધકયાયી ચાવતું લોભકષાયી અને અકષાયી. અથવા સર્વે જીવો પાંચ ભેદે કહ્યા છે. તે આ પ્રમાણે - નૈરયિક ચાવતું દેવ અને સિદ્ધો. [૪૯] હે ભગવન વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર અને કાળા ચણા - આ ધાન્યોને કોઠામાં નાંખ્યા હોય. તો જેમ [ત્રીજા સ્થાનમાં] શાલિમાં કહ્યું, તેમ ચાવ4 કેટલો કાળ તેની યોનિ સચિવ રહે ? હે ગૌતમ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી. ત્યારપછી ચોન પ્લાન થાય યાવત્ નાશ પામે. | [૪૯૮) : (૧) પાંચ સંવત્સરો કહૃા. તે આ - નાઝ, યુગ, પ્રમાણ, લક્ષણ અને શનૈશ્વર સંવત્સર.. - () યુગ સંવત્સર પાંચ ભેદે છે, તે આ - ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિતા.. – Page #243 -------------------------------------------------------------------------- ________________ પ/૩/૪૯૬ થી ૫૦૩ ૨૫ ૨૧૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/ (3) પ્રમાણ સંવાર પાંચ ભેદે છે, તે આ - નગા, ચંદ્ર, ઋતુ, આદિત્ય, અભિવર્ધિત.. - (૪) લક્ષણ સંવત્સર પાંચ ભેદે છે. તે આ પ્રમાણે જણાવ [૪૯] સમાનપણે નાનો યોગ કરે છે, સમપણે ઋતુ પરિણમે છે, અતિ ઉણ નહીં તેમ શીત નહીં અને બહુ ઉદકવાળો તે નક્ષત્ર સંવત્સર, [ષoo] જેમાં ચંદ્ર સર્વે પૂર્ણિમાઓ સાથે યોગ કરે છે, નક્ષત્ર વિષમચાર છે, અતિ શીત-અતિ તાપ હોય, બહુ ાણી હોય તેને ચંદ્ર સંવત્સર કહે છે. [૫૧] વિષમપણે અંકુરા પરિણમે, ઋતુ સિવાય પુu-ફલાદિ આપે સારી રીતે વર્ષો ન થાય તેને કમસંવત્સર કહે છે. [૫] જેમાં સૂર્ય પૃષી, પાણી, પુષ્પ, ફળોને રસ આપે છે, તેથી આભ વૃષ્ટિથી પણ સારી રીતે ધાન્ય પાકે તે સૂર્ય સંવાર છે. [ષo] જેમાં સૂર્યના તેજથી તપેલ ક્ષણ-લવ-દિવસ-તુઓ પરિણમે છે, વાયુથી ઉડેલ ધૂળ પૃedીને પૂરે છે, તે અભિવર્ધિત સંવત્સર છે. • વિવેચન-૪૯૬ થી ૫os : [૪૯૬] સ્પષ્ટ છે. વિશેષ એ કે - સંસારમાં વર્તતા જીવો. વિપ્ર નન્ - ત્યાગ કરતો. નવનીવા - સંસારી અને સિદ્ધો. મhવાથી - ઉપશાંતમોહાદિ. [૪૯] જીવોના અધિકારી વનસ્પતિ જીવોને આશ્રીને પાંચ સ્થાનો - અત્યાર ત્રીજા સ્થાનકવતું વ્યાખ્યા કરવી. વિશેષ આ - વત્તા - વટાણા, કપૂર - ચણકિકા. તલ-મગ-અડદ પ્રતીત છે. નિષ્ણાવ - વાલ, વનસ્થા - ચોળા જેવી ચિપટી છે. માન fસા - ચોળા, સરંગ - તુવેર, કાળા ચણા. ૪િ૯૮] અનંતર સંવત્સરપ્રમાણથી યોનિ વ્યતિકમ કહો. હવે તે જ સંવત્સર વિચારાય છે, તે માટે ચાર સૂત્રો છે. તેમાં નાગ સંવત્સર - ચંદ્રનો નક્ષત્ર સંબંધી ભોગકાળ તે નક્ષત્ર માસ. ૨૭ પૂણકિ એકવીશ સડસઠાંસ - ૨૭-૨૧/૬૭ એ રીતે બારમાસનો આ નક્ષત્ર સંવત્સર છે. તે 3૨૩-૫૧/ક એકાવન/સડસઠાંશનો થાય છે. એમ પાંચ સંવત્સસ્તો એક યુગ થાય છે. તેના એક વિભાગભૂત કહેવાતા લક્ષણવાળા ચંદ્રાદિ યુગસંવાર. પ્રમાણ - દિવસ આદિના પરિણામથી ઓળખાતો વક્ષ્યમાણ નક્ષત્ર સંવત્સર આદિ જ પ્રમાણ સંવત્સર, તે જ વફ્ટમાણ સ્વરૂપ લક્ષણોની પ્રધાનતાથી લક્ષણ સંવત્સર અને જેટલા કાલ વડે શનૈશ્ચર એક નક્ષત્રને અથવા બારે રાશિઓને ભોગવે તે શનૈશ્ચર સંવત્સર. ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ- શનૈશ્ચર સંવત્સર ૨૮ ભેદ છે - અભિજિત, શ્રવણ યાવત ઉત્તરાષાઢા અથવા શનૈશ્વર મહાગ્રહ ૩૦ વર્ષે સર્વ નક્ષત્ર મંડલને પૂર્ણ કરે છે. યુગ સંવત્સર પાંચ ભેદે છે - તે આ - ૨૯-૩૨/દર પ્રમાણવાળો કૃષ્ણ પ્રતિપદાથી આરંભીને પૂર્ણિમાએ પૂર્ણ થયેલ તે ચંદ્રમાસ, તે માસના પ્રમાણ વડે બારમાસના પરિમાણવાળો ચંદ્ર સંવત્સર હોય છે. તેનું પ્રમાણ આ પ્રમાણે - ૩૫૪૧૨)ર આ પ્રમાણવાળો બીજો અને ચોથો ચંદ્ર સંવત્સર જાણવો. Adhayan-6\Book-6C1 Saheib! અભિવર્ધિત- ૩૧-૧ર૧/૧ર૪, આવા પ્રકારના માસ વડે બાર માસના પ્રમાણવાળો ત્રીજો અભિવર્ધિત સંવત્સર, તે પ્રમાણ વડે - 3૮૩-૪૪/દર દિવસના પ્રમાણવાળો પાંચમો પણ જાણવો. આ ચંદ્રાદિ પાંચ સંવત્સરથી એક યુગ થાય છે. તે પાંચ સંવત્સરોના મધ્ય અભિવર્ધિત નામના સંવરને અધિકમાસ કહે છે. પ્રમાણ સંવત્સર પાંચ ભેદે છે - તેમાં નક્ષમ સંવત્સર ઉક્ત લક્ષણવાળો છે. પણ ત્યાં માત્ર નાગમંડલનો ચંદ્રભોગ માત્ર વિવક્ષિત છે અને અહીં તો દિવસ અને દિવસના ભાગ આદિનું પ્રમાણ વિવક્ષિત છે. ચંદ્ર અને અભિવર્ધિત સંવત્સર પણ ઉક્ત લક્ષણવાળા જ છે. પણ ત્યાં યુગના વિભાગ માગ કહેલ છે અને અહીં દિવસ આદિના પ્રમાણ વડે કહેલ છે. આ વિશેષ ભેદ છે. - ઋતુ સંવત્સર 30 અહોરમ પ્રમાણવાળો ઋતુમાસ તેવા બાર ઋતુમાસ વડે સાવનમાસ અને કર્મમાસનામના પર્યાય વડે થયેલ ૩૬૦ અહોરાત્ર પ્રમાણવાળો છે. આદિત્ય સંવત્સર તે સાડત્રીસ દિવસનો એક માસ, એવા બાર માસથી ૩૬૬ અહોરાત્ર છે. અનંતર કહેલ એ જ નક્ષત્રાદિ સંવત્સર લક્ષણ પ્રધાનતાથી લક્ષણ સંવત્સર કહેવાય. હવે નક્ષત્રને કહે છે. [૪૯૯] સમી ગાથા. સમપણે કૃતિકાદિ નક્ષત્રો કાર્તિક પૂર્ણિમા આદિ તિથિ સાથે સંબંધ કરે છે. નબો તિથિઓમાં મુખ્યતાથી હોય છે. જેમ કાર્તિકી પૂર્ણિમા કૃતિકા. કહ્યું છે કે - મુપૂર્ણિમા સહ] જેઠમાં મૂલ, શ્રાવણે ઘનિષ્ઠા, માગસરે આદ્રા, શેષ માસ નક્ષત્ર નામવાળા છે. જે વર્ષમાં સમપણે ઋતુ પરિણમે છે, વિષમપણે નહીં, કારતક પૂર્ણિમા પછી અનંતર હેમંત હતુ, પોષ પછી શિશિરઋતુ જ આવે છે જેમાં અતિ ગરમી નથી કે અતિ ઠંડી નથી તે તિરૂuTVનાતિત. અને જેમાં ઘણું પાણી છે તે બહૂદક, તે લક્ષણથી નક્ષત્ર હોય છે. નક્ષત્રચાર લક્ષણ લક્ષિતત્વથી નક્ષત્ર સંવત્સર છે. - X - X - [૫oo] fસ ગાથા. ચંદ્ર સાથે બધી પૂનમની સમિઓ જે વર્ષમાં યોગવાળી હોય અથવા જેમાં ચંદ્રમા બધી પૂર્ણિમા જોડે યોગ કરે છે. વિપEવા - યથા યોગ્ય તિથિમાં ન વર્તનાર નક્ષત્રો જેમાં છે કે, અત્યંત શીત અને ગરમીના સભાવથી કર્ક તથા ઘણું પાણી છે તેને વિદ્વાનો લક્ષણથી ચંદ્ર સંવત્સર કહે છે. કેમકે ચંદ્રચાર લક્ષણ લક્ષિત છે. [૫૦૧] વિસમ ગાથા. વિષમતાએ પલ્લવ અંકુર, તે વિધમાન છે જેને તે પ્રવાલવાળા વૃક્ષો પ્રવાલપણાને પ્રાપ્ત થાય અથવા પ્રવાલવાળા વૃક્ષો વિષમપણે પરિણમે - અંકુરનું ઉગવું આદિ અવસ્થાને પામે છે. તથા ઋતુઓ સિવાયના કાળે પુષ્પ તથા કળને આપે છે, જેમ ચૈમાદિ માસમાં પાદિત દેવાવાળા આમવૃક્ષો માઘ આદિમાં પુષ્પોને આપે તથા જે વર્ષમાં મેઘ બરાબર વૃષ્ટિને ન વરસાવે તે લક્ષણથી કર્મ કે ઋતુ કે સાવન સંવત્સર નામે ઓળખાય છે. laha MI E:\ Page #244 -------------------------------------------------------------------------- ________________ (109) પ/૩/૪૯૬ થી ૫૦૩ ૨૧૭ [૫૦૨] પુofવ ગાથા - જે વર્ષમાં પૃથ્વીના રસને અને ઉદકના રસને - માધુર્ય, સ્નિગ્ધતા લક્ષણ સ પુષ્પ તથા ફળોને તેવા સ્વભાવથી સૂર્ય આપે છે અર્થાત્ તથાવિધ ઉદક અભાવે પણ આપે છે, જેથી અા વર્ષા વડે પણ જોઈએ તેટલું ધાન્ય ઉત્પન્ન થાય તે સૂર્ય સંવત્સર, [૫૦]] સાફ - ગાથા - સૂર્યના તેજથી તપ્ત પૃથ્વી આદિના તાપમાં પણ ઉપચારથી ક્ષણ વગેરે તયા તેમ માનવું. તેમાં ક્ષr - મુહd, નવ • ૪૯ ઉચશ્વાસ પ્રમાણ, વિણ - અહોરાક, ત્રનું - બે માસ. જેમાં અતિક્રમે છે અને જે વાયુ વડે ઉડેલ ઘળથી ભૂમિપ્રદેશ વ્યાપ્ત થાય છે, તેને આચાર્યો લક્ષણથી અભિવર્ધિત સંવત્સર કહે છે, તે જાણ. સંવત્સરાદિ વ્યાખ્યાન પ્રાયઃ તવાદિ ટીકા અનુસાર છે. સંવત્સર કહ્યો તે કાળરૂપ છે, કાળ વ્યતીત થતાં શરીરથી નીકળવું થાય છે, આ હેતુથી તેના માર્ગનું નિરૂપણ કરે છે– • સૂત્ર-૫૦૪,૫૦૫ - [૫૪] શરીરમાંથી જીવને નીકળવાનો માર્ગ પાંચ પ્રકારે છે, તે આ - પગથી, સાથળથી, હદયથી, મસ્તકથી, સવગથી... જીવ જે પગેથી નીકળે તો નરકગામી થાય, સાથળથી નીકળે તો તિગામી થાય, છાતીથી નીકળે તો મનુષ્યગામી થાય, મસ્તકેથી નીકળે તો દેવગામી થાય, સવગેથી નીકળતા સિદ્ધિગતિગામી થાય છે. [] છેદન પાંચ પ્રકારે કહેલ છે. તે આ - ઉતપાદદન, વ્યયછેદન, બંધોદન, પ્રદેશછેદન, દ્વિધકારછેદન... અનંતર્ય પાંચ પ્રકારે કહેલ છે, તે આ • ઉત્પાદનોતર્ય, વ્યયાનંતય, પદેશાનંતર્ય, સમયાતંતય, સામસાનાંતર્ય... આના પાંચ ભેદે કહ્યા છે, તે આ - નામાનંત, સ્થાપનાનંત, દ્રવ્યાનંત, ગણનાનંd, uદેશાનંત અથવા અનંતા પાંચ ભેદે કહAIL. તે આ - એકd: અનંત, દ્વિધા અનંત, દેશવિસ્તારામંત, સર્વવિસ્તારામંત, શાશ્વતાનંત. • વિવેચન-૫૦૪,૫૦૫ - | [૫૪] સૂત્ર સ્પષ્ટ છે. નિયન - મરણકાળે જીવનો શરીરમાંથી નીકળવાનો માર્ગ તે નિયણિ માર્ગ - પગ વગેરે. તેમાં માર્ગભૂત અને કરણતાને પામેલ બંને પણ દ્વારા જીવ શરીસ્થી નીકળે છે. એ રીતે બંને સાથળ દ્વારા ઇત્યાદિને વિશે પણ જાણવું. હવે ક્રમશઃ આ નીકળવાના માર્ગના ફળને કહે છે - બંને પગ દ્વારા શરીરથી નીકળતો જીવ નકમાંથી જનારો હોય છે. એ રીતે અન્યત્ર પણ જાણવું. વિશેષ એ કે - બધા અંગો તે સવગો, ત્યાંથી નીકળતો સિદ્ધિગતિને પામે છે. સિદ્ધિગતિરૂપ ભ્રમણનો અંત જેને છે તે સિદ્ધિગતિ પર્યવસાન છે. [૫૦૫ નિયમ આયુ છેદન કરતા થાય છે, માટે છેદન પ્રરૂપતા સૂત્રકાર કહે છે. સત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે • દેવવાદિ પર્યાયાંતરના ઉત્પાદ વડે જીવાદિ દ્રવ્યનો ook-6CI SaheiblAdhayan-6\B ૨૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વિભાગરૂપ છેદ તે ઉત્પાદછેદન. વ્યય, મનુષ્યવાદિ પયયિના નાશ વડે જીવાદિને છેદવું તે વ્યયછેદન... જીવની અપેક્ષાએ કર્મના બંધનું છેદવું તે બંધ છેદન. તથા સ્કંધોની અપેક્ષાએ સંબંધનું છેદવું તે બંધ છેદન. જીવડંઘને જ નિર્વિભાગ અવયય રૂપ પ્રદેશોથી બુદ્ધિ વડે પૃથક્ કરવું તે પ્રદેશછેદન... જીવાદિ દ્રવ્યનું જે બે વિભાગરૂપ કરવું તે દ્વિઘાકાર, તે જ છેદન તે દ્વિઘાકાર છેદન. આ ગિધાકારાદિના ઉપલક્ષણ રૂપ છે... આ કથન વડે દેશથી છેદના કહ્યું અથવા ઉત્પત્તિનું છેદન એટલે વિરહ, જેમ નરકગતિમાં બાર મુહૂર્તો છે... વ્યય છેદન એટલે ઉદ્વર્તન. તે એ પ્રમાણે જ છે.. બંધનવિરહ - જેમ ઉપશાંત મોહવાળાને સપ્તવિધ કર્મબંધનની અપેક્ષાએ પ્રદેશનું છેદન તે પ્રદેશવિરહ, જેમ ક્ષય કરેલ અનંતાનુબંધી આદિ કર્મપ્રદેશોનો પ્રદેશવિરહ હોય છે. બે ધારા છે જેની તે દ્વિઘારા, તરૂપ છેદન તે દ્વિધારા છેદન. ઉપલક્ષણથી એક ધારાદિ છેદન પણ જાણવું. તે ક્ષર, તલવાર, ચકાદિ છેદન શબ્દના સામ્યથી અહીં ગ્રાહ છે. પાઠાંતરથી પયિછેદન-એટલે માર્ગનું છેદવું - રથ - માર્ગનું ઉલ્લંઘવું. છેદનનું વિપર્યય આનંતર્ય છે. - તેથી કહે છે - આનંર્વ - અવિરહ, ઉત્પાદનો અવિરહ જેમ નરકગતિમાં જીવોને ઉત્કર્ષથી અસંખ્યાત સમયો સુધી છે. એ રીતે વ્યયનો પણ અવિરહ જાણવો.. પ્રદેશો અને સમયોનો અવિરહ પ્રસિદ્ધ છે.. વિવેક્ષા ન કરાયેલ ઉત્પાદ, વ્યયાદિ વિશેષણવાળું આનંતર્ય સામાન્ય આનંતર્યા છે. અથવા શ્રામવિરહ વડે જે આનંદર્ય તે શ્રામસ્યાનંતર્ય. અથવા બહુ જીવોની અપેક્ષાએ શ્રામસ્થના સ્વીકાર વડે આનંતર્ય છે. અનંતર સૂત્રમાં આનંતર્ય કહ્યું. તે સમય અને પ્રદેશો અનંતા છે, તેથી અનંતકની પ્રરૂપણા. સૂત્ર પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - નામ વડે અનંતક તે નામ અનંતક. જેમ સિદ્ધાંત ભાષાએ વસ્ત્ર.. સ્થાપના વડે અક્ષ આદિનું સ્થાપવું તે સ્થાપના અનંતક. ડ્રાશરીર, ભવ્ય શરીરદિથી વ્યતિરિક્ત ગણનીય અણુ આદિ દ્રવ્યોનું અનંતક તે દ્રવ્ય અનંતક. ગણના લક્ષણ અનંતક તે અવિવક્ષિત અણુ આદિ સંખ્યાવિશેષ તે ગણના અનંતક.. સંખ્યા કરવા યોગ્ય પ્રદેશોનું અનંતક તે પ્રદેશાનંતિક... આયામ લક્ષણ એક અંશ વડે અનંતક એકત: અનંતક-એક શ્રેણિક ક્ષેત્ર. આયામ અને વિસ્તાર બંનેથી જે અનંતર તે દ્વિધા અનંતક - પ્રતિરોગ.. ચક અપેક્ષાએ પૂવદિ દિશામાંથી કોઈ પણ એક દિશાલક્ષણ દેશનો ક્ષેત્ર વિસ્તાર, તેના પ્રદેશાપેક્ષાએ અનંતક તે દેશવિસ્તારામંતક.. સર્વ આકાશના વિસ્તારરૂપ ચોથું અનંતક.. શાશ્વત અનંતક કેમકે અનંત સમય સ્થિતિક હોવાથી જીવાદિ દ્રવ્ય શાશ્વત અનંતક છે. આવા પદાર્થનો બોધ જ્ઞાનથી થાય, માટે જ્ઞાનનું સ્વરૂપ કહે છે :\Mahal Page #245 -------------------------------------------------------------------------- ________________ પ/૩/૫૦૬,૫૦૦ ૨૧૯ ૨૦. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/ • સૂત્ર-૫૦૬,૫૦૩ - [ષ૦૬] જ્ઞાન પાંચ ભેદે કહ્યું, તે આ - અભિનિબોધિકાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન... [૫૦] જ્ઞાનાવરણીય કર્મ પાંચ ભેદે કહ્યું, તે આ પ્રમાણે છે : અભિનિબોધિક જ્ઞાનાવરણીય યાવત કેવલ જ્ઞાનાવરણીય. • વિવેચન-૫૦૬,૫૦૭ : [૫૬] પાંચ સંખ્યા ભેદો જેના છે તે પંચવિધ. જાણવું તે જ્ઞાન. આ ભાવ સાધન છે. જેના વડે કે જેનાથી જણાય તે જ્ઞાન. તેના આવરણનો ક્ષય કે ક્ષયોપશમ. અથવા જેમાં જણાય તે જ્ઞાન - તદાવક ક્ષયોપશમ કે ક્ષય પરિણામ યુક્ત. જાણે છે તે જ્ઞાન, તે જ સ્વવિષય ગ્રહણરૂપ હોવાથી અર્થથી તીર્થકરોએ અને સૂગથી ગણધરોએ - પ્રરૂપેલ છે. કહ્યું છે - અરિહંતો અને કહે છે, ગણધરો સૂત્રને ગુંથે છે. શાસનના હિત માટે, તેથી સૂગ પ્રવર્તે છે. અથવા તીર્થકર કે પ્રાજ્ઞપુરુષ વડે કે પ્રજ્ઞા વડે આપ્ત-પ્રાપ્ત અથવા સ્વાધીન કહ્યું તે પ્રાજ્ઞાપ્ત, પ્રજ્ઞાપ્ત, પ્રાજ્ઞાત કે પ્રજ્ઞાત. તે આ રીતે - અવિપર્યય રૂપવથી અર્ચને સન્મુખ, નિઃશંસયવથી નિયત. વાઘ - જાણવું તે અભિનિબોધ અથવા અભિનિબોધને વિશે થયેલ કે અભિનિબોધ વડે થયેલ અથવા તેના પ્રયોજનવાળું તે આભિનિબોધિક જ્ઞાન. જે અર્થને સમુખ કાર્યભૂતને નિશ્ચિત જાણે છે, તે આભિનિબોધિક - અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન. તેનું વસંવેદિતરૂપ હોવાથી ભેદના ઉપચારથી - x• x• તે આભિનિબોધિક. તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમ રૂપ છે. • X - X - X - X - - જે સંભળાય છે તે શ્રુત-શબ્દ જ. કેમકે ભાવથુતનું કારણ હોવાથી કારણમાં કાયૉપચાર કર્યો છે. અથવા જે વડે, જેથી, જે છતે સંભળાય છે તે શ્રત અર્થાત્ તદાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ છે અથવા શ્રુતના ઉપયોગરૂપ પરિણામથી અનન્ય હોવાથી આત્મા જ સાંભળે છે, માટે આત્મા જ શ્રત છે. ધૃતરૂપ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. - ૪ - - જે વડે, જેથી, જે છતે અર્થ જણાય તે અવધિ, નીચે નીચે વિસ્તારપૂર્વક જણાય તે અવધિ, અથવા મર્યાદા વડે જણાય તે અવધિ. અવધિ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ હોય કેમકે અવધિજ્ઞાનના ઉપયોગનો હેતુ છે અથવા જાણવું તે અવધિ - પદાર્થના વિષયનો બોધ, અવધિરૂપ જ્ઞાન તે અવધિજ્ઞાન. - X - X - ft • સર્વ પ્રકારે, વન – ઝવ – પ્રયન - જવું કે જાણવું તે પચયિ. ઘર + Aવ કે અા કે માય તે પર્યવ, પર્યય, પર્યાય. મનમાં કે મનનો પર્યવ, પર્યય કે પર્યાય તે મન:પર્યવ, મન:પર્યય અથવા મન:પર્યાય. સર્વતઃ મનનો બોધ. તે જ જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, મન:પર્યાયિજ્ઞાન અથવા મનના પયય, “ • ધર્મ અર્થાત્ બાહ્ય વસ્તુના આલોચનાદિ પ્રકારો, તેઓને વિશે જ્ઞાન, તે મન:પર્યાયિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા મન:પર્યવજ્ઞાન. - x - ook-6C Adhayan-6\B. Saheib E:\Maharaj વન • મતિ આદિ જ્ઞાનાપેક્ષારહિત હોવાથી અસહાય અથવા આવરણ મલરૂપ કલંક રહિતતાથી શુદ્ધ અથવા સમસ્ત ઘાતિકર્મના આવરણના અભાવ વડે સંપૂર્ણરૂપે ઉત્પન્ન થવાથી સકલ અથવા અનન્ય સદૈશવથી અસાધારણ અથવા ડ્રોયાનનત્વથી અનંત યથાવસ્થિત સમગ્ર ભૂત, વર્તમાન, ભાવિભાવના સ્વભાવનું પ્રકાશક જ્ઞાન તે કેવલજ્ઞાન. કહ્યું છે - એક, શુદ્ધ, પરિપૂર્ણ, અસાધારણ, અનંત એવું જ્ઞાન તે કેવલજ્ઞાન. પ્રાયઃ આ જ્ઞાનશબ્દ જ્ઞાન સમાધિકરણ છે. મનઃ પર્યાય જ્ઞાનને વિશે તપુરુષ સમાસને બતાવેલ હોવાથી “પ્રાયઃ' છે. અહીં સ્વામી, કાળ, કારણ, વિષય, પરોક્ષવના સાધમ્મચી અને શેષ જ્ઞાનના સદ્ભાવથી આદિમાં મતિ અને શ્રુતજ્ઞાનનો ઉપન્યાસ કરેલ છે. તેથી કહે છે - જે મતિજ્ઞાનનો સ્વામી છે તે જ શ્રુતજ્ઞાનનો છે. કેમકે જ્યાં મતિજ્ઞાન ત્યાં શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનનો સ્થિતિકાળ છે તેટલો જ શ્રુતજ્ઞાનનો છે. * * - સમકિતથી અપતિત જીવાપેક્ષા એ સાધિક ૬૬-સાગરોપમ કાળ છે. બંને જ્ઞાન ક્ષયોપશમહેતુક છે. બંને સામાન્યથી સર્વ દ્રવ્યાદિ વિષયવાળા છે, બંને જ્ઞાન પરોક્ષ છે. મતિશ્રુતજ્ઞાનનો ભાવ હોવાથી જ અવધિ આદિનો ભાવ છે. - x • મતિપૂર્વક શ્રત હોવાથી અથવા વિશિષ્ટ મતિના અંશરૂપ હોવાથી શ્રુતની પહેલાં મતિ કહેલ છે. આ અર્થ જણાવતી એક ગાથા પણ છે. કાળ, વિપર્યય, સ્વામી અને લાભના સાધચ્ચેથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહે છે, તે બતાવે છે. પ્રવાહની અપેક્ષાઓ જેટલો મતિ, શ્રુતજ્ઞાનનો સ્થિતિકાળ છે તેના આધારભૂત સમકિતથી અપતિત એક જીવની અપેક્ષાએ જેટલો કાળ છે તેટલો જ કાળ અવધિજ્ઞાનનો પણ છે. જેમ મતિ, શ્રુતજ્ઞાનનો વિપર્યય જ્ઞાનમાં થાય છે એ રીતે અવધિજ્ઞાન પણ મિથ્યાર્દષ્ટિને વિર્ભાગજ્ઞાન રૂપ થાય છે. જે મશ્રિતનો સ્વામી છે, તે જ અવધિનો સ્વામી છે. વિર્ભાગજ્ઞાની દેવાદિને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતા એક સાથે ત્રણ જ્ઞાનના લાભનો સંભવ છે. કહ્યું છે - કાળ, વિપર્યય, સ્વામીત્વ, લાભસામર્થ્ય વડે મતિ, શ્રુત પછી અવધિજ્ઞાન કહ્યું છે. તથા છાણ્ય, વિષય, ભાવ, પ્રત્યક્ષવના સાધર્મથી અવધિ પછી મન:પર્યવજ્ઞાન કહે છે જેમ અવધિજ્ઞાન છવાસ્થને હોય છે તેમ મન:પર્યવજ્ઞાન પણ હોય છે, જેમ અવધિજ્ઞાનરૂપી દ્રવ્યના વિષયવાળું છે તેમ આ જ્ઞાન પણ છે. વળી અવધિની જેમ આ જ્ઞાન પણ ક્ષાયોપથમિક છે. બંને જ્ઞાન પ્રત્યક્ષ છે. કહ્યું છે કે - છઠાસ્થd, વિષય, ભાવાદિના સાધર્મ્સથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનનો ન્યાસ છે. મન:પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાનનો ઉપન્યાસ છે. કારણ અપમત સાદુરૂપ સ્વામીના સાધચ્ચેથી તેનું બધા જ્ઞાનમાં ઉત્તમત્વ છે. તે આ પ્રમાણે- જેમ મન:પર્યવજ્ઞાન ઉત્તમ યતિને જ થાય છે. તેમ કેવલજ્ઞાન પણ થાય છે. જે જીવ સર્વજ્ઞાન પ્રાપ્ત કરે છે તે ચોક્કસ અંતમાં કેવલજ્ઞાન પામે છે. જેમ મન:પર્યાય જ્ઞાન વિપર્યય સહિત હોતું Page #246 -------------------------------------------------------------------------- ________________ ૫/૩/૫૦૬,૫૦૩ ૨૨૧ નથી તેમ કેવળજ્ઞાન પણ વિપર્યય યુક્ત ન હોય. ઉત્તમપણાથી, યતિરૂપ સ્વામિત્વથી અને અંતે લાભ થવાથી અંતે કેવળજ્ઞાનનો ઉપન્યાસ છે. મતિ શ્રુત પરોક્ષ છે, શેષ પ્રત્યક્ષ છે. ઉક્ત જ્ઞાનને આવક જ્ઞાનાવરણ કર્મ છે, તેથી તેનું સ્વરૂપ [૫og] સૂણ સુગમ છે. જ્ઞાનાવરણ કર્મકહ્યુંતેનો નાશ કરવા માટે ઉપાયવિશેષ સ્વાધ્યાયના ભેદો કહે છે– • સૂત્ર-૫૦૮ થી પ૧૦ - [ષo૮સ્વાધ્યાય પાંચ ભેદે કહ્યા છે, તે આ - વાસના, પૃચ્છના, પરિવતના, અનપેક્ષા, ધર્મકથા... [૫૯] પચ્ચકખાણ પાંચ ભેદે કહ્યું છે, તે આ - શ્રદ્ધાનું શુદ્ધ, વિનય શુદ્ધ, અનુભાષણમાં શુદ્ધ, અનુભાવની શુદ્ધ, ભાવ શુદ્ધ [૫૧] પ્રતિકમણ પાંચ ભેદે કહ્યું છે, તે આ - આશદ્વાર, મિયાત્વ, કષાય, યોગ, ભાવ-પ્રતિક્રમણ. • વિવેચન-૫૦૮ થી ૫૧૦ : [૫૮] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - મુ - શોભન, મ - મર્યાદા વડે, અધ્યયન : શ્રતને અધિક અનુસરવું, તે સ્વાધ્યાય... જે શિષ્યને કહે છે, શિષ્ય પ્રતિ ગરનો પ્રયોજક ભાવ તે વાચના... વાચના લીધેલ શિષ્યને સંશયાદિ ઉત્પતિમાં પુનઃ પૂછવું - પૂર્વે ભણેલ સૂાદિની શંકાદિમાં પ્રશ્ન કરવો તે પૃચ્છના... પૂછવાથી વિશેષ શુદ્ધ થયેલું સૂત્રનું વિસ્મરણ ન થાય તે માટે પરિવર્તના કરવી અર્થાત્ સૂગનું ગુણન કરવું... સૂગ માફક અર્થમાં પણ વિસ્મૃતિ સંભવે છે, તેથી અર્થ વારંવાર વિચારવા યોગ્ય છે, માટે અનપેક્ષવું તે અનુપેક્ષા અથવું વિચાર્યું. એમ અભ્યસ્ત શ્રતથી ધર્મકથા કરવા યોગ્ય છે. ધૃતરૂપ ધર્મની જે કથા તે ધર્મકથા. [૫૯] ધર્મકથારૂપ મંચન વડે સારી રીતે મંથન કરેલ છે જેણે એવા ભવ્ય જીવો શુદ્ધ પ્રત્યાખ્યાન સ્વીકારે છે, માટે પ્રત્યાખ્યાન કહે છે. પ્રતિ - નિષેધરી, - મર્યાદા વડે, ધ્યાન - કવન તે પ્રત્યાખ્યાન. તેમાં શ્રદ્ધાન વડે - એવા પ્રત્યય લક્ષણ વડે નિસ્વધે તે શ્રદ્ધાન શુદ્ધ. શ્રદ્ધાનના અભાવે પ્રત્યાખ્યાન અશુદ્ધ થાય છે. એ રીતે સર્વત્ર જાણવું અહીં નિર્યુક્તિની ગાથાઓ કહે છે– (૧) સર્વ પ્રત્યાખ્યાન કહ્યું છે, જે મનુષ્ય સહે છે તેને તું શુદ્ધ શ્રદ્ધાનું જાણ. (૨) જે જીવ મન-વચન-કાય ગુપ્ત થઈને કૃતિકર્મની અન્યૂનાધિક વિશુદ્ધિને પ્રયોજે છે, તે વિનયશુદ્ધ જાણ. (3) અનુભાષણ શુદ્ધ આ પ્રમાણે - વંદન કરીને પ્રત્યાખ્યાન કરતો, ગુરુ સમુખ અંજલિ જોડેલ શિષ્ય અક્ષર, પદ, વ્યંજન વડે પરિશુદ્ધ ગુના વચનને અનુસરીને બોલે તે અનુભાષણા શુદ્ધ જાણ. વિશેષ એ કે ગુરુ વસિર બોલે, શિષ્ય affમ બોલે. (૪) અનુપાલના શુદ્ધ આ પ્રમાણે - મહા અરણ્યમાં, દુર્મિક્ષમાં, આતંકમાં, Adhayan-6\Book-6C Saheib| રરર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ મહારોગ ઉત્પન્ન થવા છતાં જે પાલન કર્યું પણ ભાંગ્યું નહીં તેને તું અનુપાલના શુદ્ધ જાણ... (૫) ભાવશુદ્ધ આ પ્રમાણે - રાગ વડે, હેપ વડે ઇહલોકાદિ આશંસારૂપ પરિણામ વડે જે દૂષિત ન હોય તે ચોક્કસ પ્રત્યાખ્યાન ભાવવિશુદ્ધ જાણવું. નિયુક્તિમાં છઠું જ્ઞાનશુદ્ધ પણ કહેલું છે. કહ્યું છે કે - જે કાળમાં જે કલાને વિશે મૂલગુણ-ઉત્તરગુણોના શુદ્ધ જાણ. - - - અહીં પાંચ સ્થાનકના અનુસંધથી છઠું પ્રત્યાખ્યાન કહ્યું નથી અથવા શ્રદ્ધાન શુદ્ધ પદ વડે સંગ્રહ કરેલ છે, કારણ કે શ્રદ્ધાનનું જ્ઞાન વિશેષપણું હોય છે. [૫૧] પ્રત્યાખ્યાન કસ્વા છતાં કદાયિતુ અતિચાર સંભવે છે તેથી પ્રતિક્રમણ કરવું જોઈએ, માટે પ્રતિક્રમણનું નિરૂપણ કરે છે પ્રતિકૂળ મUT - ગમન કરવું તે પ્રતિક્રમણ. કહેવા માંગે છે કે - શુભ યોગોથી અશુભ યોગો પ્રત્યે ગયેલનું શુભ યોગોને વિશે પાછું આવવું તે પ્રતિક્રમણ. કહ્યું છે - પ્રમાદના વશી પોતાના સ્થાનથી પરસ્થાનમાં ગયેલ જીવનું જે ફરીથી સ્વસ્થાનમાં જ જવું તે પ્રતિક્રમણ કહેવાય... અથવા ક્ષાયોપથમિક ભાવથી ઔદયિક ભાવને વશ થયેલ જીવનું ફરીને ક્ષાયોપથમિક ભાવમાં આવવું તે પ્રતિક્રમણ. વિષયના ભેદથી પ્રતિક્રમણ પાંચ પ્રકારે છે, તેમાં પ્રાણાતિપાત આદિ આશ્રવના દ્વારોથી પ્રતિક્રમણ - તિવર્તવું અત્ ફરી ન કરવું તે આશ્રયદ્વાર પ્રતિક્રમણ - અર્થાત્ અસંયમનું પ્રતિક્રમણ. - આભોગ, અનાભોગ, સહસાકાર વડે મિથ્યાત્વમાં જવાની નિવૃત્તિ કરવી તે મિથ્યાત્વ પ્રતિક્રમણ... એ રીતે કષાયથી નિવર્તવું તે કષાય પ્રતિકમણ... યોગનું પ્રતિકમણ તે અશુભ મન-વચન-કાયાના વ્યાપારોનું તિવર્તન કરવું, તે વિશેષરૂપે અવિવક્ષિત આશ્રવ આદિનું પ્રતિક્રમણ જ ભાવ-પ્રતિક્રમણ છે. કહ્યું છે - સ્વયં જે મન, વચન, કાયાથી મિથ્યાત્વાદિને પામતો નથી, અન્યને પમાડતો નથી અને અનુમોદતો નથી તેને ભાવ પ્રતિક્રમણ કહેલ છે. વિશેષ વિવામાં તો ઉકત ચાર ભેદો છે. કહ્યું છે - (૧) મિથ્યાત્વનું પ્રતિકમણ, (૨) અસંયમનું પ્રતિકમણ, (3) કષાયોનું પ્રતિક્રમણ, (૪) અપશસ્ત યોગોનું પ્રતિકમણ, ભાવ પ્રતિક્રમણ તો મૃત વડે ભાવિતા મતિવાળાને હોય છે માટે વાચના યોગ્ય, શીખવવા યોગ્ય શ્રત છે, તેથી તેને કહે છે– સૂત્ર-૫૧૧ - પાંચ કારણે મૃતની વાચના આપવી. તે • સંગ્રહાણે, ઉપગ્રહ અર્થે, નિર્જાયેં મરું શ્રત પાકું થશે તે માટે શ્રુત અવિચ્છિન્નતાર્થે પાંચ કારણે યુતને શીખવવું. તે - જ્ઞાનાર્થે, દર્શનાર્થે, ચાસ્ત્રિાર્થે, વ્યગ્રહને છોડાવવા માટે, યથાર્થ પદાર્થના જ્ઞાન માટે. • વિવેચન-પ૧૧ - સૂગ સુગમ છે. વિશેષ એ કે - મુ - શ્રુત કે સૂત્ર માગને ભણાવો. તેમાં શિણોને શ્રુતનું ગ્રહણ, તે જ પ્રયોજન માટે - સંગ્રહરૂપ પ્રયોજનને માટે કે સંગ્રહ E:\Maha Page #247 -------------------------------------------------------------------------- ________________ ૫/૩/૫૧૧ એ જ પ્રયોજન છે જેને તે સંગ્રહાર્થ. તેના ભાવરૂપ સંગ્રહાર્થતા વડે અર્થાત્ શિષ્યોને શ્રુતનો સંગ્રહ થાઓ. એવા પ્રયોજનથી કે મારા વડે શિષ્યો સંગૃહિત છે એ રીતે સંગ્રહાર્થપણાએ. ૨૨૩ એ રીતે ઉપગ્રહાર્થપણાએ, શિષ્યો ભક્ત, પાન, વસ્ત્રાદિ પ્રાપ્ત કરવામાં સમર્થપણે આધારભૂત થાઓ - એ ભાવ છે. નિર્જરાર્થે, મને કર્મોની નિર્જરા જ થાઓ, આ હેતુથી. શ્રુત - ગ્રંથ, મને વાચના આપનાર એવા મને જાતવિશેષ થશે. અવિચ્છિન્નપણાએ શ્રુતનું કાલાંતર પ્રાપણ તે અવિચ્છિત્તનય. તે જ પ્રયોજનને માટે તત્ત્વોનું જાણવું તે જ્ઞાન, તેનું શ્રદ્ધાન તે દર્શન, સદનુષ્ઠાન તે ચારિત્ર, વ્યુત્પ્રહ એટલે મિથ્યાભિનિવેશ, તેને મૂકવું કે બીજાઓને મૂકાવવું તે યુગ્રહ મોચન, તેના પ્રયોજન માટે. જેમ છે તેમ રહેલ કે જેવા પ્રકારના પ્રયોજનોને, જીવાદિકોને, કે યાદ્રવ્યોને - પર્યાયોને હું જાણીશ એ હેતુથી શીખે. યથાવસ્થિત ભાવો ઉર્ધ્વલોકમાં સૌધર્માદિક છે માટે તેના વિષયવાળા સૂત્રને તથા અધોલોક, તિલિોકાદિ સંબંધી કથન– • સૂત્ર-૫૧૨ થી ૫૧૭ - [૫૧૨] સૌધર્મ-ઈશાન કલ્પોમાં પંચવર્ણી વિમાનો કહ્યા છે - કૃષ્ણ યાવત્ શ્વેત... સૌધર્મ-ઈશાન કલ્પોમાં વિમાનો ૫૦૦ યોજન ઉર્ધ્વ ઉંચપણે કહ્યા છે... બ્રહ્મલોક-લાંતક કલ્પમાં દેવોનું ભવધારણીય શરીર ઉત્કૃષ્ટથી પાંચ હાથ ઉર્ધ્વ ઉંચપણે કહ્યું છે. ઔરયિકો પાંચ વર્ણ, પાંચ રસવાળા પુદ્ગલોને બાંધ્યા છે, બાંધે છે અને બાંધશે. તે આ - કૃષ્ણ યાવત્ શુકલ, તિક્ત યાવત્ મધુર. વૈમાનિક સુધી. [૫૧૩] જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ગંગા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે - જમુના, સરયૂ, આદી, કોશી, મહી... જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે સિંધુ મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે - સત, વિભાસા, વિતત્થા, ઐરાવતી, ચંદ્રભાગા... જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે તા મહાનદીમાં પાંચ મહાનદી મળે છે. - કૃષ્ણા, મહકૃષ્ણા, નીલા, મહાનીલા, મહાતીરા... જંબુદ્વીપમાં મેરુની ઉત્તરે તાવતી મહાનદીમાં પાંચ મહાનદી મળે છે - ઇન્દ્રા, ઇન્દ્રોના, સુષેણા, વારિયેણા, મહાભોગા. [૫૧૪] પાંચ તીર્થંકરો કુમારવાસ મધ્યે વસીને મુંડ થઈને યાવત્ જિત થયા - વાસુપૂજ્ય, મલ્લી, અરિષ્ઠનેમિ, પાર્શ્વ, વીર. [૫૧૫] ચમચા રાજધાનીમાં પાંચ સભાઓ કહી છે - સુધાં સભા, ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા... એક એક ઇન્દ્રના સ્થાનમાં પાંચ સભાઓ કહી - સુધર્મા યાવત્ વ્યવસાય. [૫૬] પાંચ નક્ષત્રો પાંચ-પાંચ તારા યુક્ત કહ્યા છે - ધનિષ્ઠા, રોહિણી, (112) E :WMaharaj Saheib\Adhayan-6\Book-6C\ ૨૨૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પુનર્વસુ, હસ્ત, વિશાખા. [૫૧૭] જીવોએ પાંચ સ્થાન વડે નિર્તિત પુદ્ગલોને પાપકર્મપણે ચયન કર્યા છે, કરે છે, કરશે - એકેન્દ્રિય નિર્તિત યાવત્ પંચેન્દ્રિય નિર્તિત. એ રીતે ચયન, ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના, નિર્જરા. પાંચ પદેશિક સ્કંધ અનંતા કહ્યા છે, પાંચ પદેશાવગાઢ પુદ્ગલો અનંતા કહ્યા છે - યાવત્ - પાંચ ગુણ રૂક્ષ પુદ્ગલો અનંતા કહ્યા. • વિવેચન-૫૧૨ થી ૫૧૭ : આ બધાં સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - [૫૧૨] શરીરાદિપણે બાંધ્યા. [૫૧૩] યુક્ષિા - ભરત ક્ષેત્રમાં સમ પ્રાપ્ત થાય છે, ઉત્તર - ઐરવતમાં. પૂર્વતર સૂત્રમાં ભરત વક્તવ્યતા કહી, તેના પ્રસ્તાવથી તેમાં ઉત્પન્ન તીર્થંકર સૂત્ર સુગમ છે. [૫૧૪] વિશેષ એ કે - કુમારવાસ-રાજ્યભાવથી વાસ. [૫૧૫] ભરતાદિ ક્ષેત્ર પ્રસ્તાવથી - ક્ષેત્રભૂત ચમચંચાદિ વક્તવ્યતા સૂત્ર છે, તે અસુકુમાર રાજા ચમરની રાજધાની છે.. સુધર્મા સભા - જ્યાં શય્યા છે, ઉપપ્પાત સભા - જ્યાં ઉત્પન્ન થાય છે. અભિષેક જ્યાં થાય છે તે અભિષેક સભા ઇત્યાદિ. [૫૧૬] દેવ નિવાસ અધિકારથી નક્ષત્ર સૂત્ર છે. [૫૧૭) નક્ષત્રાદિ દેવપણું જીવોને કર્મપુદ્ગલના સંચયથી થાય છે, માટે ચય આદિ છ સૂત્રો છે. પુદ્ગલો વિવિધ પરિણામી છે માટે પુદ્ગલોના સૂત્ર છે. વ્યાખ્યા પૂર્વવત્. સ્થાન-૫ - ઉદ્દેશા-૩નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Ø સ્થાન-૫નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ છે - X - X - X - X + X + X + X + X - X + X + X - આગમ-સટી-ભાગ-૬-પુરો થયો Page #248 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ - ૧૬ | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | ૧ અને ૨ સૂત્રકૃતાંગ ૩ અને ૪ સ્થાનાંગ ૫ થી ૭ સમવાયાંગ ભગવતી ૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા - ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ ૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા ૧૭ જીવાજીવાભિગમ ૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના ૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ ૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા | | ૩૦ આવશ્યક ૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | ૩૫ દશવૈકાલિક ૩૬ ઉત્તરાધ્યયન ૩૭ થી ૩૯ નંદીસૂત્ર | ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | ૪૨ ૨૯ ] ૪૧. Page #249 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #250 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૭ માં છે... સ્થાન-૩ ૦ “રથાન” – અંગp-૩-ના... - અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર – – સ્થાન-૬ થી આરંભીને તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ – સ્થાન-૧૦-પર્યન્ત આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ -X - X - X - X - X - X - X - ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 III Tel. 079-25508631 [71] Page #251 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 都發不經 0 વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. આગમ સટીક અનુવાદના આ ભાગ | ૭ | ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી છે દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત ( 36(SKKAAAAA IPAPASALPACAPA PALACICAVCAVALCATEVA Page #252 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #253 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #254 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ. 66 (૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત. Page #255 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #256 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો € આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૦ પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #258 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #259 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #261 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #263 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #264 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો આગમસૂત્ર સટીક અનુવાદ (અનુદાન દાતા સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગની સંપૂર્ણ સહાયદાતા આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. સચ્ચાત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. (૧) શ્રી જૈન શ્રેo મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂતપૂ કિયારૂચિવત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદિવ શ્રીમદ્વિજય ચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી શ્રમણીવયઓિની પ્રેરણાથી પ્રાપ્ત અનદાનો પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુરાગી સ્વ આચાર્યદિવશ્રી વિજય ચકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શેમ્પૂ. સંઘ, ભાવનગર બે ભાગ. (3) શ્રી આદિનાથ જૈન શેo મૂ.પૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બાટોદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેo મૂ૫. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ. (૬) શ્રી પાર્શભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ. ૧- વર્ધમાન તપોનિધિ આયાદિવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદેવીશ્રી સૌમ્યપ્રજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, શેમ્પૂ o જૈનસંઘ, વડોદરા. • (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. • (3) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ, - સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂણશ્રીજી મની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી. 3- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદિવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ સાળીશ્રી ધ્યાનરસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વેo તપ સંઘ, માંગરોળ - તરફથી. [પરમપૂજય આચારદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #265 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો આગમસૂત્ર સટીક અનુવાદ ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મહની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આરુદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી શ્રમણવ મોક્ષનંદિતાશ્રીજી મહની પ્રેરણાથી શ્રી વલ્લભનગર જૈન શેમ્પૂo સંઘ, વલ્લભનગર, ઈન્દૌર (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મહના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાળીશ્રી પૂર્ણપજ્ઞાશ્રીજીની પ્રેરણાથી સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ ( આગમ-સટીક અનુવાદ સહાયકો) પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આ દેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જામનગર, (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંદ્રયશાશ્રીજી મ.થી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. ૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ0 ની પ્રેરણાથી – “અભિનવ જૈન શેમ્પૂ સંઘ, અમદાવાદ. (3) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મહની પ્રેરણાથી - “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ, ભીલડીયાજી. (૨) અપતિમ વૈયાવૃત્યકારિકા પ.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિયા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિયા સાશ્રી પ્રશમરના શ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૪) પ.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા સૂર્યપભાશ્રીજી મહની પ્રેરણાથી – “શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો, અમદાવાદ. ( 3) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતકુણાશ્રીજી મ.ની પ્રેરણાથી - “શ્રી આદિનાથ જૈન એ સંઘ,” ભોપાલ. (૫) પરમપૂજયા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરના સાધીશ્રી પ્રીતિધશ્રીજી મની પાવન પ્રેરણાથી.. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શેમ્પૂ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શેમ્પૂo તપાછ જૈન સંઘ, ડોંબીવલી. (૪) પરમપૂજ્યા વધમાનતપરાધિકા, શતાવધાની સાધીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શેઠ મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મહની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જૈનસંઘ, પાલડી, અમદાવાદ. Page #266 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો અંક-૩૦૧ १-आगमण मू ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણક્લાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસાલો, આમનામોમો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ર. આગમ ગુજરાતી અનુવાદ ૪૭-પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બયેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. ૧૦ આગમસૂત્ર સટીક અનુવાદ २. आगमाणाखीकं ૪૬-પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પત્ની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. = ૩૮, પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #267 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसद्दकोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી" જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ ચર્યો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે - થી ૪ પર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીસે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ • જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. - વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું માનસુરા – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ૪૩-પ્રકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૧૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૩૦૦/-નું મૂલ્ય ધરાવતા આ મામસૂa-fશનરી મનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આમ, આગમ ગુજરાતી અનુવાદ અને આરામ કટીવ અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનયોગ ૬-પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ" નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી મોત જોઈ શકાય. છઠ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ” કેવળ કારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫oo/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પગોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાણ, ચૂર્ણિ કે વૃતિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. - આ નામકોશનું મહત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું માનુમકુરાન-પર્ટીવ તો છે જ. Page #268 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃતુ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકાને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની ચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. (૧) વ્યાકરણ સાહિત્ય :0 અભિનવ હૈમ લઘુપક્રિયા ભાગ-૧ થી ૪ - મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઘપ્રક્રિયા" પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. 0 કૃદામાલા :- આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. ૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ ૪૮-પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોના અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે પૈકલિક આગમો અને કલા (બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનોને અમે ૪ર-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત ધૃતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશનનું મૂલ્ય રૂા. ૧૦,ooo/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. (૨) વ્યાખ્યાન સાહિત્ય :o અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી 3. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મHહ જિણાયું” નામક સઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કયો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે. 0 નવપદ-શ્રીપાલ - શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. | 6|| (3) તાન્યાસ સાહિત્ય :o dવાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ 0 તવાધિગમ સૂઝ અભિનવ ટીકા- અધ્યાય-૧ થી ૧૦ - આ ગ્રંથમાં તવાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂગહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂણ, સૂકાઈ, શદાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂઝસંદર્ભ, સૂપધ, સૂકનિકઈ જેવા દશ વિભાગો છે. આ હતી આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X - Page #269 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો આગમસૂત્ર સટીક અનુવાદ પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રકમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયમૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. 0 તવાઈ સુમના આગમ આધાર સ્થાનો. - આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તવાર્થ સૂમના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ જોતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય :o સમાધિમરણ : અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિતની સમાધિ જળવાય રહે તેવી આરાઘના વિધિ, આરાધના સૂરો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. o સાધુ અંતિમ આરાધના o શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધાસ્વા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૮) જિનભક્તિ સાહિત્ય - ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी o ચૈત્યવંદન માળા - આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિત તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૩૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. 0 મુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति • સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ o વીતરાણ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય o ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય :o શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી o શ્રી ચાસ્ત્રિ પદ એક કરોડ જાપ નોંધપોથી 0 અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग o અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી 0 બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો 0 શ્રી જ્ઞાનપદ પૂજા o કાયમી સંપર્ક સ્થળ o ચોઘડીયા તથા હોરા સમયદર્શિકા (૧૦) સૂગ અભ્યાસ-સાહિત્ય :૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિક્રમણમૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ (૫) વિધિ સાહિત્ય :o દીક્ષા-યોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ o સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય :0 આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. o પાર્શ પદ્માવતી પૂજનવિધિ (9) ચંગ સંયોજન :o ૪૫-આગમ યંત્ર o વિંશતિ સ્થાનક યંત્ર આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. - X - X – Page #270 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ઝ ઠાણાંગ સૂત્ર - ટીકા સહિત અનુવાદ - x – x-x - x – x – x - ૪ - & સ્થાન-૬ $ A (3) સ્થાનાંગસૂત્ર-3/3 અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા : આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ત્રીજું આગમ છે. અગિયાર અંગસૂત્રોમાં ત્રીજું “સ્થાનાંગ" સૂત્ર છે. જેનું મૂળ નામ કાળા અને સંસ્કૃતમાં સ્થાન કહે છે. તેવા આ સ્થાનાંગ સૂગને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. [ભાગ-૫, ૬, ] જેમાં આ સાતમો ભાગ છે. • ભૂમિકા : પાંચમું અધ્યયન કહ્યું, હવે સંખ્યા ક્રમ સંબંધથી છઠા અધ્યયનનો આરંભ કરે છે, તેનો વિશેષ સંબંધ આ છે - પૂર્વ અધ્યયનમાં જીવાદિ પર્યાયની પ્રરૂપણા કરી, અહીં પણ તે જ કરાય છે. તેનું આદિ સૂત્ર • સૂત્ર-૫૧૮ થી પર૦ : [૫૧] છ સ્થાન સંvv સાધુ ગણને ધારણ કરવાને કરવાને યોગ્ય છે. તે આ • (૧) શ્રદ્ધાળુ પુરુષ વિશેષ, (૨) સત્યવાદી, (3) મેધાવી, (૪) બહુશ્રુત (૫) શક્તિમાન, (૬) કલહ રહિત - પુરષ વિશેષ... [૫૧] છ કારણે સાધુ સાદનીને ગ્રહણ કરે કે ટેકો આપે તો આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. તે આ - ક્ષિપ્ત ચિત, તચિત્ત, યાવિષ્ટ, ઉન્માદ પ્રાપ્ત અને કલહ કરતી ને... [વર૦] છ કારણે સાધુ-સાદની સાધર્મિક-સાધુ કાલ કરે ત્યારે આદર કરતા આજ્ઞાને ઉલ્લંઘતા નથી. તે આ - ગૃિહસ્થ ન હોય તો -- અંદરથી બહાર લઈ જતાં, -- બહારથી અતિ દૂર લઈ જd. -3- ઉપેક્ષા - [છેદન બંધનાદિ કરતા, * - ઉપાસના રિક્ષણ કરતા, -- તેિમના વજનને અનુજ્ઞા કરતા, ૬- મૌન પણે [પરઠવવા જતાં. • વિવેચન-૫૧૮ થી ૫૨૦ : [૧૧૮] સૂત્રનો સંબંધ આ છે - પૂર્વ સૂત્રમાં પગલો અનંતા કહ્યા. તેને અર્થથી કહેનાર અરિહંતો, સૂગથી ગણધરો છે. ગુણયુક્ત આણગારને ગણ ધારણ કરવાની યોગ્યતા છે, તે ગણવાળા જ ગણધરોના ગુણો દેખાડવા આ સૂત્ર કહ્યું છે. આવા સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા - સંહિતાદિ તો પ્રતીત છે. વિશેષ આ - ગુણ વિશેષ યુક્ત અણગાર ગ9ને મર્યાદામાં ધારણ કરવાને યોગ્ય હોય છે. (૧) શ્રદ્ધાવાનું, અશ્રદ્ધાવાળો તો સ્વયં મર્યાદામાં ન વર્તવાથી બીજાને મર્યાદામાં સ્થાપવા અસમર્થ હોવાથી ગણ ધારણ કરવા યોગ્ય છે. એ રીતે સર્વત્ર ભાવના કરવી, અહીં છ સ્થાન વડે કહીને શ્રાદ્ધ પુરુષજાત કહ્યું તે ધર્મ ધર્મીના અભેદ ઉપચારથી કહ્યું. અન્યથા શ્રાદ્ધત્વ, સત્યવ આદિ વતવ્યતા થાય. (૨) સત્ય - જીવો માટે હિતપણે અથવા કરેલ પ્રતિજ્ઞામાં શૂરપણાથી, આવો પુરપ જ ગણપાલક અને આદેય થાય છે... (3) મેધાવી-મર્યાદા વડે પ્રવર્તનાર. એવો જ ગણ મર્યાદા પ્રવર્તક થાય છે અથવા કૅથા - શ્રુતગ્રહણ શક્તિવાળો, આવો પુરુષ જ બીજા પાસેથી શીઘ શ્રત ગ્રહણ કરીને શિષ્યોને ભણાવવા સમર્થ થાય છે. (૪) બહુ - સૂત્ર-અર્થ રૂપ શ્રુત જેને છે તે બહુશ્રુત. અન્યથા ગણ ઉપકારી સ્થાન-૧ થી 3નું વિવરણ ભાગ-૫-માં કરાયું. સ્થાન-૪,૫નું વિવરણ ભાગ૬માં કરાયું છે. આ ભાગમાં સ્થાન [અધ્યયન ૬ થી ૧૦નું વિવરણ કરેલ છે. અમારી જાણ મુજબ ઠાણાંગ સૂત્રની કોઈ સ્વતંત્ર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ મળેલ નથી. હાલ શ્રી અભયદેવસૂરિસ્કૃત વૃત્તિ [ટીકા) ઉપલબ્ધ છે. જેનો આ અનુવાદમાં સમાવેશ કરેલ છે. અહીં મૂળ સૂત્ર સાથે ટીકાનો અનુવાદ કરતાં કોઈ સંદર્ભો ઉમેરાયા પણ છે, તો વ્યાકરણ અને ન્યાયાદિ પ્રયોગ છોડી પણ દીધા છે. ત્યાં ત્યાં પ્રાયઃ - X - X - આવી નિશાની મૂકેલી છે. સ્થાનાંગસૂત્ર (અધ્યયન-૧ થી ૩ની) ભાગ-૫-ની પ્રસ્તાવના જોવી. [7/2] Page #271 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૫૧૮ થી ૨૨૦ R સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ન થાય. કહ્યું છે - તવાવિધ બહુશ્રુત, શિષ્યોને સંસારનો નાશ કરનારી જ્ઞાનાદિ ગુણોની અધિકાધિક ઉત્તમ સંપત્તિને કેમ કરી શકશે ? તે ગીતાને યતના કેવી રીતે? અગીતાર્યની નિશ્રામાં રહેલને હિતકર કઈ રીતે ? બાળ અને વૃદ્ધ વડે આકુલ ગચ્છને અગીતાર્થ કઈ રીતે પ્રવર્તાવી શકે? (૫) શકિરવાનું • શરીર, મંત્ર, તંત્ર, પરિવારદિના સામર્થ્યયુકત. તે વિવિધ આપત્તિમાં ગચ્છનો અને પોતાનો વિસ્તારક થાય છે. ) અભાધિકરણ - સ્વપક્ષ, પરપક્ષ વિષયક વિગ્રહ જેને વિધમાન નથી તે અધાધિકરણ પુરુષ. તે અનુવર્તકપણે ગણને લાભકારી થાય. ગ્રંથાંતરમાં ગણીનું સ્વરૂપ - સૂરમાર્થમાં નિષ્ણાત, પ્રિયધર્મી, દૈaધર્મી, અનુવર્તના કુશળ, જાતિસંપન્ન, કુળસંપન્ન, ગંભીર, લધિવાન. સંગ્રહ - ઉપગ્રહ તત્પર, કૃતકરણ, પ્રવયન અનુરાગી, આવો ગણસ્વામી કહ્યો છે. [૫૧૯] ગણધરના ગુણો કહ્યા. ગણધરસ્કૃત મયદાથી વીતો સાધુ આજ્ઞાને ઉલ્લંઘતો નથી, તે સૂગ વડે કહે છે. તેમાં પાંચમાં સ્થાનમાં પહેલા વ્યાખ્યા કરી છે, તો પણ કંઈક વિશેષ કહે છે - ગ્રીવાદિમાં ગ્રહણ કરતો, હાથ, વસ્ત્રના છેડા આદિમાં ગ્રહણ કરીને અવલંબતો આજ્ઞા ઉલ્લંઘતો નથી (૧) શોક વડે ક્ષિપ્તચિત, (૨) હર્ષ વડે દૈતચિત, (3) દેવતાધિષ્ઠિત, (૪) વાયુથી ઉન્માદ પામેલી, (૫) તિર્યંચ, મનુષ્યાદિથી, ઉપસર્ગને પામેલી, (૬) સાધિકરણ - કલહ કરનારીને. | પિરો] કહેવામાં આવતા છ સ્થાન વડે સાધુ, સાધવીઓ તથાવિધ નિર્ગસ્થના અભાવમાં એકત્રિત થઈને સમાનધર્મી સાધુ પ્રત્યે આદરને કરતા અથવા ઉપાડવું આદિ વ્યવહારુ કાર્યને કરતાં માસા - શ્રી સાથે વિહાર, સ્વાધ્યાય, સ્થાનાદિ ન કરવારૂપ આજ્ઞાનું ઉલ્લંઘતા નથી, કેમકે પુષ્ટ આલંબનત્વ છે - (૧) ગૃહાદિના મધ્યમાંથી બહાર લઈ જતાં, (૨) ગૃહ આદિના બહારથી અતિ બહાર - ઘણે દૂર લઈ જતાં, (3) ઉપેક્ષા કરતા » ઉપેક્ષા બે પ્રકારે - વ્યાપાર ૫, વ્યાપાર રૂ૫. તેમાં વ્યાપાર રૂપ ઉપેક્ષા વડે ઉપેક્ષતા અર્થાત મૃતક વિષયક છેદન, બંધનાદિ સિદ્ધાંત પ્રસિદ્ધ ક્રિયામાં વર્તતા, વ્યાપાર અપેક્ષાએ મૃતકના સ્વજનાદિ વડે સાકાર કરાતા, તેમાં ઉદાસીન રહે, (૪) રાત્રિ જાગરણ કરવાથી તેની ઉપાસના કરતા કે પાઠાંતરથી ક્ષદ્ર વ્યંતર વડે અધિષ્ઠિત મૃતકને સિદ્ધાંત પ્રસિદ્ધ વિધિથી ઉપશાંત કરતા, (૫) તેના સ્વજનને તેની પરિઠાપના સંબંધી આજ્ઞા આપતા, (૬) તેને પરઠવવા મૌનપણે જતાં. આ છ એમાં આજ્ઞાનું અતિક્રમણ થતું નથી. આ વ્યવહાર પ્રાયઃ છાસ્થ સંબંધી કહ્યો. તેથી છ%ાસ્થ સૂત્ર કહે છે• સૂત્ર-પ૨૧ થી પર૭ : પિરા છ સ્થાનકોને છાણ સવભાવથી જાણતો નથી, જોતો નથી. તે આ • ધમસ્તિકાયને, આધમસ્તિકાયને, આકારાને, શરીરરહિત જીવને. પરમાણુ પગલને અને શGદને... આ ઉકત છ સ્થાનોને કેવલજ્ઞાન-દનિ યુક્ત અરિહd, જિન ચાવત સર્વ ભાવથી જાણે છે અને જુએ છે. [૫] છ સ્થાનોને વિશે સર્વ જીવોને એવી ઋદ્ધિ, ધુતિ, યશ, બલ, વીર્ય, પરાકાર પરાક્રમ નથી, તે - (૧) જીવને આજીવ કરવો, (૨) એક સમયમાં બે ભાષા બોલવી, (૩) સ્વયંકૃત કર્મને હું વેદ કે ન વે(૪) પરમાણુ પુગલોને છેદવા, ભેદવા કે નિકાય વડે બાળવા, લોકના અંતથી બહાર અલોકમાં જવું. [M છમાંથી કોઈ શક્તિ નથી.) [૫૩] છ અવનિકાય કહ્યા - પૃનીકાયિક ચાવતુ પ્રસકાયિક. [પર૪] છ તાક ગ્રહો કહ્યા છે - શુક્ર, બુધ ગુરુ મંગળ, શનિ, કેતુ. [પર૫) સંસારમાં રહેલ જીવો છ ભેદે છે. તે આ - પૃવીકાયિક ચાવત્ કસકાયિક... પૃedીકાયિક છ ગતિ - છ આગતિવાળા કહ્યા છે. તે આ - પૃવીકાયિક પૃવીકાયિકમાં ઉપજતો પૃedીકાય ચાવતુ પ્રસકાયમાંથી ઉત્પન્ન થાય અને તે પૃdીકાયિક, પૃથ્વીકાયવને છોડતો પૃીકાય યાવતુ ત્રસકાયમાં જાય છે. અપકાયની છ ગતિ - છ આગતિ છે, એ રીતે યાવત ત્રસકાય સુધી જાણવું. પિર૬] સર્વે જીવો છ ભેદે કહ્યા છે, તે આ • ભિનિભોધિકજ્ઞાની યાવતું કેવળજ્ઞાની અને અજ્ઞાની... અથવા સર્વે જીવો છ ભેદે કહ્યા છે. કેન્દ્રિય યાવ4 પંચેન્દ્રિય અને અનિન્દ્રિયો... અથવા સર્વે જીવો છ ભેદે કહ્યા છે - ઔદારિકશરીરી, વૈકિયારીરી, અાહાક-ૌજન્સ-કામણશરીરી અને અશરીરી. પિ ભેદે ડ્રણ વનસ્પતિકાયિકો કહ્યા છે, તે આ - અગ્રણીજ, મૂલબીજ, પવબીજ, કંદોબીજ, બીરુહ અને સંમૂર્ણિમ [બીજ વિના કંગનાર.] • વિવેચન-પ૨૧ થી ૫૨૩ - [પર૧] છદાચ એટલે વિશિષ્ટ અવધિ આદિ હિત પણ કેવલી નહીં. જો કે ધર્મ, અધર્મ, આકાશ અને શરીરથી ભિન્ન થયેલા જીવન પરમાવધિવાળો જાણતો નથી, તો પણ પરમાણુ અને શબ્દને જાણે જ છે. કેમકે તે બંનેનું રૂપીપણું છે અને અવધિજ્ઞાનનો રૂપીને જાણવાનો વિષય છે. આ સૂત્ર અને એનાથી વિપરીત સૂત્ર પૂર્વે સ્થાન-૫-માં પ્રાયઃ વ્યાખ્યાયિત છે. [૫૨૨] છવાની ધમસ્તિકાયાદિને જાણવાની શક્તિ નથી એમ કહ્યું. હવે સર્વે જીવોની જે વસ્તુ વિશે શક્તિ નથી તે વસ્તુને તે પ્રમાણે કહે છે છ સ્થાનોને વિશે સંસારી અને મુક્તરૂપ સર્વે જીવોની શક્તિ નથી. બાદ્ધિ એટલે વિભૂતિ, આવા પ્રકારની વિભૂતિ વડે જીવાદિ અજીવાદિ રૂપે ન કરાય. એ રીતે પુત - પ્રભા અથgિ માહાસ્ય. યશ, બળ, વીર્ય, પુકાર પરાક્રમ એ અનેક વખત વ્યાખ્યાયિત કરાયા છે માટે તેની અહીં વ્યાખ્યા કરેલ નથી. (૧) જીવને અજીવ કરવા માટે, (૨) એક સાથે સત્ય-અસત્ય બે ભાષા બોલવા માટે, (3) સ્વયંકૃત કર્મને હું ભોગવું કે ન ભોગવું એમ ઇચ્છાને વશ વેદવામાં કે ન વેદવામાં બળ નથી. અર્થાત્ બહુ બળની જેમ જીવોને ઇચ્છાવશ કમી ખપાવવું - ન ખવાવવું નથી પણ અનાભોગ તે બંને હોય છે. માત્ર કેવલીસમુધ્ધાત બીજી રીતે વિચારવો. (૫) પરમાણુ પુદ્ગલને ખગાદિથી બે વિભાગ કરીને છેદવા Page #272 -------------------------------------------------------------------------- ________________ ૬/-/પર૧ થી પર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અથવા સોય આદિથી વીંધીને ભેદવાની શકિત નથી. છેદાદિ હોય તો પરમાણપણાની હાનિનો પ્રસંગ આવે. અતિસૂક્ષ્મતાને લીધે પરમાણુને બળવાપણું નથી. (૬) લોકના તથી બહાર ગમનશક્તિ નથી. કેમકે તેથી અલોક લોકવને પામે. પિ૨૩] છ જવનિકાય સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - જીવોની રાશિઓ તે જીવનિકાયો. અહીં જીવનિકાયો કહીને જે પૃથ્વીકાયિક આદિ શબ્દોથી નિકાયવાળા કહ્યા તેઓનું અભેદ ઉપદર્શન કરવા માટે છે. એકાંત વડે સમુદાયથી સમુદાયવાળા ભિન્ન નથી કેમકે પ્રતીપક્ષ વડે પ્રતીયમાન નથી. [પ૨૪] તારાના જેવા આકારવાળા ગ્રહો તે તારક ગ્રહો. લોકમાં નવ ગ્રહો પ્રસિદ્ધ છે, તેમાં ચંદ્ર, સૂર્ય અને સહુ તારા જેવા આકાર ન હોવાથી બીજા છ શુક બુધ આદિને તારા જેવા આકારવાળા કહ્યા. શેષ વૃત્તિ સરળ છે. [૫૫] સંસારી જીવસૂત્રને વિશે પૃવીકાયાદિ જીવપણે કહ્યા. પૂર્વસૂત્રમાં નિકાયપણે કહ્યા, એ વિશેષ હોવાથી પુનરુક્તતા નથી. પિર૬] જ્ઞાની સત્રમાં મિથ્યાત્વથી હણાયેલા જ્ઞાનવાળા તે અજ્ઞાનીઓ ત્રણ પ્રકારે છે... ઇન્દ્રિયસૂત્રોમાં અનિન્દ્રિયો એટલે અપતિક, કેવલી, સિદ્ધ. ..શરીરસૂત્રમાં જો કે અંતરાલ ગતિમાં કામણ શરીરી સંભવે છે, તેથી ભિન્ન તૈજસ શરીરીનો અસંભવ છે. તો પણ અત્યંત એકની વિવક્ષા ન કરીને ભેદરૂપ વ્યાખ્યા કરવા યોગ્ય છે. અશરીરી એટલે સિદ્ધ.. [પ૭] તૃણ વનસ્પતિકાયિકો એટલે બાદર. મૂળબીજ-ઉત્પલ, કંદાદિ. પૂર્વે કહેવાયા છે. વિશેષ આ - સંમૂર્ણિમ એટલે બોલ જમીનમાં બીજ ન હોય પણ તૃણ આદિ ઉત્પન્ન થાય છે, તે સમજવા. - - - અધ્યયનારંભે જીવો કહ્યા, હવે તેઓને જ જે દુર્લભ પર્યાય વિશેષો છે, તેઓને તે પ્રમાણે કહે છે • સૂઝ-પ૨૮ થી પ૩ર : [ષર૮] છ સ્થાનો સર્વે જીવોને સુલભ હોતા નથી. તે આ - મનુષ્યભવ, આયોગમાં જન્મ, સુકુલોત્પત્તિ, કેલિપજ્ઞપ્ત ધર્મશ્રવણ, સાંભળેલની સહણા, શ્રદ્ધા કરેલ - પ્રતીત કરેલ - રૂચિ કરેલની કાયા દ્વારા અનિા. [પર૯] ઇન્દ્રિય વિષયો છ કહ્યા - શ્રએન્દ્રિયથી સ્પર્શેન્દ્રિય, મનની. [ષio] સંવર છ પ્રકારે છે - શ્રોસેન્દ્રિય સંવર યાવતુ પશેન્દ્રિય સંવર, નોન્દ્રિય સંવર... અસંવર છ ભેદે-શ્રોબેન્દ્રિયથી સ્પર્શેન્દ્રિય, મનનો. [૩૧] સુખ છ પ્રકારે છે . શ્રોએન્દ્રિય સુખ યાવ4 નોઇનિદ્રય સુખ... દુઃખ છ પ્રકારે છે - શ્રોઝેન્દ્રિય દુઃખ [અસાતા યાવત નોન્દ્રિય દુઃખ. [3] પ્રાયશ્ચિત્ત છ ભેદે છે - આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, તદુભય યોગ્ય, વિવેક યોગ્ય, વ્યુત્સગયોગ્ય, તપને યોગ્ય. • વિવેચન-૫૨૮ થી ૫૩૨ : [૨૮] છ વસ્તુ સર્વે જીવોને સુપાય થતી નથી. અર્થાત્ દુ:ખે મળે છે, પણ અલગ્ય નથી. કેમકે કેટલાંક જીવોને તેનો લાભ થાય છે. તે આ - મનુષ્યનો ભવ, તે સુલભ નથી. કહ્યું છે કે - ખધોત અને વીજળી ઝબકાર જેવું ચંચળ આ મનુષ્યત્વ અગાધ સંસાર સમુદ્રમાં ગુમાવ્યું તે ફરી મળવું અતિ દુર્લભ છે. એ રીતે ૫l દેશરૂપ આક્ષત્રમાં જન્મ દુર્લભ છે. કહ્યું છે કે - માનુષ્યત્વ પ્રાપ્તિ છતાં આર્યભૂમિમાં ઉત્પત્તિ દુર્લભતર છે - જ્યાં પ્રાણીને ધર્મરચિ થાય. ઇસ્વી આદિ સુકુળમાં જન્મ સુલભ નથી. કહ્યું છે - આર્ય ક્ષેત્રોત્પત્તિ છતાં સકુળની પ્રાપ્તિ સુલભ નથી. જ્યાં જીવ ચાસ્ત્રિગુણરૂપ મણિપણ થાય. કેવલી પ્રજ્ઞત ધર્મશ્રવણ પણ દુર્લભ છે. કહ્યું છે - દેવલોક લમી સુલભ છે, સમુદ્રાંત પૃથ્વી સુલભ છે, પણ જેનાથી મોક્ષસુખમાં રુચિ ઉત્પન્ન થાય એવી જિનવયના શ્રુતિ દુર્લભ છે. અથવા શ્રતની શ્રદ્ધાનતા દુર્લભ છે. કહ્યું છે - કદાચ ધર્મશ્રવણ પામે, પણ શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે. કેમકે ઘણા જીવો સખ્ય માર્ગને સાંભળીને પણ પરિભ્રષ્ટ થાય છે. સામાન્યથી શ્રદ્ધા કરેલને, યુક્તિ વડે પ્રતીત કરેલને અથવા સ્વવિષયમાં ઉત્પાદિત પ્રીતિવાળાને અથવા રુચિવાળા ધર્મને સખ્ય કાયા વડે માત્ર મનોરચયી નહીં, સ્પર્શવું દુર્લભ છે. કહ્યું છે - ધર્મની શ્રદ્ધા છતાં કાયા વડે સ્પર્શના દુર્લભ છે, કેમકે અહીં કામગુણોમાં જીવો મૂર્ણિત છે. માટે હે ગૌતમ ક્ષણ માત્ર પ્રમાદ ન કર. મનુષ્યભવાદિનું દુર્લભપણું પ્રમાદાદિમાં આસક્ત પ્રાણીને જ હોય છે, બધાંને નહીં, તેથી મનુષ્ય ભવને આશ્રીને કહ્યું છે - આ મનુષ્યજન્મનું દુર્લભત્વ નિશ્ચયે જાણવું. અજ્ઞાન અને પ્રમાદના દોષથી એકેન્દ્રિયાદિ જીવોની દીર્ઘકાય સ્થિતિ કહી છે. વારંવાર દોષ સેવનથી ધર્મરહિત ચિત્તવાળાની આ સ્થિતિ છે. ધીર પુરુષે ધર્મમાં યત્ન કરવો. [પર૯,૫૩૦] માનુષ્યત્વાદિ સુલભ અને દુર્લભ, ઇન્દ્રિય વિષયોના સંવર-અસંવર કરવાની હોય, તે બંને હોવાથી સાતા-અસાતા થાય છે, તે બંનેનો નાશ પ્રાયશ્ચિત્તથી થાય છે, માટે ઇન્દ્રિયના વિષયોને સંવ-સંવરને સાતા-અસાતાને અને પ્રાયશ્ચિતને પ્રરૂપતા છ સૂત્ર કહે છે, તે સુગમ છે. વિશેષ આ - મનના આંતરકરણપણાએ કરણવ હોવાથી અને કરણનું ઇન્દ્રિયપણું હોવાથી -x - છ ઇન્દ્રિયા છે એમ કહ્યું. તેમાં શ્રોસેન્દ્રિયાદિના વિષયો શબ્દાદિ, ઔદાકિાદિવ અને વિષયના બોધક ઉભયધર્મયુક્ત ઇન્દ્રિય છે તે ઇન્દ્રિયના દારિકત્વ ધર્મ લક્ષણ દેશના નિષેધથી નોઇન્દ્રિય અતિ મન અથવા સાદૃશ્ય અર્થત્વથી વિષયના પરિચ્છેદકપણાએ ઇન્દ્રિયો જેવું મન છે અથવા ઇન્દ્રિયો સાથે પ્રવર્તનાર તે મન. તેનો અર્થ-વિષય જીવાદિ પદાર્થ તે નોઇન્દ્રિયાર્થ. [૫૩૧] શ્રોબેન્દ્રિય દ્વાર વડે મનોજ્ઞ શબ્દના શ્રવણથી જે સાત-સુખ તે શ્રોમેન્દ્રિય સાત. એમ બીજા પણ જાણવા. ઇષ્ટ ચિંતનથી સુખ-નોઇન્દ્રિય સાત. [૫૩૨] ગુરુને નિવેદનથી શુદ્ધિ થાય તે આલોચનાહ. મિથ્યા દુષ્કથી તે પ્રતિકમણાહ, તે બંનેથી શુદ્ધિ તે ઉભયાર્ડ, આધાકમદિના પરિઠાપની જે શુદ્ધિ તે વિવેકાઈ, કાયપેટા નિરોધથી તે વ્યસગઈ. નિવી વગેરે તપથી શુદ્ધિ તે તપોહં. •• પ્રાયશ્ચિતને મનુષ્યો જ વહે છે, માટે મનુષ્યના અધિકારથી છ પ્રકારના મનુષ્યોથી Page #273 -------------------------------------------------------------------------- ________________ ૬/-/પ૨૮ થી પ૩ર ૨૪ આરંભીને લોકસ્થિતિ સુધીના સૂત્રો કહે છે. • સૂત્ર-પ૩૩ થી ૫૩૮ : [૫૩] છ પ્રકારે મનુષ્યો કા - જંબૂઢીપજ, ધાતકીખંડદ્વીપ પૂવિિજ, ઘાતકીખંડદ્વીપ પશ્ચિમાર્વજ, પુખરવરદ્વીપદ્ધ પૂવધિજ, પુખરવરતીપાઈ પશ્ચિમedજ અંતર્લિંપજ.. અથવા મનુષ્યો છ ભેદે છે - સંમૂર્ણિમ મનુષ્યો ત્રણ ભેદે . કમભુમિજ, અકર્મભૂમિજ, અંતદ્વિપજ. ગર્ભજ મનુષ્યો મણ પ્રકારે - કર્મભૂમિજ, અકર્મભૂમિજ, આંતદ્વિપજ. [૫૩] ઋદ્ધિમાન મનુષ્યો છ ભેદે કહ્યા • અરિહંત, ચકવીં, બલદેવ, વાસુદેવ, જંઘાચારણ, વિધાધર... ઋદ્ધિરહિત મનુષ્યો છ ભેદે કહા છે - હેમવત • હૈરવંત - હરિવર્ષ - રમ્યફ - ફર - અંતરદ્વીપ ક્ષેત્રના મનુષ્યો. [૩૫] અવસર્પિણી છ પ્રકારે કહી - સુષમસુષમા યાવ4 દુધમgષમા. ઉત્સર્પિણી છ પ્રકારે કહી છે - દુષમદુષમા યાવતું સુમસુષમા. [૫[] જંબૂદ્વીપના ભરત-ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમસુષમા આરામાં મનુષ્યો ૬ood ધનુણ ઉંચ હતાછ આઈ [xણ પલ્યોપમનું પરમ આય પાળતા... જંબૂદ્વીપમાં ભરત-ઐરવતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સુષમસુષમામાં એમજ જાણવું. જંબૂદ્વીપમાં ભરત-ઐરવતમાં આગામી ઉત્સર્પિણીમાં સુષમાસુષમામાં એમજ જાણતું ચાવ4 - x + આયુ પાળશે. દેવક-ઉત્તરકરના મનુષ્યો ૬ood ધનુષ ઉંચા, છ અર્ધપલ્યોમાયુવાળા છે... પૂકત રીતે ધાતકીખંડ દ્વીપના પૂવર્ષમાં ચાર આલાપકો યાવત્ પુખરવરદ્વીપના પશ્ચિમાધમાં ચાર આલાપકો કહેવા. પિ3] સંધયણો છે ભેદે કહ્યા છે - વજasષભનારા સંઘાયણ, ઋષભ નારાય સંઘયણ, નારાય સંઘયણ, અર્ધનારાય, કીલિકા, સેવાd સંઘયણ. [૫૩૮] સંસ્થાન છે ભેદે કહ્યા છે. તે - સમચતુસ્ત્ર, ન્યગોધ હરિમંડલ, સાદિ, કુ% વામન અને હૂંડક. • વિવેચન-પ૩૩ થી ૫૩૮ : [૫૩] અર્થ કહેવાયેલ છે. વિશેષ આ - અહીં કર્મભૂમિજ આદિ ભેદથી સંમૂર્ણિમ મનુષ્યો ત્રણ ભેદે અને ગર્ભજ મનુષ્યો ત્રણ ભેદે એ રીતે છ ભેદે છે. [૫૩૪] ચારણ એટલે જંઘાચારણ, વિધાયારણ. વિધાધર-વૈતાદ્યવાસી. [૫૩૫] વૃત્તિકારે કોઈ વૃત્તિ નોંધી નથી. પિ૩૬] ૬૦૦૦ ધનુષ એટલે ત્રણ કોશ, છ અર્ધ એટલે ત્રણ પલ્યોપમ. | [39] સંઘયણ - અસ્થિ સંચય - ૪ - શક્તિ વિશેષ. થa - કીલિકા, પણ - ચોતરફ વીંટવાનો પટ્ટ, નાઘ - બંને પડખેચી મર્કટ બંધ. જેમાં બે અસ્થિ બંને પડખેથી મર્કટ બંધથી બંધાયેલ હોય પાકૃતિ ત્રીજા અસ્થિથી વીંટાયેલ હોય, તેના ઉપર તે ત્રણેને ભેદનાર ખીલી આકારે વજ નામક અસ્થિ હોય તે વજsષભ નારાય તે પ્રથમ... જેમાં ખીલી નથી તે કષભનારાય નામે બીજું. જેમાં બંને પડખે માત્ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 મર્કટબંધ હોય તે ત્રીજું નારાય. જેમાં એક પડખે મર્કટબંધ અને બીજે પડખે ખીલી હોય તે ચોથું અર્ધનારાય. ખીલીથી વિદ્ધ તે પાંચમું અર્ધનારાય અને અસ્થિ સ્પર્શનરૂપ કે સેવાની આકાંક્ષાવાળુ તે સેવાd નામે કર્યું. શક્તિ વિશેષ પક્ષો કાઠવત્ દૈઢવી સંઘયણ. - X - વૃત્તિમાં બે ગાયા ઉક્ત અર્થને જણાવનારી નોંધાઈ છે. | [૫૩૮] સંસ્થાન-અવયવોની રચનાત્મક શરીરની આકૃતિરૂપ છે, તેમાં શરીરલક્ષણરૂપ કહેલ પ્રમાણથી અવિરોધી એવી ચાર હાંસ છે જેને સમચતુસ્ત્ર સંસ્થાન, અહીં અત્રિ એટલે ચાર દિશાના વિભાગથી જણાતા શરીરના અવયવો છે તેથી જેના બધા અવયવો શરીર લક્ષણ ઉક્ત પ્રમાણથી અવ્યભિચારી છે, પણ ગુનાધિક પ્રમાણથી તુલ્ય નથી તે સમચતુસ્ય. વડના ઝાડ જેવા વિસ્તારવાળુ તે જગોધ પરિમંડલ - જેમ વડનું ઝાડ ઉપરના ભાગે સંપૂર્ણ અવયવ અને નીચેના ભાગે તેમ ન હોય, આવું સંસ્થાન નાભિ ઉપર બહુ વિસ્તારવાળું અને નીચેના ભાગે હીનાધિક પ્રમાણ છે. સર - આદિથી ઉંચાઈરૂપ નાભિને અધોભાગ ગ્રહણ કરાય છે, તે શરીરલક્ષણ ઉકત પ્રમાણને ભજનાર સાથે જે વર્તે તે સાદિ. આખું શરીર અવિશિષ્ટ આદિ સાથે વર્તે છે માટે આ વિશેષણ છે -x - પાર ઉત્સધબહુલ. જુન • અહીં અધતનકાય શબ્દથી પગ, હાથ, શિર, ગ્રીવા કહે છે. તે જેમાં શરીરલક્ષણના ઉક્ત પ્રમાણથી વ્યભિચારી હોય અને વળી જે શેષ શરીર યથોકત પ્રમાણવાળું હોય તે કુજ સંસ્થાના વામન - જેમાં હાથ, પગ, શિરા, ગ્રીવા યથોક્ત પ્રમાણવાળાં હોય અને શેષ શરીર જૂનાધિક પ્રમાણવાળું હોય તે વામન સંસ્થાન. • સર્વત્ર અસંસ્થિત, પ્રાયઃ જેના એકપણ અવયય શરીરલક્ષણના ઉક્ત પ્રમાણ સાથે મળતું ન હોય તે ઠંડક સંસ્થાન. એક ગાથા વૃત્તિકારે નોંધી છે. તેમાં ચોથા-પાંચમાંનો ક્રમ ઉલટો છે. • સૂત્ર-પ૩૯ થી પ૪૩ : [૫૩૯] અનાત્મભાવવર્તી કિષાય માટે છ સ્થાન અહિત માટે, અશુભ માટે, અશાંતિ માટે, અકાણ માટે, શુભ રંપરા માટે થાય છે. તે આ પ્રમાણે પર્યાયિ, પરિવાર, શ્રત, તપ, લાભ, પૂજા સકાર... આત્મભાવવત માટે છ સ્થાનો હિત માટે વાવત શુભપરંપરા માટે થાય - પયય ચાવતુ પૂજયકાર, [૫૪] જાતિ આર્ય મનુષ્ય છ પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે[૫૪૧] અંબઇ, કલંદ, વૈદેહ વેદગાયક, હરિત અને સંયુણ-ઈબ્રાતિ. [૫] કુલાયમનુષ્યો છે ભેદ-ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈશ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય. [૫૪] લોકાસ્થિતિ છે ભેદે કહી છે. તે આ - આકાશ તિષ્ઠિત વાયુ, વાય પ્રતિષ્ઠિત ઉદધિ, ઉદધિ પ્રતિષ્ઠિત પૃવી, પૃdી પ્રતિષ્ઠિત ત્રણ સ્થાવર પાણી, જીવ પ્રતિષ્ઠિત અજીવ, કર્મપતિષ્ઠિત જીવ. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૬-૫૩૯ થી ૫૪૩ • વિવેચન-૫૩૯ થી ૫૪૩ : [૩૯] અકષાયી આભા જ આત્મા હોય છે કેમકે સ્વ સ્વરૂપે સ્થિત છે જે કપાયયુક્ત હોય તે અનાત્મવાનું. તેને પથ્ય માટે, પાપ કે દુ:ખ માટે, અસંગતપણા માટે કે અશાંતિ માટે, અકલ્યાણ માટે, અશુભાનુબંધ માટે થાય છે. કેમકે માનના કારણથી આ લોક - પરલોકના દોષનો ઉત્પન્નકત છે. - પર્યાય - જન્મકાળ કે પ્રવાકાળ, તે મહાનું માનવું કારણ છે, તેથી મહાનું એવું વિશેષણ ગ્રહણ કરવું અથવા ગૃહસ્થાપેક્ષાએ અલા દીક્ષાપર્યાય પણ માનનો હેતુ થાય છે. તેમાં મહાન જન્મ પર્યાય બાહુબલિવતુ અહિત માટે થાય છે. એમ બીજા પણ યથાસંભવ કહેવા. વિશેષ આ - રિયાન - શિષ્ય આદિ પરિવાર, શ્રી - પૂર્વગાદિ. કહ્યું છે - જે બહુશ્રુત હોય, બહુજનસંમત હોય, શિષ્ય સમુદાય સહિત હોય, પણ સિદ્ધાંતમાં અવિનિશ્ચિત હોય તો તે સિદ્ધાંત પ્રત્યેનીક થાય છે. તપ - અનશનાદિ, નાજ - અન્ન આદિનો, પૂના - સ્તવ આદિ રૂપ. સTY • વય આદિ વડે અભ્યર્ચન કે પૂજાને વિશે આદર તે પૂજાસત્કાર. [૫૪૦ થી ૫૪૨) નાતિ - માતૃપક્ષ, સર્વ - અપાય, નિર્દોષ તે જાતિ આર્યો અર્થાત વિશુદ્ધ માતૃક. અંબષ્ઠ આદિ છ ઇભ્યજાતિ છે. હાથીને યોગ્ય તે ઇભ્યો, જેના દ્રવ્યના સ્તૂપથી આચ્છાદિત અંબાડી સહિત ઉભેલો હાથી ન દેખાય તે ઇભ્યો તેવી કૃતિ છે. ઇભ્ય-દ્રવ્યવાન. તે જાતિ તે ઇભ્યજાતિ. જીત - પિતૃપક્ષ. રાજા ગઢષભે જેને આરક્ષકપણે સ્થાપેલા તેના વંશજો તે ઉગ્ર, ગુરુપણે સ્થાપેલ તેના વંશજો તે ભોગ. મિuપણે સ્થાપેલાના વંશજો તે રાજન્ય, ઋષભદેવના વંશજ તે ઇવાકુ, ડાત અને કૌરવ તે પ્રભુ મહાવીર અને શાંતિનાથના વંશજો. અથવા આ લોકરૂઢિ છે. [૫૪]] આ જાતિ, કલ આદિક લોક સ્થિતિ છે, માટે લોકસ્થિતિની સમીપતાથી તે કહે છે - તેમાં વિશેષ આ કે - મનીવ - દારિકાદિ પુદ્ગલો, તે જીવોમાં પ્રતિષ્ઠિત (રહેલા છે. આ નિશ્ચિત વચન ન જાણવું. કેમકે જીવના વિરહથી પણ જીવોનું રહેવું થાય. પૃથ્વી સિવાય પણ જેમ બસ સ્થાવર છે. જીવો જ્ઞાનાવરણાદિ કમને વિશે રહેલા છે. પ્રાયઃ કર્મરહિત જીવોનો અભાવ છે. અનંતર કર્મપ્રતિષ્ઠિત જીવો કહ્યા. તેઓની દિશાને વિશે જ ગત્યાદિ હોય છે. માટે દિશા અને તેને વિશે ગતિ આદિ પ્રરૂપે છે– • સૂત્ર-૫૪૪ થી ૫૪૮ - [૫૪૪] છ દિશાઓ કહી છે - પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉd, અધો. (૧) આ છ દિશામાં જીવોની ગતિ પ્રવર્તે છે. એ રીતે (૨) આગતિ, (૩) વ્યુત્ક્રાંતિ, (૪) આહાર, (૫) વૃદ્ધિ, (૬) નિવૃદ્ધિ, (૩) વિકુવા , (૮) ગતિપર્યાય, (6) સમુદઘાત, (૧૦) કાલસંયોગ, (૧૧) દર્શનાભિગમ, (૧) જ્ઞાનાભિગમ, (૧૩) જીવાભિગમ, (૧૪) આજીવાભિગમ એમ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને પણ જાણવું. [૫૪૫) છ કારણે શ્રમણ નિર્ગસ્થ આહાર કરતો આજ્ઞાને ન ઉલ્લંધે. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [૫૪૬] વેદન, વૈયાવચ્ચ, ઇયર્થિ, સંયમા, પ્રાણનિમિતે, ધર્મચિંતા માટે. [૫૪] છ કારણે શ્રમણ નિન્ય આહારને તજu આજ્ઞા ન ઉલ્લંધે. [૫૪] આતંક, ઉપસર્ગ, તિતિક્ષણ, બહાચર્યગુપ્તિ, પાણિદયાર્થે તપ હેતુથી, શરીરનો ત્યાગ કરવા માટે [હારને તજે.J. • વિવેચન-૫૪૪ થી ૫૪૮ : [૫૪૪] આ સૂત્ર સમૂહની સ્થાન-3-માં વ્યાખ્યા કરેલ છે. તો પણ કંઈક કહે છે પ્રભવન - પૂર્વ, પ્રતીક્વીન - પશ્ચિમ, કરી વન - ઉત્તર. વિદિશા, દિશાઓ નથી માટે છ દિશા કહી છે. અથવા આ છ વડે જ જીવોના ગતિ આદિ પદાર્થો પ્રાયઃ પ્રવર્તે છે. અથવા છ સ્થાનકના અનુરોધથી વિદિશાઓની વિવક્ષા કરી નથી, માટે ‘છ' જ દિશાઓ કહી. છ દિશાઓ વડે જીવોની ગતિ-ઉત્પત્તિ સ્થાન ગમત પ્રવર્તે છે. કેમકે તેઓનું ચાનુશ્રેણી ગમન છે. આ રીતે ચૌદે સૂત્રો સમજવા. વિશેષ એ કે (૧,૨) ગતિ, આગતિ, પ્રજ્ઞાપકના સ્થાનની અપેક્ષાવાળા પ્રસિદ્ધ છે. (3) વ્યુત્ક્રાંતિ • ઉત્પત્તિસ્થાનને પામેલાનું ઉપજવું, તે પણ જુગતિમાં છે દિશાને વિશે જ હોય... (૪) આહાર - તે પણ છ દિશામાં જ છે, કેમકે આ છે દિશાઓના પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલોનો જ જીવ વડે આહાર છે. એ રીતે વૃદ્ધિ આદિમાં છ દિશાનું યથાયોગ્યપણું વિચારવું. (૫) વૃદ્ધિ - શરીરની, (૬) નિવૃદ્ધિ - તેની હાનિ, (૩) વિદુર્વણા - વૈક્રિયકરણ, (૮) ગતિપર્યાય- ગમનમાઝ, પણ પરલોક ગમન નહીં. - X - (૯) સમુદ્ધાતવેદનાદિ • સાત પ્રકારે. (૧૦) કાલસંયોગ - સમયક્ષેત્રમાં આદિત્યાદિ પ્રકાશ સંબંધ લક્ષણ. (૧૧) દર્શન-સામાન્યગ્રાહી બોધ, તે અવધિ આદિ પ્રત્યક્ષ રૂપ લેવા, તેના અભિગમ - વસ્તુનો પરિચ્છેદ કે પ્રાપ્તિ તે દર્શનાભિગમ. (૧૨) એ રીતે જ્ઞાનાભિગમ જાણવો. (૧૩) જીવાભિગમ - અવધિ આદિ પ્રત્યક્ષ વડે જીવોને જાણવું. (૧૪) અજીવાભિગમ - પુદ્ગલાસ્તિકાયને અવધિ આદિથી પ્રત્યક્ષ જાણવા... - આ ચૌદ સૂત્રો કહ્યા, તેમ ચોવીશ દંડક વિચારણામાં પંચેન્દ્રિય તિર્યંચયોનિકના છ દિશામાં ચૌદ સૂત્રો જાણવા. તેમજ મનુષ્ય સંબંધી ચૌદ સૂત્રો પણ કહેવા. શેષ નાચ્છાદિમાં છ દિશાઓમાં ગતિ આદિનો સમતપણે અસંભવ છે. નાકાદિ બાવીશ દંડકોમાં જીવનો નાક અને દેવ વિશે ઉત્પન્ન થવાનો અભાવ છે. ઉર્વ-અધો દિશા વિવક્ષાથી ગતિઆગતિનો અભાવ થાય. તેમને દર્શન, જ્ઞાન, જીવ જીવ અભિગમ ગુણ પ્રત્યયિક અવધિ લક્ષણ પ્રત્યક્ષ રૂપે ન સંભવે. ભવ પ્રત્યયિક અવધિ પક્ષમાં તો નાક અને જ્યોતિકો તિર્પગુ અવધિવાળા, ભવનપતિ અને વ્યંતર ઉધઈ અવધિક, વૈમાનિકો અધો અવધિક હોય છે. શેષ જીવો અવધિ રહિત છે - x • x - . અનંતર સૂરમાં મનુષ્યોને અજીવોનો બોધ કહ્યો. માટે મનુષ્ય સંબંધથી આહાર ગ્રહણ અને અગ્રહણના કારણો બે સૂત્રો વડે કહે છે [૫૪૫ થી ૫૪૮] સૂઝ સુગમ છે. વિશેષ એ કે - ચશનાદિ આહારને વાપરતો Page #275 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૫૪૪ થી ૫૪૮ પુષ્ટ કારણપણાથી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. પણ પુષ્ટ કારણ વિના રાગ આદિ ભાવથી તો ઉલ્લંઘન કરે છે. તે પુષ્ટ કારણો આ પ્રમાણે વેદના - ભૂખની વેદના.. વૈયાવૃત્ય - આચાર્યાદિના કાર્ય માટે કરે છે.. આ બે કારણે આહાર કરે • વેદના શમાવવા અને વૈયાવચ્ચ કરવા.. ઇર્ષા-ગમત, તેની વિશુદ્ધિ - યુગ માત્ર નિહિત દૈષ્ટિપણે તે ઇર્ષાવિશુદ્ધિ અર્થે. કેમકે ભૂખ્યો હોય તે ઇવિશુદ્ધિ માટે અશક્ત થાય છે.. પ્રેક્ષા-ઉપેક્ષા-પ્રમાર્જનાદિ માટે.. પ્રાણ-ઉચ્છવાસ આદિ અથવા બળ, તેઓની કે તેની વૃત્તિ-પાલન માટે. અર્થાતુ પ્રાણોને ટકાવવા માટે.. છઠું કારણ ધર્મ ચિંતા માટે - પરાવર્તના અને અનપેક્ષા માટે. આહાર માટે આ છે કારણો કહ્યા. આ સંબંધે ઉકત અર્થને જણાવતી બે ગાથા વૃત્તિકારે મૂકેલી છે. TછHTછે. આહારનો ત્યાગ કરતો. તેના છ કારણ જણાવે છે–] આતંક-જવરાદિ રોગ... ઉપસર્ગ-રાજા અને સ્વજનાદિ જનિત પ્રતિકૂલ-અનુકૂળ સ્વભાવવાળા.. તિતિક્ષણ-અધિક સહેવું. કોને ? બ્રહ્મચર્ય ગુપ્તિને-મૈથુનવત સંરક્ષણને કેમકે આહાર ત્યાગીનું જ બ્રહ્મચર્ય સુરક્ષિત થાય છે.. પ્રાણિદયા-સંપાતિમ ત્રસાદિનું સંરક્ષણ.. તપ-એક ઉપવાસથી છ માસ પર્યન તપ, પ્રાણીદયા અને તપ, તેનો હેતુ • x તે દયા નિમિતે.. તથા શરીરના ત્યાગ માટે આહાને છોડતો આજ્ઞા ઉલંઘતો નથી. વૃત્તિકારે ઉક્ત અને જણાવતી બે ગાયા નોંધી છે. તેમાં વિશેષ એ કહ્યું છે કે • વરસાદ વરસતો હોય ત્યારે જીવદયાર્થે આહાર ન કરે. શ્રમણને આહાર ન લેવાના કારણો કહ્યા. તે સંબંધથી શ્રમણાદિ જીવને અનુચિતપણું ઉત્પન્ન કરનારા ઉન્માદના સ્થાનો કહે છે • સૂત્ર-પ૪૯,૫૫૦ - [૫૪૯] છ કારણે આત્મા ઉન્માદને પામે. આ * (૧) અરહંતનો અવિવાદ બોલતા, (૨) અરહંત પ્રજ્ઞત ધર્મનો વિવાદ બોલતા, (3) આચાર્યઉપાધ્યાયનો વિવાદ બોલતા, (૪) ચતુવર્ણ સંઘનો વર્ણવાદ બોલતા, (૫) યક્ષાવેશથી, (૬) મોહનીય કર્મના ઉદયથી. ષિષo] પ્રમાદ છ ભેદે - મધ, નિદ્રા, વિષય, કષાય, ત, પ્રતિલેખના. • વિવેચન-૫૪૯,૫૫o : [૫૪૯] આ સૂત્ર પાંચમાં સ્થાનમાં પ્રાયઃ કહેવાયું છે. વિશેષ આ - છ સ્થાને જીવ ઉન્મતતાને પામે. મહામિયાd લક્ષણ ઉન્માદ, તીર્થક દિના અપયશને બોલનારને હોય. અથવા તીર્થંકરાદિના અવર્ણવાદથી કુપિત પ્રવચન દેવતાથી આ ગ્રહણરૂપ થાય. પાઠાંતરી સગ્રહવ એ જ પ્રમાદ. આભોગ શૂન્યતાથી ઉન્માદ-પ્રમાદ અથવા ઉન્માદ અને પ્રમાદ એટલે અહિત પ્રવૃત્તિ અને હિતમાં અપ્રવૃત્તિ. -x- સવજીf - નિંદા અથવા અવજ્ઞાને બોલતો કે કરતો.. ધM - શ્રત કે ચારિરૂપ, આચાર્ય કે ઉપાધ્યાયનો. ચતુર્થf શ્રમણાદિ ભેદથી ચાર પ્રકાર... ચાવેશ • કોઈ નિમિત્તથી કુપિત ૨૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ દેવાધિષ્ઠવથી... મિથ્યાત્વ, વેદ, શોકાદિ ઉદય તે મોહનીય. | પિપ૦] ઉન્માદનો સહચર પ્રમાદ છે, માટે તેને કહે છે - છ પ્રકારે ઉન્મત્ત થવું તે પ્રમાદ અર્થાત્ સદુપયોગનો અભાવ કહેલ છે. તે આ - - સુરાદિ, તે જ પ્રમાદના કારણથી મધપ્રમાદ. કહ્યું છે કે - મધપાનથી ચિતની ભ્રાંતિ થાય, તેનાથી પાપકાર્ય પ્રવર્તન, પાપ કરીને દુર્ગતિમાં જાય તે કારણે દારુ પીવો કે આપવો નહીં. આ રીતે સર્વત્ર જાણવું. વિશેષ આ - નિદ્રા, તેનો દોષ આ - નિદ્રાશીલ શ્રત, વિત મેળવવા શક્તિમાન ન થાય, ઉલટો તેથી હીન થાય. જ્ઞાન, ધન અભાવે બંને લોકમાં દુઃખી થાય. આ કારણે નિદ્રાનું શું પ્રયોજન છે? વિષયો - શબ્દાદિ, તેની પ્રમાદિતા આ છે - વિષય વ્યાકુળ ચિત્તવાળો હિતઅહિતને જાણતો નથી. તેથી અનુચિતયારી થાય છે, ચિરકાળ દુ:ખકાંતારે ભમે છે... કષાય-ક્રોધાદિ, તેની પ્રમાદતા આ રીતે - કલેશરહિત ચિતરૂ૫ રન અંતર ધન કહેવાય છે. જેનું તે ધન દોષોથી લુંટાયું છે, તે વિપત્તિ પામે છે. ધત પ્રસિદ્ધ છે, તે પણ પ્રમાદ જ છે, કહ્યું છે - ધુતાસક્તનું સત્ ચિત, ધન, સુખ, ભોગ સુચેષ્ટિત નાશ પામે જ છે, પણ મસ્તક, નામ પણ નાશ પામે. પ્રત્યુપેક્ષણા, તે દ્રવ્ય-ફગ-કાલ-ભાવ ભેદે ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્ય પ્રત્યુપેક્ષણા વા, પાત્રાદિ ઉપકરણો અને અશનપાનાદિની ચક્ષુ વડે જોવા રૂપ છે. ફોગ પ્રત્યુપેક્ષણા કાયોત્સર્ગ, બેસવું, સૂવારૂપ સ્થાનની, ચંડિલ માર્ગની, વિહાર ફોનની નિરૂપણા. કાલપત્યુપેક્ષણા ધર્મજાગરિકાદિ રૂપ છે. જેમકે - મેં શું કર્યું? શું બાકી છે ? શું કરણીય છે? તપ કરતો નથી, પાછલા કાળે જાગરિકા કરવી તે. પ્રપેક્ષણામાં પ્રમાદ કે આજ્ઞા ઉલ્લંઘન તે પ્રત્યુપેક્ષણા પ્રમાદ છે. આ કથનથી પ્રમાર્જના, ભિક્ષાયયદિમાં ઇચ્છાકાર આદિ દશવિધ સામાચારીરૂપ વ્યાપારોમાં જે પ્રમાદ તે બતાવ્યો. • x - હવે પ્રમાદપડિલેહણા કહે છે. • સૂત્ર-પપ૧ થી ૫૬૦ - [પપ૧,૫પર પ્રમાદ પડિલેહણા છ ભેદે કહી છે... (૧) આરભટા, (૨) સંમદ (૩) મોસલી, (૪) પ્રસ્ફોટના, (૫) વિક્ષિપ્તા, (૬) વેદિકા. પિપ૩,૫૫૪] અપમાદ પડિલેહણ છ ભેદે કહી છે... (૧) નર્તિતા, (૨) અનલિત, (૩) અનાનુબંધી, (૪) અમોસલી, (૫) છપુસ્મિાદિ (૬) પ્રાણવિશોધિ. [ષપu] છ લેયાઓ કહી છે - કૃષ્ણલેશ્યા ચાવતુ શુક્લલેશ્યા. પંચ ઇન્દ્રિય તિર્યંચોને આ જ છ લેયા કહી. એ રીતે મનુષ્ય-દેવોને પણ છે. [પપ૬] દેવેન્દ્ર દેવરાજ શકના સોમ મહારાજાને છ અગમહિષી છે. પિપ] ઈશાનદેવેન્દ્રની મધ્યમ વર્મદાના દેવોની સ્થિતિ છે ત્યo [૫૫] છ દિકુમારી મહત્તરિસ્કાઓ કહી છે - રૂપા, રૂપાંશા, સુરપા, પાવતો, રૂપકતા, અપભા... છ વિધુતકુમારી મહત્તટિકાઓ કહી છે, તે આ - આલા, શુકા, શહેરા, સૌદામિની, ઇન્દ્રા, ઘનવિધુતા. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૫૫૧ થી ૫૬૦ [૫૫] નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ધરણની છ અગ્રમહિષીઓ કહી આલા, શક્રા, શહેરા, સૌદામિની, ઇન્દ્રા, ધનવિધુતા... નાગકુમારે નાગકુમાર રાજા ભૂતાનંદની છ અગ્રમહિષીઓ કહી - રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપવતી, રૂપકાંતા, રૂપા... જેમ ધરણની તેમ સર્વે દક્ષિણ દિક્કેન્દ્રની યાવત્ ઘોષની અને જેમ ભૂતાનંદની તેમ સર્વે ઉત્તર દિશ્કેન્દ્રની યાવત્ મહાઘોષની અગ્રમહિષીઓ જાણવી, [૫૬૦] નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ધરણના ૬૦૦૦ સામાનિક દેવો. કહેલા છે, એ રીતે ભૂતાનંદ યાવત્ મહાઘોષ ઇન્દ્રના પણ જાણવા. • વિવેચન-૫૫૧ થી ૫૬૦ ઃ ૨૯ - [૫૫૧,૫૫૨] છ ભેદે ઉક્ત લક્ષણ પ્રમાદથી પ્રત્યુપેક્ષા તે પ્રમાદપ્રત્યુપેક્ષા કહી, તે આ - કરમટા - વિતથ કરવારૂપ અથવા શીઘ્ર બધું કરનારની, અથવા એક વસ્ત્ર અર્ધ પડિલેહી અન્ય-અન્ય વસ્ત્રને ગ્રહણ કરવું તે. તે સદોષ હોવાથી વર્ષનીય છે. આ પ્રમાણે બધે સંબંધ યોજવો. સમ્મÎ - જેમાં વસ્ત્રના મધ્યભાગે સળ પડેલ ખૂણા થાય અથવા જેમાં પ્રત્યુપેક્ષણીય ઉપધિના વીંટલા પર બેસીને પડિલેહણા કરે તે. મોમની - પડિલેહણ કરાતા વસ્ત્રના ભાગથી તિર્કો, ઉર્ધ્વ, અધોના સંઘન રૂપ ત્રીજી... પાઠાંતથી ગુરુના અવગ્રહાદિ અસ્થાને પડિલેહિત ઉપધિનું સ્થાપવું તે અસ્યાન સ્થાપના... પ્રોટના - રજવાળા વસ્ત્રની જેમ વસ્ત્રને કંપાવવું તે ચોથી... વિવિત્ત - વસ્ત્ર પડિલેહીને વસ્ત્રના પડદા આદિ પર મૂકવું કે વસ્ત્રના છેડા વગેરેને ઉંચે ઉછાળવું તે. વેડ્સ - વેદિકા પાંચ ભેદે - ઉર્ધ્વવેદિકા - જેમાં બંને જાનુ પર બંને હાથ રાખી પડિલેહણ કરે.. અધો વેદિકા - બંને જાતુ નીચે બંને હાથ રાખી પડિલેહણ કરે.. તિર્કી વેદિકા - બંને જાવુ પડખે હાથ રાખી કરે.. દ્વિધા વેદિકા - બંને બાહુ અંદર બંને જાનુ રાખે.. એકતો વેદિકા - એક જાનુને બંને બાહુ અંદર કરીને કરે... આ પાંચ પ્રકારે છઠ્ઠી પ્રમાદ પડિલેહણા કહી.- ૪ - ૪ - . [૫૫૩,૫૫૪] ઉક્ત વિપરીત પ્રત્યુપેક્ષણા કહે છે - છ પ્રકારે પ્રમાદથી વિપરીત અપ્રમાદથી પ્રત્યુપેક્ષણા. તે આ... (૧) અતિતા - વસ્ત્ર કે શરીરને ન નચાવે તેવી પ્રત્યુપેક્ષણા. વસ્ત્ર અને શરીર નચાવવા રૂપ ચાર ભાંગા છે.. (૨) અહિત - જેમાં વસ્ત્ર કે શરીને વાળેલ નથી તે ચૌભંગી, (૩) અનનુબંધી . જેમાં નિરંતર પ્રસ્ફોટકાદિનો અનુબંધ વિધમાન નથી તે. (૪) મોતી - ઉક્ત લક્ષણ મોસલી જેમાં નથી તે.. (૫) છપ્પુરિમા નવ લોક - તેમાં વસ્ત્ર પ્રસારિત કરી તેનાં પ્રથમ ભાગને ચક્ષુ વડે જોઈને, તેને પાછું ફેરવીને અને જોઈને ત્રણ પ્રસ્ફોટક કરે, પુનઃ ફેરવીને આંખોથી જોઈ ફરી બીજા ત્રણ પ્રસ્ફોટક કરે. આ રીતે છ તથા નવ ખોટક - તે ત્રણ ત્રણ પ્રમાર્જનાના ત્રણ ત્રણ અંતરથી અંતરિત કરવા તે પાંચમી પડિલેહણા. વૃત્તિમાં વસ્ત્ર અને શરીરને નચાવવાની ચૌભંગી બતાવતી ગાથા છે. [૫૫૫] પ્રમાદ-અપ્રમાદ યુક્ત પ્રત્યુપેક્ષા લેફ્યા વિશેષથી થાય છે, માટે લેશ્મા સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ સૂત્ર કહેલ છે. લેશ્યાધિકારથી જ પંચેન્દ્રિયતિય, મનુષ્ય, દેવના સૂમો છે... [૫૫૬ થી ૫૬૦] દેવતા સંબંધી શક આદિની અગ્રમહિષી સંબંધી વગેરે. અવગ્રહમતિ સૂત્રથી પ્રથમવર્તી સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે - દેવોની જાતિ અપેક્ષાએ અવસ્થિતરૂપ છ લેશ્યા સમજવી. 30 દેવ વક્તવ્યતા કહી, દેવો વિશિષ્ટ મતિવાળા હોય, તેથી મતિ સૂત્ર - સૂત્ર-૫૬૧ : અવગ્રહમતિ છ ભેદે છે - પિ ગ્રહણ કરે, બહુ ગ્રહણ કરે, બહુવિધ ગ્રહણ કરે, ધ્રુવ ગ્રહણ કરે, અનિશ્રિત ગ્રહણ કરે, અસંદિગ્ધ ગ્રહણ કરે... ઈહામતિ છ ભેદે છે - પિ યાવત્ અસંદિગ્ધ ગ્રહણ કરે... અવાયમતિ છ ભેટે - પિ ચાવત્ અસંદિગ્ધ... ધારણા છ ભેદે કહી - બહુ - બહુવિધ - પુરાણ - દુર્ધર - નિશ્રિત - અસંદિગ્ધ ધારણ કરે. • વિવેચન-૫૬૧ : મતિ - આભિનિબોધિક છે, તે ચાર ભેદે અવગ્રહ, ઈહા, અપાય, ધારણા. તેમાં સામાન્ય અર્થનું ગ્રહણ તે અવગ્રહ, તદ્રુપ મતિ તે અવગ્રહમતિ. તે બે ભેદે - વ્યંજનાવગ્રહમતિ, અર્થાવગ્રહમતિ. અર્થાવગ્રહમતિ બે ભેદે - નિશ્ચયથી અને વ્યવહાસ્ત્રી. વ્યંજનાવગ્રહનતા ઉત્તસ્કાલ પછી એક સમય સ્થિતિક પહેલી નૈિૠયિકી] બીજી અંતર્મુહૂર્ત પ્રમાણવાળી અપાયરૂપ છતાં પણ તે ઉતસ્કાળરૂપ ઈહા અને અપાયના કારણત્વથી અવગ્રહમતિ રૂપે ઉપચાર કરેલ છે. - [અહીં વૃત્તિકારે વિશેષાવશ્યકની બે ગાથા મૂકેલી છે.] અર્થાવગ્રહ પછી ઈહા, પછી અપાય એ રીતે સામાન્ય-વિશેષાપેક્ષાએ છેલ્લા ભેદ સુધી જાણવા. સામાન્યને મૂકીને સર્વત્ર નિશ્ચયથી ઈહા અને અપાય છે, પણ સંવ્યવહાર માટે સર્વત્ર અપાય તે અવગ્રહ છે. તરતમ યોગ અભાવે અભાવ થાય અને અંતે ધારણા થાય, કાલાંતરે સ્મૃતિ થાય. વ્યવહારથી અવગ્રહરૂપ મહિને આશ્રીને પ્રાયઃ પવિધત્વનું વ્યાખ્યાન કરવું. તે આ - શીઘ્ર ગ્રહણ કરે અર્થાત્ ક્ષયોપશમની પટુતાથી મતિ તળાઈ આદિના સ્પર્શન તુરંત જાણે છે અથવા મતિ વિશિષ્ટ પુરુષ જાણે છે... બહુ—શય્યા પર બેસતો પુરુષ તેમાં રહેલ સ્ત્રી, પુષ્પ, ચંદન અને વસ્ત્રાદિના સ્પર્શન ભિન્ન-ભિન્ન જાતિય છતાં દરેકને જાણે છે... બહુવિધ-જેના ઘણા ભેદો છે તે - સ્ત્રી આદિના ભિન્ન ભિન્ન શીત, સ્નિગ્ધ, મૃદુ, કઠિન આદિ ભેદરૂપ સ્પર્શને જાણે છે... ધ્રુવ - અત્યંત, સર્વદા. જ્યારે જ્યારે સ્ત્રી આદિ સાથે સ્પર્શ વડે યોગ થાય ત્યારે ત્યારે તે સ્પર્શાદને જાણે છે અર્થાત્ ઇન્દ્રિય અને ઉપયોગ હોય ત્યારે જાણે છે. અનિશ્રિત - ચિહ્નથી નિશ્ચિત તે નિશ્રિત. જૂઈના પુષ્પોનો અતિ શીત, મૃદુ, સ્નિગ્ધાદિરૂપ સ્પર્શ અનુભવેલ છે તે અનુમાન વડે તે વિષયને ન જાણતો છતાં જ્ઞાન થાય છે ત્યારે ચિહ્ન સિવાય અનિશ્રિતને ગ્રહે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૬-/૫૬૧ ૩૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અસંદિગ્ધ - સકલ સંશયાદિ દોષરહિત નિશ્ચિત, જેમ સ્ત્રી આદિના સ્પર્શને ગ્રહણ કરતો આ સ્ત્રીનો જ સ્પર્શ છે, ચંદનનો છે એમ ચોક્કસ કરે. એ રીતે ઈહા, અપાય, ધારણા મતિનું પણ પવિધત્વ છે. વિશેષ આ કે - ધારણામાં ક્ષિપ અને ધ્રુવ બે પદને છોડીને પુરાણ અને દુર્ધર એ બંને પદ યુકત પદ્વિધપણું છે. પુરાણ - બહુકાલીન, સુર્ધર - ગહન ચિગાદિ. ફિપ, બહુ, બહુવિધ આદિ છ પદના પ્રતિપક્ષથી પણ છ પ્રકારે.. અવગ્રહ આદિ મતિ હોય છે માટે મતિના ૨૮ ભેદોને બાર પ્રકારે ગુણવાથી ૩૩૬ ભેદો થાય છે. આ કથન ભાષ્યગાથા દ્વારા પણ જણાવેલ છે. વિવિધ શબ્દને ભિન્ન ભિન્ન જાતિપણે જાણે તે બહ, તે ભેદોને પેટભેદ સહિત જાણે તે બહવિધ, શીઘ જાણે તે ક્ષિપ, લિંગરહિત જાણે તે અનિશ્રિત, સંશયરહિત જાણે તે અસંદિગ્ધ,. સતત જાણે તે ધ્રુવ. બહુ આદિના પ્રતિપક્ષે અબહુ આદિ ભેદો જાણવા. પર ધર્મો વડે મિશ્ર તે નિશ્રિત અને અમિશ્રિત તે અનિશ્રિત. ઇત્યાદિ • * * * * * * મતિ કહી. વિશિષ્ટ મતિવાળા તપ કરે છે માટે તપના ભેદો કહે છે. • સૂઝ-૫૬૨,૫૬૩ - [૫૬] છ ભેદે બાહ્ય તપ કહ્યો છે - અનાશન, ઉણોદરી, ભિક્ષાચય રસત્યાગ, કાયકવેશ પ્રતિસંલીનતા... છ ભેદે અત્યંતર તય કહ્યો છે, તે આ • પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ [૫૬] વિવાદ છ ભેદે કહો, તે આ - (૧) વવક્કય, (૨) ઉદ્ધક્ય, (3) અનુલોમ કરીને, (૪) પ્રતિલોમ કરીને, (૫) ભજીને, (૬) ભેળવીને. • વિવેચન-૫૬૨,૫૬૩ - ...[૫૬૨] આ સૂત્રનો અર્થ કહેવાયેલ છે. તો પણ કંઈક વિશેષ - બાહ્ય એટલે આચરનારને લૌકિકો વડે પણ તપ રૂપે જણાતું હોવાથી, શરીરને તપાવનાર હોવાથી કે શરીર તથા કર્મને તપાવે તે તપ. તેમાં (૧) અનશન • આહાર ત્યાગ. તે બે ભેદે - ઈવર અને યાવકયિક. આ તીર્થને આશ્રીને એક ઉપવાસથી છ માસ પર્યા. યાવકયિક તે જીવન પર્યન્ત. તે ત્રણ બેદે છે. પાક્ઝોપગમન, ઇંગતમરણ, ભક્ત પરિજ્ઞા.- - (૨) ઉણોદરી - મવન ઉણું, ૩ર - જઠર. તેમ કરવું તે વિમોદરિકા. તે દ્રાથી ઉપકરણ અને ભક્તપાન વિષયક પ્રતીત છે. ભાવથી ક્રોધ આદિના ભાગરૂપે છે... (3) ભિક્ષાચર્યા - ભિક્ષાને માટે કહ્યું છે. તે તપ નિર્જરાના અંગભૂત હોવાથી અનશનવ કે સામાન્યથી ગ્રહણમાં પણ વિચિત્ર અભિગ્રહ યુક્તપણાથી વિશિષ્ટવૃત્તિ સંક્ષેપરૂપ જાણવી. જે આગળ ગોચસ્વર્યા ભેદે કહી, તેનાથી અત્યંત ભિન્ન નથી. ભિક્ષા માં અભિગ્રહો, દ્રવ્યાદિ ભેદે ચાર છે. જેમકે - દ્રવ્યથી અલેપકારી આદિ દ્રવ્ય લઈશ, ક્ષેત્રયી પર ગામ, પાંચ ઘર આદિથી પ્રાપ્ત, કાળથી પૂવર્ણ આદિ આગલા બે પ્રહરમાં અને ભાવથી ગાનાદિ પ્રવૃત્તિ. (૪) રસ - ક્ષીર આદિ, તેનો પરિત્યાગ તે રસ પરિત્યાગ... (૫) પ્રતિક્લેશ - શરીરને કલેશ આપવો તે વીરાસન આદિ અનેક ભેદે... (૬) પ્રતિસલીનતા - ગોપવવું તે, તે ઇન્દ્રિય, કષાય, યોગ, પૃથક્ શયનાસનથી છે. | માતર - લૌકિક વડે નહીં જણાતું હોવાથી, જૈનેતરો દ્વારા પરમાર્થ વડે ના સેવાયેલ હોવાથી અને મોક્ષની પ્રાપ્તિમાં અંતરંગભૂત છે. (૧) પ્રાયશ્ચિત્ત - કહેલ સ્વરૂપે આલોચનાદિ દશ ભેદે છે... (૨) જેના વડે કર્મ વિશેષે કરી દૂર કરાય તે વિનય - ચાતુરંત સંસારથી છૂટવાને જેનાથી ટિવિધ કર્મના નાશ કરાય છે, તેને વિદ્વાનો વિનય કહે છે. તે જ્ઞાનાદિ ભેદે સાત પ્રકારે છે... (૩) વૈયાવચ્ચ - વ્યાવૃતનો ભાવ તે વૈયાવચ્ચ. અર્થાત્ ધર્મના સાધન અર્થે આદિનું આપવું. •x• તે દશ ભેદે છે - આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ અને સંઘનું વૈયાવચ્ચ કરવું જોઈએ. (૪) સ્વાધ્યાય - સુ - સારું, મા - મર્યાદા વડે અધ્યાય - અધ્યયન કરવું તે સ્વાધ્યાય, તે પાંચ ભેદે - વાસના, પૃચ્છના પરાવના, અનુપેક્ષા, ધર્મકથા... (૫) ધ્યાન-ધ્યાવવું તે. એકાગ્રચિત્તવૃત્તિ વિરોધ રૂપ તે ચાર ભેદે છે, તે ચાર પૈકી. નિર્જરાના હેતુભૂત હોવાથી ધર્મધ્યાન, શુક્લધ્યાન તપ છે. બંધહેતુત્વથી આd, રૌદ્ર નહીં... (૬) વ્યુત્સર્ગ - પરિત્યાગ, તે બે ભેદે - દ્રવ્યથી, ભાવથી, દ્રવ્યથી - ગણ, શરીર, ઉપાધિ અને આહાર ત્યાગ. ભાવથી ક્રોધાદિ ત્યાગ રૂપ છે. આ તપ સગો દશવૈકાલિકથી વિશેષથી જાણવા. [૫૬]] અનંતરોક્ત અર્થમાં કોઈ વિવાદ કરે છે, માટે વિવાદ સ્વરૂપ કહે છે. - કોઈ અર્થમાં વાદ તે વિવાદ કહ્યો. તેના છ ભેદ બતાવેલા છે (૧) મોમfફ7 - સમયના લાભ માટે કાલક્ષેપ કરીને વિવાદ કરે. (૨) ક્ષFAવત્ત - મેળવેલ અવસરથી ઉત્સુક થઈ વિવાદ કરે. (3) મગુનોમા - વિવાદ અધ્યક્ષને સામનીતિથી અનુકૂળ કરે અથવા પ્રતીપક્ષીને પ્રથમ તેના પક્ષનો સ્વીકાર કરવા વડે અનુકૂળ કરે. (૪) તો મત્તા - સર્વથા સામર્થ્યથી પ્રતિમાને પ્રતિકૂળ કરે. (૫) "વત્વ - અધ્યક્ષોને ભજીને... (૬) ત્નડ્ડા - પ્રતિપક્ષીઓ સાથે અધ્યક્ષોને ભેળવીને કે ભેદ પડાવીને - x • વાદ કરે. વિવાદથી અનિવૃત્ત કેટલાંક ક્ષદ્ધ પ્રાણીમાં ઉત્પન્ન થાય, માટે તે• સૂત્ર-૫૬૪ થી પ૬૬ : [૫૬] ક્ષક પાણી છ બેદે છે . બેન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક, તેઉકાયિક, વાયુકાયિક. [૫૬૫] ગોચર ચર્ચા છે ભેદે છે . પેટા, અધપટા, ગૌમુમિકા, પતંગવીથિકા, સંભુક્કવૃત્તા, ગલ્લા પ્રત્યાગતા. " [૫૬] જંબુદ્વીપે મેર પર્વતની દક્ષિણે આ નાપભાવૃedીમાં છ અપકાંતમહાનકો કહા - લોલ, લોલુપ, ઉદ્દબ્ધ, નિર્દીગ્ધ, જરક, પ્રજરક... ચોથી Page #278 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૫૬૪ થી ૫૬૬ 33 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પંકાભા પૃedીમાં છ અપકાંત મહાનરકો કહ્યા છે - આર, વાર, માર, રોર, રોરત, ખાડખડ. • વિવેચન-૫૬૪ થી ૫૬૬ : [૫૬૪] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ક્ષુદ્ર - અધમ. કહ્યું છે - અલા, અધમ, વેશ્યા, કુર, મધમાખી, નટી આ છ ક્ષુદ્ર કહેવાય. વિકલેન્દ્રિય, તેઉં અને વાયુના અનંતભવે સિદ્ધિગમન અભાવથી અધમપણું છે. કહ્યું છે કે - પૃરવી, અાપુ, પંકપ્રભાથી, ઉત્પન્ન મનુષ્ય એક સમયે ચાર સિદ્ધ થાય, વનસ્પતિથી ઉત્પન્ન છ સિદ્ધ થાય, વિકલેન્દ્રિયથી ઉત્પન્ન વિરતિ પામે પણ સિદ્ધ ન થાય. સૂક્ષ્મ કસ-dઉં, વાયુ કંઈ પણ ન પામે. પૃથ્વી, અપુ, વનસ્પતિ, ગર્ભજ પર્યાપ્તા સંખ્યાત આયુવાળામાં સર્વથી યુત દેવોનો વાસ છે, શેષમાં નિષેધ છે. સંમર્થિત પંચેન્દ્રિય તિર્યંચોનું અધમત્વ તેમાં દેવોની અનુત્પત્તિ થકી છે, પંચેન્દ્રિયવ છતાં અમનકતાથી વિવેક અભાવે નિર્ગુણત્વ છે. વાચનાંતરમાં સિંહ, વાઘ, વરુ, દીપડા, રીંછ, ચિત્રને ક્ષુદ્ર-જૂર કહ્યા છે. [૫૬૫] અનંતર સત્વ વિશેષ કહ્યા. સત્વોને પીડા ન કરવાથી સાધુને ભિક્ષાય કાર્ય છે. તે છ ભેદે છે. તે બતાવે છે ન - બળદ, ચરવું તે ગોયરતેની માફક જે ચય તે ગોચચર્યા અર્થાત્ જેમ બળદ ઉંચ-નીચ તૃણોને વિશે સામાન્યથી ચરવામાં પ્રવર્તે, તેમ રાગ-દ્વેષરહિત સાધુ ઉંચ-નીચ-મધ્યમ કુળોમાં ધર્મોના સાધનભૂત દેહના પરિપાલન માટે ભિક્ષા લેવા ફરે તે ગોચરચય. તે અભિગ્રહથી છ ભેદે છે (૧) પેટા • વંશદલમય પેટી પ્રસિદ્ધ છે, તે ચોરસ હોય છે. સાધુ, તેમાં અભિગ્રહ વિશેષથી ગામ આદિ ક્ષેત્રમાં પેટી માફક વિભાગ કરતો વિચરે છે. (૨) અર્ધપટા - એ રીતે ઉપર મુજબ અર્ધ પેટી પણ કહેવી. (3) ગોમૂબિકા - બળદનું મુતરવું, તેની માફક જે ચર્ચા છે. પરસ્પર સન્મુખ ઘરોની પંક્તિમાંથી એક પંક્તિમાં જઈ, બીજીમાં ફરી પહેલીમાં જાય. (૪) પતંગવીયિકા - પતંગીયાના માર્ગ માફક જે ચર્ચા છે. પતંગીયાની ગતિ અનિયત ક્રમવાળી હોય. એ રીતે અચોક્કસ ક્રમે જે ચર્ચા છે. (૫) સંબુકવૃત્તા - સંવૃદ્ધ - શંખ, તેની માફક જે વૃતચર્યા તે. - તેમાં જે ચયમાં ક્ષેત્રના બહારના ભાગે શંખની જેમ વૃતત્વ ગતિ વડે ફરતો ક્ષેત્રના મધ્યભાગે આવે તે અત્યંતરસંબુક્કા. જેમાં મધ્યભાગ થકી ફરતો બહાર જાય તે બહિસબુક્કા. (૬) ગવાયત્યાગતા - ઉપાશ્રયથી નીકળી ઘરોની પંક્તિમાં ભિક્ષા કરતો ક્ષેત્રના છેડા સુધી જઈને પાછો આવી ફરી બીજા ઘરની પંક્તિ ફરે. [૫૬૬] સાધુચર્યા કહી. ચર્યાના પ્રસ્તાવથી આ સાધુચર્યાના ફળને ભોગવનારાના સ્થાન વિશેષોને કહેવા માટે આ સૂત્ર છે - સૂગ સુગમ છે. વિશેષ આ - મપાના - સર્વ શુભ ભાવોથી ભ્રષ્ટ થયેલા અર્થાતુ બીજાથી અત્યંત કનિટ અથવા અમનોહર બધા નરકાવાસો આવા છે, પણ આ વિશેષ અમનોહર છે. એમ બતાવતું વિશેષણ છે. [7/3 આ નરકાવાસો આ પ્રમાણે - ૧૩, ૧૧, ૯, ૩, ૫, 3, ૧ - આ પ્રમાણે ક્રમથી સાત પૃથ્વીમાં પ્રસ્તટની સંખ્યા છે. એ રીતે કુલ-૪૯ પ્રસ્તો છે. તેમાં ક્રમથી ૪૯ સીમંતકાદિ વૃતાકાર નરકેન્દ્રકો છે. તેમાં સીમંતકની પૂવદિ દિશાઓમાં ૪૯ સંખ્યાથી નકાવાસાઓ છે અને વિદિશાઓમાં-૪૮ની સંખ્યામાં છે, પછી દરેક પ્રdટમાં દિશા અને વિદિશાએ એક એક નકાવાસની ન્યૂનતા વડે સાતમી નરકમાં દિશાઓમાં એકએક જ નરકાવાસા છે. વિદિશાઓમાં નથી. કહ્યું છે કે સીમંતકની પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ દિશામાં ૪૯-નક શ્રેણિ છે. સીમંતકને ઇશાન ખૂણે ૪૮ નરક શ્રેણીઓ જાણવી. એ રીતે ત્રણે ખૂણામાં જાણવું. સાતમી નરકમાં દરેક દિશામાં એક-એક નરકાવાસો છે. મધ્યમાં પ્રતિષ્ઠાન નારકાવાસ છે. વિદિશાનક વિરહિત છે. છેલ્લો પ્રતર પાંચ નરકાવાસ સમજવો. સીમંતકની પૂવદિ દિશામાં સીમંતકપ્રભાદિ નરકો છે. કહ્યું છે - સીમંતકની પૂર્વે સીમંતક પ્રભ, ઉત્તરે સીમંતક મધ્યમ, પશ્ચિમે સીમંતક અને દક્ષિણે સીમંતકાવશિષ્ટ નકાવાસ જાણવો. પૂવદિ દિશાઓમાં સીમંતકની અપેક્ષાએ પ્રત્યેક સાવલિકાઓમાં વિલય આદિ નકાવાતો હોય છે. એ રીતે લોલ આદિ છે નરકાવાસો પણ આવલિકાગતોની મધ્ય વિમાનનકેન્દ્ર નામના ગ્રંથમાં કહ્યા છે. તેમાં કહ્યું છે કે - લોલ અને લોલુપ આવલિકાના પર્યો છે ઉદઘ, નિદગ્ધ સીમંતકપ્રભથી વીશમા, એકવીશમાં છે. જક, પ્રજાક ૩૫ મો, ૩૬ મો છે. કેવલ લોલ અને લોલુપ એ શુદ્ધ પદો વડે બધા નરકાવાસોની પૂર્વે આવલિકામાં કથન છે. ઉત્તરદિશાદિની આવલિકા વિશે સવિશેષ એ જ નામો વડે નરકાવાસાઓ કહેવાય છે. તે આ - ઉત્તરમાં લોલમધ્ય, લોલુપમધ્ય, એ રીતે પશ્ચિમમાં લોલવd, દક્ષિણમાં લોલાવશિષ્ટ આદિ. અહીં તો દક્ષિણદિશાના આવલિકામતનકાવાસના વિવક્ષિતત્વથી લોલાવશિષ્ટ આદિ વકતવ્યતામાં પણ સામાન્ય નામ જ વિશેષરહિત વિવક્ષિત છે એમ સંભવે છે. પંકપ્રભામાં અપકાન્તા કે અપકાના ઇત્યાદિ પૂર્વોક્ત રીતે જાણવું. અહીં સાત પ્રતટ, સાત નક્કેન્દ્રો છે. કહ્યું છે કે - આર, માર, નાર, તામ, તમક, ખાડખડ, ખડખડ આ સાત નકાવાસ ચોથી નરકમાં જાણવા. આ રીતે આર, માર, ખાડખડ આ ત્રણ નક્કેન્દ્રો છે, બીજા ત્રણ-વાર, રોર, રોક એ પ્રકીર્ણક છે. અથવા ઇન્દ્રકો જ નામાંતરથી કહેલા સંભવે છે. અનંતર અસાધુચર્યાના ફળને ભોગવનારાઓના સ્થાનો કહ્યા. હવે સાધુચર્યાના ફળને ભોગવનારા સ્થાન વિશેષો કહે છે. • સબ-૫૬,૫૬૮ - પિ૬] બ્રહ્મલોક કથમાં છે વિમાન પ્રસ્તટો કહેલા છે, તે આ પ્રમાણે - અરજ, વિરજ, નિરજ નિમલ, વિમિતર, વિશુદ્ધ, Page #279 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ૬/-/૫૬૩ થી ૫૬૮ [૫૮] જ્યોતિન્દ્ર જ્યોતિરાજ ચંદ્રના છ નાગો, પૂર્વભાગ સમોની અને ૩૦ મુહૂર્તના કહ્યા છે. તે આ - પૂર્વભાદ્રપદા, કૃતિકા, મઘા, પૂવફાગુની, મુલ, પવષાઢા... જ્યોતિન્દ્ર જ્યોતિરાજ ચંદ્રના છ નામો નાભાગd, અધોવાળા અને ૧૫ મુહવાળા કહ્યા છે. તે આ - શતભિષા, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતી, જ્યેષ્ઠા... જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રના છ નામો ઉભયભામા, દોઢ ફોમવાળા, ૪૫-મુહૂવાળા કહ્યા છે. તે આ - રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગની, વિશાખા, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા. • વિવેચન-૫૬૭,૫૬૮ : [૫૬] બ્રાહ્મલોક-પાંચમા દેવલોકમાં છ વિમાન પ્રdટો કહ્યા છે ... પહેલા, બીજામાં ૧૩, ત્રીજા, ચોથામાં ૧૨, પાંચમા કો-૬, છઠામાં-૫ સાતમામાં-૪, આઠમામાં૪ નવમા, દશમામાં-૪, અગિયારમા, બારમામાં-૪, ત્રણે વેયક ત્રીકમાં 3-3, અનુત્તર વિમાનમાં-૧ એ રીતે ૧૩ + ૧૨ + ૬ + ૫ + ૧૬ * ૯ + ૧ = ૬૨ પ્રસ્તો છે. પિ૬૮] વિમાન વક્તવ્યતા કહી, તેના પ્રસ્તાવથી નક્ષત્ર સંબંધી વિમાન વક્તવ્યતા કહે છે. સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ એ કે - પૂર્વભાગ અર્થાત્ અગ્ર વડે [આગળથી] સેવે છે. એટલે કે અપાત ચંદ્ર સાથે પૂર્વ ભાગ પર્યન્ત જોડાય છે. - x • ચંદ્રને અપ્રયોગવાળા આ નક્ષત્રોને અપ્રાપ્ત થયેલ ચંદ્ર ભોગવે છે. એ રીતે ‘લોકથી' નામે ગ્રંથમાં કહેલ ભાવના છે. તે જ ગ્રંથમાં કહ્યું છે - ત્રણ પૂર્વ, મૂલ, મઘા, કૃતિકા આ છ નક્ષત્રો અગ્રિમ યોગવાળા હોય છે. સ્થૂળ ન્યાયને આશ્રીને ૩૦ મુહૂર્તમાં ભોગયોગ્ય આકાશ દેશ લક્ષણ ફોગ છે જેઓને તે સમોબવાળા. આ જ કારણે કહે છે - ૩૦ મુહૂર્ત પર્યન્ત ચંદ્ર સાથે ભોગ છે જેઓને તે 30-મુહૂર્તના ભોગવાળા... નકાભાગ- ચંદ્રના સમાન યોગવાળા. કહ્યું છે - આદ્ર, આશ્લેષા, સ્વાતિ, શતભિષા, અભિજિત, જ્યેષ્ઠા આ છ સમયોગવાળા છે. માત્ર ભરણીના સ્થાને લોકથી સૂત્રમાં અભિજિત્ કહેલ છે, તે • સૂત્ર-૫૬૯ થી પ૩ર :[૫૬૯] અભિચંદ્ર કુલર ૬oo ધનુષ ઉંચા-ઉંચાઈથી હતા. [પpo] ચાતુરંગ ચક્રવર્તી રાજ ભરત છ લાખ પૂર્વ સુધી મહારાજ હતા. [૫૧] પુરપાદાનિય પાW અરિહંતને દેવ-મનુષ્ય-અસુર યુકત પર્ષદાને વિશે અપરાજિત એવા ૬oo વાદી મુનિની સંપદા હતી. વાસુપૂજ્ય અરિહંતે ૬૦૦ પુરુષો સાથે મુંડ થઈ યાવ4 દીક્ષા લીધી. ચંદ્રપ્રભ અરિહંત છ માસ સુધી છઠાસ્થપણે રહ્યા. [૫૭] તેન્દ્રિય જીવોનો આરંભ ન કરનારને છ ભેદ સંચમ થાય. તે આ - પ્રાણમય ગણી વ્યક્ટ ન થય પ્રાણમય દુઃખથી જોડાય નહીં. જિલ્લામય સભ્યથી ભષ્ટ ન થાય. એ પ્રમાણે યાવતુ અમિય, જાણવું. તેઇન્દ્રિય જીવોનો આરંભ કરનાર છ પ્રકારનો અસંયમ કરે છે. તે - પ્રાણમય સૌખ્યથી ભ્રષ્ટ થાય, પ્રાણમય દુઃખ સાથે જોડાય યાવ4 સ્પર્શમય દુઃખ સાથે જોડાય છે. • વિવેચન-૫૬૯ થી પ૩ર : [૫૬૯] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - અભિચંદ્ર આ અવસર્પિણીમાં ચોથા કુલકર થયા... [૫૦] ત્રણ સમુદ્ર અને હિમવાનું પર્વતરૂપ ચાર અંત જેને છે તે ચાતુરંત પૃથ્વી, તેનો સ્વામી તે ચાતુરંત ચકવર્તી, તે છ લાખ પૂર્વ સુધી મહારાજા હતા. [૫૧] જે સ્વીકારાય તે આદાનીય - ઉપાદેય પુરુષો મધ્યે આદાનીય તે પુરપાદાનીય... ચંદ્રપ્રભનો છાપર્યાયિ છ માસ કહ્યો છે. પરંતુ આવશ્યક નિયુકિતમાં આ પ્રકાપ્રભુનો પર્યાય છે, ચંદ્રપ્રભુનો તો ત્રણ માસ કહેલ છે. આ મતાંતર જાણવું. [૫૨] છદાસ્ટ ઇન્દ્રિય ઉપયોગવાનું હોય, માટે ઇન્દ્રિયની સામીયરૂપ સંબંધથી તેઇન્દ્રિયને આશ્રિત સંયમ-અસંયમને બતાવે છે– સૂસ સુગમ છે. વિશેષ એ કે - નાશ ન કરનારને, પ્રાણમય સૌખ્યથી - ગંધ ગ્રહણરૂપ સુખનો નાશ કરે છે... ગંધ ગ્રહણના અભાવરૂપ દુઃખથી સંયોગ ન કરનાર થાય છે. અહીં નાશ ન કરવું અને ન જોડવું તે અનાશ્રવરૂપ હોવાથી સંયમ છે. તેથી વિપરીત સંગ તે અસંયમ છે. આ સંયમ-સંયમ પ્રરૂપણા મનુષ્યક્ષેત્રમાં જ હોય, માટે મનુષ્ય શોકમાં રહેલા અને છ સ્થાનક અવતાર વસ્તુની પ્રરૂપણાને કહે છે— • સૂગ-૫૩ થી ૫૫ - [૫૭] : (૧) જંબૂદ્વીપમાં છ આકર્મભૂમિ કહી છે, તે આ • હૈમવત, હૈરમ્યવત, હરિવર્ષ, રમ્યક્રવર્ષ, દેવકુ ઉત્તરકુર (૨) જંબૂદ્વીપમાં છ વર્ષોત્ર કહl છે - ભરત, ઐરાવત હૈમવત Öરશ્યad, હરિવર્ષ, રમ્યક્રવર્ષ. (3) જંબૂદ્વીપ છ વાઘિર પર્વો કહ્યા છે - લઘુહિમવત, મહાહિમવત, નિષધ, નીલવંત, રુકિમ, શિખરી. (૪) જંબૂદ્વીપમાં મેરુ દક્ષિણે છ ફૂટો કહ્યા છે - લઘુમવત, વૈશ્રમણ, મતાંતર છે. સમહોત્રની અપેક્ષાએ અર્ધ જ ક્ષેત્ર છે, જેઓને તે અપાઈફોગવાળા. હવે ક્ષેત્રવ કહે છે : પંદર મુહર્તવાળા. ચંદ્ર વડે ઉભયતઃ બંને ભાગથી સેવાય છે જે નબો તે ઉભય ભાગવાળા અર્થાત્ ચંદ્રને પૂર્વથી અને પાછળથી ભોગને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે લોકથી ગ્રંથમાં કહેલ છે. કહ્યું છે - ત્રણ ઉત્તરા, વિશાખા, પુનર્વસુ, રોહિણી ઉભયયોગવાળા છે. બીજું અપાદ્ધ છે જેમાં તે હયપાઈ અર્થાત્ દોઢ ફોગ, ૪૫ મુહૂર્તવાળા છે. અન્ય દશ નમો પશ્ચિમચી યોગવાળા છે. પૂર્વભાગાદિ નક્ષત્રોના આ ગુણ છે - ઉક્ત ક્રમથી નક્ષત્ર સાથે યોગવાળો થઈ ચંદ્રમાં સુભિક્ષ કરનાર છે અને વિપરીતપણે જોડાયેલ ચંદ્રમા દભિક્ષાનો કરનાર છે. - ચંદ્ર વિશે કહ્યું કિંચિત્ શબ્દ કે વર્ણ સામ્યથી અભિચંદ્ર કુલકરનું સૂત્ર તથા તેના વંશજ ભરત અને પાર્શ્વનાથ સૂત્ર આદિ કથન કરે છે– Page #280 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૫૩ થી ૫૫ મહાદ્વૈમવત, વૈડૂર્ય, નિષધ, ટુચક-કૂટ. (૫) જંબૂદ્વીપના મેરુની ઉત્તરે છ ફૂટો કહળ છે : નીલવેનકૂટ ઉપદર્શનકૂટ, રુકિમકૂટ, મણિકંચનકૂટ, શિખરિકૂટ, તિનિચ્છિકૂટ... (૬) જંબદ્વીપમાં છ મહાદ્રો કા છે - પાદ્ધહ, મહાપદ્ધહ, તિગિછિદ્રહ, કેસરીદ્ધહ, મહાપૌંડકિહ, પુંડરીકદ્ધહ.. () ત્યાં છ દેવીઓ મહર્વિક યાવતું પલ્યોપમ સ્થિતિક છે. તે આ - શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી... (૮) જંબૂદ્વીપના મેરની દક્ષિણે છ મહાનદીઓ કહી છે - ગંગા, સિંધુ, રોહિતા, રોહિતાંશા, હરી, હરીકાંત... () જંબૂદ્વીપના મેની ઉત્તરે છ મહાનદીઓ કહી છે - નકાંતા, નારીકાંતા, સુવeકિલા, રીંયકુલા, તા, કતવતી... (૧૦) જંબૂદ્વીપમાં મેરુની પૂર્વે સીતા મહાનદીના બંને કિનારે છ અંતરનદીઓ કહી છે - ગ્રાહવતી, દ્રવતી, પકવતી, તdલા, મcજલા, ઉન્મતજa... (૧૧) ભૂદ્વીપના મેરની પશ્ચિમે સીતોદા મહાનદીના બંને કિનારે છ અંતરનદીઓ કહી છે - ક્ષીરોદા, સિંહસ્રોતા, સંતવાહિની, ઉર્મિમાલિની, ફ્રેનમાલિની, ગંભીરમાલિની. [૧ર થી ર] ધાતકીખંડ દ્વીપના પૂર્વદ્ધિમાં છ કર્મભૂમિઓ કહી છે. હૈમવત ઈત્યાદિ જંબૂદ્વીપમાં કહ્યું તેમ અહીં પણ કહેવું. વાવ4 (૩ થી ૫૫] કુકરવરદ્વીપાધના પશ્ચિમાર્ધમાં પણ એમ કહેવું. [૫૭૪] ઋતુઓ છ કહી - પાટ, વ, શરદ, હેમંત, વસંત ગ્રીષ્મ. [૫૫] છ વમરબ યિદિન કહ્યા છે - ત્રીજ, સાતમો, અગિયારમો, પંદરમો અને ઓગણીસમો, તેવીશમો પક્ષ... છ અધિકામિ વૃિદ્ધિદિન) કહા છે - ચોથો, આઠમો, બારમો, સોળમો, વીસમો, ચોવીસમો પા. • વિવેચન-પ૩૩ થી ૫૫ - [૫૩] આ સૂત્રો સુગમ છે. વિશેષ એ - કૂટ સૂત્રોમાં હિમવવાદિ વર્ષધર પર્વતોમાં દ્વિસ્થાનકમાં કહેલ ક્રમ વડે બે બે કૂતો જાણી લેવા. [૫૪] ઉક્ત વણિત ક્ષેત્રમાં કાળ હોય છે, માટે કાલવિશેષને કહેવા છે. ઋતુના સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - બે માસ પ્રમાણ કાળવિશેષ મહતુ, અષાઢ અને શ્રાવણ માસ પ્રાવૃટ છે. એ રીતે ક્રમથી બીજી ઋતુ જાણવી. લૌકિક વ્યવહારમાં શ્રાવણાદિ બે બે માસની વર્ષા, શરદ આદિ ઋતુ છે. [૫૫] મમરત્ત - હિન સમિ અર્થાત્ દિન ક્ષય. પર્વ - અમાસ કે પૂનમ, તેનાથી ઓળખાતો પક્ષ પણ પર્વ છે. લૌકિક ગ્રીષ્મનાતુમાં જે ત્રીજો પક્ષ - અષાઢ કૃષ્ણપક્ષ, સાતમું પર્વ - ભાદરવા કૃષ્ણ પક્ષ, એ રીતે એક માસ વડે અંતરિત માસના કૃષ્ણ પક્ષો સર્વત્ર પર્વો જાણવા. - x - ઉતિસTa - અધિક દિન અર્થાત્ દિન વૃદ્ધિ. ચોથું પર્વ - અષાઢ શુક્લ પક્ષ. એ રીતે અહીં એક માસ વડે અંતરિત શુક્લપક્ષો સર્વત્ર પર્વો છે. આ અતિબિકાદિ અર્થ જ્ઞાનથી જણાય છે. માટે અધિકૃત અધ્યયનમાં સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અવતરનાર જ્ઞાનના કથન માટે સૂત્રદ્ધયને કહે છે • સૂત્ર-પ૩૬ થી ૫૩૮ : [૫૭] અભિનિબોધિક જ્ઞાનનો છ ભેદે અગવિગ્રહ કહેલ છે. તે આ - શ્રોએન્દ્રિય અશવિગ્રહ ચાવતુ નોઇન્દ્રિય અથવિગ્રહ. [૫૭] અવધિજ્ઞાન છે ભેદે કહ્યું છે, તે આ - આનુગામિક, અનાનુગામિક, વર્તમાનક, હીયમાનક, પ્રતિપાતી, અપતિપાતી. [૫૮] સાધુ-સાળીને આ છ પ્રકારના અવયન બોલવા ન કહ્યું. તે આ - અતિકવચન, હીલિતવચન, Mિસિતવચન, કઠોરવચન, ગૃહસ્થવચન અને ઉપશાંત કયાય પુનઃ ઉદીરવારૂપ વચન. • વિવેચન-૫૬ થી ૫૮ - [૫૬] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - સામાન્યનું - શ્રોસેન્દ્રિયાદિ વડે પહેલા વિકલ્પરહિત અને ‘આ શબ્દ છે' એવા વિકલ્પરૂપ ઉત્તર વિશેષ અપેક્ષાએ સામાન્યનું ગ્રહણ કરવું તે અથવિગ્રહ. આ નૈશ્ચયિક એક સમયપ્રમાણ અને વ્યવહારિક અંતર્મુહd પ્રમાણ છે. અર્થ વિશેષિતત્વથી વ્યંજન અવગ્રહનો નિષેધ છે. કેમકે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે જ છે. [૫૭] પાછળ ચાલે તે અનુગામી, તે જ આનુગામિક - દેશાંતર ગયેલ જ્ઞાનીને પણ લોચન માફક સાથે ચાલે... જે તે દેશમાં રહેલા જ્ઞાનીને જ હોય કેમકે દેશનિબંધન ક્ષયોપશમ જ હોય તે અનાનુગામિક. તે સ્થાનમાં રહેલ બદ્ધદીપકવતું, દેશાંતર ગયેલ જ્ઞાનીને નષ્ટ થાય છે. જે જ્ઞાન ક્ષેત્રથી અંગુલના અસંખ્યાત ભાગ માત્ર વિષયવાળ, કાલથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ, દ્રવ્યથી તેજો-ભાષાદ્રવ્ય અંતરાલવર્તી દ્રવ્ય વિષયક, ભાવથી દ્રવ્યગત સંખ્યય પર્યાયના વિષયવાળું જઘન્યથી ઉત્પન્ન થઈને પુનઃ વૃદ્ધિ પામતું ઉકર્ષથી લોકમાં લોક પ્રમાણ અસંખ્યાત ખંડોને, અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીને, સમસ્તરૂપી દ્રવ્યોને અને દરેક દ્રવ્યમાં રહેલ અસંખ્યય પર્યાયોને વિષયી કરે તે વર્ધમાન. કહ્યું છે કે - પ્રતિસમય અસંખ્યભાગ અધિક, કોઈ સંખ્ય ભાગ અધિક, કોઈ સંખ્યાતગુણ, કોઈ અસંખ્યાતગુણ ક્ષેત્રને વધતુ જુએ તે વર્ધમાન. એ રીતે કાળને પણ જાણવો - તથા - કોઈ ઉત્કર્ષથી અવધિ વડે લોકપર્યન્ત જોઈને સંકલેશવશથી ઓછું જુએ તો કોઈ અસંખ્યભાગહીનાદિ જુએ તે વિષય સંકોચરૂપ • હાનિને હીયમાન અવધિજ્ઞાન જાણવું. પડવાના સ્વભાવવાળું તે પ્રતિપાતી, ઉત્કૃષ્ટથી લોકવિષયવાળું થઈને પણ પડે... ન પડે તે અપ્રતિપાતી. જેનાથી અલોકનો એક પ્રદેશ પણ જોવાય તે અપતિપાતિ. આ કથનનો પાઠ પણ વૃત્તિમાં છે. [૩૮] આવા જ્ઞાનીને જે વચન બોલવા ન કલ્પે તેને કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - કુત્સિત વચન તે અવયન. મસ્તી - જેમકે - તે દિવસે કેમ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૫૭૬ થી ૨૮ Зе પચલા [ઉંઘ કરે છે ? આવા પ્રશ્નોમાં તે વાત ન સ્વીકારવી આદિ... તિત - ઇષ્યથિી ગણી, વાચક, જયેષ્ઠાર્ય આદિ કહેવું. કૃતિ - જન્મ કમદિ ઉઘાડવાથી, પપ - દુષ્ટ, શૈક્ષ આદિ કહેવું છે. માર - વસ્તી વૃત્તિવાળા, ગૃહસ્થ, તેઓનું જે વચન, જેમકે - પુત્ર, મામા, ભાણેજ આદિ. કહ્યું છે - અરેરે બ્રાહ્મણ કે ગ! ભાઈ, મામા ઇત્યાદિ વચનોથી માસલઘુ, ચતુધિ, ચતુરિ એવા પ્રાયશ્ચિત આવે... ઉપશાંત થયેલને ફરી ઉદીવા માટે બોલવું ન કહ્યું. તેને - x • ઉદીરણવાન નામે અવચન કહે છે. ખમાવીને ઉપશાંત કરેલા કલહોને જે જીવો પુનઃ ઉદીરે છે તે પાપાત્માઓ જાણવા... - પ્રવચનોમાં પ્રાયશ્ચિત્ત આવે તે કહે છે– • સૂત્ર-પ૩૯ થી ૫૮૩ પિse] કલ્પ ચાર) ના છ પ્રસ્તારો કહ્યા છે : (૧) પ્રાણાતિપાતની . વાણીને બોલતો, () મૃષાવાદની વાણીને બોલતો, (3) અદત્તાદાનની વાણીને બોલતો, (૪) અવિરતિની વાણીને બોલતો, (૫) અપુરપવાદને બોલતો, (૬) દાસવાદને બોલતો, આ છ આચારના પ્રસ્તાર પ્રસ્તારીને સમ્યફ પરિપૂર્ણ ન કરતો, તે સ્થાનને પ્રાપ્ત થાય. [પ્રાયશ્ચિત્તનો ભાગી થાય.) [પco] આચારના છ પલિયંભૂ [ઘાતકો કા છે - (૧) કૌકુચિત, સંયમનો વિઘાતક છે. (૨) મૌર્ય, સત્ય વચનનો વિઘાતક છે. (૩) ચક્ષુલોલ, ઇયપથિકાનો વિઘાતક છે. (૪) તિંતિણિક, એષણા-ગોચરનો વિઘાતક છે, (૫) ઇચ્છા લોભિક, મુક્તિ માર્ગનો વિઘાતક છે, (૬) મિથ્યાનિદાનકરણ, મોક્ષ માર્ગનો વિઘાતક છે, ભગવંતે સર્વત્ર અનિદાનતા પ્રશંસી છે. [૫૮૧] કાસ્થિતિ છ પ્રકારે કહી - સામાયિક કલ્યસ્થિતિ, છેદોપસ્થાપનીય, નિર્વિશમાનક, નિર્વિટ, જિન અને સ્થવિર કલ્પસ્થિતિ. [૫૮] શ્રમણ ભગવંત મહાવીર નિર્જળ છૐ ભકત વડે મુંડ વાવવું પદ્ધજિત થયા... નિર્જળ ભક્ત વડે અનંત અનુત્તર ચાવતુ ઉતપન્ન થયું. નિર્જળ છ% વડે સિદ્ધ યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા. [૫૮] સનકુમાર અને મહેન્દ્ર દેવલોકના વિમાનો ઉંચાઈથી ૬oo યોજના કહ્યા છે. સનકુમાર મહેન્દ્ર કલાના દેવોના ભવધારણીય શરીર ઉંચાઈ વડે ઉત્કૃષ્ટથી છ હાથના કહેલા છે. - વિવેચન-૫૯ થી પ૮૩ : [૫૯] વારા - સાધુ આચાર, તેની વિશુદ્ધિ માટે, પ્રસ્તાર - પ્રાયશ્ચિત્ત રચના વિશેષ. પ્રાણાતિપાતનો થાત્ - વાત કે વાચાને બોલતા સાધુમાં પ્રાયશ્ચિત્તનો પ્રસ્તાર થાય છે. બીજા વડે વિનાશીત દેડકા પર મૂકેલ પગવાળા સાધુને જોઈને ક્ષુલ્લક કહે - હે સાધુ ! તમે દેડકો માર્યો. સાધુ કહે, નહીં. ક્ષુલ્લકે કહ્યું, તમારે બીજું વ્રત પણ નથી. આચાર્યે પૂછયું - તમે દેડકો માર્યો છે ? સાધુ કહે - ના. અહીં સુલકને પ્રાયશ્ચિત્તાંતર છે. ક્ષુલ્લક કહે - તે સાધુ ફરી જૂઠું બોલે છે. સાધુ કહે - ગૃહસ્થોને ૪૦. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પૂછો. વૃષભ સાધુ પૂછે છે. આ પ્રાયશ્ચિતાંતર છે. જે આળ ચડાવે છે તેને મૃષાવાદ દોષ જ છે, જે મારેલને ગોપવે તેને બંને દોષ લાગે. કહ્યું છે - દુપ્રત્યુપેક્ષિતાદિમાં ખલિત ક્ષુલ્લકને પ્રેરણા કરાતા. તે વિચારે છે કે હું પણ તેમના છિદ્ર જોઈને તેમને પ્રેરણા કરીશ. કોઈ વખતે બીજા દ્વારા કરાયેલ દેડકા પર જયેષ્ઠ મુનિનો પણ આવેલ જોઈ ક્ષુલ્લકે કહ્યું - તમે માર્યો, તો તેને બીજું વ્રત નથી. મૃષાવાદ સંબંધી વાદ - વિકલા કે વાતને બોલતા સાધુને પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર થાય છે. જેમ - કોઈ સંખડીમાં અકાળવણી નિષિદ્ધ બે સાધુ બીજે ગયા. મુહૂર્ત પછી રત્નાધિકે કહ્યું - અમે સંખડીમાં જઈએ છીએ, ભોજનનો સમય છે. લઘુમુનિએ નિષિદ્ધ કરાયેલ સ્થાને જવા અનિચ્છા બતાવી. લઘુ મુનિ આચાર્ય પાસે કહે છે - આ મુનિ નિષિદ્ધ સ્થાને જઈ - X - એષણાનો નાશ કરે છે. આચાર્ય પૂછતા - X • રત્નાધિકે ના કહી ઇત્યાદિ - x - કહ્યું છે - મૃષાવાદમાં સંખડીનું અને અદત્તાદાનમાં મોદક ગ્રહણનું દૃષ્ટાંત છે. બંનેની આરોપણામાં પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર છે. આદિ - ૪ - એ રીતે અદત્તાદાનના વાદને બોલે છે. - x - એક ઘરમાં ભિક્ષા મળી, તે બાલમુનિએ લીધી. એટલામાં લઘુમુનિ ભાજન શુદ્ધ કરે છે, તેટલામાં રહેનાધિક મુનિએ સંખડીમાં મોદક મેળવ્યા, તેને લઘુમુનિ જોઈને આચાર્યને કહ્યું - આમણે અદત્ત મોદક લીધો છે. પ્રસ્તાર પૂર્વવત. આ રીતે અવિરતિ - અબ્રાહ્મ, તેનો વાદ કે વાર્તા અથવા જેણીને વિરતિ વિધમાન નથી તે અવિરતિકા - ઝી, તેણીની આસેવાના વાર્તા કે વાદને કહે છે, તે આ • લઘુ મુનિ - X• તેમના પર રોષથી ખોટું આળ ચડાવે કે - હે ભદેતા યેષ્ઠાર્યે આજે આયના ઘેર હમણા મૈથુન સેવ્યુ, તેથી સંસર્ગવશાત્ મેં પણ પૃપ્ટકલ આચર્યું. પ્રસ્તાર પૂર્વવતુ. આ નપુંસક છે. એવા વાદ, વાત કે વાયા બોલે. અહીં પ્રતીત છે. ભાવના એ કે - આયાર્યને કહે કે - આ સાધુ નપુંસક છે. આચાર્ય પૂછે કે તું કેમ જાણે છે ? તે મુનિના સ્વજને મને કહ્યું - શું તમોને નપુંસકને દીક્ષા દેવી કaો છે ? મને પણ તેમના લક્ષણથી શંકા પડી. પ્રસ્તાર પૂર્વવતુ. કહ્યું છે - કોઈ છિદ્રગવેષીએ આચાર્યને કહ્યું, આ નાધિક બીજા વેદવાળા છે ઇત્યાદિ પૂર્વવતુ - X - તેમનું ઉભવું, ચાલવું, દેખાવ, ભાષા આદિથી તે નપુંસક સંદેશ લાગે છે. આ વયન ઘણા પ્રસ્તાવને આરોપે છે. હવે દાસવાદને કહે છે. ભાવના આ છે - કોઈ કહે છે, આ દાસ છે. આચાર્યે પૂછયું - કેવી રીતે ? તેના દેહાકારચી. પ્રસ્તાર પૂર્વવત્. કહ્યું છે - કોઈ સાધુ કહે - આ દાસ છે. - x• તેના દેહાકારથી જણાય છે. શીઘ્રકોપ, ઉહ્માંડ, નીચ આસને બેસવું, દારુણ સ્વભાવ, શરીરથી વિરૂપ, કુજ, ચૂનાંગ આદિ છૂટકારો બતાવે છે કે આ દાસ છે. આચાર્ય કહે છે - કોઈ સુરૂપ, વિષ, કુબૂ, મડભ, બાહ્યવાદવાળા પણ હોય, Page #282 -------------------------------------------------------------------------- ________________ ૬-૫૭૯ થી ૧૮૩ ૪૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ તે પરાભવ યોગ્ય નથી. માટે તેનું અનાર્યવચન ને કહેવું. એ રીતે અનંતર કહેલ છ કલા સંબંધી પ્રસ્તાવને માગુર આદિ પારસંયિક પર્યન્ત સ્વીકારથી આત્માને પ્રસ્તુત પ્રસ્તાર કરનાર • ખોટું આળ આપનાર સાધુ - x • કહેવા યોગ્ય અર્થના અસત્યપણાથી કથનના સમર્થનને કરવા શકિતમાનું ન થઈ ઉલટી વાણીને કરતો તેના જ - પ્રાણાતિપાતાદિના કરનારના જ સ્થાનને પામે છે • x • પ્રાણાતિપાતાદિ કરનારની જેમ દંડ કરવા યોગ્ય થાય અથવા પ્રસ્તાવોને વિસ્તારીને અભ્યાખ્યાન આપનાર આચાર્ય દ્વારા અન્ય અન્ય વિશ્વાસભૂત વચનો વડે કહેલ અર્થને અસત્યને કરતો તે સ્થાનને પ્રાપ્ત કરસ્વા યોગ્ય થાય. પ્રાયશ્ચિત પદે વિવાદ કરતો રહે, પણ પદાંતરને આરંભતો નથી. - x - [૫૮] કક્ષાધિકાર - છ કલા - સાધુ આચારને પરિમંથન • નાશ કરે છે તે પરિમંથુઓ. ચાથી ઘાતકો. અહીં બે ભેદે - દ્રવ્યથી, ભાવથી. કહ્યું છે - દ્રવ્યથી પરિમંથ - મંથન છે, જેના વડે દહિં આદિનું મથન કરાય છે. દહિં તુલ્ય સાધુ આચારનું કૌમુચ્ચાદિથી મથન કરે છે. - ૬ ધાતુનો અર્થ કુસિત - અપચુપેક્ષિતત્વાદિથી ખરાબ છે આચાર જેનો તે કુકુચિત અથવા કુકયા - ખરાબ આયારા પ્રયોજન છે જેનું તે કૌકુચિક. તે ત્રણ પ્રકારે - સ્થાન, શરીર, ભાષાની. - x - જે યંત્ર કે નાચનારીવત ભમે છે તે સ્થાનથી કૌકુચિક, હસ્તાદિથી પાષાણાદિને ફેંકે છે તે શરીરથી કીકુચિક છે. કહ્યું છે - હાથ, ગોફણ, ધનુષ્પ અને પગ આદિથી પત્થર આદિને પ્રબળતાથી ફેંકે છે તે શરીર કૌકયિક, ભમર, દાઢ, સ્તન, પુતોને કંપાવે તે નર્તકીપણું, મુખવાદિનાદિ કરે તથા હસવું આવે તેમ બોલે તે ભાષા કકુચિક કહેવાય. - x • x • x -. આ ત્રણે પ્રકારનો કકુચિક પૃથ્વી આદિના સંરક્ષાણથી લઈને કાયગુપ્તિ પર્યન્ત સંયમનો યથાસંભવ પરિમંથુ હોય છે. મૌખર્ય - અતિશયનની જેમ અતિ ભાષણ છે જેને તે મુખર, તે જ મૌખરિક - અથવા મુખ વડે શત્રુને લાવે છે તે મૌખકિ - બહુ બોલકો. કહ્યું છે કે મૌખરિક એ ગુણનિષ્પન્ન નામ છે. - x - તે મૃષાવાદ વિરતિનો પરિમંથુ છે, કેમકે મૌખર્ય હોવાથી મૃષાવાદનો સંભવ છે. ચક્ષુ વડે ચંચળ અથવા ચંચળ છે ચક્ષુ જેના તે ચક્ષુલોલ અર્થાત્ જે સ્તપાદિને જોતો જોતો જાય છે. આ ધર્મકથાદિના ઉપલક્ષણરૂપ છે. કહ્યું છે કે - તૃપાદિને જોતો જોતો જાય કે ધર્મ કહે કે પરાવર્તના, અનપેક્ષા કરતો જાય છે અથવા ઉપયોગરહિત પંથને નિરિક્ષતો નથી તે ચલોલ કહેવાય છે. ઈય એટલે ગમન અને તેનો પંથ તે ઇયપિય, તેની સમિતિ તે ઇયસિમિતિ, તે લક્ષણવાળી ઇર્ષાપિયિકીનો પરિમંથ છે. કહ્યું છે કે - ઉપયોગરહિતપણે માર્ગમાં જનારને સંયમમાં છકાય વિરાધના અને આત્મવિરાધના થાય, કાંટા વાગે, પાકા ભાંગે, ઉહાદિ થાય. તિંતિણિક, લાભ ન થતા ખેદથી કંઈક બોલનાર, ખેદ પ્રધાનતાથી ઉદ્ગમાદિ દોષરહિત ભાપાનાદિના ગવેષણા, ગ્રહમૈષણા પ્રધાન જે ગોચગાયની જેમ મધ્યસ્થપણે ભિક્ષાર્થે ફરવું તે એષણાગોચર, તેનો પરિમંથુ અથતુ ખેદ સહિત અનેષણીય આહારને પણ ગ્રહણ કરે છે. ઇચ્છાલોભિક - અભિલાષારૂપ લોભ, જેમ શુક્લશુક્લ તે અતિશુક્લ તેમ ઇચ્છાલોભ એટલે મહાલોભ - અધિક ઉપધિવાળો. કહ્યું છે - વધુ ઉપધિવાળો તે ઇછાલોભિક. તે મુકિતમાર્ગ એટલે નિપરિગ્રહપણું કે અલોભવ. તે જ માર્ગની જેમ નિવૃત્તિપુરના માર્ગનો પરિમંચું છે. fમન - લોભ, તેના વડે જે નિદાન કરવું અર્થાત ચક્રવર્તી, ઇન્દ્રાદિની ઋદ્ધિની યાચના કરવી, તે સમ્યગ્દર્શનાદિરૂ૫ મોક્ષમાર્ગનો પરિમંયુ છે. કેમકે આર્તધ્યાનરૂપ છે. મિથ્યા ના ગ્રહણથી અલોભવાળાને ભવનિર્વેદ, માગનુસારિતાદિ પ્રાર્થના મોક્ષમાર્ગના પરિમંથુ નથી. [શંકા તીર્થકરવાદિ પ્રાર્થના રાજ્યાદિ પ્રાર્થનાવતું દોષિત નથી તેથી તેનું નિદાન પરિમંચુ નથી? [સમાધાન એમ નથી. કહ્યું છે. રાજ્યાદિ તો ઠીક પણ તીર્થકરવ, ચરમ શરીરીપણું આદિમાં પણ જિનેશ્વરે પ્રાર્થના ન જ કરવી, તેને પ્રશંસેલ છે. કહ્યું છે કે - ત૫ પ્રભાવે આલોક-પરલોક નિમિત્ત તો નિષેધેલ જ છે, પણ તીર્થકરવ અને ચરમદેહત્વનું અનિદાન પણ પ્રશસ્ત કહ્યું છે. એ જ રીતે સામાયિકથી શુદ્ધિ થાય. કહ્યું છે - પ્રતિસિદ્ધમાં દ્વેષ અને વિહિતનો સંગ કરતા પણ સામાયિક અશુદ્ધ થાય છે અને બંનેમાં સમભાવથી સામાયિક શુદ્ધ થાય છે.... આહાર, ઉપધિ, દેહમાં ઇચ્છા, લોભ પ્રવર્તે છે અને નિયાણું કરનાર તો પારલૌકિકનો સંગ કરે છે. [૫૮૧] કાસ્થિતિ. ક૫ આદિમાં કહેલ સાધુ આચાર - સામાયિક, છેદોપસ્થાપનીયાદિની સ્થિતિ - મર્યાદા. તે કલાસ્થિતિ. સામાયિકની કલપસ્થિતિ આ પ્રમાણે - (૧) શય્યાતરપિંડ, (૨) ચતુયમિ, (3) પુરુષયેષ્ઠ, (૪) કૃતિકર્મકરણ આ સામાયિક કલ્પસ્થિતના અવસ્થિત કય છે અને અચલક, ઉદ્દેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસકભ, પર્યુષણા આ છ અનવસ્થિત કલા છે... હવે છેદોપસ્થાપનીય કલાની સ્થિતિ કહે છે આવેલક, ઉદ્દેશિક, શય્યાતર, રાજપિંડ, કૃતિકર્મ, વય, જેઠ, પ્રતિકમણ, માસકભ, પર્યુષણા. તે ત્રીજા સ્થાનની જેમ જાણવા. પરિહાર વિશુદ્ધિ કલાને વહન કરનારા તે નિર્વિશમાનકો અને જેઓએ પૂર્વે વહન કરેલ છે તે નિર્વિપ્રકાયિકો કહેવાય. તેઓની સ્થિતિ તે પ્રમાણે જ કહેવાય છે. પહેલા છ માસ પારિહારિકો, પછી છ માસ અનુપારિહારિકો, પછી છ માસકપસ્થિત તે તપ વહન કરે, ૧૮ માસ થાય. જિનક સ્થિતિ આ પ્રમાણે - ગ9માં નિષ્ણાત, વીર અને પરમાર્થનો જાણ હોય, તથા ગ્રહણ કરવા યોગ્ય અભિગ્રહ કરનાર હોય ત્યારે જિનકલિક ચારિત્રને સ્વીકારે. કોઈના અગ્રહમાં અને યોગ્યના અભિગ્રહમાં અમુક વડે જે ગ્રહણ કરવું Page #283 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૫૯ થી ૫૮૩ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ - આવા પ્રકારના સ્વરૂપમાં પરમાર્થને ગ્રહણ કરેલા જાણવા... • સ્થવિરકલાની સ્થિતિ આ પ્રમાણે સંયમકરણ ઉધોતક. જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ કરાવનાર એવા દીધયુિષે વૃદ્ધવાસ કરે, તો પણ વસતિના દોષથી વિમુક્ત રહે. પ૮૨,૫૮૩] આ કપસ્થિતિ પ્રભુ મહાવીરે બતાવી છે. આ સંબંધથી મહાવીરની વકતવ્યતા કહે છે. તેઓએ જ આ બીજા કલાની પણ સ્થિતિ બતાવી છે માટે કલા વિષયક સૂત્ર કહ્યું - આ સૂત્રો સુગમ છે. વિશેષ એ - ક્મત્ત - બે ઉપવાસ, અપના - પાણીનો પરિહાર, ચાવત્ શબ્દથી - નિર્વાઘાત, નિરાવરણ, કૃમ્ન, પ્રતિપૂર્ણ, કેવલવરજ્ઞાનદર્શન જાણવું. સાવત્રી બુદ્ધ, મુક્ત, અંતકૃત, પરિનિવૃત એમ જાણવું. ઉક્તરૂપ દેવ શરીરમાં આહાર પરિણામ હોવાથી તેનું સૂત્ર• સૂત્ર-૫૮૪ થી ૫૮૬ : પિw] ભોજન પરિણામ છ ભેદે છે . મનોજ્ઞ, રસિક, પીeણનીય, છંહણીય, મદનીય, દણિીય... વિશ્વ પરિણામ છ ભેદે છે - સ્ટ, ભુકત નિપતિત, માંસાનુસારી, શોણિતાનુસારી, અસ્થિમજજાનુસારી. [૫૮] પન છ ભેદે કહા • સંશયપ, વ્યગ્રહણ, અનુયોગી, અનુલોમ, તાજ્ઞાન, અતથાજ્ઞાન. [૫૮] ચમચંયા રાજધાની ઉત્કૃષ્ટથી ઉપપત વડે છ માસના વિરહવાળી છે... દરેક ઈન્દ્રસ્થાન ઉત્કૃષ્ટથી ઉપપત વડે છ માસના વિરહવાળી છે... અધઃસપ્તમી પૃdી ઉત્કૃષ્ટથી ઉપપત વડે છ માસના વિરહવાળી છે... સિદ્ધિગતિ ઉત્કૃષ્ટથી છ માસ ઉપપાત વિરહિત છે. • વિવેચન-૫૮૪ થી ૮૫૬ - [૫૮૪] ભોજન-આહાર-વિશેષનો પરિણામ-પર્યાય, સ્વભાવ કે ધર્મ. મનોજ્ઞઈચ્છવા યોગ્ય ભોજન, તે એક પરિણામ, પરિણામવાળા સાથે અભેદ ઉપચારથી... રસિક-માધયદિયક્ત... પીણનીય - રસાદિ ધાતુને શમન કરનાર... છંહણીયધાતુની વૃદ્ધિ કરનાર, દીપનીય-અગ્નિબલજનક, પાઠાંતરસ્ત્રી મદનો ઉદયકારી... દર્પણીય-બળવર્ધક કે ઉત્સાહવર્ધક. અથવા ભોજનનો વિપાક, તે શુભપણાથી મનોજ્ઞ અથવા મનોજ્ઞ ભોજનની સંબંધથી. આ રીતે બીજા પણ જાણવા. પરિણામ અધિકારી વિષસૂત્ર દંષ્ટ્ર - કસાયેલ પ્રાણીને પીડા કરનાર વિષ, જંગમ વિશેષ... ભુક્ત- જે ખાધા પછી પીડે છે તે સ્થાવરવિષ... નિપતિત - ઉપર પડેલું પડે છે તે. ત્વચા વિષ કે દષ્ટિવિપ. આ ત્રણ સ્વરૂપે વિષ છે તથા કોઈ માંસ સુધી વ્યાપક, કોઈ લોહી સુધી વ્યાપક અને કોઈ અસ્થિ-મજ્જાનુસારી વિષે જાણવું. [૫૮૫] આવા પ્રકારના અર્થોનો નિર્ણય, અતિશય વગરના જીવને આપ્ત પુરુષને પૂછવાથી થાય. માટે પ્રશ્ન વિભાગ કહે છે. પૂછવું તે પ્ર. કોઈ અર્થમાં સંશય પડતા પૂછાય તે સંશય પ્રશ્ન. જેમકે - તપથી કર્મનાશ, સંયમ વડે અનાશ્રવ થાય તો સાધુ દેવ કેમ થાય ? સરાગ સંયમથી દેવ થાય. મિથ્યાભિનિવેશથી - વિપતિપતિથી પરપક્ષ દુષણાર્થે પ્રશ્ન કરાય તે વ્યગ્રહ પ્રશ્ન. જેમકે - સામાન્યથી વિશેષ ભિન્ન કે અભિન્ન ? જો તે ભિન્ન છે તો તે છે જ નહીં અને અભિન્ન છે તો સામાન્ય જ છે. અનુયોગી - વ્યાખ્યાન કે પ્રરૂપણા છે જેમાં તે માટે જે પ્રશ્ન કરાય તે અનુયોગી. જેમ “ચાર સમયથી લોક” આદિ માટે “કેટલા સમયથી ?” ઇત્યાદિ ગ્રંયકાર પ્રશ્ન કરે છે... અનુલોમ - અનુકૂળ કરવા માટે બીજાને જે પ્રશ્ન કરાય છે છે. જેમકે - તમે કુશળ છો? ઇત્યાદિ પૂછવું, તે. તથાજ્ઞાન - પૂછવા યોગ્ય અર્થમાં પૂછવા યોગ્યને જેવું જ્ઞાન છે, તેવું જ્ઞાન પૂછનારનું જે પ્રામાં છે તે જાણવા છતાં પૂછવું. જેમ ગૌતમાદિનો પ્રશ્ન. હે ભદંત ! કેટલા કાળથી ચમચંયા રાજધાની ઉપપાત વિરહિત છે. અતયાજ્ઞાન-ઉક્તથી વિપરીત. અજ્ઞાન હોવાથી પ્રશ્ન કરવો.-x - [૫૮] અનંતર સુગમાં અતથાજ્ઞાન પ્રશ્ન બતાવ્યો. તેનો ઉત્તર બતાવવા આ સૂગ છે - દક્ષિણ દિશાના અસુર નિકાયના નાયકની ચંયા નામક નગરી તે ચમરચંયા. જે જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે તિછ અસંખ્યાતા દ્વીપસમુદ્રોને ઉલ્લંઘીને અણવરદ્વીપની બાહ્ય વેદિકાના અંતથી અરુણોદ સમુદ્રમાં ૪૨,ooo યોજન અવગાહીને અસુરાજ ચમના તિગિચ્છિકૂટ નામક ૧૭ર૧ યોજન ઉંચો ઉત્પાત પર્વતની દક્ષિણે સાધિક ૬૦૦ કરોડ યોજન અરુણોદ સમુદ્રમાં તિછ નીચે રનપભા પૃથ્વીમાં ૪૦,૦૦૦ યોજન અવગાહીને લક્ષ યોજનની છે. તે ઉત્કૃષ્ટથી છ માસપર્યન્ત ઉપપાતરહિત હોય, અર્થાત્ ત્યાં ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત દેવ વિરહ હોય. વિરહ અધિકારથી જ ત્રણ સૂત્ર છે એક એક ઇન્દ્રનું સ્થાન, ભવન-નગર-વિમાનરૂપ. તે ઉકર્ષથી યાવતુ છ માસ ઇન્દ્ર અપેક્ષાએ ઉપપાતરહિત હોય... મધ: - સપ્તમી, અહીં સાતમી કોઈક રીતે રત્નપ્રભા પણ થાય, તેથી અધ: શબ્દ મૂક્યો છે. અર્થાત્ તમ:તમાં પૃથ્વી, ઉત્કૃષ્ટી છ માસ ઉપપાતરહિત હોય. પહેલી નકમાં ૨૪-મુહૂર્ત, પછી ક્રમથી - સાત અહોરાક, પંદર અહોરાબ, એક માસ, બે માસ, ચાર માસ, છ માસ વિરહકાલ છે. સિદ્ધિગતિમાં ઉપપાત ગમન માગ કહેવાય છે, જમ નહીં કેમકે તેના હેતુઓનો સિદ્ધને અભાવ હોય છે, કહ્યું છે - જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ સિદ્ધિગતિમાં ઉપપાતનો વિરહ હોય છે. • x - ઉપપાત વિરહ કહ્યો. ઉપપાત આયુબંધથી થાય માટે આયુબંધ કહે છે, • સૂઝ-૫૮૭,૫૮૮ : [૫૮] આયુ વધ છ ભેદ કહ્યો છે . જાતિનામનિધત્ત, ગતિનામ નિધd, સ્થિતિનામનિધd, અવગાહનતાનામનિધd, પ્રદેશનામનિધd, અનુભાવનામનિધd - આયુ.. નૈરમિકને છ ભેદે આયુબંધ કહ્યો છે - જાતિ યાવતુ અનુભાવ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૫૮૭,૫૮૮ નામનિધત્તાયુ. એ રીતે વૈમાનિક સુધી જાણવું. નૈરયિકો નિયમ છ માસ શેષાયુ રહેવા પરભવનું આયુ બાંધે. એ રીતે અસુર યાવત્ સ્વનિતકુમાર જાણવા. અસંખ્યાત વષસુિવાના સંજ્ઞી પંચેન્દ્રિય તિોિ નિયમથી છ માસ શેષાયુ રહેતા પરભવનું આયુ બાંધે. અસંખ્યાત વષસુિ સંજ્ઞી મનુષ્યો પણ તેમજ જાણવા. વાણવ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકોનો આયુષ્યબંધ નાસ્કોની જેમ જાણવો. [૫૮] ભાવ છ ભેદે - કહ્યો છે, તે આ છ • ઔદયિક, ઔપથમિક ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક, સંનિપતિક. • વિવેચન-૫૮૩,૫૮૮ : [૫૮] સુગમ છે. વિશેષ એ કે - આયુષ્યનો બંધ તે આયુબંધ. જાતિ - એકેન્દ્રિયાદિ પાંચ ભેદે. તે જ નામકર્મની ઉત્તપ્રકૃત્તિ વિશેષ અથવા જીવ પરિણામ. તેની સાથે નિધત જે આયુ તે જાતિનામ નિધતાયુ. નિષેક એટલે કર્મપુદ્ગલોની પ્રતિસમય અનુભવત સ્થના. કહ્યું છે કે- પોતાની અબાધાને મૂકીને પ્રથમ સ્થિતિમાં બહતર દ્રવ્ય અને શેષ સ્થિતિમાં વિશેષથી હીન, હીનતર યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યક્ત કર્મ-પુદ્ગલોની પ્રતિસમય અનુભવન ચના થાય છે. - X - X • જીત • નરકાદિ ચાર ભેદે. શેષ તેમજ જાણવું તે ગતિનામ નિધતાયુ. સ્થિતિ - કોઈ વિવક્ષિત ભાવ કે આયુકર્મ વડે જે સ્થિર રહેવું તે સ્થિતિ. તે જ નામ છે સ્થિતિનામ, તે વડે વિશિષ્ટ નિધત તે સ્થિતિનામનિધતાયુ. અથવા આ સગમાં જાતિનામ, ગતિનામ, અવગાસ્નાનામ ગ્રહણથી જાતિ, ગતિ અને અવગાહની પ્રકૃત્તિ માત્ર કહ્યું અને સ્થિતિ, પ્રદેશ, અનુભાગ નામના ગ્રહણથી તેઓની જ સ્થિતિ આદિ કહ્યા. તે સ્થિતિ આદિ, જાતિ વગેરેના નામના સંબંધીપણાથી નામકર્મરૂપ જ છે. એ રીતે નામ શબ્દ બધે કર્મના અર્થમાં ઘટે છે. માટે સ્થિતિરૂપ નામકર્મ તે સ્થિતિનામ. તેની સાથે નિધત આયુ તે સ્થિતિનામનિuતાયુ. જેમાં જીવ અવગાહે છે, તે અવગાહના - દારિકાદિ શરીર. તેનું નામ છે ઔદારિકાદિ શરીરનામકર્મ તે અવગાહના નામ - X • નિધત્તાયુ. આયુકર્મ દ્રવ્યરૂપ પ્રદેશોની નામ - તવાવિધ પરિણતિ તે પ્રદેશનામ અથવા પ્રદેશરૂપ નામકર્મ વિશેષ તે પ્રદેશનામ - ૪ - નિધતાયુ. અનુભાગ- આયુદ્રવ્યોનો જ વિપાક, તસ્વરૂપ જ નામ-પરિણામ, તે અનુભાગ નામ-પરિણામ તે અનુભાગ અથવા અનુભાગરૂપ નામકર્મ તે અનુભાગનામ. તેની સાથે નિધતાયુ તે અનુભાગનામ નિધતાયુ. શા માટે જાત્યાદિ નામકર્મથી આયુ વિશેષાય છે ? કહે છે, આયુનું પ્રાધાન્ય બતાવવા માટે. જે કારણથી નારકાદિ આયુનો ઉદય થતાં જાતિ આદિ નામકર્મનો ઉદય થાય છે. નારકાદિ ભવોપગ્રાહક આયુ જ છે. [ભગવતીજીના સાક્ષી પાઠનું તાત્પર્ય એ કે - નાકાયુના અનુભવરૂપ પ્રથમ સમયમાં જ નાક કહેવાય, તેના સહયારી પંચેન્દ્રિય જાતિ આદિ નામકર્મનો પણ ઉદય થાય છે. અહીં આયુબંધનું ૪૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પવિઘવ કહ્યું કે તે આયુબંધના અભિHપણાથી અને બંધાયેલને જ આયુ વ્યપદેશ છે. | નિયમ એટલે અવશ્ય થનાર. જેઓને છ માસ બાકી છે તે આયુ તે છ માસ અવશેષાયુક. પરભવ વિધમાન છે જેમાં તે પરભવિક. તેવું જે આયુ તે પરમવિકાયુ. બાંધે છે. અસંખ્યય વર્ષોનું આયુ જેને છે તે અસંખ્યયવષયક, એવા તે સંજ્ઞી - મનવાળા પંચેન્દ્રિયતિર્યંચો. •x - અહીં સંજ્ઞી શGદનું ગ્રહણ અસંખ્યય વયુિકવાળા સંજ્ઞીઓ જ હોય છે, એમ નિયમ બતાવવાનું છે. અસંખ્યય વર્ષાયુ સંજ્ઞીના વ્યવચ્છેદને માટે નથી, કેમકે તેઓને અસંભવ છે. બે ગાથા છે તૈરયિક, દેવો, અસંખ્યાત વષય તિર્યચ, મનુષ્યો પોતાનું છ માસ આયુ બાકી રહે ત્યારે અને કેન્દ્રિય, વિકલેન્દ્રિયો, નિરુપક્રમાયુ તિર્યંચમનુષ્યો આયુષ્યના બીજો ભાગ રહેતા અને શેષ સોપકમાયુવાળા પોતાના આયુનો ત્રીજો, નવમો કે ૨૩મો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુ બાંધે છે. અન્ય આચાર્યો એમ કહે છે - તિર્યચ, મનુષ્યો પોતાના આયુનો ત્રીજો અભણ રહેતા પરભવાય બંધ યોગ્ય થાય. દેવ, નાકો છ માસ આયુ રહેતા, તેમાં તિર્યચ, મનુષ્યોએ તૃતીય પ્રિભાગમાં આયુના ત્રણ વિભાગ કરવા. તેમાં ત્રીજે ભાગે આયુ ન બાંધે તો બાકીના તૃતીય વિભાગના નિભાગમાં આયુ બાંધે. એ રીતે સંક્ષિપ્તાયુ સાવત્ સર્વજઘન્ય બંધકાળ અને ઉત્તકાળ શેષ રહે ત્યાં સુધીમાં તિર્યંચ અને મનુષ્યો આયુને બાંધે છે. તે અસંક્ષેપકાળ કહેવાય છે. દેવ, નાક પણ જો છે માસ શેષાયુ રહેતા આયુ ન બાંધે તો પછી છ માસ શેષાયુને ત્યાં સુધી સંપે જ્યાં સુધી જઘન્ય આયુ બંઘકાળ અને ઉત્તરકાળ શેપ રહે. આ સંક્ષિપ્ત કાળમાં દેવનારકી પરભવાયુ બાંધે અને શેષ રહેલ કાળ તે અસંક્ષેપકાળ છે. આયુકર્મબંધ કહ્યો. આયુ ઔદયિક ભાવનો હેતુ હોવાથી ભાવકથન [૫૮૮] થવું તે ભાવ અતિ પર્યાય. તેમાં ઔદયિક બે ભેદે - ઉદય અને ઉદયનિષ્પન્ન. ઉદય તે આઠ કર્મપ્રકૃતિઓના ઉદયરૂપ - શાંત અવસ્થાના પરિત્યાગ વડે ઉદીરણાવલિકાને ઉલ્લંઘી ઉદયાવલિકામાં સ્વકીય સ્વકીય રૂ૫ વડે વિપાક છે. અહીં વ્યસ્પત્તિ આ પ્રમાણે - ઉદય જ ઔદયિક. ઉદય નિષ્પન્ન તે કર્મોદયથી ઉત્પન્ન જીવના માનુષ્યવાદિ પર્યાયરૂપ છે. ઉદય વડે કે ઉદયમાં થયેલ તે ઔદયિક એ વ્યુત્પત્તિ છે. ઔપશમિક પણ બે ભેદે - ઉપશમ અને ઉપશમ નિપજ્ઞ. ઉપશમ તે દર્શન મોહનીય કર્મના અનંતાનુબંધી આદિ ભેદનો ઉપશમ કે ઉપશમ-શ્રેણીએ ચડેલ જીવને અનંતાનુબંધી આદિના ઉપશમથી ઉદયનો અભાવ, ઉપશમ એ જ પથમિક, ઉપશમ નિપજ્ઞ તો ઉપશાંત ક્રોધ ઇત્યાદિ ઉદયના અભાવ ફળરૂપ આત્માનો પરિણામ છે. ઉપશમથી થાય - પથમિક. ાયિક બે પ્રકારે ક્ષય અને ક્ષયનિષ્પન્ન. ક્ષય તે જ્ઞાનાવરણાદિ ભેદરૂપ અષ્ટકમપ્રકૃતિઓનો નાશ, કર્મોનો અભાવ એ જ ક્ષય. ક્ષય એ જ ક્ષાયિક. ક્ષય નિષજ્ઞ તો તેના ફલરૂપ કેવલજ્ઞાન-દર્શનચારિત્ર આદિ આત્મ પરિણામ છે. તેમાં Page #285 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૫૮૩,૫૮૮ ક્ષય વડે થયેલ તે ક્ષાયિક. ક્ષાયોપથમિક બે ભેદે છે - ક્ષાયોપશમ, ક્ષયોપશમ નિપજ્ઞ. કેવલજ્ઞાન પ્રતિબંધક જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાયરૂપ ચાર ઘાતિકર્મોનો ક્ષયોપશમ છે. અહીં ક્ષયોપશમ એટલે ઉદીનો ક્ષય અને અનુદીર્ણ વિપાકને આશ્રીને ઉપશમ. - x • ઔપશમિકમાં ઉપશાંત પ્રદેશ અનુભાવ વડે પણ વેદવાનો નથી, ક્ષયોપશમ એ જ ક્ષાયોપથમિક અને ક્ષયોપશમ નિષજ્ઞ તે આત્માના આભિનિબોધિક જ્ઞાનાદિ લબ્ધિપરિણામ જ છે. ક્ષયોપશમથી ઉત્પન્ન તે ક્ષાયોપથમિક. પરિણમવું તે પરિણામ - પૂર્વાવસ્થાને ન ત્યાગીને તે ભાવમાં જવું, કહ્યું છે કે - પરિણામ જ અતિર ગમન છે. સર્વથા વ્યવસ્થાનરૂપ નથી, તેમ સર્વથા નાશરૂપ નથી. તેમ પરિણામવિદને આ ઇષ્ટ છે. તે જ પારિણામિક કહેવાય છે. તે આદિ, અનાદિ બે ભેદે છે. તેમાં આદિ જૂના ઘી વગેરે, તેના ભાવના સાદિવથી અને અનાદિ પારિણામિક ભાવ તો ધમસ્તિકાયાદિને છે, કેમકે તેના ભાવનું અનાદિપણું છે. સતિપાત તે મેલક, તેના વડે થયેલ તે સાલિપાતિક. આ ભાવ ઔદયિકાદિ પાંચ ભાવોના દ્વયાદિ સંયોગથી સંભવ-અસંભવ અપેક્ષાએ ૨૬-ભંગરૂપ છે. તેમાં બ્રિકસંયોગે દશ, ત્રિકસંયોગે દશ -x - આદિ છે. અહીં અવિરુદ્ધ પંદર સાન્નિપાતિક ભેદો ઈચ્છાય છે. તે આ પ્રમાણે (ગાથા વ્યાખ્યા-] ઔદચિક, ક્ષાયોપથમિક, પરિણામિક નિષ્પન્ન સાન્નિપાતિક એકેક ભેદ ચારે ગતિમાં પણ છે. તે આ - ઔદયિક નારકપણું, ક્ષાયોપથમિક ઇન્દ્રિયાદિ અને પરિણામિક જીવપણું. એ રીતે તિર્યચ, મનુષ્ય અને દેવમાં પણ જોડવું. એ રીતે ચાર ભેદો તથા ક્ષાયિકના યોગ વડે ચાર ભેદ તે જ ગતિમાં થાય છે. અભિશાપ આ પ્રમાણે દયિકનારકત્વ, ક્ષાયોપથમિક ઇન્દ્રિયો, ક્ષાયિક સમ્યકત્વ અને પરિણામિક જીવવ. એ રીતે તિર્યંચાદિ ગતિમાં પણ કહેવું. તેમાં પણ ક્ષાયિક સમ્યગુર્દષ્ટિ હોય છે, અન્યથા અધિકૃત ભંગોની ઉપપતિ નહીં થાય. ક્ષાયિક અભાવે અને થી શેષ ત્રણના સભાવમાં ઉપશમ વડે પણ ચાર ભંગ થાય છે. કેમકે ઉપશમ મામનો ચારે ગતિમાં સદભાવ છે. અભિલાપ પણ તેમજ કરવો. વિશેષ એ કે - સમ્યકત્વના સ્થાને ઉપશાંત કષાયત્વ કહેવું. આ આઠ ભંગ અને પૂર્વોક્ત ચાર એમ બાર ભાંગા થયા. ' ઉપશમ શ્રેણીમાં એક ભંગ કેમકે તે મનુષ્યમાં જ હોય. અભિલાષ પૂર્વવતું. વિશેષ એ કે - મનુષ્ય વિષયમાં જ. કેવલીને તો એક જ ભંગ છે - ઔદયિક માનુષત્વ, ક્ષાયિક સમ્યકત્વ, પરિણામિક જીવવ તથા સિદ્ધનો એક જ ભંગ છે - ક્ષાયિક સમ્યકત્વ, પારિણામિક જીવ7. એ રીતે આ ત્રણ અને પૂર્વોક્ત બાર, રોમ ૧૫ ભંગો થાય. વળી ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક, પારિણામિક તેના અનુક્રમે ૨, ૯, ૧૮, ૨૧, 3 ભેદો છે. તેમાં - ઔપથમિકમાં સમ્યકત્વ અને ચાસ્ત્રિ, પયિકમાં દર્શન-જ્ઞાન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય-સમ્યકત્વચારિત્ર એ નવ, ક્ષાયોપથમિકમાં ૪૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 જ્ઞાન-૪, અજ્ઞાન-૩, દર્શન-3, દાનાદિ-પ-લબ્ધિ, સમકિત, ચાસ્ત્રિ, સંયમસંયમ એ૧૮ ભેદો, ઔદયિકમાં - ગતિ-૪, કષાય-૪, લિંગ-3, લેશ્યા-૬, અજ્ઞાન-૧, મિથ્યાત્વ૧, અસિદ્ધવ-૧, અસંયમ-૧ એ ૨૧-ભેદો છે. પારિણામિકમાં જીવવ, ભવ્ય, ભવ્યત્વ એ 3-ભેદો છે. એ રીતે પાંચ ભાવોના કુલ-૫૩-ભેદો છે. ભાવો કહ્યા, તેમાં અપ્રશસ્તમાં જે વર્તવું અને પ્રશસ્તમાં જે ન વર્તવું, વિપરીત શ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા કરી હોય તેને માટે પ્રતિક્રમણ કરવું જોઈએ, માટે હવે પ્રતિકમણને કહે છે • સૂત્ર-૫૮૯ થી પ૯૧ - [૫૯] પ્રતિક્રમણ છ ભેદે કહ્યું - ઉચ્ચાર પ્રતિકમણ, શ્રવણ પ્રતિકમણ, scરિક, ચાવકણિક, જંકિંચિમિચ્છા, સ્વMાંતિક. પિ૯] કૃતિકા નક્ષત્ર છ તારા આશ્લેષા નક્ષત્રના છ તારા કહ્યા છે. પિ૧] જીવો છ સ્થાને નિવર્તિત યુગલોને પાપકપણે એકત્ર કર્યા છે - કરે છે - કરશે. પૃedીકાયનિવર્તિત ચાવતુ ત્રસકાયનિવર્તિત. એ રીતે ચય, ઉપચય, બંધ, ઉદીરણ, વેદન, નિર્જરા જાણવા... છ પ્રદેશવાળા સ્કંધો અનંતા કહ્યા... છ પ્રદેશ વગાઢ પગલો અનંતા કા. છ સમય સ્થિતિક પુદ્ગલો અનંતા કહ્યા... છ ગુણ કાળા યુગલો યાવત્ છ ગુણ ૨૪ પુલો અનંતા કહ્યા છે. • વિવેચન-૫૮૯ થી ૨૯૧ : | [૫૮૯] પ્રતિકમણ-પ્રાયશ્ચિત્તના બીજા ભેદરૂપ મિસ્યા દુકૃતકરણ. તેમાં ઉચ્ચારૂ વડીનીતિનો ત્યાગ કરીને જે ઇચપચિકીનું પ્રતિક્રમવું તે ઉચ્ચાર પ્રતિક્રમણ. એ રીતે પ્રશ્રવણમાં પણ જાણવું. કહ્યું છે - ઉપયોગ યુક્ત ભૂમિમાં ઉચ્ચાર, પ્રશ્રવણનો ત્યાગ કરીને ઈરિયાવહી પ્રતિકમે. જો સાધુ મારકમાં પ્રશ્રવણ ત્યાગે તો પ્રતિક્રમે નહીં પણ જે પરઠવે તે નિયમથી પ્રતિક્રમે. ઇવર : સ્વલાકાલિક, દૈવસિક સત્રિકાદિ... યાવકયિક જીવન પર્યન્ત મહad કે ભક્તપરિજ્ઞાદિ રૂ૫. આનું પ્રતિક્રમણવ, વિનિવૃત્તિ લક્ષણરૂપ સાર્થક યોગથી છે... iffecછા • ગ્લેમ, સિંધાનને અવિધિથી ભાગવામાં આવ્યોગ, અનાભોગ, સહસાકાર આદિ અસંયમરૂપ જે કાંઈ મિથ્યા છે તેનું મિથ્યાદુકૃતકરણ તે ચકિંચિત્ મિથ્યા પ્રતિક્રમણ. કહ્યું છે - સંયમયોગમાં તત્પર સાધુએ જે કાંઈ વિપરીત આચર્યું હોય તો “આ મિથ્યા કર્યું છે' એમ જાણી મિથ્યાદુકૃત દેવું. ગ્લેમ કે સિંધાનક અપડિલેહિત-અપ્રમાર્જિત હોય તેને પરઠવી પ્રતિક્રમે છે. તેનું પણ મિથ્યાદુકૃત આપે. સૂવાની ક્રિયાના અંતે થયેલ તે સ્વપ્નાંતિક. • x " સૂઈને ઉઠેલ સાધુ અવશ્ય ઈરિયાવહી પ્રતિકમે. અથવા નિદ્રાવશ વિકા, તેનો અંત-વિભાગ, તે સ્વપ્નાંત, તેમાં થયેલ તે સ્વપ્નાંતિક. સ્વપ્ન વિશેષમાં અવશ્ય પ્રતિક્રમણ કરે. કહ્યું છે કે - ગમનાગમનમાં, વિહારમાં, સૂવામાં, રાત્રિમાં સ્વપ્નદર્શનમાં નાવ વડે નદી ઉતરવામાં Page #286 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૫૮૯ થી ૫૯૧ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 ઈચપથિકી પ્રતિક્રમણ કરાય છે. - x - સ્વપ્નમાં કરેલ પ્રાણાતિપાતાદિ વિશે પ્રતિપક્રમણરૂપ સાર્થક ગતિ વડે કાયોત્સર્ગ લક્ષણ પ્રતિક્રમણ આ પ્રમાણે કહ્યું છે - પ્રાણિવઘ, મૃષાવાદ, અદત, મૈથુન, પરિગ્રહમાં અન્યૂન ૧૦૦ ઉશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવો. [૫૯૦,૫૯૧] અનંતર પ્રતિકમણ કહ્યું તે આવશ્યક પણ કહેવાય. આવશ્યક નક્ષત્રોદયાદિ અવસરે કરે છે માટે શેષ સૂત્રો પૂર્વવત જાણવા. સ્થાનાંગ સ્થાન-૬નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X - X - છે સ્થાન-9 – X - X – o છઠ્ઠાની વ્યાખ્યા કરી. હવે સાતમું અધ્યયન [સ્થાન નો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - પૂર્વ અધ્યયનમાં છ સંખ્યાયુક્ત પદાર્થો કહ્યા. અહીં સાત સંખ્યાયુક્ત પદાર્થો કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયન છે. • સૂત્ર-૫૨ - સાત પ્રકારે ગણ અપકમણ કહ્યું છે. તે આ - (૧) મને સર્વ ધર્મ એ છે. (૨) મને અમુક દમ રચે છે, અમુક નથી રુચતા. (3) સર્વ ધર્મોમાં મને સંદેહ છે. (૪) મને કોઈક ધર્મમાં સંદેહ છે, કોઈકમાં નથી. (૫) સર્વે ધન હું આવું છું. (૬) હું કેટલાંક ધર્મો આપું છું કેટલાંક નહીં. (૩) હું એકલવિહાર પ્રતિમા સ્વીકારીને વિચરવા ઈચ્છું છું. • વિવેચન-પ૨ : પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂત્રમાં પુદ્ગલો પયયથી કહ્યા. અહીં પુદ્ગલ વિશેષના ક્ષયોપશમથી જે અનુષ્ઠાન વિશેષ જીવને પ્રાપ્ત થાય છે, તેનું સપ્તવિઘપણું કહેવાય છે એ રીતે સંબંધે આવેલ સૂત્રની વ્યાખ્યા સંહિતાદિ ક્રમ પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - સMવિધ તે સાત પ્રકારનું પ્રયોજન ભેદથી ભેદ છે. TT - ગચ્છથી નીકળવું તે ગણાપકમણ કહ્યું છે. (૧) નિર્જરાના હેતુભૂત સર્વે ધર્મોને - સૂત્ર, અર્થ, ઉભય વિષયવાળા શ્રુતભેદોને, અપૂર્વગ્રહણ, વિમૃતનું સંધાન અને પૂર્વે ભણેલના પરાવર્તનરૂપને, તપવૈયાવચ્ચરૂપ ચાસ્ત્રિ ધર્મો પ્રત્યે રુચિ કરું છું, તે અમુક પગચ્છમાં પ્રાપ્ત થાય છે, અહીં વગચ્છમાં મળે તેમ નથી, તે મેળવવા હે ભદંત! હું સ્વગચ્છમાંથી નીકળું છું. એ રીતે ગુરુને પૂછવા દ્વારા એક ગણાપક્રમણ કહ્યું. [શંકા સર્વ ધર્મો રચે છે, એમ કહેવાથી કેવી રીતે પૃચ્છા અર્થ જણાય ? [સમાધાન જેમ “હું એકલ વિહાર પ્રતિમા ઇચ્છું છું' એ પૃચ્છાવચનના સમાનપણાથી જણાય છે. રુચિ તો કરવાની ઇચ્છારૂપ અર્થતા છે. પાઠાંતરથી હું જ્ઞાની છું, મારે ગણ વડે શું ? એ રીતે અહંકાસ્થી ગણથી નીકળે છે. | (૨) કોઈ એક ધૃતધર્મોની કે ચાસ્ત્રિધર્મોની રુચિ - ઇચ્છા કરું છું અને કોઈ શ્રતધર્મો કે ચામિ ધર્મોની રુચિ-ઇચ્છા કરતો નથી. આ કારણે ઇચ્છિત ધર્મોને સ્વગચ્છમાં કરવાની સામગ્રી અભાવે હું નીકળું છું. (૩) ઉક્ત લક્ષણવાળા સર્વે ધર્મો પ્રત્યે વિચિકિત્સા - તે વિષયમાં સંશય કરું છું. તેથી સંશયના નિરાકરણાર્થે સ્વગણથી નીકળું છું. (૪) એ રીતે કોઈ ધર્મોમાં સંશય કરું છું, કોઈમાં નહીં માટે નીકળું છું. (૫) મુહોમ - બીજાને આપું છું. સ્વગણમાં પાત્ર નથી તેથી નીકળું છું. (૬) પાંચમાંની જેમ સમજી લેવું. (૩) હે ભદત! એકાકીપણે ગચ્છમાંથી નીકળીને જિનકલિકાદિપણે જે વિચરવું, તેવી પ્રતિજ્ઞાનો સ્વીકાર તે એકાકી વિહાર પ્રતિમા. તેને અંગીકૃત કરીને [7/4] Page #287 -------------------------------------------------------------------------- ________________ el-/પ૯૨ પર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વિચરવા માટે હું નીકળું છું - અથવા - (૧) સર્વે ધર્મોની રુચિ - શ્રદ્ધા કરું છું માટે સ્પિરિકરણાર્થે નીકળું છું. (૨) કોઈ ધર્મને સહ છું, કોઈકને સદહતો નથી. માટે સહેલ ધર્મોનું શ્રદ્ધાન કરવાને નીકળું છું. આ બે પદ વડે સર્વ વિષય, દેશવિષયવાળા સમ્યગ્દર્શનાર્થે ગચ્છથી નીકળવું કહ્યું છે. (૩-૪) એ રીતે સર્વવિષય, દેશવિષય સંશય-કથન સૂચક સર્વ ધર્મમાં હું સંશય કરું છું આદિ બે પદ વડે જ્ઞાનાર્થે ગચ્છથી નીકળવું. (૫) સર્વ ધર્મો પ્રત્યે તુદોષ શબ્દના અદનાર્યવથી ભક્ષણ અર્થ છે અને ભક્ષણાર્થની આસેવાવૃત્તિ બતાવવાથી આચરું - સેવું . (૬-૭) કોઈ એકને એવું છે માટે સેવાતા બધા ધર્મોની વિશેષ સેવા માટે અને ન સેવાયેલ તપ, વૈયાવસાદિ ચા»િ ધર્મોની આસેવાર્થે નીકળું છું. એ રીતે બે પદ વડે તેમજ ચાસ્ટિાર્ગે અપકમણ કહ્યું. કહ્યું છે - જ્ઞાનાર્થે, દર્શનાર્થે, ચાસ્ત્રિાર્થે ઇત્યાદિ અર્થે ગચ્છાંતર સંક્રમણ કરે. વળી સંભોગ અને આચાર્યાદિના અર્થે જાણવું. જ્ઞાનાર્થે - સૂત્ર, અર્થ કે ઉભય કારણથી સંક્રમણ, વિસર્જિત કરાયેલનું ગમન કે બીકથી પાછો ફરે... દર્શન પ્રભાવક શાસ્ત્રાર્થે જાય તે દર્શનાર્થે... ચાત્રિા - બે દોષો છે - એષણા દોષ, શ્રી સંબંધી દોષ તેમજ આત્મોત્પન્ન દોષો વડે ગચ્છમાં સીદાય છે માટે અપક્રમણ. - સંભોગ અર્થે - જે ગચ્છમાં ઉપસંપદા પામ્યા, તે ગરછથી સ્થાન લક્ષણ વિસંભોગના કારણે નીકળે... આચાર્યાર્થેિ - આચાર્યને મહાકપાદિ શ્રુતજ્ઞાન નથી, તેથી તેને ભણાવવા માટે શિષ્યનું ગણાંતર સંક્રમ થાય. અહીં સ્વગુરુને પૂછીને ગુર દ્વારા આજ્ઞા અપાયેલ શિષ્ય નીકળવું જોઈએ. એ રીતે સર્વત્ર પૃચ્છા અર્થની વ્યાખ્યા કરવી. ઉક્ત કારણે પક્ષાદિ કાળથી પર ગુએ આજ્ઞા ન આપી હોય તો પણ શિષ્ય જાય આ વિધેય છે. નિકારણ ગચ્છથી નીકળવું તે અવિધેય છે. કહ્યું છે : આચાર્યાદિ કે પ્રાયશ્ચિતના ભયથી અકૃત્યને ન સેવે વળી વૈયાવૃત્ય અને અધ્યયનમાં ઉપયોગ વડે તત્પર રહે. એકાકી સાધુને સ્ત્રી વડે અને ચોરાદિના ભયથી ગૃહસ્થ આશ્રય કરે છે. વળી ક્રોધાદિનું ઉદીરણ કરતાં બીજા સાધુઓ નિવારે છે. એ રીતે શ્રદ્ધાનના સૈદિ અર્થે ગચ્છથી નીકળેલ કોઈને વિભંગ જ્ઞાન પણ થાય છે માટે વિભંગ જ્ઞાનના ભેદોને કહે છે • સૂત્ર-૫૯૩ - વિર્ભાગજ્ઞાન સાત ભેદે કહ્યું : (૧) એક દિશિ લોકાભિગમ, () પાંચ દિશિ લોકાભિગમ, (3) ક્રિયાવરણ જીવ, (૪) મુદરાજીવ, (૫) મુદગજીd, (૬) રૂપી જીવ, (5) સર્વે કંઈ જીવ છે... તેમાં પ્રથમ વિભંગાણન આ છે (૧) કોઈ તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારે તે તે ઉત્પન્ન વિર્ભાગજ્ઞાનથી પૂર્વ-પશ્ચિમને-દક્ષિણને કે ઉત્તરદિશાને અથવા ઉદર્વમાં યાવતું સૌધર્મકતાને જુએ છે. તેને એમ થાય છે કે મને અતિશય જ્ઞાન, દર્શન ઉતin થયેલ છે, તેથી એક દિશિ લોકાભિગમ છે. કેટલાંક શ્રમણો કે બ્રાહ્મણો એમ કહે છે કે - પાંચ દિશામાં લોકાભિગમ છે. જે લોકો એમ કહે છે તે મિથ્યા કહે છે. () હવે બીજું વિભંગડ઼જ્ઞાન કહે છે - જ્યારે તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે તે સમુug વિર્ભાગજ્ઞાન વડે પૂર્વ-પશ્ચિમ-દક્ષિણઉત્તર કે ઉtdદિશાને યાવતું સૌધર્મક્ષ સુધી જુએ છે. તેમનો આ અભિપ્રાય છે કે મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉતા થયા છે તેને પંચદિશિ લોકાભિગમ છે. કેટલાંક શ્રમણ-બ્રાહ્મણ એમ કહે છે કે - એક દિશિ લોકાભિગમ છે, જેઓ એમ કહે છે તે મિથ્યા છે. ) હવે ત્રીજ વિભાજ્ઞાન કહે છે કે જ્યારે તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન ઉન્ન થાય છે, ત્યારે તે શ્રમણ કે માહણ સમુwn વિભંગાનથી દેખે છે. તે કહે છે - પ્રાણનો અતિપાત કરતા, મૃષાને બોલતા, અદત્તને ગ્રહણ કરતા, મૈથુનને સેવતા, પરિગ્રહને ગ્રહણ કરતા, રાત્રિભોજન કરતાને દેખે છે, પણ તેના હેતુભૂત કમને જોતો નથી. તેને એમ થાય છે કે - મને અતિશયવાળા જ્ઞાન, દર્શન છે. તેથી ક્રિયાવરણ જીવ છે. કેટલાંક શ્રમણ-માહણ કહે છે - ક્રિયા આવરણ જીવ નથી, પણ કમવરણ જીવ છે. જે આ કહે છે તે મિસ્યા છે. (૪) હવે ચોથું વિર્ભાગજ્ઞાન કહે છે - જ્યારે તારૂપ શ્રમણ-માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે તે સમુત્પન્ન ભિંગજ્ઞાન વડે દેવોને જ દેખે છે. બાહ્ય-અત્યંતર પગલોને ગ્રહણ કરીને એકવ કે અનેકવ રૂપને સ્પર્શન, ફોરવીને, પ્રગટ થઈને વિદુર્વે વિકુવીને રહે છે. તેને એમ થાય છે કે - મને અતિશયિત જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયા છે - જીવ મુદઝ છે. કેટલાંક શ્રમણબ્રાહ્મણ એમ કહે છે - અમદગ્ર જીવ છે. જેઓ આમ કહે છે તે મિા કહે છે. () હવે પાંચમું વિર્ભાગજ્ઞાન કહે છે - જ્યારે તારૂપ શ્રમણ કે માહણને યાવતુ ઉપજે છે, તે તે સમુca વિર્ભાગજ્ઞાનથી દેવોને જ દેખે છે તે કહે છે • બાહા-અભ્યતર યુગલ ગ્રહણ કર્યા સિવાય પૃથફ કે વિવિધરૂપે ચાવતું વૈક્રિય કરીને રહે છે. તેને એમ થાય છે કે - ચાવતુ અમુદગ્ર જીવ છે. કેટલાંક શ્રમણમાહણ એમ કહે છે - મુદગ્ર જીવ છે. જેઓ એમ કહે છે તે ખોટું છે. (૬) હવે છટકું વિભંગ જ્ઞાન કહે છે - જ્યારે તારૂપ શ્રમણ-માહણને વિભંગફાન ઉત્પન્ન થાય છે. તે તે સમુva વિભંગાનથી દેવોને જ જુએ છે - બાહા-અવ્યંતર યુગલોને ગ્રહણ કરીને કે ન કરીને પૃથફ કે વિવિધરૂપે પણને યાવત વિકવીને રહે છે. તેને એમ થાય કે મને અતિશય જ્ઞાાન-દનિ ઉત્પન્ન થયા છે. જીવ રૂપી છે. કેટલાંક શ્રમણ-માહણ એમ કહે છે કે - જીવ Page #288 -------------------------------------------------------------------------- ________________ el-/૫૬૩ ૫૩ અરૂપી છે. જેઓ આમ કહે છે, તે મિથ્યા કહે છે. () હવે સામું વિર્ભાગજ્ઞાન કહે છે . જ્યારે તાપ મણ કે માહણને વિર્ભાગજ્ઞાન ઉપજે છે, ત્યારે તે સમુત્પન્ન જ્ઞાન વડે દેખે છે - સૂક્ષ્મ વાયુકાયથી સ્કૃષ્ટ પોગલકાયને કંપતુ, વિશેષ કંપતુ, ચાલતુ, ક્ષોભ પામતું, weતું, ઘન કરતું, પરતું તે - તે ભાવને પરિણમતું જોઈને તેને એમ થાય કે - મને અતિશય જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયા છે. આ બધાં જીવ છે. કેટલાંક શ્રમણ કે માહણ કહે છે . જીવ અને અજીવ છે. જેઓ આમ કહે છે તે મિયા કહે છે. તેવાને આ ચાર ઇવનિકાય યથાર્થ સમજાયા નથી, તે આ - પૃadી, અપ, તેઉં, વાયુકાયિકો. આ સર નિકાયો વિશે મિથ્યાદંડને પ્રવતવિ છે. આ સાતમું વિભંગાન. • વિવેચન-૫૯૩ : સાત પ્રકારે. વિરુદ્ધ કે અયથાર્થ, અન્યથા વસ્તુ વિકલા છે, જેમાં તે વિભંગ, વિભંગ એવું જ્ઞાન, તે વિભંગજ્ઞાન કેમકે તેમાં સાકારપણું છે અર્થાત્ મિથ્યાત્વ સહિત અવધિ છે... (૧) અમાસ - એક દિશામાં - પૂર્વદિક વડે. લોકનો અવબોધ. તે એક વિર્ભાગજ્ઞાન. બીજી દિશામાં લોકને ન જાણવા વડે તેનો નિષેધ કરવાથી એની વિભંગતા છે... (૨) પાંચ દિશામાં લોકનો બોધ છે પણ કોઈ એક દિશામાં નહીં. અહીં એક દિશામાં લોકનિષેધથી વિભંગતા છે. (૩) જીવ વડે કરાતી પ્રાણાતિપાતાદિ ક્રિયા મગને જોવાથી તેના હેતુભૂત કર્મને ન જોવાથી ક્રિયા જ કર્મ છે જેને તે ક્રિયાવરણ. કોણ આ ? જીવ છે. એ રીતે નિયતત્પર જે વિભંગ તે ત્રીજું. કર્મને ન જોવાથી અસ્વીકાર કરે તે એની વિભંગતા છે. એ રીતે આગળના ભેદોમાં પણ વિભંગતા જાણવી. (૪) મુદગ • બાહ્ય અત્યંતર પુદ્ગલથી રચિત શરીરવાળો જીવ છે એવા નિશ્ચયવાળું, કેમકે ભવનપતિ આદિ દેવોને બાહ્ય અત્યંતર પુદ્ગલના ગ્રહણપૂર્વક વૈક્રિયકરણ જોવાય છે. (૫) મુદગ્ર • બાહ્ય અત્યંતર પગલના ગ્રહણ સિવાય વૈક્રિયવાળા દેવોને જોવાથી બાહ્ય અત્યંતર પુદ્ગલ સિવાય રચિત અવયવ શરીરી જીવ છે એવા નિશ્ચયવાળું પાંચમું વિર્ભાગજ્ઞાન. (૬) રૂપી - દેવોને વૈક્રિય શરીરવાળા જોવાથી રૂપી જ જીવ છે એ નિશ્ચય. (૭) સર્વજીવ - વાયુથી કંપિત પુદ્ગલકાયના દર્શનથી આ બધી વસ્તુ જીવ જ છે, કેમકે તે ચલન ધર્મયુક્ત છે, એવા નિશ્ચયવાળું વિભંગાન. તે જ વિર્ભાગજ્ઞાનવાળો - x - જુએ છે, ઉપલક્ષણથી જાણે છે, અન્યથા વિભંગનું જ્ઞાનપણું ન થાય. વા - વિકલાર્થે છે. • x - સૌધર્મ કલાથી ઉપર પ્રાયઃ બાલતપસ્વીઓ જોતા નથી એમ બતાવ્યું. તથા અવધિજ્ઞાનીને પણ અધોલોક દુધિગમ્ય છે. તો વિર્ભાગજ્ઞાનીના સંબંધમાં તો કહેવું જ શું ? અધોલોકની દુબોંધિતા બીજા સ્થાનમાં કહેલી છે. આવા વિકલ્પો થાય છે (૧) મને અતિશયવાળું જ્ઞાન, દર્શન કે જ્ઞાન વડે દર્શન થયું છે. તેથી એક સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ દિશાને જોવા વડે તેમાં જ લોકનો ઉપલંભ થવાથી કહે છે કે - એક દિશામાં લોકો બોધ થાય છે અર્થાત એક દિશા માત્ર જ લોક છે. કેટલાંક શ્રમણો કે માહણો વિધમાન છે, તે આવું કહે છે - અન્ય પાંચ દિશામાં પણ લોકનો બોધ છે. કેમકે તે દિશામાં પણ તેની વિધમાનતા છે. જેઓ એમ કહે છે પાંચ દિશામાં લોકાભિગમ છે, તેઓ આ મિથ્યા કહે છે. (૨) હવે બીજું - વા શબ્દ અને અર્થમાં છે. વિકલ્પ અર્થમાં તો પાંચ દિશાનું જોવાપણું પ્રાપ્ત નહીં થાય, એક જ પ્રાપ્ત થશે. તેમ થતાં પહેલા અને બીજા ભંગનો ભેદ નહીં થાય. કયાંક વા શબ્દ દેખાતો જ નથી. (3) પ્રાણોને હણતા ઇત્યાદિમાં જીવો અર્થ થાય છે. ક્રિયાવરણ નહીં પણ કમવરણ એવો અર્થ થાય છે. (૪) ભવનવાસી આદિ દેવોને જ શરીરના અવગાહ ક્ષેત્રની બહારના અને અવગાહ ક્ષેત્રમાં રહેલ, વૈકિય વર્ગણાના પગલોને સમસ્તપણે વૈક્રિય સમુદદ્દાત વડે ગ્રહણ કરીને દેશકાળના ભેદથી પૃથક્ અર્થાત્ કદાચિત્ કોઈક. એક રૂપવ, અનેક રૂપવ ઉત્તર વૈક્રિયપણે વિકુવને રહેવા માટે પ્રવર્તેલાને. કઈ રીતે વિકર્વીને - તે પુદ્ગલોને સ્પર્શીને, આત્મા વડે વીર્ય ફોરવીને, પુદ્ગલોને ચલાવીને, પ્રકાશીભૂત થઈને કે પ્રગટ કરાવીને તથા વાયનાંતરથી સાર પુદ્ગલો લઈને અને અસાર પુદ્ગલોને છોડીને અથવા સમસ્ત પ્રાપ્ત પુદ્ગલોથી ઉત્તવૈચિ શરીરના એકવ અને અનેકવને સ્પર્શીને, પ્રગટ કરીને એકીભાવ વડે સામાન્યથી નિષ્પન્ન કરીને, સર્વચા પરિપૂર્ણ કરીને, શું થાય છે ? વૈક્રિય કરીને પણ ઔદારિકપણે નહીં. વિભંગ જ્ઞાનીને બાહ્યાવ્યંતર પુગલના ગ્રહણ પ્રવૃત દેવોને જોતા એમ થાય છે. મુ - બાહ્યાવૃંતર પુદ્ગલથી યિત શરીરી જીવ છે. (૫) બાહ્યાવ્યંતર પુદ્ગલોને ન ગ્રહીને, અહીં ગ્રહણ નિષેધને વૈક્રિય સમુદ્ધાતના અપેક્ષિતપણાથી ઉત્પત્તિ ક્ષેગસ્થ પુગલોને ઉત્પત્તિ કાલે ગ્રહીને ભવધારણીય શરીરનું એકવ એક દેવ અપેક્ષાએ કે કંઠાદિ અવયવ અપેક્ષાઓ વૈવિધ્ય તો અનેક દેવોની અપેક્ષાએ - x • આદિ વિક્ર્વીને રહેવાને પ્રવર્તતા જુએ છે ઇત્યાદિ. શેપ પૂર્વવતું. બાહ્યપુદ્ગલ ગ્રહણ વિના ઉત્તવૈક્રિયાનું રોકવ કે અનેકવ ન થાય માટે અહીં ભવધારણીય જ સ્વીકારેલ છે. એ રીતે ઉક્ત શરીરી દેવોને જોવાથી તેને એવું થાય છે કે - બાહ્ય અત્યંતર પુદ્ગલ સિવાય રચિત અવયવયુક્ત શરીરી જીવ છે. (૬) રૂપીજીવ - પુદ્ગલોના ગ્રહણ અને અગ્રહણમાં વૈદિયરૂપના એક-અનેક રૂપ દેવોમાં જોવાથી રૂપવાળો જ જીવ છે, એવો નિશ્ચય થાય છે - ૪ - () સૂફમ-મંદ વાયુ વડે પણ સૂક્ષ્મ નામ કર્મોદયવર્તી વાયુથી નહીં. કેમકે વસ્તુને ચલાવવાનું તેનું સામર્થ્ય નથી. સ્પષ્ટ પુદ્ગલરશિને કંપતુ, વિશેષ કંપતું, સ્વસ્થાનથી અન્યત્ર જતું, નીચે ઉતરતું, થોડું ચાલતું, વસ્તુને સ્પર્શતું, અન્ય વસ્તુને પ્રેરતું, નહીં કહેવા યોગ્ય અનેક પ્રકારના પર્યાયને પ્રાપ્ત થતું જોઈને આ બધું Page #289 -------------------------------------------------------------------------- ________________ el-/પ૯૨ પુદ્ગલાત સ્પંદન લક્ષણ જીવધર્મના સ્વીકારથી જીવો છે, જે ચાલતા પદાર્થોને શ્રમણ આદિ જીવો અને અજીવો કહે છે તે મિથ્યા છે, એવો વિભંગવાળાનો અભિપ્રાય છે. તે વિર્ભાગજ્ઞાનીને કહેવાનાર સભ્ય ઉપગત થતા નથી અર્થાત જીવવથી બોધવિષયીભૂત થતા નથી. તે આ - પૃથ્વી, અષ, તેઉ, વાયુ. કેમકે ચલન, દોહદાદિ ધર્મવાળા બસોને જ દોહદાદિ ત્રસ ધર્મવાળા વનસ્પતિઓને જ જીવપણે જાણે. પૃથ્વી દિને તો વાયુના ચલનથી અને સ્વતઃ ચલનથી કસપણાને જ જાણે, સ્થાવર જીવપણાશે તો તેઓ સ્વીકારતાં નથી. આ હેતુથી ઉક્ત ચાર જીવનિકાયોમાં મિથ્યાવપૂર્વક હિંસા તે મિથ્યાદંડ, તેને પ્રવતવિ છે. અર્થાત્ તેના સ્વરૂપથી અજાણ હોઈને તે જીવોને હણે છે, અપલપે છે. મિથ્યાદંડ પ્રવતવિ છે, દંડ જીવોમાં થાય. યોનિસંગ્રહથી જીવ કહે છે– • સૂત્ર-૫૯૪ થી ૫૯૬ : [૫૯૪) યોનિ સંગ્રહ સાત ભેદે કહ્યો છે - અંડજ પોતજ, જરાયુજ, સજ, સંવેદજ, સંભૂમિજ, ઉદ્િભજ, અંડજ..અંડજ સાત ગતિક, સાત આગતિક કહા છે - અંડજ અંડજમાં ઉપજતો અંડજમાંથી, પોતજમાંથી યાવત્ ઉભિવોમાંથી ઉતજ્ઞ થાય છે. તે જ અંડજ, અંડજપણાને છોડતો અંડજપણે, પોતપણે ચાવતું ઉદ્િભજપણે ઉત્પન્ન થાય. પોતજ સાત ગતિ અને સાત આગતિવાળા છે. એ રીતે સાતે જીવોની ગતિ આગતિ કહેવી. ચાવતુ ઉદ્િભજ સુિધી પ્રમાણે કહેવું]. પિ૯૫] આચાર્ય-ઉપાધ્યાયને ગણમાં સાત સંગ્રહ સ્થાનો કહ્યા છે - આચાર્ય-ઉપાધ્યાય ગણમાં આજ્ઞા, ધારણાને સમ્યફ પ્રવતવનાર હોય છે. એ રીતે પાંચમાં સ્થાન મુજબ ચાવત્ આચાર્ય-ઉપાધ્યાય ગણમાં પૂછીને પ્રવૃત્તિ કરનાર હોય, પૂછયા વિના નહીં. આચાર્ય-ઉપાધ્યાય ગણમાં પ્રાપ્ત ઉપકરણને સમ્યફ રીતે પ્રાપ્ત કરે. આચાર્ય ઉપાધ્યાય પૂર્વે પ્રાપ્ત ઉપકરણોને સમ્યફ્રીતે સંરક્ષણ અને સંશોધન કરે, અસમ્યફ રીતે નહીં. આચાર્ય-ઉપાધ્યાયને ગણમાં સાત અસંગ્રહ સ્થાનો કહ્યા છે - આચાર્ય ઉપાધ્યાયને ગણમાં આજ્ઞા કે ધારણાને સખ્યરીતે પ્રવતદિનાર ન હોય - થાવત્ : ઉપકરણોને સમ્યક્ સંરક્ષણ, સંગોપન ન રે. [૫૯૬] પિષણાઓ uત કહી છે... સાત પાણેષણાઓ કહી છે... સાત વગ્રહ પ્રતિમાઓ કહી છે... સાત સતૈક કહ્યા છે... સાત મહા અદયયનો કહ્યા છે... સપ્ત સMમિકા ભિક્ષુ પતિમાં ૪૯ અહોરાત્ર વડે તથા ૧૯૬ ભિક્ષા દત્તિથી યથાસૂત્ર, યશઅર્થ યાવતું અરાધિત થાય. • વિવેચન-૫૯૪ થી ૫૯૬ : [૫૯૪] ઉત્પત્તિ સ્થાન વિશેષથી જીવોનો સંગ્રહ તે યોનિસંગ્રહ. તે સાત ભેદે છે અર્થાત્ યોનિ ભેદથી સાત પ્રકારે જીવો છે. તે આ-]. (૧) ચાંડા-પક્ષી, મત્સ્ય, સપિિદ. (૨) પોત - વસ્ત્રવતું ઉત્પન્ન થયેલ અથવા સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 વહાણથી ઉત્પન્ન થયેલની જેમ જન્મેલ અર્થાતુ અજરાયુવેષ્ટિતા. તે પોતજ-હાથી, વગુલી આદિ. (3) જરાયુજ - 1 - ગર્ભના વેપ્ટનમાં જન્મેલા અર્થાત્ જરાથી વેષ્ટિત, તે મનુષ્ય, ગાય આદિ. (૪) રસજ - તીમજ, કાંજી આદિમાં ઉત્પન્ન (૫) સંસ્વેદજ - પરસેવાથી ઉત્પન્ન - જૂ આદિ. (૬) સંમૂર્ણિમ - સંપૂર્ઝનથી થયેલ-કૃમિ આદિ. (૩) ઉદ્ભિજ્જ - ભૂમિના ભેદથી ઉત્પન્ન થયેલ છે, ખંજનક આદિ. હવે અંડજાદિની ગતિ, આગતિ પ્રતિપાદન કરવા માટે સાત સૂત્ર છે. તેમાં મરેલાને અંડજ આદિ યોનિ લક્ષણ સાત ગતિઓ છે જેને તે સાત ગતિવાળા તથા એ જ ડજાદિ યોનિથી આગતિ-ઉત્પતિ છે જેઓને તે સાત આગતિવાળા. જેમ અંડજોની સાત પ્રકારે ગતિ, આગતિ કહી તેમ પોતાદિ સહિત અંડજાદિની સાત જીવ ભેદોની ગતિ, આગતિ કહેવી. - x - | [૫૯૫ પૂર્વે યોનિસંગ્રહ કહ્યો, તેથી સંગ્રહ પ્રસ્તાવથી સંગ્રહસ્થાન સંબંધી સૂત્ર કહે છે - આયાર્ય ઉપાધ્યાયના ગચ્છમાં જ્ઞાનાદિ કે શિષ્યોના સંગ્રહના સ્થાનો તે સંગ્રહ સ્થાનો. આચાર્ય ઉપાધ્યાય ગચ્છમાં વિધિવિષયક આદેશરૂપ આજ્ઞાનો અથવા નિષેધ વિષયક આદેશરૂપ ધારણાનો સમ્યક પ્રયોગ કરનાર હોય છે. એ જ રીતે જ્ઞાનાદિનો કે શિષ્યોનો સંગ્રહ થાય તેમ ન કરવાથી તેનો નાશ જ થાય, જે પ્રસિદ્ધ છે. કહ્યું છે કે જે ગચ્છમાં સારણા, વારણા, ચોદના, પ્રતિચોદતા નથી તે ગચ્છ ગચ્છ જ છે. તેથી સંચમાર્થી જીવોએ તેનો ત્યાગ કરવો. એ રીતે પાંચમાં સ્થાન મુજબ જાણવું. તે આ છે - (૧) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં ચયારાત્વિક કૃતિકર્મને પ્રયોજનાર થાય છે. ઇત્યાદિ સ્થાન-૫, સૂણ-૪૩૩ મુજબ જાણવું. વધારાના બે સ્થાન અહીં કહ્યા છે, તેની વ્યાખ્યા સુગમ છે. વિશેષ એ - ગચ્છને પૂછવું. કહ્યું છે - શિષ્યોને જો આમંત્રણ કરે તો પ્રતીચ્છકો બાહ્ય ભાવને પામે, પ્રતીછકોને આમંગે તો શિષ્યો બાહ્યભાવને પામે. પ્રતીચ્છક તો સૂકાર્ય ગ્રહણ સમાપ્તિ થતાં ચાલ્યા જાય. વૃદ્ધોને આમંત્રે તો તરણો બાહ્ય ભાવને પામે અને * * * ઉપકરણોની પ્રત્યુપેક્ષા ન કરે, તરુણોને જ પૂછે તો વૃદ્ધો બાહ્ય ભાવ પામી ચાલ્યા જાય, માટે બધાંને પૂછવું જોઈએ. | મuત્રાડું - ન મેળવેલ વસ્ત્ર, પાસાદિને સમ્યક ચોષણાદિ શુદ્ધિ વડે ઉત્પન્ન કરનાર થાય. ચોસદિથી સંરક્ષણ કરે, ગૃહસ્થી કે મલિનતાથી રક્ષણ કરવા દ્વારા ગોપવે છે. એ રીતે તેથી વિપરીત અસંગ્રહસ્થાન જાણવું. [૫૯૬] અનંતર આજ્ઞાના પ્રયોક્તા ન થાય તે કહ્યું અને આજ્ઞા તો પિઔષણાદિ વિષયવાળી છે. માટે પિસ્વૈષણાદિ છ સૂત્રોનું કહે છે. • પિંડ એટલે સિદ્ધાંતભાષાથી ભોજનની એષણાના પ્રકારો તે પિન્કેષણા. તે આ - (૧) અસંસૃષ્ટા - હાથ અને પગ વડે વિચારવી. ન ખરડાયેલ હાથ • ન ખરડાયેલ પાત્ર, એ રીતે અપાયેલનું ગ્રહણ કરવું. - X - X - (૨) સંસૃષ્ટા - હાથ અને પાત્રની વિચારવી. સંસૃષ્ટ હાથ-સંસ્કૃષ્ટ પs. Page #290 -------------------------------------------------------------------------- ________________ el-/૫૯૪ થી ૫૯૬ પ૩ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ (3) ઉદ્ધતા - થાળી આદિમાં સ્વયોગથી કોઈ ભોજન કાર્યું હોય તેમાંથી ખરડાયેલ હાય, ન ખરડાયેલ પાત્ર અથવા ખરડાયેલ પાક કે ખરડાયેલ હાથ હોય એ રીતે ગ્રહણ કરવાથી... (૪) અલેપા - અહીં અા શબ્દ અભાવવાચી છે, નિર્લેપ - પૃથકાદિ લેવાથી ચોથી. (૫) અવગૃહીતા - ભોજન કાલે શરાવ આદિમાં ગ્રહણ કરેલ જ જે ભોજન હોય તેમાંથી લેવાયી... (૬) પ્રગૃહીતા - ભોજનવેળામાં દેવા માટે ઉધતને હાદિથી ગૃહિત કોઈ ભોજન કે ભોજન માટે સ્વહસ્તાદિથી ગૃહીત આહારને લેવાથી... (9) ઉઝિતધમ - જે પરિત્યાગ યોગ્ય ભોજન હોય, જેને બીજા ઇચ્છે નહીં તેવું કે અર્ધચક્ત આહાર ગ્રહણ કરે. o પાણીની એષણા આ પ્રમાણે જ જાણવી. વિશેષ એ કે - અલપલેપમાં વૈવિધ્ય છે. તે આ - ઓસામણ, કાંજી આદિ નિર્લેપ જાણવા. o અવગ્રહ પ્રતિમા - ગ્રહણ કરાય તે અવગ્રહ - વસતિ, તેનો અભિગ્રહ છે. તેમાં (૧) મારે આવો ઉપાશ્રય ગ્રહણ કરવો પણ બીજો નહીં, એવું પહેલેથી વિચારીને તેની જ યાચના કરી ગ્રહણ કરે. (૨) જેને એવો અભિગ્રહ હોય કે હું આ સાધુઓ માટે અવગ્રહ ગ્રહીશ અને બીજાના ગૃહીત અવગ્રહમાં વાસ કરીશ... પહેલી પ્રતિજ્ઞા સામાન્યથી છે અને બીજી ગચ્છવાસી સાંભોગિક-અસાંભોગિક ઉધતવિહારી મુનિઓને છે, તેથી એકબીજા માટે તેઓ સાચે છે. (૩) બીજાને માટે યાચીશ પણ બીજાએ ગૃહીત વસતિમાં રહીશ નહીં.. આ અહાનંદિક સાધુઓને હોય છે. જે માટે તે અવશેષ સૂત્રને આચાર્ય પાસે ઈચ્છતો આચાયર્થેિ વસતિ યાયે છે. (૪) બીજા માટે વસતિ યાચીશ નહીં પણ બીજાયો ગૃહીતમાં રહીશ.. ગચ્છમાં જિનકાદિ અર્થે પરિકર્મ કરનારા અભ્યાતવિહારી સાધુને હોય (૫) હું પોતા માટે અવગ્રહ ગ્રહીશ, પણ બીજા બે-ત્રણ-ચાર માટે નહીં.. આ પ્રતિમા જિનકભીને હોય (૬) હું જે સંબંધી અવગ્રહને ગ્રહીશ તે સંબંધી કટ આદિ સંસ્કાર હોય તો ગ્રહણ કરીશ અ યા કુટુક કે નિષણ ભેદે રહીને રાત્રિ વ્યતીત કરીશ.. આ પ્રતિજ્ઞા જિનકલિકાદિને હોય છે. (૩) આ જ પૂર્વોક્ત સાતમી છે. વિશેષ એ કે - પાથરેલ જ શિલાદિ ગ્રહીશ, બીજું નહીં.- ૪ - o સપ્ત સર્તકક - ઉદ્દેશક ન હોવાથી એકસપણે એકક-અધ્યયન વિશેષ, આચારાંગ સુમના બીજા શ્રુતસ્કંધમાં બીજી ચુડાપ એવા સમુદાયથી સાત છે, તેથી સતૈકક કહેવાય. તેનું એક પણ અધ્યયન સર્તકક કહેવાય. તથા નામ હોવાથી એ રીતે તે સાત છે. (૧) સ્થાનસતૈકક, (૨) નૈપેધિકી સર્તકક, (3) ઉચ્ચારપ્રશ્રવણ વિધિ સતૈકક, (૪) શબ્દસઔકક, (૫) રૂપ સર્તકક, (૬) પરક્રિયાસઔકા, (9) અન્યોન્યક્રિયાસપ્તકક. o સાત મહા અધ્યયન-સૂત્રકૃતાંગના બીજા શ્રુતસ્કંધમાં પહેલા શ્રુતસ્કંધના અધ્યયનોથી મોટા અધ્યયનો છે તે મહાધ્યયનો - પંડરીક, ક્રિયાશાન, આહારપરિજ્ઞા, પ્રત્યાખ્યાનક્રિયા, અનાચારકૃત, આર્તક, નાલંદીય. o સપ્તસપ્તમ-૪૯ દિવસો જેમાં છે તે સપ્તસMમિકા. તે સાત દિવસના સાત સપ્તક વડે યથોત્તર વર્ધમાન દત્તિઓ વડે થાય છે. તેમાં પહેલા સપ્તકમાં એકદતિ ભોજન, એક દતિ પાન ચાવતું સાતમામાં સાત દક્તિઓ હોય છે. ભિક્ષુપતિમા, તે ૪૯ અહોરાત્ર વડે થાય છે. ૧૯૬ દપ્તિ થાય. કેમકે પહેલા સપ્તકમાં સાત, બીજામાં ૧૪ ચાવતું સાતમામાં-૪૯, બધી મળીને ૧૯૬ થાય. ભોજન અને પાણી બંનેની દક્તિઓ આટલી-આટલી થાય. ઉક્ત અને જણાવતા ત્રણ શ્લોક વૃત્તિકારે મૂક્યા છે, વિશેષ એ કે દતિ સંખ્યા ૩, ૧૪, ૨૧, ૨૮, ૩૫, ૪૨, ૪૯ કે ૪૯ થી ૩ બંને રીતે હોઈ શકે. અદભુજો - સૂત્રને ન ઉલ્લંઘીને ચાવત્ શબ્દથી મા30 - નિયુક્તિ આદિ વ્યાખ્યાને ન ઉલ્લંઘીને, માતબ્ધ - સપ્ત સપ્તમિકા નામક અનિ ન ઉલ્લંઘીને અથતિ નામને સત્યાર્થ કરવા વડે, દામ - ક્ષાયોપથમિક ભાવરૂપ માર્ગને ન ઉલ્લંધીને અર્થાત્ ઔદયિક ભાવમાં ન જવા વડે. અહીવU - કાનીયને ન ઉલ્લંઘીને અર્થાત્ પ્રતિમાના સમાકુ આચારને ન ઉલ્લંઘીને, કાયાની પ્રવૃત્તિ વડે, માત્ર મનથી નહીં, સ્વીકાકાળમાં વિધિ વડે ગૃહીત, ફરી ફરીને ઉપયોગપૂર્વક પ્રતિ જાગરણ વડે ક્ષિત, શોભિત-પ્રતિમાની સમાપ્તિમાં ગુરુ આદિને આપીને શેષ ભોજનના આસેવન વડે અથવા શોધિત-અતિચાર વર્જન કે આલોવવા વડે, પાર પહોંચાડેલી, કાળની અવધિ પૂર્ણ થતા - કિંચિત્ કાળ અધિક રહીને, પારણાદિને - આ અભિગ્રહ વિશેષ આ પ્રતિમામાં મેં કર્યો અને તે આરાધેલ છે, એ રીતે ગુરુ સમક્ષ કીર્તન કરવાની • x • તે આરાધિતા હોય છે. પ્રત્યાખ્યાનની અપેક્ષાએ તેનું વ્યાખ્યાન આ રીતે - ઉચિતકાલે વિધિપૂર્વક પ્રાપ્ત તે પૃષ્ટ કહ્યું. સતત ઉપયોગૂપર્વક સાવધાન રહેલને પાલિત થાય છે. ગુરને આપીને શેષ ભોજન વડે શોભિત થાય, પ્રત્યાખ્યાન કાળ પૂર્ણ થતાં સ્ટોક કાળ સ્થિર રહેતા તિરિત થાય, ભોજનકાળે તે પ્રત્યાખ્યાનના મરણથી કીર્તિત થાય, નિષ્ઠાથી પહોંચાડી આરાધિત થાય. -- સપ્ત સપ્તમિકાદિ પ્રતિમા પૃથ્વીમાં થાય માટે પૃથ્વી - • સૂત્ર-૫૯૭ : અધોલોકમાં સાત પૃથ્વીઓ કહી છે, સાત ધનોદધિ, સત ધનવાd, સાત તનુવાતો, સાત આકાશાંતરો કહ્યા છે. આ સાત આકાશતરોમાં સાત તનુવાતો સ્થિત છે. સાત તનુવાતોમાં સાત ઘનવાતો સ્થિત છે. સાત ધનવાતોમાં સાત વનોદધિ સ્થિત છે. સાત વનોદધિમાં પિંડલક, પુષ્ય ભાજન સંસ્થાન સંસ્થિત સાત પૃdીઓ કહી છે. તે આ પહેલી યાવત સાતમી. આ સાતે પ્રાણીના સાત નામો કહ્યા છે, તે આ - ધમાં, du, રૌલા, અંજના, રિટા, મઘા, માઘવતી આ સાતેના સાત ગોબો કહiા છે. તે આ - રત્નપ્રભા, શર્કરાપભા, તાલુકાપભા, પંકપ્રભા, ઘૂમપભા, તમપ્રભા, તમતમપભા. Page #291 -------------------------------------------------------------------------- ________________ el-/૫૯૭ વિવેચન-૫૯૩ - અધોલોકના ગ્રહણથી ઉર્વલોકમાં પણ પૃથ્વીની સત્તા જણાય છે, ત્યાં એક ઇષત પ્રાગભારા નામે પૃથ્વી છે, અહીં જો કે પ્રથમ પૃથ્વીના ઉપરના ૯oo યોજના તિછલિોકમાં હોય છે, તો પણ દેશઉણ પણ પૃથ્વી છે, તેથી દોષ નથી. આ સાત પૃથ્વી ક્રમથી જાડાઈથી ૧,૮૦,૦૦૦ યોજનાદિ છે. કહ્યું છે કે • પહેલી ૧,૮૦,ooo, બીજી ૧,૩૨,૦૦૦, બીજી ૧,૨૮,૦૦૦, ચોથી ૧,૨૦,ooo, પાંચમી ૧,૧૮,ooo, છઠ્ઠી ૧,૧૬,૦૦૦, સાતમી ૧,૦૮,000 યોજન જાડાઈવાળી છે. અધોલોક અધિકારસ્થી તર્ગત વસ્તુ સૂત્રો ચાવતું બાદર સૂગથી આ સૂમો સુગમ છે. વિશેષ આ - ઘનોદધિનું બાહરા ૨૦,000 યોજન છે. ઘનવાd, તનુવાત, આકાશાંતરનું બાહરા અસંખ્યાત યોજન છે - X - - છત્રને અતિક્રમીને છ તે છત્રાતિછમ, તેના જેવું સંસ્થાન અર્થાત નીચેનું છત્ર મોટું અને ઉપરનું નાનું એવા આકારે રહેલ તે છત્રાતિછત્ર સંસ્થાન સંસ્થિતા. અર્થાત્ સાતમી પૃથ્વી સાત અજ વિસ્તૃત છે, છઠ્ઠી આદિ એકેક સજહીન છે. કંપની એટલે પાલક, પુષપભાજનવત્ પહોળાં સંસ્થાનથી સંસ્થિત તે પટલક પૃથુસંસ્થાન-સંસ્થિતા જાણવી. નામો અને ગોત્રો, તે પણ નામો છે. નામ પ્રમાણે ગુણયુક્તવાળા ગોગો છે. અને ઘમ્માદિ નામો તો જુદા છે - x . અવકાશાંતરમાં બાદરવાયું છે, તેનું સૂર • સૂત્ર-૫૯૮ થી ૬૦૧ - [૫૯૮) ભાદર વાયુકાલિક સાત ભેદે કહ્યા - પૂવવાયુ, પશ્ચિમવાયુ, દક્ષિણવાયુ, ઉત્તરવાય, ઉંચોવાયુ, ધોવાયુ, વિદિશાવાયુ.. [૫૯] સાત સંસ્થાનો કહ્યા છે - દીધ, હૃવ, વતુળ, સ, ચતુસ્ત્ર, પૃથલ અને પરિમંડલ... ૬િoo] સાત ભયસ્થાનો કહ્યા છે • ઇહલોકભય, પરલોક ભય, અકસ્માત ભય, વેદના ભય, મરણ ભય અને અપકીર્તિ ભય. ૬િ૦૧] સાત કારણે છાણ જણાય છે • જીવોનો વિનાશ કરનાર હોય, મૃષા બોલનાર હોય, દત્ત લેનાર હોય, શબ્દ-સ્પર્શ-રસ-રૂપ-ગંધ ભોગવનાર હોય, પૂબ સહકાર અનુમોદનાર હોય, સાવધ છે તેમ કહી તેને સેવનાર, હોય, જેવું બોલે તેવું આચરનાર હોય... સાત કારણે કેવલી જણાય છે - પાણીનો વિનાશ કરનાર ન હોય યાવતુ જેવું બોલે તેવું આચરણ કરનાર હોય. • વિવેચન-૫૯૮ થી ૬૦૧ - [૫૯૮] સમવાયુમાં ભેદ નથી તેથી બાદરનું ગ્રહણ કરેલ છે. ભેદ તો દિશા વિદિશાના ભેદથી સ્પષ્ટ જ છે... [૫૯૯] વાયુ અર્દશ્ય છે તો પણ સંસ્થાનવાળા અને ભયવાળા છે. માટે તેના સૂત્રો, તે પ્રસિદ્ધ છે. પ્રતરઘનાદિ અન્યથી જાણવા. ૬િ૦૦] મોહનીયની પ્રકૃતિથી ઉત્પન્ન આત્માનો પરિણામ તે ભય. તેના આશ્રયો તે ભયસ્થાનો. (૧) તેમાં મનુષ્યાદિને સ્વજાતિય અન્ય મનુષ્યાદિથી થયેલ ભય તે ઇહલોક ભય. અહીં અધિકૃત ભયવાળાની જાતિને વિશે લોક તે ઈહલોક તેથી જે ભય તે ઈહલોક ભય.. (૨) તિર્યચ, દેવાદિથી મનુવાદિને જે ભય તે પરલોક ભય.. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 (3) ગ્રહણ કરાય તે આદાન - ધનાર્થે ચોરાદિથી થતો ભય તે આદાન ભય.. (૪) બાહ્ય નિમિતાપેક્ષા સિવાય ગૃહાદિમાં રહેલાને સત્રિ આદિમાં જે ભય તે અકસ્માતભય.. (૫) પીડા આદિથી જે ભય તે વેદનાભય.. (૬) મરણ ભય પ્રતીત છે.. (a) અમુક કાર્યથી અપકીર્તિ થશે તેવો ભય તે અશ્લોકભય. [૬૦૧] ભય છઘસ્યોને હોય, તે જ સ્થાનોલી જણાય તે સ્થાનોને કહે છેહેતુભૂત સાત સ્થાનો વડે છવાસ્થને જાણે. તે આ - (૧) પ્રાણીઓનો નાશ કરનાર, તેઓનો ક્યારેક નાશ કરનાર હોય છે. અહીં પ્રાણાતિપાતન એવા વકતવ્યમાં પણ ધર્મ અને ધર્મીના અભેદથી “અતિપાતયિતા” કશન વડે ધર્મી કહેલા છે. પ્રાણીને મારવાથી આ છાર્યા છે એમ નિશ્ચય કરાય છે. કેવલી તો ચારિત્રાવરણ ક્ષીણતાથી નિરતિચાર ચામ્રિપણાથી અપતિસેવી હોવાથી ક્યારેય પણ પ્રાણીનો નાશ કરનાર ના હોય, એવી રીતે સર્વત્ર ભાવના જાણવી. (૨) અસત્ય બોલનાર હોય છે... (3) અદત લેનાર હોય છે... (૪) શબ્દાદિ આસ્વાદનાર હોય છે... (૫) પુષ્પ અને વસ્ત્રાદિ અર્ચનમાં, બીજાએ પોતાનું સન્માન કરવાથી તેનું અનુમોદન કરનાર - પૂજાદિમાં હર્ષ પામનાર હોય. (૬) આ આધાકમદિ સાવધ-સપાપ છે, એમ પ્રરૂપીને તેનું જ પ્રતિસેવન કરનાર હોય છે... (9) સામાન્યથી જેમ બોલે તેમ કરે નહીં, જુદું બોલે અને જુદું કરનાર હોય. - આ સાત સ્થાનો વિપરીતપણે કેવલીને જણાવે છે. કેવલીઓ પ્રાયઃ ગોગવિશેષવાળા હોય છે. પ્રવચાની યોગ્યત્વથી, નાભેયાદિવતું. આ હેતુથી સાતમૂલગોત્ર આદિ વડે ગોવિભાગને કહે છે સૂત્ર-૬૦૨ : સાત મૂલ ગોત્રો કહ્યા છે - કાશ્યપ, ગૌતમ, વસ, કુન્સ, કૌશિક, મંડવ, વાષ્ટિ... જે કાશ્યપો છે તે સાત ભેદે છે - કાશ્યપ, શાંડિલ્ય, ગૌડ, વાલ, મૌજકી, પવપાકી, વકૃણ... ગૌતમ સાત ભેદે છે - ગૌતમ, ગર્ગ, ભારદ્વાજ, અંગિરસ, શર્કરાભ, ભારાભ, ઉદકાભભ... - વત્સો છે તે સાત ભેદે છે - વત્સ, આનેય, મૈત્રેય, સ્વામિલી, શેલક, અસેિન, વીતકર્મ... કુત્સો છે તે સાત ભેદે છે - કુન્સ, મૌગલાયન, પિંગલાયન, કૌડિન્ય, મંડલિક, હારિd, સોમજ. કૌશિકો છે તે સાત ભેદે છે - કૌશિક, કાત્યાયન, શાંલાકાયન, ગોલિકાયન, પક્ષિકાયન, આનેય, લોહિત.. મંડવ છે તે સાત ભેદે છે . મંડવ, અરિષ્ટ, સંમુકત, તૈલ, એલાપત્ય, કાંડિલ્ય, ક્ષારાયન... વાશિષ્ઠો છે તે સાત ભેદે છે - વાશિષ્ઠ, ઉજાયન, ચારેકૃષ્ણ, વ્યાઘાપત્ય, કૌડિન્ય, સંજ્ઞી અને પારાસર. • વિવેચન-૬૦૨ - સૂણ સુગમ છે. વિશેષ આ કે - ગોત્ર એટલે તયાવિધ એક એક પુરપથી ઉત્પન્ન મનુષ્યસંતાન. ઉત્તર ગોકાપેક્ષાએ આદિભૂત ગોગો. કાશમાં થયેલ તે કાશ્ય - સ, તેને પીનાર તે કાશ્યપ, તેના સંતાનો તે Page #292 -------------------------------------------------------------------------- ________________ el-I૬૦૨ ૬૨ કાશ્યપો. મુનિસુવત, નેમિને વજીને ૨૨-જિન, ચકવર્તી આદિ, ક્ષત્રિયો, સાતમા ગણધરાદિ બ્રાહ્મણો અને જંબૂસ્વામી આદિ ગૃહપતિ કાશ્યપ છે. અહીં ગોત્રનો ગોગવાળા સાથે અભેદથી આ પ્રમાણે નિર્દેશ છે, નહીં તો કાશ્યપ એમ કહેવું થાત, એ રીતે સર્વત્ર સમજવું. ગૌતમના અપત્યો તે ગૌતમ. મુનિસુવત, નેમિજિન, નારાયણ, પદ્મ, સિવાયના વાસુદેવ અને બલદેવ, ઇન્દ્રભૂતિ આદિ ત્રણ ગણધરો, વજસ્વામી. વસના અપત્યો તે વસો - શયંભવ આદિ.. એ રીતે કુસ્સો-શિવભૂતિ આદિ.. કૌશિક : પદ્ઘકાદિ.. મંડુના અપત્યો તે મંડવો.. વશિષ્ઠના અપત્યો તે વાશિષ્ઠો - છઠ્ઠા ગણધર, આર્યસુહસ્તિ આદિ.. તથા જે કાશ્યપો છે તે સાત પ્રકારે છે, એક કાશ્યપ શબ્દ વ્યપદેશ્યપણે કાશ્યપો જ છે અને બીન કાશ્યપગોત્ર વિશેષ ભૂત શંડિલ આદિ પુરષોના અપત્ય રૂ૫ શાંડિલ્યાદિ જાણવા. * આ ગોત્ર વિભાગ નયવિશેષથી છે, માટે નયસૂત્ર કહે છે • સૂત્ર-૬૦૩ - સાત મૂલ નયો કહા, આ પ્રમાણે - નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવભૂત. • વિવેચન-૬૦૩ - મૂળભૂત ગયો તે મૂલ નયો, સાત છે. ઉત્તર ગયો ૩૦૦ છે. કહ્યું છે - એકેક નયના ૧૦૦ ભેદ કરતા goo નો થાય, બીજા મતે પoo ભેદ છે. જેટલા વચનના પ્રકારો છે તેટલા જ નયવાદો છે અને જેટલા નયવાદ છે, તેટલા જ પર-સિદ્ધાંતો છે. અનંત ધર્માત્મક વસ્તુમાં એક ધર્મ સમર્થન કરવામાં દક્ષ બોધ વિશેષ તે નય છે. તેમાં (૧) નેમ - એક માન નથી તે, * * * કહ્યું છે કે - જેને એક માન-પ્રમાણ નથી, પણ સામાન્ય, ઉભય અને વિશેષ જ્ઞાનો છે, તેના વડે પ્રમાણ કરે છે, નૈગમનય એક માનવાળો નથી. અથવા નિગમ - અર્થ બોધોમાં કુશલ કે બોધમાં થયેલ તે નૈગમ. અથવા નથી એક માર્ગ જેનો તે તૈકગમ. કહ્યું છે - લોકાર્ય બોધક કે નિગમોમાં કુશલ કે બોધમાં કુશલ કે જેને જાણવાના એક માર્ગ નથી પણ અનેક માર્ગો છે તે નૈગમનય કહેવાય છે. આ નય સર્વત્ર “સ” એ રીતે અનુરૂપ આકારના અવબોધના હેતુભૂત મહાસતાને ઈચ્છે છે. અનુવૃત અને વ્યાવૃત અવબોધતા હેતુભૂત સામાન્ય વિશેષરૂપ દ્રવ્યત્વ આદિ અને વ્યાવૃત અવબોધના હેતુભૂત નિત્યદ્રવ્યમાં રહેલ અંત્ય સ્વરૂપવાળા વિશેષને ઇચ્છે છે. [શંકા-] આ રીતે તૈગમ સમ્યગૃષ્ટિ જ થાઓ કેમકે સામાન્ય-વિશેષને સાધુવતું સ્વીકારવામાં તત્પર હોય છે. [સમાધાન એવું નથી, કેમકે સામાન્ય-વિશેષ વસ્તુને અત્યંત ભેદ વડે સ્વીકારવામાં તત્પર હોવાથી તેને સમ્યગુ દૈષ્ટિવ નથી. કહ્યું છે - જે કારણથી સામાન્ય અને વિશેષને પરસ્પર અત્યંત ભિન્ન માને છે, તેથી કણાદની જેમ મિથ્યાષ્ટિ છે. દ્રવ્ય-પર્યાય ઉભય નય વડે બધું પોતાનું સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ શાસ્ત્ર ઉલૂકે સમર્કેલ છે, તો પણ મિથ્યાષ્ટિ છે, કેમકે સ્વ વિષયના પ્રધાનપણે અન્યોન્ય નિરપેક્ષ સ્વીકારેલ છે. (૨) ભેદોનું સંગ્રહવું કે જેના વડે ભેદો સંગ્રહાય છે તે સંગ્રહ - X - અર્થાત્ આ નય નિશ્ચયથી સામાન્યનું પ્રતિપાદન કરવામાં તત્પર છે. સત્ એમ કહેવા છતાં સામાન્યને જ સ્વીકારે છે, વિશેષને નહીં. તથા માને છે કે - વિશેષો, સામાન્યથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો ભિન્ન હોય તો તે છે જ નહીં, જો અભિન્ન છે તો વિશેષો સામાન્ય માત્ર છે. જે કારણે સત્ છે એમ કહેવા છતાં સર્વત્રમાં બુદ્ધિ પ્રવર્તે છે, સર્વ સત્તા મામ છે, તેથી જલ્દી કોઈ વસ્તુ નથી. જેમ-ઘડો, ભાવથી અનન્ય છે ? જો અનન્ય છે, તો સતા માત્ર જ છે, જે ભાવથી ભિન્ન છે તો અભાવરૂપ છે, એમ પટ વગેરે પણ પ્રત્યેક અનન્ય સત્તા માત્ર જ છે. (૩) વ્યવહરવું, વ્યવહરે છે કે વ્યવહાર છે - જેના વડે સામાન્યને દૂર કરાયા છે અથવા વિશેષોને આશ્રીને વ્યવહારમાં તત્પર તે વ્યવહાર નય - X • આ નયા વિશેષને પ્રતિપાદનમાં તત્પર છે. સતું એમ કહેવા છતાં ઘટાદિ વિશેષોને જ સ્વીકારે છે, કેમકે તેનું જ વ્યવહારમાં પ્રયોજનત્વ છે. પણ ઘટાદિ વિશેષોથી સામાન્ય જુદું નથી. •x - સામાન્ય વિશેષોથી ભિન્ન કે અભિન્ન ? જો ભિન્ન હોય તો વિશેષોથી જુદું જણાત, જો અભિન્ન છે તો વિશેષ માત્ર જ છે. તેના સ્વરૂપની જેમ વિશેષોથી જુદું નથી. (આ અર્થ જણાવતી ભાષ્ય ગાથા પણ મૂકી છે.] . લોક સંવ્યવહાર તત્પર તે વ્યવહારનય. જેમકે - ભમરાદિ પાંચ વર્ણવાળીમાં પણ આ નય અતિશયપણાથી કૃષ્ણપણાને જ માને છે. કહ્યું છે કે - સંવ્યવહાર તત્પર હોવાથી લોકને ઇછે તો વ્યવહાર નય, બહુતપણાથી કૃષ્ણ વર્ણને મુખ્ય માની, વિધમાન છતાં બીજા વર્ષો છોડે છે. (૪) ઋજુ - વકના વિપર્યયપણાથી અભિમુખ શ્રુત-જ્ઞાન છે જેનું તે બાજુશ્રુત અથવા અતીત, અનામત વકના પરિત્યાગથી વર્તમાન વસ્તુને જણાવે છે ઋજુ સૂમ. • x • આ નય વર્તમાનકાલીન, સ્વકીય વસ્તુને લિંગ, વચન અને નામાદિથી ભિન્ન છતાં એકરૂપે સ્વીકારે છે, શેષ અવસ્તુ છે. કેમકે અતીતકાળ વિનષ્ટ છે અને અનાગતકાળ અનુત્પન્ન છે. માટે તે બંને જણાતા નથી તથા પકીય પણ અવસ્તુ છે કેમકે નિફળ છે. તેથી વર્તમાન અને સ્વ વસ્તુ લિંગાદિ વડે ભિન્ન છતાં સ્વરૂપને છોડતી નથી. * * * * - નામાદિ ભિન્ન તે નામ-સ્થાપના-ન્દ્રવ્ય-ભાવ • x ". (૫) શબ્દનય - બોલાવવું કે બોલાવે છે કે જેના વડે વસ્તુ બોલાવાય છે તે શબ્દ, તે શબ્દના અર્થને ગ્રહણ કરવાથી, નય પણ શબ્દ છે, તેથી હેતુ જ કહેવાય છે. • x • આ નય નામ-સ્થાપના-દ્રવ્યકુંભ નથી જ એમ માને છે. કેમકે તે તત્કાનિ કરતા નથી. વળી ભિન્ન લિંગ, ભિન્ન વચન વસ્તુ એક નથી. કેમકે લિંગ અને વચનના ભેદથી જ શુટા, વૃક્ષ ઇત્યાદિ માફક સ્ત્રી, પુરુષની જેમ ભિન્ન છે. આ હેતુથી Page #293 -------------------------------------------------------------------------- ________________ શ-૬03 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ઇટ:, ; , આ શબ્દો સ્વપર્યય ધ્વનિ વડે વાચ્ય એક જ છે. કહ્યું છે - તે જ હજુગ મત વર્તમાનકાલીન, વિશેષિતરથી ઈચ્છે છે. માત્ર ભાવ ઘટને જ માને છે. (૬) સમભિરૂઢ - વિવિધ અર્થોમાં વિવિધ સંજ્ઞાના સમભિરોહણથી સંમભિરૂઢ છે. કહ્યું છે - જે જે સંજ્ઞાને કહે છે, તે તે સંજ્ઞાને અનુસરે છે, સંજ્ઞાતર અર્થથી વિમુખ હોવાથી આ નય સમભિરૂઢ છે. આ નય માને છે કે ઘટ, કુટ આદિ શબ્દો ભિg છે, કેમકે ભિન્ન પ્રવૃત્તિ નિમિતત્વથી ઘટ-પટાદિ શબ્દવ ભિન્ન અને જણાવનાર છે. તે આ રીતે - વિશિષ્ટ ચેષ્ટાવાળો તે ઘટ, કૂટવાથી કૂટ, આ હેતુથી ઘટ અન્ય છે, કુટ પણ અન્ય છે. () એવંભૂતનય - જેમ શબ્દનો અર્થ છે, તે રીતે પદાર્થ વિધમાન થતા અર્થ છે અને અન્યથા વસ્તુભત નથી. એવો મત તે એવંભૂત નય. - X - X - આ હેતુથી એવંભૂત નય સમભિરૂઢ નયથી વિશેષતઃ શબ્દના અર્થમાં તત્પર છે. આ નય તો સ્ત્રીના મસ્તક પર રહેલ, ચેટા વાળા જ ઘટ શબ્દવાધ્ય પદાર્થને માને છે, પણ સ્થાન અને ભરણ આદિ કિયાંતરને પ્રાપ્ત થયેલ ઘટને માનતો નથી. હવે નયના શ્લોક કહે છે.] શુદ્ધ દ્રવ્યને આશ્રીને સંગ્રહ નય છે, તેની અશુદ્ધિથી નૈગમ, વ્યવહાર બે નય છે. શેષ નયો પર્યાયાશ્રિત છે. અભિન્ન જ્ઞાન કારણભૂત સામાન્ય જુદું છે, વિશેષ પણ જÉ છે, એમ તૈગમનય માને છે. સ્વસ્વભાવ લક્ષણ ‘સતુ” રૂપતાને ન ઉલ્લંઘેલ આ જગતુ છે, એમ સર્વને સંગ્રહતો સંગ્રહનય માને છે. વ્યવહારનય પ્રત્યેક વસ્તુમાં રહેલ સને જ માને છે. કેમકે પ્રાણીનો વ્યવહાર તેમજ થાય છે. જુસૂત્ર મત શુદ્ધ પયયિમાં જ રહેલ છે. નશ્વર ભાવના ભાવથી, સ્થિતિ વિયોગથી, અતીત-અનામત વર્જીને વર્તમાનપણા વડે સર્વ જણાય છે. શબ્દનય વસ્તુને લિંગ અને વયનાદિ ભેદથી ભિન્ન સ્વભાવને માનતો આ શબ્દ નય છે. ઇત્યાદિ • * * * * * * . પ્રગ્ન-કેવી રીતે goo નયો અથવા અસંખ્ય નયો, સાત નયોમાં જ અંતભવિ થાય છે ? (સમાધાન] જેમ વકતાના વિશેષથી અસંખ્યય સ્વરો પણ સાત સ્વરોમાં જ સમાય છે તેમ... સ્વરોના સ્વરૂપનું પ્રતિપાદન કરવા “સાત સ્વરો" આદિના પ્રકરણને કહે છે • સૂમ-૬૦૪ થી ૬૪૩ : ૬િ૦૪] સાત સ્વરો કહ્યા છે . ... ૬o૫] પજઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, દૈવત, નિષાદ... ૬િ૦૬) આ સાત સ્વરોના સાત રસ્થાન કહ્યા છે - ૬િo] જજ જિમના અગ્રભાગે, ઋષભ વર હૃદય વડે, ગાંધાર કંઠના ઉગ્રપણાથી, જીભના મધ્ય ભાગે મધ્યમ, ૬િo૮નાસા વડે પંચમ, ધૈવત દંતોષ્ઠ વડે, મસ્તક વડે નિષાદ. આ સાત સ્વર સ્થાનો કહ્યા. ૬િ૦૯] સાત સ્વરો જીવનિશ્ચિતા કહ્યા છે - ... [૬૧] પજ મયુરનો સ્વર, કલભ - કુકડાનો સ્વર, ગંધા-હસનો સ્વર, મધ્યમ-ગવેલકનો સ્વર... ૬િ૧૧] પંચમ - વસંત માસમાં કોયલનો સ્વર, ધૈવત-સારસ અને કૌંચનો વર, નિષાદ-હાથીનો સ્વર. ૬િ૧૨] સાત સ્વરો અજીતનિશિતા કહ્યા - ... [૬૧] પજ-મૃદંગનો રવ, ઋષભ-ગોમુખીનો વર, ગંધાર-શંખનાદ, મદયમ-ઝલ્લરીનો... [૬૧] પંચમચાર ચરણોથી સ્થિતિ ગોધિકા દૌવત-ઢોલનો, નિષાદ-મહાભેરીનો સ્વર... [૧૫] આ સાત સ્વરના સાત લક્ષણો છે. ૧૬] પથી વૃત્તિ પામે અને કરેલ કાર્ય નાશ ન પામે વળી ગાય, મિત્ર, પુwોની પ્રાપ્તિ થાય છે તથા રુમીઓને વલ્લભ થાય છે... [૬૧] 25ષભથી ઐશ્વર્ય, સેનાપત્ય, ધન, વસ્ત્ર, ગંધ, અલંકાર, છરી અને શયન.. ૧૮] ગંધરથી ગીતયુતિજ્ઞ, હજવૃત્તિ, કલાની અધિકતા, કાવ્યપ્રજ્ઞા, અન્ય શાસ્ત્રોમાં પારંગતા... ૬િ૧૯] મધ્યમ સ્વર સંપન્ન સુખે જીવનાર, ખાતો, ગીતો, દાન દેતો અને મધ્યમ વર આશ્રિત થાય છે... ૬િર૦] પંચમ સ્વર સંપન્ન રાજ, શૂર સંગ્રહકતાં, અનેક ગણનો નાયક થાય... [૬૨] રેવત [āવત] સ્વર સંપન્ન કલહપિય, શાકુનિક, લાગુરિક, શૌકરિક, મચ્છીમાર થાય છે... [૬૨] નિષાદ સ્વરવાલા ચાંડાલ, મલ્લ, સેકા, અન્ય પાપકર્મી, ગોઘાતક, ચોર થાય છે... [૬૩] આ સાત સ્વરોના ત્રણ ગ્રામ કહ્યા છે - વજ ગ્રામ, મધ્યમ ગામ, ગંઘાર ગામ... પજ ગ્રામની સાત મૂછના કહી છે... [૬ર૪) મંગી, કૌરવીય, હરી, રજની, સારકાંતા, સાસ્સી, શુદ્ધ પા.. [૬૫] મધ્યમ ગ્રામની સાત મૂનાઓ કહી છે . .. [૬૨૬] ઉત્તરમંદા, રજની, ઉતરા, ઉત્તરાસમા, અન્નકંતા, સૌવીર, અભી... [૬૨] ગંધાર ગામની સાત મૂછના કહી છે - ... ૬િ૨૮) નદી, શુદ્રિમા, પૂરિમા, શુદ્ધગંધારા, ઉત્તગંધારા, મૂછ. [૨૯] સુષુતર આયામા નિયમથી છટકી જાણવી. ઉતરાયતા કે કોડીમાતા સાતમી મુછ છે. ૬િso] સાત સ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ગેયની કઈ યોનિ હોય છે ? ઉચ્છવાસ કાલ કેટલા સમયનો છે? ગેયના કેટલા આકારો છે [૩૧] સાત વર નાભિથી ઉત્પન્ન થાય છે, ગીતની રુદિત યોનિ છે, પાદ સમાન ઉચ્છવાસો છે, ગેયના ત્રણ આકારો છે. [૬૩] ગેયના આકાર ત્રણ છે - મંદ સ્વરથી આરંભ કરે, મધ્યમાં વરની વૃદ્ધિ કરે અને અંતમાં સ્વરને ક્રમશઃ હીન કરે. 6િ33] ગેયના છ દોષ, આઠ ગુણ, ત્રણ વૃતો, બે ભણિતી, જે જાણશે તે સુશિક્ષિત રંગમંડપ મધ્યે સારી રીતે ગાઈ શકશે. [૬૩૪] ગેયના છ દોષો - ભીત, કુંત, લઘુવર, તાલરહિત, કાવર અને નાસિક્ય, એ રીતે ગીત ન ગાવું... ૬૩૫] ગેયના આઠ ગુણ - પૂર્ણ, કત, અલંકૃત, ભક્ત, અવિવર, મધુર સમ, સુકુમાર.. ૬િ૩૬] ગેયના બીજ ગુણ - ઉર કંઠ-શિર દ્વારા પ્રશસ્ત, મૃદુ-રિભિત-પદબદ્ધ ગવાય, સમતાલના પ્રક્ષેપવાળું અને સાત સ્વરોથી સમ ગવાય... [39] ગેયના બીજ ગુણ • નિદોંષ, સાયુકત, હેતલુકd, અલંકૃત, ઉપવીત, સોપચાર, મિત્ત અને મધુર.. [૬૩૮] ગેયની ત્રણ Page #294 -------------------------------------------------------------------------- ________________ -I૬૦૪ થી ૬૪૩ વૃત્ત • સમ, અધમ, સર્વત્ર વિષમ. આ સિવાય ચોથો ભેદ નથી... [૬૩] બે ભણિતિયા - સંસ્કૃત અને પ્રાકૃત, ઋષિઓએ બેને પરાસ્ત કહી, તેમાં ગાવું... ૬િ૪૦] કેવી સ્ત્રી મધુર ગાય છે? ખર અને રૂક્ષ સ્વરે કોણ ગાય છે ? કેવી સ્ત્રી ચતુર ગાય છે ? કોણ મંદ સ્વરે ગાય છે ? કોણ શીઘ ગાય છે ?... ૬િ૪૧] કેવી આ વિવરથી ગાય છે? - - ચામાં મધુર ગાય છે, કાળી સ્ત્રી ખર અને રૂક્ષ ગાય છે, ગોરી રી ચતુર ગાય છે, કાણી મંદ અને આંધળી શlu ગાય છે... [૬] પિંગળા આ વિસ્વર ગાય છે. • • સાત સ્વરો સમ છે - dhીસમ, તાલસમ, પાદસમ, લયસમ, ગૃહસમ, શ્વાસોચ્છવાસસમ, સંચારસમ. ૬િ૪૩] સાત સ્વર, ત્રણ ગ્રામ, ૨૧ મૂછના, ૪૯ તાન છે. - વિવેચન-૬૦૪ થી ૬૪૩ - [uતમાં આ એક સુગ છે માટે વૃત્તિ સાથે છે. આ સૂત્ર સરળ છે વિશેષ એ કે - સ્વરણ તે સ્વર-શબ્દ વિશેષ. છ થી ઉત્પન્ન તે પડજ. કહ્યું છે - નાક, કંઠ, હદય, તાલ, જીભ અને દાંતને આશ્રીને ઉત્પન્ન થાય માટે પજ છે... - ઋષભ - બળદ માફક વર્તે તે સ્વર. કહ્યું છે - નાભિચી ઉઠેલ કંઠ અને મસ્તકમાં હણાયેલ, બળદની જેમ નાદ કરે, તેથી તે વૃષભ સ્વર કહેવાય... જેમાં ગંધ વિધમાન છે તે ગંધાર અતિ ગંધવાહક. કહ્યું છે - નાભિથી ઉઠેલ અને કંઠ તથા શીર્ષથી હણાયેલ, વિવિધ ગંધોનો વાહક, શુભ સ્વર છે તે હેતુથી ગાંધાર કહેવાય છે. કાયાની મધ્યમાં તે મધ્યમ. કહ્યું છે - નાભિથી ઉઠેલ, ઉર તથા હૃદયમાં હણાયેલ વાયુ પુન: નાભિને પ્રાપ્ત થતા મહાનાદ રૂપ મધ્યમવ પામે છે... પજ આદિ પાંચ વરોના નિર્દેશ ક્રમને આશ્રીને પૂરણ કરનાર તે પંચમ અથવા નાભિ આદિ પાંચ સ્થાનોમાં પ્રમાણ કરે તે પંચમ સ્વર - x - x - જે માટે પૂર્વે ઉઠેલ સ્વરને સાંધે છે, તે આ સ્વરનું ધૈવતપણુ કહેવાય. પાઠાંતરથી તેને રૈવત પણ કહે છે. જે સ્વરમાં અન્ય સ્વરો બેસી જાય તે નિષાદ, કહ્યું છે - X - બધા સ્વરોનો પરાભવ કરે છે માટે તે નિષાદ કહેવાય છે. તેનો દેવતા આદિત્ય છે. આમ સાત સ્વરો કહ્યા. [શંકા] કાર્ય કારણને આધીન છે, સ્વરનું કારણ જીભ છે, તે અસંખ્ય રૂપ છે, તો સ્વરોનું સાતપણું કેમ ઘટે ? સમાધાન-વિશેષથી અસંખ્યાત સ્વરો છે, સામાન્યથી બધા સાત સ્વરોમાં સમાઈ જાય છે. * * * * * | સ્વરોના નામ કહીને કારણથી તેનું નિરૂપણ કરે છે. તેમાં નાભિથી ઉઠેલ અવિકારી સ્વર, આભોગ કે અનાભોગથી જે પ્રદેશ પામીને વિશેષ શક્તિ પ્રાપ્ત કરે તે પ્રદેશ સ્વને ઉપકારી હોવાથી સ્વર સ્થાન કહેવાય છે. તેના બે શ્લોક સુત્ર૬૦૭,૬૦૮માં કહા. ૫૪ તે પ્રથમ સ્વર તે જિહાણ, તેના વડે. જો કે પજ સ્વરના ઉચ્ચારમાં સ્થાનાંતરોનો પ્રયોગ કરાય છે અથવા સ્વાંતરોમાં જિલ્લાનો વ્યાપાર કરાય છે, પણ ત્યાં અતિશય વ્યાપારૂં લઈને જિલ્લા વડે જ એમ કહ્યું. ઉર વડે ઋષભસ્વર છે. કંઠ એવો ઉત્કટ તે કંઠોરાક, તેના વડે અથવા કંઠનું ઉગ્રપણું, તેથી અર્થાત્ [7I5| સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કંઠથી ઉદ્ભત સ્વર નીકળવારૂપ કિયા તે ગંધાર કહેવાય. જિલ્લાના મધ્યભાગરૂપ મધ્ય જિલ્લા વડે તે મધ્યમ, દાંત અને હોઠ તે દંતોષ્ઠ, તેના વડે ધૈવત કે રૈવત. સ્વર કહ્યો. જીવથી નીસરેલ, નતિ - અવાજ કરે છે, વેન - ગાય અને ઘેટા અથવા ઘેટા જ. • X • વિષમ અા-પાદ અથવા પાદ વડે સમાન ન હોય, દર્શધર્મની જેમ. જે આ તંત્રમાં અસિદ્ધ હોય તે ગાયા એમ જાણવું - x - જે રીતે ઘેટાઓ અવિશેષપણે મધ્યમ સ્વરને બોલે છે, તેમ કોકિલા પંચમ સ્વરને બોલતી નથી, પણ કુસુમ સંભવકાળમાં જ બોલે છે. કુસુમકાલ એટલે પુષોના બાહુથી વનસ્પતિમાં જે સંભવે છે તે. અજીવ નિશ્રિત-તેમજ જાણવું. વિશેષ એ કે જીવના પ્રયોગથી અજીવથી નીસરેલા સાત સ્વરો છે. મૃદંગ, ગોમુખી એટલે રણ શીંગડું. ચાર ચરણો વડે પૃથ્વી પર પ્રતિષ્ઠાન છે, જેનું તે ચતુશરણ પ્રતિષ્ઠાન ગોધાના ચર્મ વડે બંધાયેલ તે ગોધિકા • વાધ વિશેષ. દર્દરિકા તેનો પર્યાય છે. આડંબર એટલે ઢોલ. સાતમે તે નિષાદ. સ્વના ભેદથી સપ્ત વરના લક્ષણો યથાયોગ્ય ફલ પ્રાપ્તિમાં જે વ્યભિચારી સ્વરૂપો થાય છે, તેને જ ફળથી કહે છે - પન્ન સ્વર વડે જીવિકાને પામે છે. આ અર્થ ષજનું સ્વરૂપ છે, જેના વડે પ્રાણી જીવનને મેળવે છે. આ જીવન મનુષ્યની અપેક્ષાએ સમજાય છે. કેમકે આ મનુષ્યનું લક્ષણ છે. તેનું કરેલ કાર્ય વિનાશ પામતું નથી ઇત્યાદિ. gHF1 - ઐશ્વર્ય, વર્કવૃત્ત : - શ્રેષ્ઠ આજીવિકાવાળા, વ - કાર્યને કરનારા, પ્રાણ • સમ્બોધવાળા અને કહેલ ગીત યુક્તિજ્ઞ. - x • વન - સિંચાણારૂપ પક્ષી વડે નિર્વાહ કરે છે. પાર્ક - શીકારને કરે છે. વાપુરા - મૃગનું બંધન, સૌવવા - સૂવરને મારનાર, માટી - મલ્લ. - પાદિ ત્રણ - ૫૪, મધ્યમ, ગાંધાર ગ્રામો છે. મૂછનાના સમૂહરૂપ ગ્રામ છે, તે દરેક ગ્રામમાં સાત-સાત મૂનાઓ છે. એવી ૨૧-મૂઈના છે. અન્યોન્ય સ્વર વિશેષોને ઉત્પન્ન કરનાર નાદને મૂછના કહે છે. અથવા સાંભળનારને નાદ કત મૂર્ણિત જેવા કરે કે પોતે મૂર્ણિત જેવો થાય તે મૂઈના. અહીં મંગી આદિ ૨૧મૂઈનાઓના સ્વર વિશેષો પૂર્વગત સ્વરપ્રાભૃતમાં કહ્યા છે. હાલમાં તે શારાથી નીકળેલ ભરતાદિ શાસ્ત્રથી જાણવા. મનસા ગાયામાં ચાર પ્રશ્નો છે - પછી તેની ઉત્તરદાતા ગાયા છે. બંને મૂલાઈમાં જણાવ્યા છે. વિશેષ એ કે - પતયોનિ - જેને જાતિ સમાન રૂપાણે છે તે... પાદ સમયા ઉછવાસા - જેટલા સમયથી છંદનો ચરણ કહેવાય તેટલા સમયપ્રમાણ ઉચ્છવાસો ગીતમાં હોય છે. આકારોને કહે છે - આદિમાં મૃદુ - કોમળ, માર માT - પ્રારંભ કરતા, * x • મધ્યTY- મધ્યભાગમાં, માને - છેવટે. ક્ષપથનો - ગીતtવનિને મંદ કરતો Page #295 -------------------------------------------------------------------------- ________________ ૭/-/૬૦૪ થી ૬૪૩ એમ ગીતના ત્રણ આકારો થાય છે. - ૪ - છ દોષ - છોડવા યોગ્ય છે. (૧) મૌત - ડરપોક, (૨) ઉત્તાŕ - અતિતાલ (૩) ૨૪૧ - લઘુ સ્વર, પાઠાંતરથી પ્પિૐ - ઉતાવળું. (૪) ઉત્તાનં - અતિતાલ અથવા અસ્થાનતાલ, તાલ - કેશિકાદિ શબ્દ વિશેષ, (૫) જાવા - ઘોઘરો સ્વર, (૬) અનુનાસ - આનુનાસિક કે નાસિકાથી કરેલ સ્વર, આ દોષયુક્ત ન ગાઈશ. આઠ ગુણો - સ્વર કલા વડે પૂર્ણ, ગેયના રાગ વડે અનુક્ત, અન્યાન્ય સ્કૂટ શુભ સ્વરો કરવાથી અલંકૃત, અક્ષર અને સ્વરને ફ્રૂટ કરવાથી વ્યક્ત, ખરાબ સ્વર ન હોય તે અવિસૃષ્ટ, કોકીલના કુંજનવત્ મધુર, તાલ-વંશ-સ્વરાદિને અનુસરેલ તે સમ, લલિતની જેમ જે સ્વર ધોલનાના પ્રકાથી શબ્દને સ્પર્શવા વડે થ્રોગેન્દ્રિય સુખ ઉપજવાથી સુકુમાર. આ અષ્ટ ગુણોથી યુક્ત ગેય હોય છે. અન્યથા વિડંબના થાય છે. ૬૭ વળી બીજું - ૩૬ - વક્ષ, કંઠ, શિરમાં વિશુદ્ધ અર્થાત્ જે ઉરમાં સ્વર વિશાળ તે ઉરવિશુદ્ધ, કંઠમાં વર્તતો સ્વર અસ્ફૂટિત હોય તો કંઠ વિશુદ્ધ, શિરમાં પ્રાપ્ત સ્વર જો અનુનાસિક ન હોય તો શિરવિશુદ્ધ અથવા ત્રણેમાં શ્લેષ્મ વડે અવ્યાકુલ રૂપ વિશુદ્ધ હોય તે સ્વર પ્રશસ્ત છે. - ૪ - ઉચ્ચારણ કરાય તે ગેય એમ સંબંધ કરાય છે. વિશિષ્ટ શું ? મૃત્યુ - મધુર, િિમત - અક્ષરોમાં ઘોલનાથી સંચતો સ્વર રંગતિવત્ ઘોલનાબહુલ, પદ્મદ - ગેય પદો વડે ગુંથેલ. - x - સમ શબ્દ પ્રત્યેક સાથે જોડાયેલ છે. તેથી સમતાલ - હસ્તતાલ, ઉપચારથી તેનો ધ્વનિ જેમાં છે તે સમતાલ તથા સમ પ્રત્યેક્ષેપ કે પ્રતિક્ષેપ - મૃદંગ, કંશિકાદિ આતોધના ધ્વનિરૂપ કે નૃત્યત્ પાદક્ષેપ લક્ષણ જેમાં છે તે. - x - સાત સ્વરો, અક્ષરાદિ વડે સમાન છે જેમાં તે. અક્ષરસમ ગાથાની વ્યાખ્યા - - ૪ - દીર્ઘ અક્ષરમાં દીર્ઘ, હ્રસ્વમાં હ્રસ્વ, પ્લુતમાં પ્લુત ને સાનુનાસિકમાં સાનુનાસિક તે અક્ષરસમ. જે ગેયપદ નામિકાદિ અન્યતરબદ્ધ સ્વરમાં પડે છે, તે ત્યાં જ જે ગાનમાં ગવાય તે પટ્ટસમ. જે પરસ્પર હણાયેલ હસ્તતાલ સ્વરાનુવર્તિ તે તાલસામ. શ્રૃંગ-લાકડાદિમાં કોઈ એક અંગુલિ કોશિક વડે હણાયેલ તંત્રીનો સ્વર પ્રકાર તે લય, તેને અનુસરતો ગાનારનો જે ગેય તે લયસમ. વંશ તંત્રી આદિથી ગૃહીત સ્વર સમાન ગાતો તે ગ્રહસમ. ઉચ્છ્વાસ નિઃશ્વાસના માનને ન ઉલ્લંઘતો જે ગેય તે નિઃસ્વસિતોસિત સમ. તે વંશતંત્રી આદિ અંગુલીના સંચારથી ગવાય તે સંચાર સમ. આ ઉક્ત સપ્ત સ્વરાત્મક ગેય છે. જે ગેય સૂત્રનો બંધ તે આ અષ્ટગુણવાળો જ કરવો. તે કહે છે - નિષ - સિલોગો, તે અલિકાદિ બત્રીશ દોષરહિત, અર્થ વડે યુક્ત, અર્થ જણાવનાર કારણથી યુક્ત, કાવ્યાલંકાર યુક્ત, નીચોડયુક્ત, અનિષ્ઠુર - અવિરુદ્ધ - અલજ્જનીય નામ વાળું કે ઉત્પાસસહિત, પદ ચરણાદિ પરિમાણયુક્ત, શબ્દ-અર્થ-નામથી મધુર. સમ - સિલોગો, પાદ અને અક્ષર વડે સમ-ચાર ચરણ વડે સમ. અનું સમ એતર સમ, વિષમ - સર્વત્ર પાદ અને અક્ષરોની અપેક્ષા હોય છે. બીજા એમ કહે ૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ છે કે - ચારે ચરણોમાં સમાન અક્ષર હોય તે સમ, પહેલા-ત્રીજા અને બીજા-ચોથા ચરણનું રામપણું હોય તે અર્ધસમ, બધા ચરણોમાં વિષમઅક્ષર તે વિષમ. આ ત્રણ પધના પ્રકારો છે. ચોથો પ્રકાર નથી. મિિત - ૪ - એટલે ભાષા કહેલી છે. પાદિ સ્વરના સમૂહમાં. સૂત્ર-૬૪૦-૬૪૧ની ગાથામાં કેવી સ્ત્રી, કેવું ગાય ? તે મૂલ-અર્થ મુજબ જાણવું. સૂત્ર-૬૪૨માં તંત્રીસમ આદિ પૂર્વવત્ જાણવું. - ૪ - ૪ - સૂત્ર-૬૪૩ની વ્યાખ્યા પણ મૂલ-અર્થ મુજબ કહેવાયેલી છે. [તેથી અહીં નોંધેલ નથી. અનંતર ગાનથી લૌકિક કાયકલેશ કહ્યો. હવે લોકોત્તરને કહે છે— • સૂત્ર-૬૪૪ થી ૬૫૮ : [૬૪૪] સાત પ્રકારે કાયકલેશ તપ કહ્યો છે. તે આ - સ્થાનાતિગ, ઉત્ક્રુટુકાસનિક, પ્રતિમાસ્થાયી, વીરાસનિક, નૈષધિક, દંડાયતિક, લંગડશાયી. [૬૪૫] જંબૂદ્વીપમાં સાત વર્ષક્ષેત્રો કહ્યા છે - ભરત, ઔરવત, હૈમવત, હૈરણ્યવત્, હરિવર્ષ, રમ્યવર્ષ, મહાવિદેહ... જંબૂદ્વીપમાં સાત વર્ષધર પર્વતો કહ્યા છે - સુલ્લ હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રૂકમી, શિખરી, મેરુ... જંબુદ્વીપમાં સાત મહાનદીઓ પૂર્વાભિમુખ થઈ લવણ સમુદ્રમાં મળે છે - ગંગા, રોહીતા, હરિતા, શીતા, નકાંતા, સુવર્ણકૂલા, તા... જંબૂદ્વીપમાં પશ્ચિમ સન્મુખ વહેતી સાત મહાનદીઓ લવણસમુદ્રમાં મળે છે - સિંધુ, રોહિતાંશા, હરિકાંતા, શીતોદા, નારીકાંતા, રૂયકૂલા, રક્તવતી. ધાતકીખંડદ્વીપના પૂર્વામાં સાત ક્ષેત્રો કહ્યા છે - ભરત યાવત્ મહાવિદેહ... ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં સાત વર્ષધર પર્વતો કહ્યા છે ચૂલ્લ હિમવાન્ યાવત્ મેરુ... ધાતકીખંડમાં દ્ધિમાં પૂર્વદિશાભિમુખ વહેતી સાત મહાનદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે . ગંગા યાવત્ ક્તા... ધાતકીખંડના પૂર્વાર્ધમાં પશ્ચિમાભિમુખ વહેતી સાત મહાનદીઓ લવણ સમુદ્રમાં મળે છે - સિંધુ ચાવત્ રક્તવી... ધાતકીખંડમાં પશ્ચિમાદ્ધમાં ક્ષેત્રો આદિ એ રીતે જ છે. વિશેષ એ - પૂર્વાભિમુખ વહેતી નદી લવણસમુદ્રમાં મળે છે, પશ્ચિમાભિમુખ વહેતી નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. પુષ્કરવરદ્વીપર્વમાં પૂર્તિમાં સાત ક્ષેત્રો આદિ તેમજ છે. વિશેષ એ કે - પૂર્વાભિમુખ નદીઓ પુષ્કરોદ સમુદ્રમાં મળે છે. પશ્ચિમાભિમુખ નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. બાકી પૂર્વવત્. એ રીતે પશ્ચિમાઈમાં પણ છે. વિશેષ એ કે - પૂર્વાભિમુખ નદી કાલોદમાં, પશ્ચિમાભૂમિખ પુષ્કરોદમાં મળે છે. સર્વત્ર વર્જક્ષેત્રો, વર્ષધર પર્વતો, નદીઓ કહેવા જોઈએ. [૬૪૬] બુદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સાત કુલકર થયા. [૬૪] મિત્રદામ, સુદામ, સુપાર્શ્વ, સ્વયંપભ, વિમલદોષ, સુઘોષ અને મહાઘોષ,... [૬૪૮] જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સાત કુલકરો થયા .... [૪૯] વિમલવાહન, ચાક્ષુષ્માન, યશવાન, અભિચંદ્ર, પ્રોનજિત, મરુદેવ, નાભિ... Page #296 -------------------------------------------------------------------------- ________________ el-I૬૪૪ થી ૬૫૮ ૬િ૫o] આ સાત કુલકરોની સાત પનીઓ હતી - ... ૬િ૫૧] ચંદ્રયા, ચંદ્રકાંતા, સુરપા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરુદેવી... ૬િ૫) જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં સાત કુલકરો થશે - ... [૫૩] મિત્રવાહન, સુભોમ, સુપભ, સ્વયંપભ, દd, સુહુમ, સુબંધુ. [પાઠાંતરી શુભ, સુરૂપ [૬૫] વિમલવાહન કુકરના કાલે સાત પ્રકારના વૃક્ષો ઉપભોગમાં શla આવતા હતા... • ૬િ૫૫] મધાંગ, ભંગ, શિમાંગ, ચિત્રા , મર્ચંગનગ્ન, કહ્યg.. દિપ દંડનીતિ સાત ભેદે કહી છે . હક્કાર, મક્કાર, ધિક્કાર, પરિભાષા, મંડલબંધ, ચારક, છવિચ્છેદ. દિપ પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને સાત એકેન્દ્રિય નો કહ્યા છે • ચકરન, કમરન, ચર્મરન, દંડરન, અસિરન, મણિરન, કાકણિરતન. પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને સાત પંચેન્દ્રિય રનો કહ્યા છે - સેનાપતિ, ગૃહપતિ, વર્તકી, પુરોહિત, રુરી, અશ્વ, હસ્તિ. ૬િ૫૮) સાત કારણે દુષમકાળ આવેલો જાણવો : અકાળ વષઈ કાલે ન વસે, અસાધુની પૂજ, સાધુ ન પૂજાવા, ગુર્જન પ્રતિ મિથ્યાભાવ, મનોદુઃખતા, વયનદુ:ખતા... સાત કારણે સુષમકાળ આવેલો જાણવો • કાલે ન વસે, કાલે વષ, અસાધુ ન પૂજાય, સાધુ પૂજાવા, ગુરુજન પ્રતિ સમ્યફ ભાવ, મનોસુખd, વચન સુખd. • વિવેચન-૬૪૪ થી ૬૫૮ : ૬િ૪૪] આ સૂત્રની વ્યાખ્યા પૂર્વે કરી છે, છતાં, કિંચિત્ લખીએ છીએ. જય - શરીર, વર્નશ - ખેદ, પીડા. તે કાયક્લેશ - બાહ્ય તપ વિશેષ. સ્થાનાયતિક, સ્થાનાતિનકે સ્થાનાદિ એટલે કાયોત્સર્ગ કરનાર. અહીં ધર્મ અને ધર્મીના અભેદથી એ રીતે ઉપન્યાસ કરેલ છે અન્યથા કાયકલેશના પ્રકટવથી જ કહેવા યોગ્ય છે, - X • અહીં કાયક્લેશવાળો કહ્યું છે, એમ સર્વત્ર જાણવું. - ઉકટકાસનિક પ્રસિદ્ધ છે... પ્રતિમાસ્થાયી - ભિક્ષુ પ્રતિમાકારી... વીરાસનિકસિંહાસન પર બેઠેલાની જેમ રહે છે તે... વૈષધિક-સમ પદ પુતાદિ નિષધામાં બેસનાર... દંડાયતિક - દંડની જેમ શરીર લંબાવનાર... લગંડશાયી - ભૂમિને પીઠ ન લગાડનાર, ૬િ૪૫] આ કાયકલેશરૂપ તપ મનુષ્યલોકમાં જ છે, માટે તેના પ્રતિપાદનમાં તત્પર જંબૂદ્વીપમાં ઇત્યાદિ પ્રકરણનો અર્થ કહેવાઈ ગયેલ છે. ૬૪૬ થી ૬૫૩] મનુષ્ય ક્ષેત્રના અધિકારથી તસંબંધી કુલકર, કલાવૃક્ષા, નીતિ, રત્ન, દુષમાદિ ચિહ્નવાળા સૂત્રો પાઠ સિદ્ધ છે. વિશેષ એ કે - આવતા કાલરૂપ હેતુ વડે થશે. તથા વિમલવાહન કુલકરથી સાત ભેદે હતા. ૬૫૪,૬૫૫] વFણ - કલાવૃક્ષ. ઉપભોગપણે શીઘ આવેલા અથતુ ભોજનાદિના સંપાદન વડે તત્કાલીન મનુષ્યોને ઉપભોગમાં આવેલા હતા. અત્ત • મદ, તેના કારણથી મધ, અહીં મસ્ત શબ્દથી કહેવાય છે, તેના સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કારણભૂત અથવા તે જ છે - અવયવો છે જેના તે મધાંગ - સુખે પીવા યોગ્ય મધના દેનારા... fધા - સંજ્ઞા શબ્દ હોવાથી ભંગારાદિ ભાજન સંપાદક તે મૂંગા... fવત્તા - અનેક પ્રકારની માળાને કારણે ચિત્રાંગો... વિત્તરસ - મધુરાદિ મનોહર રસો, જેની પાસેથી મેળવાય છે તે... પ્રાર્થના - આભરણ ભૂતના કારણરૂપ મણિ છે જેઓના અંગો તે મયંગ - ભૂષણ દેનારા... જયTI - અનગ્ન કરનારા - વિશિષ્ટ વ. દેનારા... • ઉક્ત વૃક્ષોથી વ્યતિરિક્ત સામાન્યથી કલોલ ફળને દેનારા પ્રધાન વૃક્ષો. ૬૫૬] દંડનીતિ-દંડવું તે દંડ - અપરાધીને શિક્ષા. તેમાં તેની કે તે જ નીતિન્યાય તે દંડ નીતિ. (૧) “હ” પ્રેરણા અર્થમાં છે, તેનું કહ્યું તે હક્કાર. પહેલા બીજા કુલકરના કાળે અપરાધીને દંડ હક્કાર માત્ર હતો, તેટલા માત્રથી જ અપરાધી. પોતાનું બધું હણાયું છે તેમ માનીને ફરી અપરાધ કરતો નહીં એ તેની દંડનીતિતા હતી... (૨) એ રીતે ‘મા’ એમ અપરાધીને નિષેધાર્થનું કરવું, તેનું નામ ‘મકાર', ત્રીજા, ચોથા કુલકરના સમયમાં મહાન અપરાધ થતાં “માકાર' દંડ હતો, થોડા અપરાધે ‘હકાર' દંડ હતો. (3) ‘fધ' અધિક પ્રેરણાના અર્થમાં. તેનો ઉચ્ચાર તે ધિક્કાર. પાંચમાં છઠ્ઠા, સાતમા કુલકરના સમયમાં મહાપરાધમાં ધિક્કારનો દંડ, જઘન્ય અપરાધમાં હક્કાર અને મધ્યમ અપરાધમાં “માકાર' દંડ હતો - ૪ - (૪) ખૂબ કહેવું તે પરિભાષા - અપરાધી પ્રત્યે, કોપથી કંઈક કહેવું છે. (૫) મંડલબંધ • ઇંગિત ક્ષેત્રમાં બંધ, જેમ - ‘આ પ્રદેશથી જવું નહીં' આ પ્રકારનું વચન લક્ષણ દંડ કે પરિવાર લક્ષણ પુરુષમંડલમાં ગમનનિષેધ. (૬) ચારક-કેદખાનું... (૩) છવિચ્છેદ-હાથ, પગ, નાસિકાદિનો છેદ. આ છેલ્લી ચાર દંડનીતિ ભરતના કાળે થઈ. બીજા કહે છે - ચોથી, પાંચમી બાષભદેવના કાળે અને છઠ્ઠી, સાતમી ભરતના કાળે થઈ - ૪ - [૬૫] ચકરત્ન આદિ - તે તે જાતિમાં જે વસ્તુ ઉત્કૃષ્ટ હોય છે તેને રત્ન કહેવાય છે, તેથી ચક્ર આદિ જાતિઓમાં જે સામર્થ્યથી ઉત્કૃષ્ટ હોય તેને ચકરનાદિ માનવા યોગ્ય છે. તેમાં પૃથ્વીના પરિણામરૂપ સાત એકેન્દ્રિય રત્નો છે. તેનું પ્રમાણ આ રીતે છે– ચક્ર, છત્ર, દંડ આ ત્રણે રત્નો ચાર હાથ પ્રમાણ છે. ચર્મરન બે હાથ દીધી હોય અને અસિરન બીલ અંગુલ દીર્ધ હોય. મણિરત્ન ચાર અંગુલ દીર્ધ અને બે અંગુલ વિસ્તૃત, કાકિણીરત્ન ચાર અંગુલ-સુવર્ણનું છે. સેનાપતિ-સૈન્યનાયક, ગૃહપતિ-કોઠારમાં નિયુકત, વકી-સુતાર, પુરોહિતશાંતિકર્મકત. આ ચૌદે રનો પ્રત્યેક ૧ooo યક્ષાધિષ્ઠિત છે. ૬િ૫૮] ITઢ- અવતરેલ કે રહેલ પ્રકઈને પામેલ. htત - અવષ. અસાધુ - અસંયd. TY - માતા, પિતા, ધમચાર્યોમાં, મિથ્યાભાવ અથતિ વિનયનો નાશ, તેને આશ્રયેલ. મનોહુતા - મનનું કે મન વડે દુઃખિતપણું કે દ્રોહ કરવાપણું. એ રીતે Page #297 -------------------------------------------------------------------------- ________________ e-I૬૪૪ થી ૬૫૮ વયોહતા પણ જાણવું. આમ એટલે સમ્યગુભાવ અર્થાત્ વિનય... આ દુષમ-સુષમા સંસારી જીવોને સુખ અને દુ:ખને માટે છે. માટે સંસારી જીવોની પ્રરૂપણા કરે છે. • સૂત્ર-૬૫૯ થી ૬૬૨ - [૫૯] સંસારી જીવો સાત ભેદે કહ્યા છે. તે આ - નૈરયિકો, તિચિયોનિકો, તિયોનિમીઓ, મનુષ્યો, મનુ, દેવો, દેવીઓ. [૬૬] યુનો ભેદ સાત પ્રકારે છે ..... [૬૬૧] અધ્યવસાયથી, નિમિત્તથી, આહારથી, વેદનાથી, પરાઘાતથી, સ્પર્શથી, શ્વાસોચ્છવાસ સિંધનો થી. [૬૬] સર્વે જીવો સાત ભેદે કહ્યું છે - પૃથ્વી, અપ, ઉં, વાયુ, વનસ્પતિ, ત્રસકાયિક અને અકાચિક... સર્વે જીવ સાત ભેદે - કૃષ્ણ ચાવત શુકલલેશ્યવાળા અને વેચી. વિવેચન-૬૫૯ થી ૬૬૨ :૬િ૫૯] સંસારી જીવો સાત ભેદે છે - એ સૂત્ર સરળ છે. ૬િ૬૦,૬૬૧] સંસારી જીવોનું સંસરણ આયુ ભેદ થતા હોય છે - x • તેમાં માથુપ - જીવિતવ્યનો ભેદ - ઉપકમ તે આયુર્ભેદ. તે સાત કારણે હોવાથી સાત પ્રકારે જ . (૧) અધ્યવસાન - રાગ, સ્નેહ, ભયાત્મક અધ્યવસાય, (૨) નિમિત્તદંડ, ચાબૂક, શસ્ત્રાદિ. •x - (3) આહાર - અધિક ભોજનથી, (૪) વેદના-આંખ આદિની પીડા. (૫) પરાઘાત - ખાડામાં પડવું આદિથી. (૬) સ્પર્શ-સર્પાદિ સંબંધી સ્પર્શ થતાં. (9) આણાપાણું - રૂંધાયેલ ઉચ્છવાસ - નિઃશ્વાસને આશ્રીને. આ રીતે સાત પ્રકારે આયુષ્ય ભેદાય છે અથવા અધ્યવસાન આયુના ઉપક્રમનું કારણ છે. એ રીતે ‘આનપાન' સુધી વ્યાખ્યા કરવી જોઈએ. - X - X - આ સાત રીતે આયુ ભેદાય છે. આ આયુર્ભેદ સોપકમ આયુવાળાને જ હોય છે. બીજાને નહીં. [શંકા જો આ રીતે આયુ ભેદાય તો કૃતનાશ અને અકૃતનું આવવું થાય, કેવી રીતે ? સો વર્ષના બાંધેલ આયુનો, વચ્ચે જ નાશ થતા કૃતનાશ અને જે કર્મ વડે ભેદાય છે, તે ન કરેલ કર્મનું આવવું જ થાય, એ રીતે મોક્ષનો વિશ્વાસ થાય, તેથી ચાસ્ત્રિમાં પ્રવૃત્તિ આદિ દોષો થાય. • x - ૪ - | (સમાધાન] જેમ ૧૦૦ વર્ષ વડે ભોગવવા યોગ્ય ભોજનને પણ અગ્નિક વ્યાધિ વડે બાધિતને અકાલ વડે પણ ભોગવતા કૃતનાશ પણ નથી અને કૃતાગમ પણ નથી, તેમ અહીં સમજવું. - X - X • સર્વ કર્મ પ્રદેશના અનુભાવથી અવશ્ય વેદાય છે. અનુભાગ-રસ વડે ભજના છે. અથવા કેટલાંક ફળ અકાળે પણ પકાવાય છે, બીજા કાળે પાકે છે. તે રીતે કર્મ પકાવાય છે, બીજા કાળે પાકે છે. જેમ લાંબી દોરડી કાળ વડે બળે છે, પણ એકત્ર કરેલ દોરડી તુરંત બળી જાય છે. ભીનું વસ્ત્ર ટું કરવાથી જદી સુકાય છે, એકત્રિત હોય તો ઘણા કાળ સુકાય છે. આ આયુનો ભેદ સર્વ જીવોને હોય છે. તે કહે છે– ૬િ૬૨] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - બધાય જીવો તે સર્વજીવો અર્થાત સંસારી અને સિદ્ધો. મFIક્ય - સિદ્ધો - છ પ્રકારના કાયરૂપપણાના અભાવથી. ૩૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અને • સિદ્ધો કે અયોગીઓ... - અનંતર કૃણલેશ્યકાદિ જીવભેદો કહ્યા. તેમાં કૃષ્ણલેશ્યવાળો થયેલ બહાદત્તની જેમ નકમાં જાય. તેથી બ્રહાદત સૂર • સૂમ-૬૬૩,૬૬૪ : ૬િ૬૩] ચાતુરંત ચક્રવર્તી રાજ બ્રહ્મદd, સાત ધનુષ્ય ઉtd ઉરચવથી ૭૦૦ વર્ષનું પરમાણુ પાળીને કાળ માટે કાળ કરીને અધઃસપ્તમી પૃથ્વીમાં અપતિષ્ઠાન નકમાં નૈરયિકપણે ઉત્પન્ન થયો... [૬૬૪] અહંત મલ્લિનાથ પોતે સાતમા મુંડ થઈને ગૃહવાસથી નીકળીને શણગારપણે પતંજિત થયા. તે આ - (૧) વિદેહ રાકન્યા મલ્લી, (૨) ઈકુરાજ પ્રતિબુદ્ધિ, (3) અંગદેશ રાજ ચંદ્રછાય, (૪) કુલાધિપતિ કમી, (૫) કાશીરાજ શંખ, (૬) કુરરાજ અદીનશણ અને (૩) પાંચાલરાજ જિતરણ.. • વિવેચન-૬૬૩,૬૬૪ - ૬િ૬૩] સૂત્ર સુગમ છે... બ્રહ્મદત ઉત્તમ પુરષ છે, તેના અધિકારથી ઉત્તમ પુરુષ વિશેષ સ્થાનો અહંતુ મલિની વક્તવ્યતા કહે છે. અહેતુ મલિ, પોતે સાતમા, અથવા જેનો આત્મા સાતમો છે તે. • x • (૧) વિદેહ જનપદના રાજાની શ્રેષ્ઠ કન્યા. (૨) સાકેતનિવાસી ઇક્વાકુરાજ • પ્રતિબુદ્ધિ. (3) ચંદ્રછાય નામે ચંપાતિવાસી અંગદેશરાજા. (૪) રુકિમી નામે શ્રાવસ્તીવાસી કુણાલ જનપદાધિપતિ. (૫) વારાણસી નિવાસી કાશીરાજા શંખ. (૬) હસ્તિનાગપુવાસી દીનભુ નામે કુરદેશનો નાથ, (9) જિતભુ નામે પાંચાલ જનપદ રાજા, કાંપિલ્યા નગર નાયક. - પ્રવજ્યામાં ભગવંતનું આત્મ સપ્તમપણું, કહેલ પ્રધાન પુરુષોએ પ્રdજ્યા ગ્રહણના સ્વીકારની અપેક્ષાએ જાણવું. જેથી સ્વયં દિક્ષા લઈને તેમને દિક્ષા આપી. તથા બાહ્ય પર્ષદારૂપ 300 પુરુષ અને અત્યંતર પર્ષદારૂપ 3oo આ સાથે પરિવરેલ ભગવંતે દિક્ષા લીધી. એમ નાયાધમ્મકહામાં સંભળાય છે. કહ્યું છે - પાર્થ અને મલ્લિએ ૩૦૦-૩૦૦ સાથે દિક્ષા લીધી. એ રીતે બીજા પણ વિરોધાભાસોમાં વિષય વિભાગો સંભવે છે, તે નિપુણ પુરુષોએ શોધવું. શેષ સુગમ છે. જ્ઞાતાસૂત્રમાં ‘મલિ' નામક અધ્યયનમાં છે જંબુદ્વીપમાં પશ્ચિમવિદેહમાં સલિલાવતી વિજયમાં વીતશોકા રાજધાનીમાં મહાબલનામે રાજાએ છ બાલમિત્રો સાથે દિક્ષા લીધી. પછી મહાબલ મુનિને તેઓએ કહ્યું - તમે જે તપ કરશો, તે અમે પણ કરશું. એ રીતે મહાબલ મુનિને અનુસરતા તે છ આણગારો ચતુર્થભક્ત કરતા ત્યારે મહાબલમુનિ અષ્ટમભક્તાદિ કરતા એ રીતે મુનિએ સ્ત્રી નામ કર્મ બાંધ્યું અને અહંદાદિ વાત્સલ્યાદિથી તીર્થકરનામકર્મ બાંધ્ય. પછી મહાબલ આદિ મુનિ જયંત વિમાને દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાબલ વિદેહ જનપદમાં મિથિલા રાજધાનીમાં કુંભક રાજાની પ્રભાવતી દેવીમાં તીર્થકપણે ઉત્પન્ન થયા. મલ્લિ એવું નામ રાખ્યું. બીજા છ ચોક્ત સાકેતાદિમાં જમ્યા. પછી મલિ દેશોન ૧૦૦ વર્ષના થયા ત્યારે અવધિ વડે છ મિત્રોને જાણીને તેમને પ્રતિબોધવા છ ગર્ભગૃહયુક્ત પ્રાસાદ બનાવ્યો. મધ્યમાં સુવર્ણમયી, મસ્તકમાં છિદ્રવાળી પોતાની Page #298 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ el-I૬૬૩,૬૬૪ પ્રતિમા કરવી. તેમાં રોજ ભોજનના એક કવલનો પ્રક્ષેપ કરતા હતા. (૧) આ તરફ સાકેતપુરે પદ્માવતીદેવીએ કરાવેલ નાગપૂજામાં પુપ રચિત શ્રીદામગંડક જોઈને પ્રતિબુદ્ધિ રાજા આશ્ચર્ય પામ્યો. અમાત્યને કહ્યું - ક્યાંય આવું દામગંડક જોયું છે ? અમાત્ય બોલ્યો - વિદેહ રાજકન્યા મલ્લિના દામiડકની તુલનાએ આ લાખમે ભાગે પણ શોભતું નથી. ત્યારે રાજાએ પૂછયું - તે કન્યા કેવી છે ? મંત્રી કહે - તેવી બીજી કન્યા નથી. એમ સાંભળી અનુક્ત થઈ પ્રતિબુદ્ધિઓ તેણીને વરવાને દૂત મોકલ્યો. (૨) ચંપામાં એક નામે પોતવણિક હતો, કોઈ વખતે યાત્રાથી પાછો ફરતા ચંદ્રછાય રાજાને દિવ્યકુંડલો ભેટ આપ્યા. રાજાએ પૂછયું - તમે ઘણી સમુદ્ર યાત્રા કરો છો, કંઈ આશ્ચર્ય જોયું હોય તો બોલો. શ્રાવકે કહ્યું - સમુદ્રમાં કોઈ દેવે મને ઉપસર્ગ કર્યો. હું ધર્મથી ચલિત ન થતાં તેણે મને આ કુંડલો આપ્યા. એક જોડી મેં કુંભરાજાને આપી, તેણે મલ્લિ કન્યાને કુંડલ પહેરવ્યા તે કન્યા ત્રિભુવનમાં આશ્ચર્યરૂપ હતી. સાંભળી રાજાએ પૂર્વવત્ દૂત મોકલ્યો. (3) શ્રાવતિના રુકિમરાજાને સુબાહુ કન્યા હતી. તેણીના ચાતુમિિસક સ્વાના મહોત્સવમાં બનાવેલ મહામંડપમાં શોભા વડે સ્નાન કરાયેલી, પિતાના પાદવંદનાર્થે આવેલી, તે કન્યાને ખોળામાં બેસાડી તેના લાવણ્યને જો તો રાજા બોલ્યો, હે વર્ષધર ! આવો કોઈ પણ કન્યા સંબંધી મહોત્સવ જોયો છે ? તેણે કહ્યું - હે દેવ ! વિદેહવર રાજકન્યાના સ્નાન મહોત્સવ અપેક્ષાના લાખમે ભાગે પણ આ મહોત્સવની રમણીયતા નથી. તે સાંભળી કિમરાજાએ પણ પૂર્વવત દૂતને મોકલ્યો. (૪) કોઈ વખત મલિના દિવ્યકુંડલની સંધિ તુટી ગઈ, સોનીઓને તે સાંધવા કહ્યું, પણ સંધાયા નહીં. રાજાએ તેમને નગર બહાર કર્યા. સોનીઓ વારાણસી ગયા. શંખ રાજાએ કારણ પૂછયું. તેઓએ વૃત્તાંત કહ્યો. રાજાએ પૂછયું તે કન્યા કેવી છે ? મલ્લિનું રૂપ સાંભળી, તેણે પણ દૂતને મોકલ્યો. (૫) કોઈ વખતે મલ્લદિલ્લ ચિત્રકારો દ્વારા સભાને ચીતરાવતો હતો. તેમાં લધિવાળા કોઈ યુવાન ચિત્રકારે મલ્લિકન્યાનો અંગૂઠો જોઈને તે મુજબ મલિના જેવું તદ્રુપ ચિત્ર બનાવ્યું. ભાઈ મલ્લદિનકુમારે ચિનસભામાં જઈ ચિત્રરૂપો જોતાં મલિનું ચિત્ર જોયું. જયેષ્ઠ ભગિનીને સાક્ષાત જોઈ છે એમ માની લજાને પામ્યો. ધાવમાતાએ કહ્યું આ ચિત્ર છે. કોપ પામીને ચિત્રકારનો • x • અંગૂઠો છેદાવી દેશનિકાલ કર્યો. તે હસ્તિનાપુર અદીનશબુ રાજાના આશ્રયે ગયો. રાજાએ વૃત્તાંત સાંભળી પૂર્વવત્ દૂત મોકલ્યો. () ચોક્ષા નામે પરિવ્રાજિકા મલ્લિના ભવનમાં આવી, તે દાન-શોચ ધર્મ ઉપદેશતી હતી. મલ્લિ સામે વાદમાં હારી, રીસાઈને કાંપિલ્યપુરમાં રાજા જિતશગુને આશ્રયે આવી. રાજાએ પૂછયું. અમારા સંતપરના જેવી સંદર સ્ત્રી ક્યાંય જોઈ છે ? તે બોલી વિદેહરાજ કન્યાની તુલનાએ તમારા અંતઃપુરમાં રૂપ સૌભાગ્યાદિ ગુણો વડે લાખમે ભાગે પણ કોઈ સ્ત્રી નથી. રાજાએ દૂત મોકલ્યો. એ રીતે છ એ તો કુંભક સજા પાસે કન્યાની યાચના કરી. રાજાએ તે બધાંને પાછલા દ્વાથી કઢાવ્યા. દૂતના વચનથી કોપેલ છ એ રાજાઓ તુરંત મિથિલા તરફ આવ્યા. તે સાંભળી કુંભક રાજા સૈન્ય સહિત દેશની સીમાંતે જઈને તે રાજાની વાટ જોતો રહ્યો. પછી ભયંકર યુદ્ધ થયું - X - X - X - X - કુંભક રાજાનું સૈન્ય ભાંગ્યું. રાજા કિલાના દરવાજા બંધ કરીને અંદર ભરાયા. અતિ વ્યાકુળ માનસવાળા પિતાને જોઈને મલ્લિ કુંવરીએ કહ્યું - “હું તમોને મારી કન્યા આપીશ” એમ દરેક રાજાને પ્રચ્છન્ન રીતે કહેવડાવી છ એ રાજાનો નગર પ્રવેશ કરાવો. કુંભક સજાએ તેમ કર્યું. છ એ રાજાઓએ પ્રવેશ કર્યો. પૂર્વ રચિત ગર્ભગૃહમાં મલ્લિની પ્રતિમા જોઈને આ મલિ છે' એમ માનતા, તેના રૂપ-ચૌવન-લાવણ્યમાં મૂર્ણિત થયેલા અનિમેષ દષ્ટિથી તેને જોવા લાગ્યા. પછી મલ્લિકુંવરી આવ્યા. પ્રતિમાના મસ્તકેથી ઢાંકણ દૂર કરતાં સાદિના મૃતક કરતા પણ ભયંકર દુર્ગા ઉછળી. તે રાજાઓએ નાસિકા ઢાંકી દીધી. ત્યારે મલિએ કહ્યું - હે રાજાઓ આમ ઢાંકેલ નાસિકાવાળા અને પરાફમુખ કેમ થયા છો ? - x • હે સજાઓ ! જો રોજ અતિમનોહર આહારના એક કવલના પ્રોપથી આવા પુદ્ગલ પરિણામ પ્રવર્તે છે, તો પછી પ્લેખ, વમન, પિત, શુક, શોણિત અને પરુને શ્રવનારા, દુરંત શ્વાસયુક્ત, દુર્ગધી, ચયાપચયવાળા • x • એવા આ દારિક શરીરનો કેવા પ્રકારનો પરિણામ થશે ? તેથી તમે મનુષ્ય સંબંધી કામભોગમાં આસક્ત ન થાઓ. જ્યારે આપણે જયંત નામક અનવર વિમાનમાં વસ્યા હતા, તે સમયમાં જે કોલ કરેલ, તે શું તમે ભૂલી ગયા ? તમે તે જાતિને સંભારો. એમ કહેતા છ એ રાજાઓને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. હવે મલ્લિ બોલ્યા - હે રાજાઓ હું દિક્ષા લઈશ, તમે શું કરશો ? તેઓએ કહ્યું - અમે પણ દિક્ષા લઈશું. ત્યારે મલિએ કહ્યું – તો તમે નગરમાં જાઓ, તમારા પુત્રોને રાજ્યોમાં સ્થાપન કરો, પછી મારી પાસે આવો. તેઓએ પણ તે સ્વીકાર્યું. * * * મલિએ સાંવત્સરિક મહાદાન દીધા પછી પોષ સુદ-૧૧ના રોજ અઠ્ઠમભકત વડે અશ્વિની નક્ષત્રમાં નંદ, નંદિમિત્રાદિ નાગવંશના કુમાર છ રાજાઓ અને બાહ્યપર્ષદાની ૩૦૦ સ્ત્રીઓ સહિત દિક્ષા લીધી. કેવળજ્ઞાન થયા પછી તે છ એ રાજાઓને દિક્ષા આપી. આ સાતે સમ્યગ્દર્શન સહ દીક્ષિત થયા. માટે દર્શનનું નિરૂપણ • સૂગ-૬૬૫ થી ૬૭૧ - [૬૬] શનિ સાત ભેદે કહ્યું - સભ્યપ્રદનિ, મિથ્યાદ શનિ, સમ્યગૃમિસાદર્શન, ચક્ષુદન, જયસુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન. [૬૬] છાથ વીતરાગ મોહનીયને વજીને સાત કમપ્રકૃતિને વેદ, જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય. ૬િ૬] સાત સ્થાનોને છાણ્યો સવભાવથી ન ાણે, ન દેખે. તે – ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીd, પરમાણુ પગલ, શાદ અને ગંધ... પણ આ જ સાતે પદાર્થોને ઉત્પન્ન જ્ઞાનવાળો ચાવતું Page #299 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ -I૬૬૫ થી ૬૭૧ જાણે છે અને જુએ છે. તે ધમસ્તિકાય આદિ. [૬૬૮] વજઋષભનારાય સંઘયણયુક્ત અને સમચતુસ્ત્ર સંસ્થાન સંસ્થિત એવા શ્રમણ ભગવ4 મહાવીર સાત હાથ ઉd ઉચ્ચપણે હતા. ૬િ૬૯] સાત વિકથાઓ કહી છે - સ્ત્રી કા, ભોજન કથા, દેશ કથા, રાજ કથા, મૃદુકારિણી, દર્શનભેદિની, ચાસ્ત્રિભેદિની. ૬િ90] આચાર્ય-ઉપાધ્યાયના ગણ સંબંધી સાત અતિશયો કહ્યા છે. તે આ - (૧) આચાર્ય-ઉપાદયાય ઉપાશ્રયમાં પોતાના બંને પગની ધૂળ બીજ પાસે ઝટકાવે કે પ્રમાર્જન કરાવે તો આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. એ રીતે જેમ પાંચમાં સ્થાનમાં કહ્યું તેમ યાવતુ ઉપાશ્રયની બહાર એક રાશિ કે બે રાશિ વસતા આજ્ઞા ઉલ્લંઘતા નથી. (૬) ઉપકરણ અતિશય, (૩) ભાપાન અતિશય પ્તિ બંનેમાં આજ્ઞા ઉલ્લંઘન ન થાય.] ૬િ૭૧] સંયમ સાત પ્રકારે કહ્યો છે. તે – પૃdીકાયિક સંયમ યાવતુ કસકાયિક સંયમ, અજીતકાય સંયમ... અસંયમ સાત ભેદે છે – પૃવીકાયિક અસંયમ યાવત ત્રસકાયિક અસંયમ, આજીવકાય અસંયમ. આરંભ સાત ભેદે કહ્યો છે. તે આ - પૃથ્વીકાયિક આરંભ યાવત્ જીવકાર્ય આરંભ... એ રીતે અનારંભમાં... સારંભમાં... અસારંભમાં... સમારંભમાં... સમારંભમાં જાણવું યાવત્ અજીવકાય સમારંભ. • વિવેચન-૬૬૫ થી ૬૭૧ : ૬િ૬૫] સૂગ સુગમ છે. સમ્યગદર્શન - સમ્યકત્વ, મિથ્યાદર્શન-મિથ્યાત્વ, સમ્યગુમિથ્યા દર્શન - મિશ્ર. આ ત્રણે દર્શન મોહનીયના ભેદો છે. તે દર્શનમોહનીયના ક્ષય, ક્ષયોપશમ, ઉદયથી થાય છે અને તયાવિધ રચિસ્વભાવ છે.. ચક્ષુર્દશનાદિ તો દર્શનાવરણીયના ચાર ભેદ યથાસંભવ ક્ષયોપશમ કે ક્ષયથી થાય છે. તથા સામાન્ય ગ્રહણ સ્વભાવ છે. તે આ પ્રમાણે - શ્રદ્ધાનું-3, સામાન્ય ગ્રહણ-૪, દર્શન શબ્દ વડે વાચ્ય હોવાથી સાત પ્રકારે દર્શન કહ્યું છે. ૬િ૬૬,૬૬] અનંતર કેવલદર્શન કર્યું, તે છાસ્થાવસ્થા પછી થાય છે, માટે છાસ્થ સંબંધવાળા બે સૂત્ર અને વિપર્યય સૂત્ર છે. તે સુગમ છે. વિશેષ એ કે - આવરણરૂપ બે કર્મ અને અંતરાય કર્મમાં જે રહે છે, તે છઠાસ્ય. અર્થાતુ અનુત્પન્ન કેવલજ્ઞાન-દર્શન, એવા આ વીતરાગ-ઉપશાંત કે ક્ષીણ મોહવથી-રાગના ઉદયથી રહિત. મોહના ક્ષય કે ઉપશમથી સાતને વેદે છે, આઠને નહીં. માટે જ કહ્યું છે – મોહનીયવજીને સાતને વેદે. ૬િ૬૮] આને જિન જાણે જ એમ કહ્યું. વર્તમાન તીર્થમાં મહાવીર જિન છે, તેથી તેમના સ્વરૂપને કહ્યું. સૂત્ર સુગમ છે. તેમણે નિષેધેલ વિકથા [૬૬૯] વિકયા ચાર પ્રસિદ્ધ છે, તેની વ્યાખ્યા સ્થાન-૪-માં કરી છે – (૫) મદ કારિણી - શ્રોતાના હદયને કોમળતા ઉત્પન્ન કસ્બારી - મૃથ્વી એવી આ કારણ્યવાળી તે મૃદુકારણિકી થાતુ પુત્રાદિના વિયોગજન્ય દુઃખે દુ:ખીત માતાદિ વડે કરાયેલ કારણ રસગર્ભિત પ્રલાપ- હા પુત્ર ! હા વત્સ, તારાથી મૂકાયેલ હું અનાથ છું, એમ કરુણ વિલાપરૂપ અગ્નિમાં તે પડેલી છે. (૬) દર્શનભેદિની - જ્ઞાનાદિ અતિશયવાળા કુતીર્થિકની પ્રશંસારૂપ - સેંકડો સૂક્ષમ યુક્તિથી યુક્ત, ઉત્કૃષ્ટી સૂક્ષ્મ બુદ્ધિને કરનાર, સૂત્રમાર્દિષ્ટિથી દેટ એવું બૌદ્ધ શાસન સાંભળવા યોગ્ય છે. ઇત્યાદિ કહેતા શ્રોતાઓને તેના અનુરાગથી સમ્યગ્દર્શન ભેદ થાય છે. (9) ચાઅિભેદિની - હાલ સાધુઓને મહાવત સંભવતા નથી, કેમકે પ્રમાદનું બહલપણું હોય છે, અતિચાર પ્રાસુર્ય હોય છે. તથા અતિયાર શોધક આચાર્ય, સાધુ તથા શુદ્ધિનો અભાવ હોય છે. માટે ફક્ત જ્ઞાન-દર્શનથી તીર્થ પ્રવર્તે છે. તેથી જ્ઞાનદર્શનના કર્તવ્યોમાં જ ચન કરવા યોગ્ય છે. - x • આ રીતે ચાત્રિથી વિમુખપણું ઉત્પન્ન થાય છે. આ ચાસ્ત્રિ ભેદિની કથા. [૬૭] વિકથામાં વર્તતા સાધુઓને આચાર્ય નિષેધે છે, કેમકે તેમનું સાતિશયપણું છે. આ અતિશયોનો નિર્દેશ કરતા કહે છે - પ્રાયઃ પાંચમાં સ્થાનમાં કહેવાઈ ગયેલ છે. આચાર્ય-ઉપાધ્યાય અંતર્મુતકારિત અર્થપણાને લઈને વિસ્તરતી પગની ધૂળને ગ્રહણ કરાવી, પાદપોંછન વડે સાધુ દ્વારા પ્રસ્ફોટન કરાવતા, પ્રમાર્જના કરાવતા આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. શેષ સાધુઓ ઉપાશ્રય બહાર આ કરે છે, માટે આ આચાર્યનો અતિશય છે. ચાવતું શબ્દથી પાંચ અતિશય સૂચવ્યા. તે સ્થાન-૫-ગ-૪૬ મુજબ જાણવી લેવા. (૬) ઉપકરણાતિશય - બીજા સાધુઓની અપેક્ષાએ પ્રધાન, ઉજ્જવલ વસ્ત્રાદિ ઉપકરણતા. કહ્યું છે - આચાર્ય અને પ્લાનના મલિન વો વારંવાર ધોવા યોગ્ય છે, જેથી લોકમાં ગુની અવજ્ઞા ન થાય અને ગ્લાનોને અજીર્ણ ન થાય... (8) ભાપાનાતિશય - શ્રેષ્ઠતર ભક્ત-પાન ઉપભોગ. – કલમશાલિ ચોખા, દૂધ વડે મિશ્રિત ઉત્કૃષ્ટથી ગ્રાહ્ય છે, તેના અભાવે હીનતામાં ચાવત્ કોદ્રવાની મૃદુ અને સ્નિગ્ધ ભાજી લેવી. વળી ક્ષેત્ર-કાળથી બહુજન ઇષ્ટ દ્રવ્ય લેવું. આચાર્ય સેવાકર્માના ગુણો સૂાર્થનું સ્થિરિકરણ, વિનય, ગુરુપૂજા, શિષ્ય બહુમાન, દાતારની શ્રદ્ધામાં વૃદ્ધિ, બુદ્ધિ-બળનું વર્ધન... આ આચાયતિશયો, સંયમના ઉપકારને માટે જ કરાય છે, રાગાદિ વડે નહીં. આ હેતુથી સંયમને, અસંયમને અને અસંયમના ભેદરૂપ આરંભાદિ ત્રણને વિપક્ષ સહિત કહે છે– [૬૧] સૂત્રો સુગમ છે. વિશેષ એ કે- સંયમ - આદિનો સંઘ, પરિતાપ અને માવા આદિના વિષયથી વિરામ પામવું તે... અજીવકાય - પુસ્તકાદિરૂપના ગ્રહણ અને ઉપભોગનો વિરામ તે સંયમ અને વિરામ ન પામવો તે અસંયમ છે - આરંભ આદિ તો અસંયમના ભેદો છે. તેના લક્ષણ પૂર્વે કહ્યા છે - ઉપદ્રવથી આરંભ થાય, પરિતાપ કરવો તે સમારંભ, મારવાનો સંકલ્પ તે સંરંભ કહેવાય. આ બધાં શુદ્ધ નયના મત વડે છે. [શંકા આરંભાદિ અપદ્રાવણ, પરિતાપાદિરૂપ કહ્યા છે, તે અજીવકાસને Page #300 -------------------------------------------------------------------------- ________________ -I૬૬૫ થી ૬૭૧ અચેતનપણાથી યુક્ત નથી અને તેના અયોગથી અજીવકાયોને આરંભાદિ પણ યુક્ત નથી.- [સમાધાન] પુસ્તકાદિને આશ્રિત જીવો રહેલા છે તેની અપેક્ષાએ આજીવકાસની પ્રાધાન્યતાથી અજીવકાયના આરંભાદિ વિરુદ્ધ ન થાય. અનંતર સંયમાદિ કહ્યા, તે જીવવિષયક છે. તેથી જીવની સ્થિતિ સૂત્ર-૬૭૨ થી ૬૮૪ : ૬િ હે ભગવના અળસી, કસુંભ, કોદ્રવ, કાંગ, ચળ, સણ, સરસવ અને મૂળાના બીજ, આ ધાન્યોને કોઠારમાં કે પાલામાં ઘાલીને યાવતું ઢાંકીને રાખ્યા હોય તો કેટલો કાળ તેની યોનિ સચિત રહે? - હે ગૌતમાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાત વર્ષ પર્યા, ત્યારપછી તેની યોનિ પ્લાન થાય છે ચાવત યોનિનો નાશ થાય છે તેમ કહ્યું છે. ૬િ99) ભાદર અકાયની સ્થિતિ ઉત્કૃષ્ટથી 9ooo વર્ષની કહી છે.. ત્રીજી વાલુકાપભામાં ઉત્કૃષ્ટથી નૈરયિકની સ્થિતિ સાત સાગરોપમ છે. ચોથી પંકણભા પૃedીમાં નૈરયિક સ્થિતિ જન્ય સાત સાગરોપમ છે. ૬િ૪] દેવેન્દ્ર દેવરાજ શકના વરુણ મહારાજાની સાત અગમહિષી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સોમ અને યમની સાત-સાત અગમહિષી છે. ૬િ95) દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અભ્યતરપદાન દેવોની સ્થિતિ સાત પલ્યોપમ છે. દેવેન્દ્ર દેવરાજ શકની અગમહિષી દેવીની સાત પલ્યોપમની સ્થિતિ છે. સૌધર્મક પરિગૃહિતા દેવીની સ્થિતિ ઉત્કૃષ્ટથી સાત પલ્ય છે. [૬૬] સારસ્વત, આદિત્યના સાત દેવોને ઉoo દેવોનો પરિવાર છે. ગઈતોય અને તુષિત દેવના સાત દેવો gooo દેવોના પરિવારવાળ છે. [૬૭] સનકુમાર કહ્યું ઉત્કૃષ્ટ દેવસ્થિતિ સાત સાગરોપમની છે. માહેન્દ્ર કલો ઉત્કૃષ્ટ દેવસ્થિતિ સાધિક સાત સાગરોપમ છે. બહાલોક કલે જઘન્યથી દેવસ્થિતિ સાત સાગરોપમ છે... [૬૮] બ્રહ્મલોક, લાંતક કર્ભે વિમાનો છoo યોજના ઉd ઉચ્ચત્તથી છે... [૬૯] ભવનવાસી દેવોના ભgધરણીય શરીર, ઉત્કટથી સાત હાથ ઉM ઉચ્ચત્વ છે.. એ રીતે વાણવ્યતા અને જ્યોતિષ્ઠોના ગણવા. સૌધર્મ-ઇશાનકજે સાત હાથ ઉંચાઈ છે. ૬િ૮ નંદીશ્વરદ્વીપની અંદર સાત દ્વીપો કહ્યા છે – જંબૂદ્વીપ, ધાતકી ખંડદ્વીપ, પુરકરવર, વણવર, ક્ષીરવર, ધૃતવર, ક્ષોદવર નંદીશ્વરદ્વીપની અંદર સાત સમુદ્રો છે - લવણ, કાલોદ, પુષ્કરોદ, વરુણોદ, lોદ, ધૃતોદ, સોદોદ. ૬િ૮૧ સાત શ્રેણીઓ કહી છે . જુઆયતા, એકતોષકા, ઉભયતોવા, એકતોખુહા, ઉભયતોખુહા ચકવાલા અને અર્ધચકવાલા. ૬િ૮ અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના સાત સૌન્યો અને સાત સેનાધિપતિઓ કહા છે - પદાતિરજ, શ્વસૈન્ય, હસ્તિન્ય, મહિલા , રહસૈન્ય, નૃત્યશૈન્ય, ગાંધારીન્ય. દ્રમ પદાતિ રીન્યાધિપતિ છે, એ પ્રમાણે પાંચમા સ્થાન મુજબ કહેવું યાવતુ કિન્નર રથ ન્યાધિપતિ, (૬) રિસ્ટ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ નૃત્યરીંન્યાધિપતિ અને () ગીતરતિ-ગાંધર્વ સૈન્યાધિપતિ. વૈરોયને, વૈરોચનરાજ બલીના સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિ છે. પાદાતિ સૈન્ય યાવતુ ગાંધવરસૈન્ય. (૧) મહામ-પાદાતિન્યાધિપતિ યાવતુ (૫) કિંધરષ-ર૭ રાધિપતિ, (૬) મહારિષ્ટ - X - (9) ગીતયા - X - નાગકુમારેન્દ્ર નાગકુમારરાજાના સાત રસૈન્ય, સાત રજ્યાધિપતિ છે. પદાતિસરા યાવતુ ગંધર્વસૈન્ય.. રુદ્રસેન - (૧) પાદાતિ સૈન્યાધિપતિ છે યાવત્ (૫) આનંદ-રથરીચાધિપતિ, (૬) નંદન - 1 - (૩) તેતલી - ૪ - ભૂતાનંદના સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ છે - પદાતિરીન્ય યાવત ગાંધર્વ રીન્ય. (૧) દક્ષ - પદાતિસૌન્યાધિપતિ યાવતુ (૫) નંદોતર રથ રીંન્યાધિપતિ. (૬) રતિ-નૃત્યસેનાનો, () માનસ ગંધર્વ સેનાનો એવી રીતે ચાવત ઘોષ અને મહાઘોષ પર્યન્ત જાણવું. દેવેન્દ્ર દેવરાજ શકના સાત સૈન્ય, સાત એજ્યાધિપતિ કહ્યા છે – પદાતિ યાવતુ ગાંધવી..... (૧) હરિસેગમેથી-પદાતિ રીન્યાધિપતિ યાવતું મોઢર-રથ સૈન્યાધિપતિ, (૬) શેત-નૃત્યનો () તુંબરુગંધનો. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સાત રસૈન્ય, સાત ન્યાધિપતિઓ છે – પદાતિ સૈન્ય યાવતુ ગાંધર્વ રૌન્ય. લધુ પરાક્રમ નામે પદાતિસૈન્ય અધિપતિ ચાવતુ મહાન નામે નૃત્યા સૈન્યાધિપતિ. શેષ પાંચમાં સ્થાન મુજબ જાણવું. એ પ્રમાણે ચાવતુ અય્યતને પણ જાણવા. ૬િ૮૩] અસુરે અસુરકુમાર રાજાના ‘ક્રમ’ પદાતિ સાધિપતિના સાત કચ્છાઓ કહ્યા છે – પ્રથમા છા રાવત સપ્તમી ઋા... - X - આ ક્રમની પહેલી કચ્છમાં ૬૪, ooo દેવો છે, તેથી બમણા દેવો બીજી કછામાં છે. બીજી કચ્છાથી બમણા દેવો ત્રીજી કચ્છમાં છે પાવતુ એ રીતે છઠ્ઠી કચ્છાથી બમણા દેવો સાતમી કચ્છમાં છે... એ રીતે બલી વિશે પણ કહેવું. વિશેષ એ કે - મહામ નામક પદાતિ સૈન્યાધિપતિની કચ્છમાં ૬૦,ooo દેવો છે . * ધરણેન્દ્રમાં પણ એમ જ કહેવું. વિશેષ એ કે - ૨૮,ooo દેવો છે. બાકીનું પૂર્વવતુ. જેમ ધરણેન્દ્રનું કહ્યું, તેમ યાવતું મહાઘોષ પર્યન્ત કહેવું. વિશેષ એ કે પદાતિ સૈન્યાધિપતિ જ છે, તે પૂર્વે કહેલાં છે. દેવેન્દ્ર દેવરાજ શકના હણેિગમેથી દેવની સાત કચ્છાઓ કહી છે. પહેલી કચ્છા આદિ જેમ અમરેન્દ્રનું કહ્યું તેમ અય્યતેન્દ્ર પર્યન્ત કહેવું. પદાતિ રીન્યાધિપતિ પૂર્વવતુ જાણવા. દેવ પરિમાણ આ રીતે – શકના ૮૪,ooo દેવો છે. ઇત્યાદિ ગાથાનુસાર જાણવું યાવતુ અભ્યતેન્દ્રના વધુ પરાક્રમના પહેલી કચ્છમાં ૧૦,ooo દેવો છે, પછી બમણ-બમણા. ૬િ૮૪] - (૧) ૮૪,૦૦૦, (ર) ૮૦,૦૦૦, (3) ૩૨,૦૦૦, (૪) ૩૦,ooo, (૫) ૬૦,૦૦૦ (૬) ૫૦,000, (૭) ૪૦,૦૦૦, (૮) 30,000, (૯) ર૦,ooo, (૧૦) ૧૦,ooo. Page #301 -------------------------------------------------------------------------- ________________ el-I૬૭૨ થી ૬૮૪ • વિવેચન-૬૭૨ થી ૬૮૪ : [૬૨] સૂગ સિદ્ધ છે. વિશેષ એ કે- અથ શબ્દ પરિપ્રશ્ન અર્થમાં છે. પરંત - ગુરને આમંત્રણમાં છે, અય - અસલી, સુકુંભ - લટ્ટા, રજનવા - કંગૂ વિશેષ, HT - cવ પ્રધાન ધાન્ય, સરસવ, મૂન - શાક વિશેષના બીજ, •x• બાકીના પર્યાયો લોકરઢિથી જાણવા. ચાવતુથી મંયાઉત્તાણ, માલાઉતાણ, ઓલિતાણ, લિતાણ, લંછિયાણ, મુદિયાણ જાણવું, તેની વ્યાખ્યા સ્થાન-3-માં કહી છે. ફરી યાવત્ શબ્દથી પવિદ્ધસઈ આદિ જાણવું. ૬િ૩] સૂમ અકાય જીવોની અંતર્મુહૂર્ત જ સ્થિતિ છે. એ રીતે આગળ પણ વિશેષણફળ થશાસંભવ પોતાની બુદ્ધિથી જોડવું. ૬િ૪ થી ૬૯] અનંતર નારકો કહ્યા. સ્થિતિ, શરીરાદિ વડે તેના સાધર્મથી દેવોની વક્તવ્યતાને કહેવા માટે સૂગના વિસ્તારને કહે છે - આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પશ્ચિમ દિશાવર્તી વરુણ લોકપાલને, પૂર્વ દિશાના લોકપાલ સોમને, દક્ષિણ દિશાના લોકપાલ ચમને. ૬િ૮૦) અનંતર દેવોનો અધિકાર કહ્યો. દેવોના આવાસોવાળા દ્વીપસમુદ્રો છે, માટે નંદીશ્વરાદિ બે સૂત્રો છે, તે સુગમ છે. ૬િ૮૧] આ દ્વીપ સમુદ્રો, પ્રદેશ શ્રેણી સમૂહાત્મક ક્ષેત્રના આધારવાળા અને શ્રેણિથી રહેલા છે. તેથી શ્રેણિની પ્રરૂપણા કરે છે - સાત શ્રેણિ આદિ શ્રેણિ એટલે પ્રદેશોની પંક્તિઓ, 28 જ્જ - સરલ, ૩યતા - લાંબી - x • એક દિશામાં વક, બંને તરફ વક, એક દિશામાં અંકુશના આકાર જેવી, બંને દિશામાં અંકુશના આકાર જેવી, વલયાકૃતિ, ધવલયાકારવાળી, આ એકતોલકાદિ શ્રેણીઓ લોકપર્વતમાં પ્રદેશાપેક્ષાએ સંભવે છે. ૬િ૮૧થી૬૮૪] ચક્રવાલ, અર્ધચકવાલાદિ ગતિ વિશેષથી ભ્રમણયુક્ત ગવિતપણાથી દેવન્યો હોય છે, તેના પ્રતિપાદનાર્થે ‘ચમર' આદિ પ્રકરણ સુગમ છે. વિશેષ છે કે – ઉડાનીk . અઘસૈન્ય, નાટ્યાની - નર્તકસમૂહ, fધીની* - ગાનાસ્તો સમૂહ.. અતિદેશથી સોમઅશ્વરાજ અશ્વસૈન્ય અધિપતિ, વૈકુંચૂ હસ્તિરાજ હસ્તિ સૈન્યાધિપતિ, લોહિતાક્ષ - મહિષ સૈચાધિપતિ એમ જાણવું. આ રીતે આગળ સૂત્રોમાં પણ જાણવું. તથા ધરણેન્દ્ર માફક બધા દક્ષિણ દિશાના ભવનપતિના ઇન્દ્રોની સેના અને સેનાધિપતિઓ કહેવા. ભૂતાનંદ માફક ઉત્તરના કહેવા. છ • સમૂહ. જેમ ધરણેન્દ્ર માટે કહ્યું તેમ બધાં ભવનપતીન્દ્ર મહાઘોષ પર્યક્ત કહેવા. માત્ર પદાતિસૈન્યના અધિપતિ અન્ય જાણવા તે પૂર્વે અનંતર સુગમાં કહેલા છે. શકાદિથી આરંભી આન-પ્રાણતેન્દ્ર પર્યન્ત એકાંતરિત ઈન્દ્રોના હરિભેગમેપી પદાતિ સૈન્યાધિપતિ છે અને ઈશાનાદિથી આરંભીને આરણ-ચ્યતેન્દ્ર પર્યન્ત એકાંતરિત ઈન્દ્રોના સેનાધિપતિનું નામ લઘુપરાક્રમ છે... ગાથા વડે પ્રથમ કચ્છાદિ સંબંધી દેવ સંખ્યા કહી. ત્યાં સૌધમિિદ ક્રમ જોડવો. * * * * * અનંતરોકત બધું સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વચન વડે પ્રતીતિ કરવા યોગ્ય છે, તેથી વચનના ભેદોને કહે છે • સૂત્ર-૬૮૫,૬૮૬ - ૬િ૮૫] વચન વિકલ્પ સાત ભેદે કહ્યા છે, તે આ પ્રમાણે - આલાપ, અનાલાપ, ઉલ્લાપ, અનુલાય, સંતાપ, પ્રલાપ, વિપલાપ. ૬િ૮૬) વિનય સાત ભેદે - જ્ઞાનવિનય, દનવિનય, ચાઅિવિનય, મનવિનય, વચનવિનય, કાયવિનય, લોકોપચારવિનય... પ્રશસ્ત મન વિનય સાત ભેદે - પાપક, અસાવધ, અક્રિય, નિરુપલેશ, અનાવર, અtતર, અભૂતાભિશંકા.. આપશd મનોવિનય સાત ભેદે - પપક, સાવધ, સક્રિય, સોપકલેશ, આશ્રવક્ત, ક્ષયિકર, ભૂતાભિશંકન. પ્રશાવચન વિનય સાત ભેદે - અાપક ચાવતુ ભૂતાભિશંકન. અપરાસ્ત વચન વિનય સાત ભેદે - પાપક વાવ ભૂતાભિfકન, પ્રશસ્ત કાય વિનય સાત ભેદે - ઉપયોગપૂર્વક - (૧) જવું, (૨) સ્થાન, (૩) બેસવું, (૪) સૂવું, (૫) ઉલ્લંઘવું, (૬) પલંઘવું, (૩) સર્વ ઈન્દ્રિયોના યોગનું પ્રવર્તન. આપશસ્તકાય વિનય સાત ભેદ - ઉપયોગરહિત જવું ઇત્યાદિ.. લોકોપચાર વિનય સાત ભેદે – અભ્યાસવર્તિત્વ, પરછંદાનવર્તિત્વ, કાહિતુ, કૃતપતિકૃતિતા, આતંગવેષણતા, દેશકાલજ્ઞતા, સવથિમાં પતિલોમતા. • વિવેચન-૬૮૫,૬૮૬ - [૬૮૫] સાત પ્રકારે વયન-ભાષણનો વિકતા તે વચનવિકલ્પ કહ્યો છે. તે આ - (૧) સ્તોક અર્થપણાથી થોડું બોલવું તે આલાપ. (૨) કુત્સિત આલાપ તે અનાલાપ, (3) કલાપ - કાકુ ચિક્તિ વડે વર્ણન કરવું તે - x • (૪) તે જ કુત્રિત વર્ણન અનુલ્લાપ, પાઠાંતરથી અનુવાપ-ન્ફરી ફરીને બોલવું. *** (૫) સંલાપ-પરસ્પર બોલવું -x(૩) પ્રતાપ-નિરર્થક વચન -x (૩) તે જ વિવિધ વચનરૂપ વિપલાપ છે . વચન વિકલ્પો મળે કેટલાક વિકલ્પો, વિનયના અર્થવાળા છે. માટે વિનયના ભેદ પ્રતિપાદન કરવાને કહે છે [૬૮૬] સાત પ્રકારે, જેના વડે આઠ પ્રકારના કર્મો દૂર કરાય તે વિનય. તે આ રીતે - (૧) જ્ઞાન-અભિનિબોધિકાદિ પાંચ ભેદે, તે જ વિનય, તે જ્ઞાન વિનય થવા જ્ઞાનનો વિનય - ભક્તિ આદિ કરવું. તે જ્ઞાનવિનય. કહ્યું છે કે – ભક્તિ, બહુમાન, જાણેલ પદાર્થની સખ્યભાવના, વિધિપૂર્વક ગ્રહણ, અભ્યાસ, જિનેન્દ્રોએ આ જ્ઞાનનો વિનય કહેલ છે. (૨) દર્શન-સમ્યકત્વ, તે જ વિનય તે દર્શન વિનય અથવા દર્શનનો. દર્શનથી વ્યતિરેક દર્શનગુણાધિકોની શુશ્રષણા અને અનાશાતનારૂપ વિનય તે દર્શનવિનય. • x • શુશ્રષણા વિનય દશ ભેદે છે - સકાર, અમ્યુત્થાન, સન્માન, આસનાભિગ્રહ, આસનનું અનુપદાન, કૃતિકર્મ, અંજલિગ્રહ, આવતાની સામે જવું, બેઠેલાની પર્યાપાસના, જતાની પાછળ જવું. આ સુશ્રપણા વિનય. ઉચિત ક્રિયારૂપ આ દર્શનમાં શુશ્રષણા વિનય છે. અનાશાતના વિનય તો અનુચિત ક્રિયાની નિવૃત્તિરૂપ છે. તે પંદર પ્રકારે છે - તીર્થકર, ઘર્મ, આચાર્ય, Page #302 -------------------------------------------------------------------------- ________________ el-I૬૮૫,૬૮૬ ૮૨ ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, સાંભોગિક, ક્રિયા, જ્ઞાન. અહીં સાંભોગિક એટલે એક સામાચારીવાળા, ક્રિયા-આસ્તિકતા. અહીં એ ભાવના છે - તીર્થકર અને તીર્થંકરપ્રણીત ધર્મની અનાશાતનામાં વર્તવું. એ રીતે સર્વત્ર સમજવું. વળી અરહંતથી કેવલજ્ઞાન પર્યન્ત પંદર સ્થાનની ભક્તિ કરવી, બહુમાન કરવું અને યશોગાન કરવું. ર્શન વિનય કહ્યો. (૩) ચાઅિવિનય - ચારિ જ વિનય કે ચાસ્ત્રિનો શ્રદ્ધાનાદિ રૂપ વિનય. કહ્યું છે - સામાયિકાદિ ચાસ્ત્રિનું શ્રદ્ધાન કરવું, કાયા વડે સ્પર્શવું. તથા ભવ્ય જીવોની આગળ પ્રરૂપવું. તે ચાસ્ત્રિવિનય છે. (૪ થી ૬) મન, વચન અને કાયવિનય તો મન વગેરેના વિનયને યોગ્ય સ્થાનમાં કુશલ પ્રવૃત્તિ આદિ. કહ્યું છે - આચાર્યાદિનો સર્વકાળમાં પણ મન, વચન, કાય વડે વિનય તે અકુશલનો નિરોધ, કુશલની ઉદીરણા. (8) લોકોનો ઉપચાર-વ્યવહાર તેના વડે અથવા તે જ વિનય તે લોકોપચાર વિનય. મન-વચન-કાયાનો વિનય, તે પ્રત્યેક સાત પ્રકારે છે, તથા લોકોપચાર વિનય પણ સાત પ્રકારે કહે છે. ૦ પ્રશસ્ત મન સૂત્ર સપ્તક સુગમ છે. વિશેષ એ કે - શુભ મનનું લઈ જવું તે વિનય-પ્રવર્તન તે પ્રશસ્ત મનોવિનય. તેમાં પાપ - શુભ વિચારણારૂપ. માથા - ચોરી આદિ નિંદિત કર્મના અનાલંબનરૂપ. શિય કાયિકી અને આધિકરણિકી આદિ કિયારહિત. નિપવરશ - શોકાદિ બાધા રહિત. મનાવજY - આશ્રવ એટલે કર્મનું ગ્રહણ, તેને કરવાના સ્વભાવવાળો તે આસ્તવકર, તેના નિષેધથી અનાસ્તવકર અર્થાત પ્રાણાતિપાતાદિ આશ્રવ વર્જિત. અક્ષર - પ્રાણીઓને વ્યથા વિશેષને ક્ષયને ન કરનાર, કબૂતાઈવાન - જેનાથી ભૂત-જીવ શંકા પામતા નથી તે - અભયને કરનાર, આ સાતે પદોનો પ્રાયઃ સર્દેશ અર્થ હોવાથી શબ્દનયાભિપાયથી ભેદો જાણવા અથવા બીજી રીતે પણ જાણવા. આ પ્રમાણે બાકીનું પણ જાણવું. યોગને કાબૂમાં રાખનાર ઉપયોગવાળાનું જે ગમન તે આયુકણમન એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે- સ્થાન - ઉભું રહેવું, કાયોત્સર્ગાદિ. નિયT • બેસવું, સુવા - સૂવું, શયન - ડેલી આદિનું અતિક્રમણ, પ્રસ્નધન - અર્ગલાનું અતિક્રમણ. બધી ઈન્દ્રિયોના યોગો કે તેને યોજનતા કરવી તે સર્વેન્દ્રિય યોગ યોજનતા. (૧) અભ્યાસવર્તીત્વ-સમીપમાં વર્તવું. – શ્રુતાદિના અર્થી જીવોએ આચાર્ય આદિની સમીપે રહેવું. (૨) પરછંદાનુવર્તીત્વ - બીજાના અભિપ્રાય મુજબ વર્તવું તે. (3) કાર્ય હેતુ - શ્રતની પ્રાપ્તિ આદિ કાર્યના હેતુથી અર્થાત હું એની પાસેથી શ્રતને પામ્યો છું, તેથી વિશેષથી તેના વિનયમાં વર્તવું અને તેનું અનુષ્ઠાન કરવું જોઈએ. (૪) કૃત પ્રતિકૃતિતા - ભોજનાદિથી ઉપચાર કરતા ગુરુઓ પ્રસન્ન થઈ સૂત્રાદિના દાનથી મારા પર પ્રત્યુપકાર કરશે માટે ભiાદિના દાન માટે પ્રયત્ન કરવો. (૫) આd-દુઃખથી પીડાયેલને ઔષધાદિ, ગવેષતું તે જ આતંગવેષણતા-પીડિતને ઉપકાર કરવો અથવા પોતે કે આપ્ત થઈને ગવેષj - સારી કે માઠી સ્થિતિનું [7/6]. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અન્વેષણ (૬) દેશકાલજ્ઞતા-અવસર્ત જાણવાપણું. (૭) સર્વ અર્થમાં સાનુકુલવ. વિનયથી કમનો ઘાત થાય, તે સમુદ્ધાતમાં વિશિષ્ટતર થાય, તેથી સમુદ્ઘાતની પ્રરૂપણાને માટે કહે છે– • સૂત્ર-૬૮૭ : સાત સમુઠ્ઠાતો કહ્યા છે. – વેદના સમુદ્યાd, કષાયસમુદ્ધાંત, મારણાંતિક -સમુદ્ધતિ, વૈક્રિયસમુધાત, તૈજસસમુદ્રઘાત, આહાસમુઘાત કેવલિસમુઘાત. મનુષ્યોને રીતે જ સમુદ્ધાત કહ્યા. • વિવેચન-૬૮૭ : નન - ઘાત. એકીભાવ વડે પ્રબળતાથી નિર્જરા તે સમુઠ્ઠાત. કોનું કોની સાથે એકીભાવમાં જવું? આત્માનું વેદના અને કષાયાદિના અનુભવરૂપ પરિણામ સાથે. જ્યારે આત્મા, વેદનીયાદિતા અનુભવરૂપે જ્ઞાન પરિણત થાય ત્યારે અન્ય જ્ઞાનથી પરિણત હોતો નથી. પ્રબળતાથી ઘાત કેવી રીતે? જે હેતુથી વેદનીયાદિ સમુદ્દાત વડે પરિણત જીવ કાલાંતરે અનુભવવા યોગ્ય ઘણા વેદનીયાદિ કર્મપ્રદેશોને ઉદીરણાકરણ વડે આકર્ષીને ઉદયમાં પ્રોપી, અનુભવીને નિર્ભર છે અર્થાત્ આત્માના પ્રદેશો સાથે મળી ગયેલ કર્મપ્રદેશોને દૂર કરે છે. કહ્યું છે કે પૂર્વકૃત કર્મનું શાસન તે નિર્જસ છે. તે વેદનાદિ ભેદ વડે સાત પ્રકારે થાય છે. તેથી સમુદ્ધાત સાત છે. તેમાં વેદના સમુદ્ઘાત અસાતા વેદનીય કર્મના આશ્રયવાળો છે. કષાય સમુઘાત કષાયયાત્રિ મોહનીય કર્માશ્રય છે. મારણાંતિક સમુઠ્ઠાત અંતર્મુહd શેષ આયુક કમશ્રિય છે. વૈક્રિય-તૈજસ-આહારક આ ત્રણ સમુહ્નાત શરીરનામકમશ્રિય છે. કેવલી સમુદ્યાત સાતા-અસાતા વેદનીય, શુભાશુભનામ, ઉચ્ચ-નીચ ગોત્ર આ ત્રણ કમશ્રિય છે. તેમાં વેદનીય કર્મના સમુદ્દાત વડે જોડાયેલ આત્મા વેદનીય કર્મ પુગલોનો ઘાત કરે છે. કષાય સમુદ્દાત વડે જોડાયેલ કપાયપુદ્ગલોનો નાશ કરે છે. મારણાંતિક સમુઘાતથી સમુઘત આયુષ્ય કર્મનો ઘાત કરે છે. વૈક્રિય સમુઠ્ઠાત સમુધત જીવપદેશોને શરીરથી બહાર કાઢીને શરીના વિકંભ જેટલો પહોળો અને લંબાઈથી સંખ્યાત યોજનનો દંડ કરે છે. કરીને પૂર્વે બાંધેલ વૈકિય શરીર નામકર્મના યથાસ્થૂલ પુદ્ગલોનો નાશ કરે છે. કહ્યું છે કે – વૈકિય સમુઠ્ઠાત વડે સમવહે છે, સમવહીને સંખ્યાત યોજન પ્રમાણ દંડને કાઢે છે, કાઢીને પૂર્વે બાંધેલા ચયા બાદર પુદ્ગલોને દૂર કરે છે. એ રીતે તૈજસ અને આહારક સમુઠ્ઠાતની પણ વ્યાખ્યા કરવી. કેવલી સમુદ્યાત વડે જોડાયેલ કેવલી વેદનીયાદિ કર્મના પુગલોનો નાશ કરે છે. અહીં છેલ્લો સમુદ્ધાત આઠ સમયનો છે અને શેષ છ સમુદ્યાત અસંખ્યાત સમયના છે. ચોવીશદંડકની વિચારણામાં સાતે સમુઠ્ઠાતો મનુષ્યોને જ હોય છે, માટે કહે છે - મસાઇ જે સામાન્ય સૂત્રવતુ જાણવા. જિનેશ્વરોએ કહેલ આ સમુઠ્ઠાતાદિ વસ્તુને અન્યથા પ્રરૂપતો પ્રવયન બાણ થાય છે. જેમ નિકૂવો. તેથી નિહ્નવ સૂત્ર કહે છે Page #303 -------------------------------------------------------------------------- ________________ el-I૬૮૮,૬૮૯ ૮૪ • સૂત્ર-૬૮૮,૬૮૯ - [૬૮૮) શ્રમણ ભગવંત મહાવીરના તીર્થમાં સાત પ્રવચન નિલવો કહ્યા છે - બહુરતા, જીવપદેશિકા, અવ્યક્તિકો, સામુચ્છેદિકો, દોક્રિયા, કૌરાશિકો, અદ્ધિકો... આ સાત પ્રવચન નિલનોના સાત મિયિાય હતા – જમાલી, વિષ્યગુપ્ત, આષાઢ, અ#મિત્ર, ગંગ, લલુક, ગોષ્ઠામાહિલ. આ સાત પ્રવચના નિહ્નવોના સાત ઉત્પત્તિનગરો હતા. તે આ [૬૮૯) વસ્તી, ઋષભપુર, શ્વેતાંબિકા, મિથિલા, ઉલ્લકાતીર, અંતરંજિકા, દશપુર આ નિલવોની ઉત્પત્તિના નગરો છે. • વિવેચન-૬૮૮,૬૮૯ : [૬૮૮] સૂગ સુગમ છે. વિશેષ એ કે - પ્રવચન એટલે આગમ, નિઝુવતે - અપલાપ કરે કે અન્યથા પ્રરૂપે, તે પ્રવચન નિલવ કહ્યા છે. (૧) જત - ક્રિયામાં આસક્તરૂપ એક એક સમય વડે વસ્તુની ઉત્પત્તિ ના માનવાથી અને ઘણા સમયો વડે ઉત્પત્તિ માનવાચી વૈદુપુ - ઘણા સમયનો વિશે રતા - આસક્ત થયેલા તે બહરતા અર્થાત દીર્ધકાળમાં દ્રવ્યની ઉત્પત્તિને પ્રરૂપનારા.. (૨) પ્રદેશ જ જીવ છે જેઓને તે જીવપદેશો, તે જ જીવ પ્રાદેશિકો અથવા જીવના પ્રદેશમાં જીવને સ્વીકારવાથી જીવપ્રદેશ વિધમાન છે જેઓને તે જીવ પ્રાદેશિકો. અર્થાતુ છેલ્લા પ્રદેશમાં જીવને પ્રરૂપનારા. આ રહસ્ય છે. (3) અવ્યક્ત - અપ્રગટ વસ્તુ સ્વીકારવાથી અવ્યક્ત વિધમાન છે જેઓને તે અવ્યકિતકો અd સંયતાદિને જાણવામાં સંદિગ્ધ બુદ્ધિવાળા એ ભાવના છે... (૪) સમુચ્છેદ-ઉત્પત્તિ પછી તુરંત સમસ્તપણાએ અને પ્રકર્ષથી છેદ તે સમુચ્છેદવિનાશ. સમુચ્છેદને જે કહે છે. તે સામુચ્છેદિકો અર્થાત્ ક્ષણમાં ક્ષય પામનારા ભાવો છે, તેમ પ્રરૂપે. (૫) બે કિયા એકત્રિત થાય તે દ્વિક્રિય. અથવા તેને અનુભવે છે તે ઐકિયા અર્થાત્ કાલના અભેદથી બે કિયાના અનુભવને પ્રરૂપનાર. () જીવ, અજીવ, નોજીવના ભેદરૂપ ત્રણ રાશિનો સમુદાય તે ગિરાશિ, તેનું પ્રયોજન છે જેઓને તે ઐરાશિકો સાથ ત્રણ મશિને પ્રરૂપનારા. (૩) જીવ વડે કર્મ સ્પશયેિલ છે, પણ સ્કંધના બંઘવતુ બદ્ધ નથી તે અબદ્ધ છે જેઓના મતમાં તે અબદ્ધિકો - ઋષ્ટકર્મ વિપાક પ્રરૂપકો. ધમચિાર્ય - ૫ - ઉકત પ્રરૂપણાદિ લક્ષણ ધૃતધર્મના નાયકપણાએ કરીને પ્રધાન-આચાર્યો તે ધમચાર્યો. તે મતના ઉપદેશદાતા. તેમાં (૧) જમાલી ક્ષત્રિયકુમાર, તે શ્રમણ ભગવંત મહાવીરના ભાણેજ, ભગવંતની સુદર્શના નામે પુત્રી અનામ પિયાના નામ છે.) નો ભતાં તેણે ૫ooના પરિવાર સહિત ભગવંત પાસે દીક્ષા લીધી, આચાર્યવ પામ્યા. વિચરતા શ્રાવતી નગરીમાં તેડુંક ચૈત્યમાં આવ્યા. અનુચિત આહારથી ઉત્પન્ન થયેલ રોગવાળા તેઓ વેદનાથી પરાભવ પામ્યા. શયનાર્થે સંથારો પાથરવાની આજ્ઞા કરી. સંથારો કર્યો ? એમ પૂછ્યું. સંથારો કતાં સાધુએ સંથારો પથરતો હતો છતાં પાથર્યો એમ કહ્યું. જઈને જોયું તો સંથારો કરાતો જોયો. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કર્મોદયથી વિપરીત બુદ્ધિવાળા જમાલિએ કહ્યું- ભગવંત જે કહે છે – “કરાતુ હોય તે કર્યું” તે અસત્ય છે, કેમકે પ્રત્યક્ષ વિરુદ્ધ છે અને પ્રત્યક્ષ વિરુદ્ધતા તો આની અદ્ધ પાથરેલ સંથારામાં ન પાથરવાપણું દેખવાથી છે. તેથી ક્રિયમાણપણાએ પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી કૃતત્વ ધર્મ દૂર કરાય છે, આ પ્રમાણે ભાવના છે કહ્યું છે— મારો આ સંથારો કર્યો નથી એમ સાક્ષાત્ જણાય છે, તેથી કરાતું હોય તે કર્યું કહેવાય નહીં, પણ કરેલું જ કર્યું કહેવાય. આ રીતે પ્રરૂપતા જમાલીને સ્થવીરોએ કહ્યું કે - હે આર્ય ! ‘કરતું હોય તે કર્યું એમ કહેવું પ્રત્યક્ષ વિરુદ્ધ નથી. જો ‘કરાતુ હોય તે કર્યું નહીં સ્વીકારશો તો ક્રિયાના અનારંભ સમયની જેમ પાછળ પણ કિયાના અભાવમાં કાર્યને કેમ સ્વીકારશો ? આથી તો સદાકાળ કાર્યનો પ્રસંગ આવશે કેમકે ક્રિયાના અભાવમાં વિશેષપણું જ ન રહે. વળી જે કહ્યું કે અર્ધ પાથરેલ સંથારામાં ન પાથરેલપણું જોવાથી, તે પણ અયુક્ત છે. કારણ કે જયારે જે આકાશ દેશમાં વસ્ત્ર પથરાય ત્યારે તે આકાશદેશમાં પથરાયેલું જ છે. એ રીતે પાછળના વસ્ત્રના પાથરણ સમયમાં અવશ્ય પથરાયેલું જ છે. • x - તે આ પ્રમાણે વિશિષ્ટ સમયની અપેક્ષાવાળા ભગવદ્વયનો છે, એ રીતે વીરોએ કહ્યું, તો પણ જમાલીએ સ્વીકાર્યું નહીં, તે આ બહુતર ધર્માચાર્ય. (૨) વસુદેવ ધર્માચાર્યના તિષ્યગુપ્ત નામના શિષ્ય. રાજગૃહીમાં આત્મપ્રવાદ નામના પૂર્વ [ના અધ્યયનકાળે આવો પ્રશ્ન આવ્યો.] હે ભદંત! એક જીવપદેશને જીવ એમ કક્વાય? એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બે, ત્રણ, સંખ્યાતા, અસંખ્યાતા યાવતું એક પ્રદેશ વડે જૂન જીવપદેશો પણ “જીવ’ એમ ન કહેવાય. આ હેતુથી કૃM, પ્રતિપૂર્ણ લોકાકાશના પ્રદેશતુલ્ય જીવ એમ કહેવાય. આ આલાપકને ભણતા કર્મોદયથી વિપરીત મતિવાળો થયો અને કહેવા લાગ્યો - એક આદિ જીવપદેશો નિશ્ચયે એક પ્રદેશ વડે હીન પ્રદેશો પણ “જીવ' રૂપ વ્યપદેશને પામતા નથી, પણ ચરમપદેશ સહિત જ જીવ'રૂપ કથનને પામે છે. આ હેતુથી તે જ એક ચરમપદેશ ‘જીવ’ છે કેમકે જીવવનું તભાવભાવીપણું છે. તેમણે આમ કહેતા તેને ગુરુએ કહ્યું આ ખોટું છે. - કેમકે એ રીતે જીવના અભાવનો પ્રસંગ આવશે. - કેવી રીતે? તે સ્વીકારેલ અંત્યપદેશ પણ અજીવ થાય ? શેષ પ્રદેશોના પરિણામપણાથી અત્ય પ્રદેશની જેમ. પણ આ ચરમપદેશ પૂરણ છે, તેથી તેનું જીવપણું પણ ઘટતું નથી. એકનું પૂરણપણું અવિશેષ છે. કેમકે એક વિના તેનું સંપૂર્ણત્વ છે. ઇત્યાદિ તેને ઘણું સમજાવ્યું, તો પણ તેણે સ્વીકાર્યું નહીં, ત્યારે તેને સંઘથી બહાર કર્યો. તેને આમલકા નગરીમાં મિત્રશ્રી નામના શ્રાવકે સંખડીમાં ભોજન લેવાને માટે ઘેર લાવીને આગ્રહથી વિવિધ ખાધકાદિ પદાર્થોને સમીપે રાખીને એક-એક અવયવ દરેક પદાર્થનો આપ્યો. ત્યારે તિષ્યગુપ્તને થયું કે- શું તું અમારી મશ્કરી કરે છે ? શ્રાવકે કહ્યું તમારો જ આ સિદ્ધાંત છે. - x • ઇત્યાદિ. એ રીતે આ ધમચાર્યને પ્રતિબોધ્યા. (3) આષાઢ-શ્વેતાંબિકા નગરીમાં પોલીસ ઉધાનમાં સ્વશિષ્યોને આગાઢ યોગવહન કરાવતા હતા. રાત્રિના હૃદયશૂળથી મરણ પામીને દેવ થયા, શિષ્યોની Page #304 -------------------------------------------------------------------------- ________________ 9]•/૬૮૮,૬૮૯ અનુકંપાથી પોતાના જ મૃતશરીરમાં અધિષ્ઠિત થઈને બધી સામાચારી અનુપ્રવર્તાવીને યોગની સમાપ્તિ શીઘ્ર કરી. પછી તે મુનિઓને વંદન કરીને કહ્યું – હે ભદંતો ! તમે મને ક્ષમા કરશો. કેમકે મેં અવિરતિ હોવા છતાં તમારી પાસે વંદન કરાવ્યું. પછી શિષ્યોએ વિચાર્યુ કે અમે ઘણાં કાળ અસંયતને વંદન કર્યુ. એમ વિચારીને અવ્યક્ત મત સ્વીકાર્યો. તે આ– ૮૫ કોણ જાણે આ સાધુ હશે કે દેવ ? કોઈએ કોઈને વંદન ન કરવું. કેમ કે અસંયતને વંદન થઈ જાય. કોઈને વ્રતી કહેતા મૃષાવાદનો દોષ લાગે. સ્થવીરોએ તેમને કહ્યું – જો તમને બીજા વિશે શંકા થાય છે કે આ દેવ છે કે સાધુ ? તો તમને દેવમાં પણ આ દેવ છે કે નહીં તે શંકા કેમ નથી થતી ? તેણે કહ્યું કે – હું દેવ છું. અમોને પણ તેને જોવાથી આ દેવ છે એમ લાગે છે, એવું જો તમે કહેતા હો તો જે કહે છે - હું સાધુ છું અને સાધુ સમાન વેશ દેખાય છે તો શંકા શા માટે ? અથવા શું દેવ વચન સત્ય છે અને સાધુનું નથી ? જેથી જાણવા છતાં તમે પરસ્પર વંદન કરતા નથી. એ રીતે સ્થવિરોએ સમજાવ્યા છતાં, તેઓએ ન સ્વીકારતા તેમને સંઘ બહાર કર્યા, પછી તેઓ વિચરતા રાજગૃહે આવ્યા. બલભદ્ર રાજાએ કોટવાળ દ્વારા મારવાનો હુકમ કર્યો. ત્યારે તેઓ બોલ્યા – તું શ્રાવક છો છતાં અમને સાધુને કેમ મરાવે છે? ત્યારે રાજાએ કહ્યું – અમે જાણતા નથી કે તમે ચોર છો કે ગુપ્તચરો? એ રીતે તેઓને પ્રતિબોધ્યા. તે આ અવ્યક્ત મતના ધર્માચાર્ય. જો કે અષાઢાચાર્ય તે મતના પ્રરૂપક નથી. (૪) અશ્વમિત્ર - તે મહાગિરિના શિષ્ય કૌડિન્યનામનો શિષ્ય હતો. મિથિલામાં લક્ષ્મીગૃહ ચૈત્યમાં અનુપ્રવાદ નામક પૂર્વમાં-નૈપૂણિક નામક વસ્તુમાં છિન્ન છેદન નય વક્તવ્યતામાં-વર્તમાન સમયના વૈરયિકો નાશ પામશે યાવત્ વૈમાનિકો પણ નાશ પામશે, એ પ્રમાણે દ્વિતીયાદિ સમયોમાં કહેવું. આવા આલાપકને ભણતા મિથ્યાત્વ પામ્યો, બોલ્યા કે – જ્યારે બધાં જીવો વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા નાશ પામશે ત્યારે કર્મોનું વેદન ક્યાંથી થાય? એ રીતે સુકૃત-દુષ્કૃતાદિનું વેદન ક્યાંથી હોય કેમકે ઉત્પાદ પછી બધા જીવના નાશનો સદ્ભાવ છે. તેને ગુરુએ સમજાવ્યું – આ સૂત્ર વચન એક નયના મત વડે છે, તેને ગ્રહણ ન કર. કેમકે અન્ય નયોની અપેક્ષા રહિત વચન મિથ્યાત્વ છે. માટે તું બીજા નયોનું વચન પણ હૃદયમાં વિચાર. કારણ અહ્વાપર્યાય માત્ર કાલમૃત અવસ્થાનો નાશ થતાં વસ્તુનો સર્વથા નાશ થતો નથી. કેમકે દરેક વસ્તુ સ્વપર્યાય-પપર્યાયોથી અનંતધર્માત્મક છે. જો સૂત્રના પ્રમાણથી તું સર્વથા વસ્તુનાશ છે એમ માનતો હોય, તો અન્ય સૂત્રમાં વસ્તુનું શાશ્વતપણું પણ દ્રવ્યાર્થતાએ છે અને પર્યાયથી અશાશ્વત. ત્યાં પણ-સર્વથા નાશ કહ્યો નથી. સમયાદિ વિશેષણથી નાશ કહ્યો છે. અન્યયા સર્વનાશે સમયાદિ વિશેષણ ઘટી શકશે નહીં. ગુરુના આ વચન નાં સ્વીકારતા, તેને સંઘ બહાર કર્યો. પછી તે કાંપિલ્ગપુરે ૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ આવ્યો. ત્યાં શુલ્કપાલ શ્રાવકે મારતા, તેણે કહ્યું કે – તમે શ્રાવક થઈને સાધુને કેમ મારો છો ? શ્રાવકે કહ્યું – તમારા ક્ષણિક નાશના સિદ્ધાંત વડે સાધુ-શ્રાવક નાશ પામ્યા. હાલ તમે અને અમે તો અન્ય છીએ. આવા ઉત્તથી તે સમ્યકત્વ પામ્યો. તે આ સામુચ્છેદિકોનો ધર્માચાર્ય અશ્વમિત્ર હતો. (૫) ગંગ - આર્ય મહાગિરિના શિષ્ય ધનગુપ્તનો શિષ્ય. ઉલુકાતીર નામક નગથી શરદઋતુમાં આચાર્યને વંદનાર્થે ચાલ્યા. ત્યારે નદી ઉતરતા મસ્તકે સૂર્યના તાપથી ઉષ્ણતા અને બંને ચરણોમાં નદીની ઠંડકનો અનુભવ થતા વિચારવા લાગ્યો કે – સૂત્રમાં કહ્યું છે, એક સમયે શીત કે ઉષ્ણ એક ક્રિયા વેદાય, પણ હું હાલ બે ક્રિયાને વેદુ છું. આથી એક સમયે બે ક્રિયા વેદાય છે. પછી ગુરુ પાસે જઈને, વેદન કરીને પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. આચાર્યએ તેને અટકાવીને કહ્યું – એક સમયે બે ક્રિયાનું વેદન ન જ થાય. માત્ર સમય અને મનની સૂક્ષ્મતાને લઈને તે ભેદ સમજાતો નથી. તો પણ ગંગે તે ન સ્વીકારતા તેને સંઘથી દૂર કરાવ્યો. કોઈ વખતે રાજગૃહ નગરમાં મહાતપસ્તીરપ્રભા નામક દ્રહની સમીપે મણિનાગ નામક ચૈત્યમાં પર્ષદા મધ્યે પોતાના મતનું નિવેદન કરતો હતો ત્યારે મણિનાગે - - કહ્યું – હે દુષ્ટ ! અમે અહીં વિધમાન છીએ તો પણ તું આવા અપરૂપ્ય વચનને કેમ પ્રરૂપે છે? આ સ્થાનમાં જ ભગવત્ વર્ધમાન સ્વામીએ કહ્યું છે કે – એક સમયમાં એક જ ક્રિયા અનુભવાય છે. તો શું તું તેનાથી પણ વિશેષ જ્ઞાની થયો છે ? જો તું આ મિથ્યાવાદને નહીં છોડે, તો હું તને મારીશ. એમ સાંભળી તે ભય પામતો પ્રતિબોધિત થયો. આ ટૈક્રિયાવાદીનો ધર્માચાર્ય. (૬) પલુક – દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય લક્ષણ છ પદાર્થના પ્રરૂપકત્વથી અને ગોત્ર વડે કૌશિક હોવાથી ષડ્વક, જે નામાંતરથી રોહગુપ્ત છે, તે અંતરંજીપુરિમાં ભૂતગૃહ વ્યંતરાયતનમાં રહેલ શ્રી ગુપ્ત આચાર્યને વંદનાર્થે ગ્રામાંતરથી આવતા પ્રવાદી વડે વગાડાવેલ ઢોલના ધ્વનિને સાંભળીને ગર્વસહિત તેનો નિષેધ કર્યો. પછી આચાર્યને તેનું નિવેદન કરીને, તેમની પાસેથી માયૂરી આદિ વિધા ગ્રહણ કરીને રાજસભામાં આવ્યો. બલશ્રી રાજા પાસે પોટ્ટશાલ નામના પસ્ત્રિાજક પ્રવાદીને બોલાવીને વાદ આરંભ્યો. વાદીએ જીવ અને અજીવ બે રાશિ સ્થાપી. ત્યારે રોહગુપ્તે તેની શક્તિના પ્રતિઘાત માટે ‘નોજીવ’ લક્ષણ ત્રીજી રાશિને સ્થાપી, તથા તેની વિધાને પોતાની વિધા વડે પ્રતિઘાત કરવાપૂર્વક તેને જીતીને ગુરુની આગળ આવીને સર્વ વૃત્તાંત નિવેદન કર્યુ. ત્યારે ગુરુએ તેને કહ્યું – તું રાજસભામાં જઈને કહે કે, ત્રણ રાશિનું પ્રરૂપણ અપસિદ્ધાંતરૂપ છે, પણ વાદીનો પરાભવ કરવા માટે કર્યુ હતું. ત્યારે તે અભિમાનથી આચાર્યને બોલ્યો કે રાશિ ત્રણ જ છે. જેમકે જીવો - સંસારી આદિ, અજીવો-ઘર વગેરે, નોજીવો તો દૃષ્ટાંતસિદ્ધ છે. જેમ દંડનો આદિ, મધ્ય અને અગ્રભાગ હોય છે, એમ બધાં ભાવોનું ત્રિવિધપણું છે, આચાર્યે રાજ સમક્ષ કુત્રિકાપણમાંથી જીવની યાચના કરતાં પૃથ્વી આદિ જીવ મળ્યા. અજીવની યાચના કરતા અચેતન ઢેકું મળ્યા Page #305 -------------------------------------------------------------------------- ________________ el-I૬૮૮,૬૮૯ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અને નોજીવની યાચના કરતાં મોતન ટેકું આદિ મળ્યા. આચાર્યે તેનો નિગ્રહ કર્યો. તે આ ઐશિકનો ધમચાર્ય. (૩) ગોષ્ઠા માહિલ - દશાપુરનગરમાં આર્યરક્ષિત સ્વામી સ્વર્ગમાં જતા આચાર્ય શ્રી દુર્બલિકા પુષ્પમિત્ર ગચ્છને પાળતા હતા. વિંધ્ય નામક સાધુ કર્મપ્રવાદ નામે આઠમા પૂવને આચાર્ય પાસેથી સાંભળી ગોઠા માહિલને કહ્યું કે – કર્મબંધના અધિકારમાં કિંચિત કર્મ જીવપ્રદેશો વડે પૃષ્ટ માત્ર કાલાંતર સ્થિતિને પામ્યા સિવાય નાશ પામે છે. સૂકી ભીંત પર ફેંકૈલ ચૂર્ણની મૂઠીની જેમ, વળી કિંચિત્ ઋષ્ટ બદ્ધ કાલાંતરે નાશ પામે છે. આદ્ધ લેપવાળી ભીંત પર ફેંકેલ ચીકાશવાળા ચુર્ણની જેમ. વળી કિંચિત્ કર્મ ઋષ્ટ બદ્ધ નિકાચીત કરેલ જીવ સાથે એકત્વપણાને પ્રાપ્ત થયું હોય તે કાલાંતરે વેદાય છે. એ રીતે સાંભળીને ગોઠા માહિલ બોલ્યો કે એમ માનતા મોક્ષનો અભાવ થશે. કેવી રીતે ? જીવથી કર્મ જુદા નહીં થાય. કારણ ? અન્યોન્ય વિભાગરહિત બદ્ધ હોવાથી સ્વપ્રદેશવતું. કહ્યું છે - સાંભળીને ગોઠામાહિલે કહ્યું - આ વ્યાખ્યાન દોષવાળું છે. કેમકે એથી જીવપ્રદેશનો અને કર્મનો વિભાગ ન થવાથી મોક્ષાભાવ થશે. ઉક્ત કથનાનુસાર જીવ અને કર્મનો તાદાભ્ય સંબંધ થતા કર્મ, એ જીવથી ક્યારેય દૂર નહીં થાય - x - કદાપી મોક્ષ નહીં થાય. તેથી આ મારું કથન યુક્ત છે કે પૃષ્ટ માનતારૂપ કર્મનો જીવની સાથે સંબંધ છે તથા જીવ કર્મ વડે પૃષ્ટ છે, બદ્ધ નથી. કેમકે વિયોગ થાય છે. - X - X - વિંધ્ય મુનિએ ગોઠામાહિલને કહ્યું - હે ભદ્ર! જે તેં કહ્યું કે જીવથી કર્મ જુદા થતા નથી. તે પ્રત્યક્ષતાથી બાધિત પ્રતિજ્ઞા છે. કેમકે આયુકર્મના વિયોગરૂપ મરણનું પ્રત્યપણું છે. હેતુ પણ અનેકાંતક છે, કેમકે અન્યોન્ય અવિભાગ સંબંધવાળા ક્ષીરઉદકાદિનો ઉપાય વડે વિયોગ થતો જોવાય છે. દૃષ્ટાંત પણ સાધનધર્મને અનુરૂપ નથી. કેમકે સ્વ પ્રદેશનું વિયોગપણું અસિદ્ધ છે. કેમકે તદ્રુપતા વડે અનાદિ સ્વરૂપ છે. જીવથી કર્મ ભિન્ન છે. વળી તારા મત મુજબ - X - કર્મ જીવના દરેક પ્રદેશને આકાશની જેમ સ્પર્શેલું છે કે વર્ માત્ર-કાંચળીની જેમ? જો તું એક પક્ષ સ્વીકારીશ તો કાંચળી વડે દરેક પ્રદેશ સ્પર્શીત નથી. બીજો પક્ષ સ્વીકારીશ તો ભવાંતરમાં જતાં કર્મ સાથે નહીં આવે. એ રીતે કર્મનું સાથે ન જવાપણું હોવાથી બધાં જીવો મોક્ષને ભજનાર થશે. એ રીતે ઘણું સમજાવવા છતાં સ્વીકાર ન કર્યો ત્યારે તેને નિહવ જાણી સંઘ બહાર કર્યો. તે આ અબદ્ધિક ધર્માચાર્ય. ૬િ૮૯] ઉત્પત્તિના નગરો સાતેના ક્રમશઃ સાત જ સામાન્યથી વર્તમાનપણામાં પણ નગરોનું વિશેષગુણના અતીતપણાથી અતીતનો નિર્દેશ કરેલ છે. પ્રાપખપુર • રાજગૃહ. ઉલુકાનદીના કાંઠે રહેલ તે ઉલ્લકાતીર નગર, પુરી - નગરી, અંતર નીતિ - તેનું નામ - ૪ - આ નિકૂવો સંસારે ભમતાં સાતા-અસાતા ભોગી થશે. માટે તેનું સ્વરૂપ હવેના સૂત્રમાં કહે છે • સૂત્ર-૬૯૦ થી ૬૯૮ : [૬૯] સાતા વેદનીય કર્મનો અનુભવજ્ઞાત ભેદે કહ્યો છે મનોજ્ઞ શબ્દ, મનોજ્ઞ રૂપ ચાવતું મનોજ્ઞ સ્પર્શ, મનસુખતા, વચનસુખતા. અસાતા વેદનીય કર્મનો અનુભાવ સાત ભેદે કહેલ છે – મનોજ્ઞ શબ્દો ચાવતું વચનદુખતા. [૬૧] મઘા નક્ષત્ર, સાત તારાવાળા કહ્યા છે... અભિજિત આદિ સાત નો પૂર્વ દિશાના દ્વારા કહ્યા છે તે – અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પવભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, રેવતી... અશિની આદિ સાત નો દક્ષિણ દિશાના દ્વારવાળા કહ્યા છે. તે આ - અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ... પુણ આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે - પુષ્ય, આશ્લેષા, મઘા, પૂવફાગુની, ઉત્તરાફાગુની, હસ્ત, ચિxt... વાતી આદિ સત નો ઉત્તર દ્વારવા કહ્યા છે - સ્વાતી, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. [૬૯] જંબૂદ્વીપમાં સોમનસવક્ષસ્કાર પર્વતમાં સાત ફૂટો છે૬િ૯૩] સિદ્ધ, સોમનસ, મંગલાવતી, દેવકુ વિમલ, કંચન, વિશિષ્ટ. [૬૯] જમ્બુદ્વીપમાં ગંધમાદન તક્ષકાર પર્વતમાં સાત ફૂટો છે [૬૯૫) સિદ્ધ, ગંધમાદન, ગંધીલાવતી, ઉત્તરકુરુ સ્ફટિક, લોહિતાક્ષ અને આનંદન. આ સાત કૂટો જાણવા. ૬િ૯૬] બેઇન્દ્રિય જીવોની જાતિ કુલકોટી યોનિ પ્રમુખ સાત લાખ છે. [૬૯] જીવો સાત સ્થાન નિવર્તિત યુગલોને પાપકર્મપાએ વૃદ્ધિ કરેલ છે-કરે છે-કરશે, તે આ પ્રમાણે – નૈરયિક નિવર્તિત યાવત દેવ નિવર્તિત. એ રીતે વૃદ્ધિ યાવન નિર્જરામાં જાણવું. ૬િ૯૮) સાત પ્રદેશિક કંધો અનંતા કહ્યા છે. સાત પ્રદેશ અવગાઢ યુગલો ચાવતું સાતગુણ રુક્ષ યુગલો અનંતા જાણવા. • વિવેચન-૬0 થી ૬૯૮ : ૬િ૯૦] સૂત્ર સુગમ છે. વિશેષ એ – વિપાક ઉદયરસ, મનોજ્ઞ શબ્દ આદિ સાતાના ઉદયમાં કારણભૂત હોવાથી અનુભાવો જ કહેવાય છે. મનની શુભતા તે મન:શભતા. તે પણ સાતાના અનુભાવમાં કારણભૂત હોવાથી માતાનો અનુભાવ કહેવાય છે. એ રીતે વયન શુભતા પણ જાણવી અથવા મનની સુખતા તે સાતીનો અનુભાવ કેમકે તેનો સ્વભાવ સાતાસ્વરૂપ છે. એ રીતે વચન સુખતા જાણવી. એ રીતે અમાતાનુભાવ જાણવો. ૬િ૯૧] સાતા અસાતા અધિકારથી સાતા-અસાતાવાળા દેવવિશેષ પ્રરૂપવાને માટે સૂત્રપંચક કહે છે. તે સુગમ છે. વિશેષ એ - પૂર્વદ્વારવાળા અથતુ જે નાગોમાં પૂર્વદિશામાં જવાય છે. એ રીતે બાકીના પણ સાત સાત નો જાણવા. આ અર્થમાં પાંચ મતો છે. જેથી ચંદ્રપજ્ઞપ્તિમાં કહ્યું છે કે- તેમાં આ પાંચ પ્રતિપતીઓ કહેલી છે Page #306 -------------------------------------------------------------------------- ________________ el-/૬૯૦,૬૯૮ ૮૯ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ (૧) કોઈ કહે છે - કૃતિકાદિ સાત નો પૂર્વદ્વાવાળા કહ્યા છે. (૨) બીજા કોઈ મઘાદિ, (3) અન્ય કોઈ ધનિષ્ઠાદિ, (૪) ઇત્તર અશ્વિની આદિ, (૫) કોઈ ભરણી આદિ સાતને પૂર્વદ્વારિક કહે છે... દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર હારવાળા સાત-સાત નો યયામત ક્રમથી જ જાણવા.. વળી અમે એમ કહીએ છીએ - અભિજિતુ આદિ સાત નક્ષત્રો પૂર્વદારિક કહ્યા છે. એ રીતે દક્ષિણાદિ દ્વારવાળા પણ ક્રમશઃ જાણવા. તે અહીં છઠ્ઠા મતને સ્વીકારીને સૂત્રો પ્રવૃત છે, લોકમાં પ્રથમ મતને આશ્રીને આમ કહે છે. કૃતિકાદિ સાત પૂર્વમાં, મઘાદિ સાત દક્ષિણમાં ઇત્યાદિ - x - સંમુખ જતાં મનુષ્યોને ગમનમાં શુભ પ્રાપ્તિ થાય છે. પૂર્વ નબ સપ્તક ઉત્તર દિશાએ ગમનમાં મધ્યમ કહેલ છે. ઉત્તરનક્ષમ સપ્તક પૂર્વદિશાએ ગમનમાં મધ્યમ છે. દક્ષિણ સપ્તક પશ્ચિમમાં મધ્યમ છે. ઇત્યાદિ - ૪ - ઉક્ત દિશાને ઉલ્લંઘીને જે મૂઢો જાય છે, તે પરિઘ- શસ્ત્ર, વાયુ, અનિરૂપ દિગુરેખા સંબંધી કષ્ટમાં પડે છે, નિકલારંભ કાર્યવાળા થાય છે. ૬િ૯૨] દેવાધિકારથી દેવ નિવાસકૂટ વિષયક બે સૂત્ર સરળ છે. કેવલ સૌમનસ નામક ગજદંત પર્વત ઉપર દેવકુરની પશ્ચિમે કૂટો છે. ૬૯] સિદ્ધાયતનથી ઓળખાતો કુટ તે સિદ્ધકૂટ, મેર સમીપે છે. એ રીતે બધાં ગજદૂતોમાં સિદ્ધાયતનો છે. બાકીના પરંપરા છે. સોમનસ કૂટ, સૌમનસ નામક તેના અધિષ્ઠાતા દેવના ભવનથી ઓળખાયેલ છે. એ રીતે મંગલાવતી અને દેવકર કટ તેનાતેના નામના દેવના નિવાસરૂપ છે. યથાર્થ નામવાળા વિમલકૂટ અને કાંચનકૂટમાં ક્રમશ: વત્સા અને વસુમિત્રા નામની અધોલોવાસી બે દિકકુમારીના નિવાસભૂત છે. વશિષ્ટ કુટ વશિષ્ટ નામના દેવના નિવાસાભૂત છે. એ રીતે આગળ જાણવું. ૬િ૯૪] ગંધમાદન ગજદંતક જ છે. તે ઉત્તરકુરુની પશ્ચિમે છે. ૬િ૯૫] સરળ છે. વિશેષ એ - ફાટિકકૂટ, લોહિતાકૂટ ધોલોકવાસી ભોગંકરા અને ભોગવતી નામક બે દિકકુમરીના નિવાસરૂપ છે. ૬િ૯૬] કૂટોને વિશે પણ પુકરણીના જળમાં બેઇન્દ્રિયો હોય છે. માટે બેઇન્દ્રિય સૂત્ર. જાતિ-બેઇન્દ્રિયોની જાતિમાં જે કુલકોટિ છે તે જાતિકુલ કોટિ. તે એવી યોનિ પ્રમુખો - બે લાખની સંખ્યાએ બેઇન્દ્રિયના ઉત્પત્તિ સ્થાન દ્વારા. તે જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ. તે લાખો છે. અતિ આ બેઇન્દ્રિયની જાતિમાં જ યોનિઓ છે. તેમાં ઉત્પન્ન કુલ કોટિઓની સંખ્યા સાત લાખની કહી છે. તેમાં યોનિ જેમ ગોમય, તેમાં એક યોનિમાં પણ વિચિત્ર આકારવાળા કૃમિ આદિ કુલો હોય છે. શેષ-પૂર્વવત્ સ્થાન-૩-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ & સ્થાન-૮ @ – X - X — o સાતમું અધ્યયન કહ્યું, હવે સંખ્યાક્રમના સંબંધથી આવેલ રાષ્ટ સ્થાનક નામક આઠમું અધ્યયન કહે છે. તેનું પહેલું સૂત્ર • સૂત્ર-૬૯૯ થી ૩૦૧ - ૬િ૯] આઠ ગુણોથી યુક્ત સાધુ એકલવિહાર પ્રતિમાને સ્વીકારી વિચરવા માટે યોગ્ય છે. તે આ - શ્રદ્ધાવાન, સત્યવાદી, મેઘાવી, બહુચુત, શકિતમાન, અાધિકરણ, ધૃતિમા, વીર્યસંપs. [goo] આઠ ભેદે યોનિસંગ્રહ કહ્યો છે. તે આ - અંડજ, પોતજ, યાવતું ઉદ્િભજ ઔપપાતિક... અંડm lઠ ગતિવાળા અને આઠ આગતિવાળા કહal છે. તે આ - અંડજ અંડજોને વિશે ઉપજતો અંડજમાંથી, પોતજમાંથી યાવતું ઔપપાલિકો-માંથી ઉત્પન્ન થાય. તે જ અંડજ, અંડજપણાને છોડતો અંડપણામાં, પોતાપણામાં યાવતું ઔપપાતિકાણામાં જાય. એ પ્રમાણે પોતજે પણ અને જરાયુજે પણ જાણવા. બાકીનાને આઠ ગતિ આપતી નથી. [bo] જીવોએ આઠ પ્રકારની પ્રકૃતિને એકઠી કરી છે - કરે છે રશે. તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોઝ, અંતરાય... નૈરયિકોએ આઠ કમપ્રકૃતિને એકઠી કરી છે - કરે છે - કરશે.. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકોમાં કહેવું. એ પ્રમાણે આઠ કમપકૃતિઓનો ઉપચય કર્યો છે - કરે છે અને કરશે... એ રીતે ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા છે, તે ચોવીશે દંડકમાં કહેવા. • વિવેચન-૬૯ થી ૩૦૧ : ૬િ૯૯] આ સૂત્રનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - અનંતર પુદ્ગલો કહ્યા. તે કામણો, પ્રતિમા વિશેષને અંગીકાર કરનારાઓના, વિશેષથી નિર્જાય છે. માટે એકાકી વિહારપ્રતિમાને યોગ્ય પુરુષ નિરૂપાય છે. એ રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા-સંહિતાદિની ચર્ચા પ્રસિદ્ધ જ છે. વિશેષ એ કે – આઠ ગુણો વડે યુક્ત સાધુ યોગ્ય થાય છે. એકાકીપણે ગામાદિમાં વિચરવું તે જે અભિગ્રહ તે એકાકીવિહાર પ્રતિમા. જિનકલપ્રતિમાં અથવા માસિકી આદિ ભિક્ષુ પ્રતિમા, તેને સ્વીકારીને • x • પ્રામાદિમાં વિચરવા. તે આ પ્રમાણે- (૧) શ્રદ્ધા-dવોમાં શ્રદ્ધા-આસ્તિક્યવાળો કે અનુષ્ઠાનોમાં પોતાની રુચિવાળો - સકલ દેવોના નાયક વડે પણ ન ચલાવી શકાય એવા સમ્યકત્વ અને ચાસ્ટિવાળો. પુરુષજાત એટલે પુરુષ પ્રકાર. (૨) સત્યવાદી, પ્રતિજ્ઞામાં શૂર હોવાથી અથવા સત્વોને હિતકર હોવાથી સત્ય, (3) મેધા-શ્રુતપ્રહણની શક્તિવાળો હોવાથી મેધાવી અથવા મેધાવી એટલે મર્યાદામાં વર્તનાર, (૪) મેધાવીપણાથી પ્રચુર શ્રુત-આગમ (ગથી તથા અર્થથી જેને છે, તે બહુશ્રુત. તે ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ-કંઈક ન્યૂન દશ પૂર્વધર અને જઘન્યથી નવમાં Page #307 -------------------------------------------------------------------------- ________________ ૮-૬૯૯ થી ૩૦૧ પૂર્વની ત્રીજી વસ્તુને જાણનાર. (૫) શક્તિમા-સમર્થ એટલે પાંચ પ્રકારની તુલના જેણે કરેલ છે એવો. તે આ પ્રમાણે – તપથી, સવણી, શ્રતથી, એકવવી અને બલથી, એમ પાંચ પ્રકારે જિનકા સ્વીકારે તેણે પહેલા તુલના કરવી (૬) અાધિકરણ - કલહરહિત, (9) ધૃતિમાનું - ચિત્ત સ્વસ્થતા યુક્ત અર્થાત્ અરતિ, રતિ, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસનિ સહન કરનાર, (૮) વીર્ય-ઉત્સાહનો અતિરેક, તેના વડે યુક્ત.. અહીં આદિના ચાર પદોમાં દરેક પદ સાથે પુરુષજાત શબ્દ દેખાય છે. તે પછીના ચારે પદોમાં પણ જોડવો. [soo] આવા પ્રકારનો સાધુ બધાં પ્રાણીના રક્ષણમાં સમર્થ હોય છે. માટે તે પ્રાણીઓની યોનિના સંગ્રહને ગતિ-આગતિને કહે છે. ચાર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પપાતિક તે દેવ, નાક, - અંડજ, પોતજ, રાયજ સિવાયના સાદિ જીવોની ગતિ આગતિ આઠ પ્રકારે નથી. કેમકે સજાદિ જીવો, બધા પપાતિકમાં ઉત્પન્ન થતા નથી, માત્ર પંચેન્દ્રિયોમાં જ તેમની ઉત્પતિ થાય છે. તેમ બધા ઔપાતિકો પણ રસજાદિમાં ઉપજતા નથી, કેમકે પંચેન્દ્રિય અને એકેન્દ્રિયોમાં જ તેઓની ઉત્પત્તિ છે. આ હેતુથી અંડજ, પોતજ અને જરાયુજના ત્રણ સૂરો જ હોય છે. [૩૦૧] અંડજાદિ જીવો આઠ પ્રકારના કર્મના સંચયથી જ થાય છે. માટે ક્રિયા વિશેષરૂપ ચય આદિ છ સામાન્યથી અને નાકાદિ પદોને પ્રતિપાદન કરતા કહે છે - વ્યાખ્યા પૂર્વવત. વિશેષ એ કે – જ્ઞાન - વ્યાખ્યાનાંતરથી એક્સ કરવું. ૩પયન - પરિપોષણ, વંધન - નિમપિણ, જીરા - કરણ વડે આકર્ષીને દલિકને ઉદયમાં લાવવું. વેન - અનુભવ અર્થાતુ ઉદય. નિર્જરા - પ્રદેશોથી દૂર કર્યું. લાઘવને માટે અતિદેશ કરતાં કહે છે - જેમ ચયન ત્રણ કાળના વિશેષથી અને સામાન્ય વડે નારકાદિમાં કહ્યો. એ રીતે ઉપયય અર્થ કહેવો. એ રીતે ચયન આદિ ગાયાનો ઉત્તરાદ્ધ પૂર્વવતુ જાણવો. જે કારણથી ચયનાદિ છ પદો છે. તેથી જ સામાન્ય સૂઝથી છ દંડક છે. ચયનાદિ આઠ કર્મો સેવીને • x • કોઈક આલોચતો નથી તે કહે છે - • સૂત્ર-૩૦૨ - આઠ સ્થાને માયાવી માયા કરીને આલોચતો નથી, પ્રતિકમતો નથી ચાવતું પ્રાયશ્ચિત સ્વીકારતો નથી. તે આ - (૧) મેં કર્યું છે, (૨) હું કરું છું, ) હું કરીશ, () મારી અપકીર્તિ થશે, (૫) મારો અપયશ થશે, (૬) પૂજાસકારની મને હાનિ થશે. (૭) કીર્તિની હાનિ થશે, (૮) યશની હાનિ થશે. આઠ સ્થાને માયાની માયા કરીને લોચે ચાવતું પ્રાયશ્ચિત્ત સ્વીકારે - (૧) માયાવીનો આ લોક ગર્હિત થાય છે, () ઉપપત ગર્હિત થાય છે, (3) આજાતિ ગર્હિત થાય છે, (૪) એક વખત માયા કરીને ન આલોચે ચાવવું પ્રાયશ્ચિત્ત ન સ્વીકારે તેને આરાધના થતી નથી, (૫) જે માયાવી માયા કરીને આલોચે ચાવતું સ્વીકારે તેને આરાધના થાય છે, (૬) અનેક વાર માયા કરીને આલોચે આદિ, તેને આરાધના થાય છે. (૮) મારા આચાર્ય, ઉપાધ્યાયને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થાય તો મને માયાવી જાણે, માટે કશું સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ જેમ લોઢું, તાંબુ, કલઈ, શીશું, રૂપું, સોનું ગાળવાની ભઠ્ઠી મળતી રહે છે, તલ, તુમ, ભુસા, નલ, પાંદડાનો અગ્નિ, દારૂની ભઠ્ઠી, માટીનું વાસણ, ગોળ, નીંભાડો, ઈંટ આદિ બનાવવાનું સ્થાન, ગોળ બનાવવાની ભઠ્ઠી, લુહારની ભઠ્ઠી, તેમાં કેશુડાના ફુલ, ઉલ્કાપાત જેવા જાજવલ્યમાન હજારો ચીનગારીઓ જેનાથી ઉછળી રહી છે, એવા અંગારા સમાન માયાવીનું હૃદય પશ્ચાત્તરૂપ નિથી નિરંતર બળતું રહે છે. માયાવીને સઘ એવી આશંકા બની રહે છે કે આ બધા લોકો મારા પર જ શંકા કરે છે.. એ રીતે માયાવી માયા કરીને આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના કાળ અવસરે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણાએ ઉન્ન થાય તો તે આ પ્રમાણે - તે મહહિક યાવતું સૌધર્માદિકમાં કે ચિરસ્થિતિકમાં ઉત્પન્ન થતો નથી. તે મહહિક યાવતું ચિરસ્થિતિક દેવ થતો નથી. ત્યાં તેની બાહ્ય પદા, અંતર પદા હોય છે તે પણ તેનો અદસ્તકાર કરતા નથી. મહાપુરુષને યોગ્ય આસન વડે નિમંગતા નથી. ભાષાને પણ બોલતા નથી. ચાવત ચાર, પાંચ દેવો ભાષણનો નિષેધ કરવા નહીં કહા છતાં ઉઠે છે અને કહે છે - હવે બહુ ન બોલ. તે દેવ તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિ ક્ષય પછી આંતરર રહિત ચ્યવીને આ જ મનુષ્ય ભવમાં નીચકુલોમાં ઉત્પન્ન થાય છે. જેમકે - આંતકુલ, પ્રાંતકુલ, તુચ્છકુલ, દદ્ધિકુલ, ભિકુળ, કૃપIકુલ કે તેવા પ્રકારના કુળોમાં પુરુષપણે અવતરે છે. તે પુરષ ત્યાં દુરૂપ, દુવર્ણ, દુર્ગન્ધ, દુલ્સ, દુસ્પર્શ, અનિષ્ટ, કાંત, અપિય, અમનોજ્ઞ, અમણામ, હીનસ્વર, દીનશ્વર, અનિટવર, કાંતસ્વર, અપિયર, અમનોજ્ઞ વર, અમણામ સ્વર, અનાદેય વચનવાળો થાય છે. વળી જે તેની બાહ્ય-વ્યંતર પપદા છે, પણ તેનો આદર-સકાર કરતા નથી, મહાપુરુષ યોગ્ય આરસન વડે નિમંત્રતા નથી, ભાષાને પણ બોલતા એવા તેનો યાવત ચાર-પાંચ જણા નિષેધ કરવા માટે નહીં કહેવા છતાં ઉઠીને, ન બોલવા કહે છે. માયાવી, માયા કરીને તેને આલોચી-પ્રતિક્રમીને મૃત્યુ સમયે કાળ કરીને કોઈ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તે મહદ્ધિક યાવતું ચિર સ્થિતિક દેવ થાય છે. તે ત્યાં મહાહિક યાવતુ ચિર શિતિક દેવ થઈને હાર વડે શોભિત હૃદયવાળો, કડા અને ત્રુટિત વડે થંભિત ભુજાવાળો, અંગદ-કુંડલ-મુગટ-ગંડલ-કણપીઠધારી વિચિત્ર એલ - હસ્તાભરણ, વરાભરણ, માળા-મુગટ, કલ્યાણક પ્રવર એવા વસ્ત્ર પહેરનાર, ગંધ-માલ્ય-લેપનાધર, ભાસરબોંદી, લાંબી વનમાળાધર, દિવ્ય એવા-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, સંસ્થાન, ઋત્વિ, યુતિ, પ્રભા, છાયા, જ્યોતિ, તેજ, વેશ્યાથી દશે દિશાને ઉૌતિત કરતો, પ્રકાશિત કરતો, મહતું એવા શબ્દોથી રચિત ના યુકતગીત, વા»િ, folી, હdતાલ, તાલ, ઢોલ આદિના મધુર ધ્વનિ સહ દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરે છે. ત્યાં જાહ-અભ્યતર પણદા તેનો આદરસત્કાર કરે છે. મહાપુરુષને યોગ્ય Page #308 -------------------------------------------------------------------------- ________________ ૮|-|૩૦૨ આસન વડે નિર્માએ છે, ભાષા બોલતા એન તેને ચાવ4 ચાર પાંચ દેવો ન કહ્યા છતાં ઉભા થઈને તેને કહે છે - હે દેવા તમે ઘણું બોલો. તે પણ તે દેવલોકથી આયુક્ષયાદિ થતાં નીને આ મનુષ્ય ભવમાં આવા કુળોમાં જન્મે છે - ઇષ્ટ યાવતુ ઘણા લોકો મળીને પરાભવ ન કરી શકે તેવા પ્રકારના કુળમાં જન્મે છે. ત્યાં તે પુરુષ સુરૂ-જુવર્ણ-સુગંધ-જુસ્સ-સુપર્શ, ઇષ્ટ, કાંત યાવત્ પ્રણામ, આહીન વર યાવત મણામ વટ, આદેય વચન થાય છે. જે તેની બાહ્ય-અભ્યતર પદા હોય છે, તે પણ તેનો આદર કરે છે સાવ બહુ બોલવા કહે છે. • વિવેચન-૭૦૨ - માથી - માયાવાળો, કાવે , ગુપ્તપણે માયા પ્રધાન અતિયાર, માયા વડે કરીને તેને આલોચે નહીં - ગુરુ સમક્ષ નિવેદન ન કરે, મિથ્યા દુકૃતુ આપી પ્રતિક્રમે નહીં, ચાવતુ શબ્દથી આમ સાક્ષીએ નિંદે નહીં, ગુરુ સમક્ષ ન ગë, અતિયારથી તિવર્તે નહીં, શુદ્ધ ભાવજળથી અતિયારરૂપ કલંકને શુદ્ધ ન કરે, ફરી ન કરવા તૈયાર ન થાય, તથા ચયાઈ પ્રાયશ્ચિત-તપને સ્વીકારે નહીં. તે આ રીતે – (૧) હાલ હું તે અતિયાને કરે છે, તો નિવૃત ન થયેલાને આલોચનાદિ ક્રિયા કેવી ? (૨) ભાવિમાં હું કરીશ માટે આલોચનાદિ યુક્ત નથી. (3) શેષ સ્પષ્ટ છે. વિશેષ એ કે - અતિ - એક દિશામાં વિસ્તરનારી પ્રસિદ્ધિ, અવર્ણ-સર્વ દિશામાં વિસ્તરતિ અપસિદ્ધિ, આ બંને મારે થશે. અપનય-મારે પૂજા સકારાદિનું દૂર થવું થશે. તથા વિધમાન કીર્તિ કે યશની માટે હાનિ થશે. -- ઉક્ત અર્ચના વિપર્યયને કહે છે. સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - માથી - આ દોષ કરવાના અવસરમાં, પણ આલોચના અવસરે નહીં, કેમકે માયાવીની આલોચનાદિમાં પ્રવૃત્તિ હોતી નથી. માયા - અપરાધ લક્ષણ કરીને આલોચે આદિ. માયાવીને જ આલોચના ન કરવામાં આ અનર્થ છે, તે કહે છે - આ લોક ગર્હિત થાય છે. સાતિયારવથી નિંદિતપણું છે. કહ્યું છે – પ્રગટ અને ગુપ્ત સેંકડો દોષ સેવનાર, ભય અને ઉદ્વેગવાળો એવો જડ લોકોને અવિશ્વાસ ઉત્પન્ન કરતો ધિયું જીવન જીવે છે. તથા દેવ જન્મ ગહિંત-કિલ્બિષિકાદિપણાથી. કહ્યું છે - પનો ચોર, વચનચોર, રૂપયોર, આચાર અને ભાવચોર કિબિષિક દેવ થાય છે, તેમાં નાત - ત્યાંથી ચ્ચવીને મનુષ્ય જન્મ, જાતિ-ઐશ્વર્યા-રૂપાદિ હિતતાથી ગહિંત થાય છે. કહ્યું છે કે- દેવલોકથી ચ્યવીને તે મુંગાપણું પામે છે નરક, તિર્યંચ યોનિને પામે અથવા બોધિ દુર્લભ થાય તે સ્થાને ઉપજે. માયાવી એક અતિચાર રૂ૫ માયા કરીને પણ જે આલોચે નહીં આદિ, તેને જ્ઞાનાદિ મોક્ષમાર્ગની આરાધના નથી, તે અનર્થ છે. કહ્યું છે - લજજાથી, ગારવણી, બહુશ્રુતત્વના મદથી, પોતાનું દુશસ્ત્રિ જે ગુરુને કહેતા નથી તે આરાઘક થતા નથી. તે શા વિષ, દુપ્રયુક્ત વૈતાલ, દુપ્રયુક્ત યંત્ર કે સર્પ પણ પ્રમાદિ પુરુષને તે દુ:ખ ન આપે જે દુ:ખ ઉત્તમાર્થ કાલે ન ઉદ્ધરેલ શલ્ય આપે છે. કેમકે શલ્ય દુર્લભ બોધિત્વ અને અનંત સંસારીત્વ આપે છે. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ નામfપ આદિ વડે અર્થ પ્રાપ્તિ કહેલી છે. કહ્યું છે કે - ઉદ્ધવ સર્વ શલ્ય એવો ભક્તપરિજ્ઞામાં અતિ ઉપયોગવંત બની મરણારાધનામાં યુક્ત, ચંદ્રવેધને સંપૂર્ણ કરે છે તે એકાદિ અતિચાર કરી આલોચના કરે છે. એ રીતે ઘણાં અતિચારરૂપ માયા કરીને આલોચના ન કરવાથી અનર્થરૂપ છઠું, આલોચના ન કરવાથી લાભ થવા રૂ૫ સાતમું તથા મારા આચાર્ય ઉપાધ્યાયને અતિશયવાળા જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય તો જાણશે કે આ માયાવી છે. એવા પ્રકારના ભયથી આલોચે છે તે આઠમું. શેષ સૂત્ર, આ લોક, ઉપપાત અને આજાતિ ગહિંતરૂપ ત્રણ પદના વિવરણથી જાણવા યોગ્ય છે, તેમાં માયાવી માયા કરીને કેવો થાય તે કહ્યું છે, એ શેષ વાક્ય સમજવું - x - દટાંત ઉપન્યાસ છે. - x - લોહાકર-જ્યાં લોઢું ધમાય છે, * * * ધાન્ય વિશેષ રૂપ તલના અવયવો તેને બાળવામાં પ્રવૃત્ત અતિ તે તિલાગ્નિ, એ રીતે બીજા અગ્નિ પણ જાણવા. વિશેષ - તુપ - કોદ્રવાદિના ફોતરાં, ગુણ - યવાદીના કંકર, નન - પોલો, સરના આકાર જેવો. નાન - પાંદડા, સુદી - પેટી આકારે દારુ બાફવાનું વાસણ કે કડાઈ, લિછાબ - ચૂલીના સ્થાનો, • x • કોઈ કહે છે દેશભેદથી રઢિથી આ લોટને પચાવનારા અગ્નિ આદિ ભેદો છે, તેથી અહીં સંભાવના કરી છે તથા મોટી થાળી કે હાંડલી. - x• કુંભારનો પાક-વાસણ પચાવવાનું સ્થાન, વાવેન - નળીઆઓ. ખેતવાડા - ઈશ્વયંગપાટયુલી. લોઢાની ભઠ્ઠીના સ્થાનો, ઉણ, તુચ, જાજવલ્યપણાથી, અગ્નિ વડે થયેલ તે સમયોતિભૂત. * * * * * ઇત્યાદિ ઈંધનોથી દીપે છે. ઉકત દષ્ટાંતનું દાષ્ટ્રતિકપણું કહે છે - ઉક્ત રીતે પશ્ચાત્તાપરૂપ અગ્નિ વડે બળે છે, દોષનો કરનારો હોવાથી, હું એનાથી આશંકા કરું છું કહ્યું છે - ખંડિત ચાસ્ટિવાળો નિત્ય શકિત અને ભયભીત રહે છે. બધા તેને જાણે છે, સાધુજનને તે માનવા યોગ્ય નથી, મરીને પણ તે દુર્ગતિમાં જાય છે. આ વાક્ય વડે અનાલોચકનો આ લોક ગર્હિત થાય છે. પાઠાંતરથી માયાવી માયા કરીને આદિ વડે ઉપપાત ગર્ણિત થાય છે. એમ બતાવે છે. મરણ અવસરે - મરણના મુહુર્ત કાળે મરીને અન્યતર વ્યંતરાદિ દેવપુરષો મણે વચનના બદલવાથી ઉપજનારો થાય છે. પરિવારાદિ કદ્ધિ વડે મોટી ઋદ્ધિવાળા દેવોમાં નહીં, શરીર અને આમરણાદિની શોભા વડે મહાધુતિવાળા દેવોમાં નહીં. વૈક્રિયાદિ શક્તિથી મહાપ્રભાવવાળા દેવોમાં નહીં. મહાબલ કે મહાસૌગવાળા દેવોમાં નહીં, સૌધર્માદિમાં નહીં, સાગરોપમ સ્થિતિમાં નહીં. તે દેવલોકમાં બાહ્ય-નજીક નહીં - દાસાદિની જેમ, અત્યંતર - નજીકમાં રહેલા પગ-કલનાદિવત, પરિવાર જે હોય તે પણ આદર કરતા નથી, સ્વામી માનતા નથી, મોટા પુરષને યોગ્ય તે મહાઈ આસન વડે નિમંત્રતા નથી. દુર્ભાગ્યના અતિશયથી તેને ચાવત ચાર-પાંચ દેવો બોલવાનો નિષેધ કરવા પ્રયત્ન કરે છે. કેવી રીતે? “ઘણું બોલ નહીં.” આ વાકય વડે ઉપઘાત સંબંધી ગહ કહી. આ જાતિનું ગહિતપણું કહે છે તે આલોચના ન કરનાર, તે યંતરાદિ સ્વરૂપ દેવલોકની સ્થિતિ થકી Page #309 -------------------------------------------------------------------------- ________________ ૮|-|૩૦૨ ૯૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ આયુકર્મના પુદ્ગલને નિર્જરવા વડે, ભવક્ષય-આયુકમદિના નિબંધનરૂપ દેવપર્યાયના નાશ થવા વડે, આયુષ્યની સ્થિતિના બંધનો ક્ષય થવા વડે અથવા દેવભવના નિબંધનભત શેષકર્મના ક્ષય થવા વડે આયુષ્યના ક્ષય પછી તુરંત જ ચ્યવીને આ પ્રત્યક્ષ મનુષ્યભવમાં પુરુષપણે ફરી આવે છે. આ સંબંધ છે. કયા કુલોમાં, કયા કુટુંબોમાં, કેવા પ્રકારે? જેમકે – વટ, છિપાદિ અંતઃકુલો, ચાંડાલાદિ પ્રાંતકુલો, અા મનુષ્યવાળા કે અગંભીર આશયવાળા, ઐશ્વર્યાદિહિત દરિદ્રકુલો, તર્કવૃત્તિવાળા કૃપણકુવો, નટ અને નનાચાર્યના કુલો, ભીખ માગતા કે તેવા પ્રકારના લિંગિઓના કુલો. તેવા પ્રકારના કુલોમાં ફરી જન્મે છે. ઇ - પ્રયોજનવશાત્ જે ઇચ્છે છે , વાત - કાંતિના યોગથી, પ્રિય - પ્રેમના વિષયવાળા, મનસ - શુભ સ્વભાવવાળા, મUT૫ - મન વડે ગમે છે, સૌભાગ્યથી અનુસ્મરણ કરાય છે કે, આ ઇટાદિના નિષેધથી પ્રસ્તુત અનિષ્ટાદિ વિશેષણો છે. તથા હીન-ટુંકોસ્વર, દીન-દીનતાવાળો પુરષ સંબંધી સ્વર છે જેને તે દીનસ્વર, અનાદેય વચનવાળો જે થયો છે તે અનાદેય પ્રત્યાજાત અથવા અનાદેય વયનવાળો. શેષ સુગમ છે. યાવત્ માસ૩ શબ્દથી પ્રત્યાજાતિનું ગહિંતપણું કહ્યું. માથી ઇત્યાદિ વડે આલોચના કરનારને ઈહલોકાદિ ત્રણ સ્થાનમાં અગહિંતપણું ઉક્ત સ્વરૂપ થકી. વિપર્યય સ્વરૂપને કહે છે– હાર વડે સુશોભિત હૃદય છે જેનું તે, કડાઓ પ્રસિદ્ધ છે. તુરિત-મ્બાહના આભરણ વિશેષ. તેના વડે સ્વૈભિત છે બંને ભૂજાઓ જેની તે, બે કાન જ પીઠ સ્થાન છે, કંડલના આધારપણાથી જેને તે કfપીઠ, મૃષ્ટ-ઘસાયેલ, ગંડતલ-ગાલનો ભાગ અને કણપીઠ, જે બેથી તે મટગંડતલકણપીઠ, તેવા કુંડલો. • x • અંગદ-કેયુર તે બાહનું આભરણ વિશેષ. કુંડલ અથવા અંગદ, કુંડલ અને ઘસાયેલ ગંડતલ કણપીઠકાનના આભરણ વિશેષોને જે ધારણ કરે છે તે. તથા વિવિધ હરતાભરણો-વીંટી વગેરે છે જેને તે વિચિત્ર હસ્તાભરણ તથા વિવિધ વસ્ત્રો અને આભરણો છે જેને અથવા વો જ આભરણો અથવા અવસ્થાને ઉચિત આભરણો જેને છે તે, વિચિત્ર વત્યાભરણ અથવા વિચિત્ર વસ્ત્રાભરણ. - વિચિત્ર માલા-પુષ્પમાલા, મૌલિ-મુગટ જેને છે અથવા વિચિત્ર માળાઓનો મુગટ જેને છે તે વિચિત્રમાલા મૌલિ.. કલ્યાણક-માંગલ્ય, પ્રવર-મૂલ્યાદિ વડે શ્રેષ્ઠકિંમતી વસ્ત્રો પહેરેલા છે જેણે અથવા તે વસ્ત્રો પ્રત્યે જ વસેલ છે તે. પાઠાંતરીકલ્યાણક પ્રવર એટલે પ્રવર ગંધ, માળામાં સુંદર પુષ્ય અને ચંદનાદિનું અનુલેખન, તેને જે ધારણ કરે છે તે કલ્યાણક-પ્રવર-ગંધ-માલ્યાનુલેખન-ધર.. ભાસ્કર-તેજસ્વી, બોંદી-શરીર છે જેનું તે ભાસ્વબોંદી.. લાંબી એવી વનમાળા-આભરણ વિશેષને જે ધારણ કરે છે, તે પ્રલંબનમાલધર. દિવ્ય-સ્વર્ગસંબંધી-પ્રધાન વર્ષાદિ વડે યુક્ત, સંઘાત-વજ ઋષભ નારાજ લક્ષણ સંઘયણ વડે, સમચતુસ્ત્ર સંસ્થાન વડે, વિમાન આદિ ઋદ્ધિ વડે, તથાવિધ દ્રવ્ય યોજનરૂપ ભકિતરૂપ યુક્તિ વડે, પ્રભવ-માતાઓ વડે, પ્રતિબિંબરૂપ છાયા વડે, અચિષા-શરીરથી નીકળેલ તેજની જ્વાલા વડે, શરીરની કાંતિ વડે, અંતસ્પરિણામરૂપ શુકલ આદિ લેશ્યા વડે, સ્થળ અને સૂક્ષ્મ વસ્તુને બતાવવા વડે * * * મહતા-પ્રધાન કે મોટા સ્વ વડે. મતિઃ ગુંથેલ આ રવનું વિશેષણ છે નૃત્ય વડે યુક્ત તે નાટ્યગીત, કરેલ શબ્દવાળા વાંજિત્રો, તંત્રી-વીણા, તલ-હસ્તતાલ, તાલકાંશિકા, તૂર્ય-ઢોલ આદિ તે વાદિત તંત્રી તાલ સૂર્ય. તેને તથા મેઘના જેવો મૃદંગ વિની. તે આ દક્ષતાથી જે વગડાવેલ છે તે ઘનમૃદંગપટ પ્રવાદિત. તેઓનાં શબ્દ રૂ૫ સાધન વડે અથવા આખ્યાનક વડે જ ગુંચેલ જે નાટ્ય, તેનાથી યુક્ત તે ગીત. અહીં મૃદંગ ગ્રહણ વાલ્મિો મળે તેના પ્રધાનત્વથી છે. ભોગ્યને યોગ્ય ભોગો - શબ્દાદિ તે ભોગભોગો, તેને અનુભવતો વિચરે છે. અતિ ક્રીડા કરે છે. ભાષાને બોલતા એવા તેને, એક-બે સૌભાગ્યના અતિશયથી ચાવતુ ચાર-પાંચ દેવો કોઈના પ્રેર્યા વિના બોલવાની પ્રવૃત્તિ માટે પોતાનું સંમતપણું જણાવવા પ્રવૃત્ત થાય છે. આ રીતે આલોચના કરનારનું ઉપપાત સંબંધી ગહિતપણું કહ્યું. એમ કહેવાથી આ લોકમાં અગહિંતપણું, લઘુતા, આહાદાદિ આલોચના ગુણના સદ્ભાવ વડે કહેવા યોગ્ય છે - X - X - - હવે તેના જ પ્રત્યાતિ ગહિતપણાને કહે છે - ધનવાળા, ચાવતું શબ્દથી દીપ્ત પ્રસિદ્ધ છે અથવા દૈત-ગૌરવવાળા, વિસ્તારવાળા વિપુલ ભવનો - ઘરો, શયન-પલંગાદિ, આસન-સિંહાસનાદિ, યાન રથ આદિ, વાહનો-વેગવાળા અશ્વાદિ, આ જે કુલોને વિશે હોય છે. ક્યાંક વાદUTIઉન્નડું - પાઠ છે, તેમાં વિસ્તીર્ણ ભવનાદિથી આકીર્ણયુક્ત એમ અર્થ કરવો તથા બહુ ધન-ગણિમ, ધરિમ આદિ તે છે જેને વિશે તે તથા બહુ જાતરૂપ - સોનું અને ચાંદી છે જે કુલોમાં તે, • x - આયોગ-દ્રવ્યના બમણાદિ લાભ વડે, પ્રયોગ-વયાજે પૈસા દેવા, તેમાં પ્રવર્તેલા કે તેના વડે પ્રવર્તેલા તે આયોગપયોગ સંપ્રયુક્ત. વિચ્છર્દિત-ઘણાં લોકોએ ભોજન કર્યા બાદ અવશેષપણે રહેલ અથવા વિભૂતિવાળા વિવિધ પ્રકારના ખાવા લાયક ભોજન, ચૂસવા યોગ્ય, ચાટવા યોગ્ય, પીવા યોગ્ય આહારના ભેદયુક્તપણે પ્રચુર ભક્તપાત છે જે કુલોમાં છે. જેમાં ઘણાં દાસ, દાસી છે તેવા કુળોમાં, ગાય-ભેંસ પ્રસિદ્ધ છે. ગલક-ઘેટા જે કુળોમાં ઘણા છે તે અથવા જે કુળોમાં ઘણાં દાસી આદિ થયા છે તેવા કુળોમાં, ઘણાજનોને પરાભવ નહીં કરવા યોગ્ય અથવા ઘણાં લોકો વડે અપરિભૂત, અપાપ કર્મવાળા મા-બાપનો જે પુગ તે આર્યપુત્ર. આ કથનથી આલોચકને કહ્યો. આલોચન કરેલ પુરુષો સંવરવાળા હોય છે, માટે સંવરને કહે છે– • સૂત્ર-૩૦૩ થી ૩૦૫ - [9]] સંવર આઠ ભેદ કહ્યો છે – શ્રોમેન્દ્રિય સંવર યાવ4 સાઈ દ્રિય સંવ, મન સંવટ, વચન સંવર કાય સંવર.. આઠ પ્રકારે અસંવર કહેલ છે - શ્રોબેન્દ્રિય સંવર યાવત કાયઅસંવર. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૮/-/૦૩ થી ૨૦૫ [sos] અશ આઠ ભેદે કહ્યા છે - કર્કશ, મૃદુ, ગુરુ લઘુ, શીત, ઉષ્ણ, નિગ્ધ, wટ્સ. [po૫] લોક સ્થિતિ આઠ પ્રકારે છે : આકાશ પ્રતિષ્ઠિત વાયુ આદિ સ્થાન-૬-માં કહ્યા મુજબ ચાવતુ કર્મપ્રતિષ્ઠિત જીવ, અજીવો જીવોથી સંગૃહીત છે, જીવો કમોંથી સંગ્રહિત છે. અથતિ બદ્ધ છે. • વિવેચન-૭૦૩ થી ૦૫ - [33] સૂઝ સુગમ છે. કાયસંવર કહ્યો, કાય પયુિકત હોય તેથી [૭૦૪] સ્પર્શ સૂત્ર, તે સુગમ છે. સ્પર્શી આઠ જ છે, આ લોક સ્થિતિ છે, માટે અહીંથી લોકની સ્થિતિ-મર્યાદા વિશેષને કહે છે [૩૦૫] લોકસ્થિતિ સુગમ છે તે આ - (૧) આકાશ પ્રતિષ્ઠિત વાયુ, (૨) વાયુ પ્રતિષ્ઠિત ઉદધિ, (3) ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી, (૪) પૃથ્વી પ્રતિષ્ઠિત બસ, સ્થાવર પ્રાણી-મનુષ્યાદિ, (૫) જીવ પ્રતિષ્ઠિત અજીવ - શરીર પુદ્ગલ, (૬) કર્મ પ્રતિષ્ઠિતકર્મવશવતિંતવથી જીવો, (9) પુદ્ગલ, આકાશાદિ અજીવો જીવો વડે સ્વીકારાયા છે, કેમકે જીવોને અજીવો વિના સર્વ વ્યવહારનો અભાવ છે (૮) જીવો, જ્ઞાનાવરણાદિ કર્મો વડે બંધાયેલા છે. છઠ્ઠા પદમાં જીવના ઉપગ્રાહકત્વથી કર્મની આધારતાની વિવક્ષા કરી, અહીં તેની જ જીવના બંધનપણારૂપ વિવક્ષા છે, તે વિશેષ છે. આ લોકની સ્થિતિ સ્વસંપદ્યક્ત ગણિવયનથી થાય છે. તેથી કહે છે– • સૂત્ર-૩૦૬ થી ૩૦૮ - [bo] આઠ પ્રકારે ગણિ સંપદા કહી છે – આચાર સંપદા, શ્રુત સંપદા, શરીર સંપદા, વચન સંપદા, વાયના સંપદા, મતિ સંપદા, પ્રયોગ સંપદા, સંગ્રહ પરિજ્ઞા સંપદા. [bo] એક એક મહાનિધિ, આઠ ચક્ર ઉપર પ્રતિષ્ઠિત છે, તે આઠ-આઠ યોજન ઉd-ઉચ્ચત્વથી કહેલ છે. [so૮આઠ સમિતિઓ કહી છે. જયસિમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આદાન માંડ મx નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર પ્રસવણ સમિતિ, મન સમિતિ, વચન સમિતિ, કાય સમિતિ. • વિવેચન-૩૦૬ થી ૩૦૮ - [૬] TUT - ઘણો કે અતિશયવાળો ગુણોનો અથવા સાધુઓનો સમુદાય જેને છે તે ગણી-આચાર્ય, તેની સમૃદ્ધિ તે ગણિસંપતું. તેમાં (૧) આચરવું તે આચા-અનુષ્ઠાન, તે જ વિભૂતિ અથવા તેની પ્રાપ્તિ તે આચાર સંપતું. તે ચાર ભેદે છે - સંયમ ધુવયોગયુક્તચારિત્રમાં હંમેશા સમાધિ ઉપયુક્તતા, અસંપગ્રહ-આત્માને જાત્યાદિ અહંકારરૂપ આગ્રહનું વર્જવું. અનિયતવૃત્તિ-અનિયત વિહાર. વૃદ્ધશીલતા-શરીર, મનની નિર્વિકારતા.. એ રીતે (૨) શ્રુતસંપતુ પણ ચાર પ્રકારે છે - તે આ - બહુશ્રુતતા-યુગપ્રધાન આગમતા, [7/7| સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પરિચિત સૂત્રતા, સ્વસમયાદિ ભેદથી વિચિત્ર સૂત્રતા, ઉદાત્તાદિના વિજ્ઞાનથી ઘોષ વિશુદ્ધિ કરતા. (3) શરીર સંપતુ ચાર પ્રકારે છે - આરોહપરિણાહ યુક્તતા-ચોગ્ય લંબાઈપહોળાઈ, અનવગપતાઅલજ્જનીય અંગપણ, પરિપૂર્ણ ઇન્દ્રિયપણે, સ્થિર સંહનાનપણું.. (૪) વચનસંપત ચાર પ્રકારે છે - આદેય વયનતા, મધુર વચનતા, અનિશ્રિત વચનતા, અસંદિગ્ધ વચનતા. (૫) વાયનાસપતુ ચાર પ્રકારે છે – જાણીને ઉદ્દેશન કરવું, પરિણત આદિ શિષ્ય જાણીને સમુદ્રેશન કરવું, પરિનિર્વાણ વાચના-પૂર્વદત આલાપકોને પરિપકવ કરાવીને શિષ્યને ફરી સૂત્ર આપવું, અનિયપણા-અર્થની પૂવપિરની સંગતિ વડે અર્થની ગમનિકા. (૬) મતિસંપતુ ચાર ભેદે છે - અવગ્રહ, ઈહા, અપાય, ધારણા.. (૭) પ્રયોગ સંપત ચાર ભેદે છે - અહીં પ્રયોગ એટલે વાદવિષય, તેમાં (૧) વાદાદિ સામર્થ્ય વિષયમાં આત્મ પરિજ્ઞાન (૨) વાદીનો કયો નય છે તેનું-પુરષ પરિજ્ઞાન, (3) ફોમ પરિજ્ઞાન, (૪) વસ્તુ પરિજ્ઞાન. (૮) સંગ્રહપરિજ્ઞા-સ્વીકારનું જ્ઞાન છે. તેમાં જ્ઞાન. તે ચાર ભેદે છે - બાલાદિ યોગ્ય ક્ષેત્ર વિષયા, પીઠ કુલકાદિ વિષયા, યથા સમય સ્વાધ્યાય અને ભિક્ષાદિ વિષયા, યથોચિત વિનય વિષયા. - - આચાર્યો જ ગુણરન નિધાન છે, તેથી નિધાનના પ્રસ્તાવથી હવે નિધિને કહે છે. [999] એક એક મહાનિધિ-ચક્વર્તી સંબંધી, તે આઠ ચક્ર ઉપર રહેલી મંજૂષાવતુ છે, તેનું સ્વરૂપ આ છે - નવ યોજન વિસ્તીર્ણ, બાર યોજન લાંબા, આઠ યોજન ઉંચા, ૧૦૦૦ યક્ષથી અધિષ્ઠિત આઠ ચકો પર રહેલ છે. • • દ્રવ્ય નિધાન કહ્યા, હે ભાવ નિધાનરૂપ સમિતિ [so૮સખ્ય પ્રવૃત્તિ તે સમિતિ. (૧) ઈર્યા-ગમનમાં સમિતિચક્ષુના વ્યાપારપૂર્વક પ્રવૃત્તિ તે ઇર્યાસમિતિ. (૨) નિરવધ ભાષણથી ભાષા સમિતિ. (3) ઉદ્ગમાદિ દોષ વર્જન તે એષણા સમિતિ, (૪) લેવામાં ભાંડ મામા-ઉપકરણ મામા અથવા વસ્ત્રાદિ ઉપકરણ કે માટીમય પત્રની અને સાધુના ભાજન વિશેષ મકની સુપચુપેક્ષિતપ્રમાજિત મૂકવા. (૫) ઉચ્ચાર, પ્રશ્રવણ, ખેલ-ચૂંક, સિંધાન-નાકનો મેલ, જલ-મેલને પરઠવવામાં સમિતિ-સ્પંડિલ વિશુદ્ધિ ક્રમથી કરવી તે. (૬) મનની કુશળતા, (9) વચનની કુશળતા, (૮) કાયાની કુશળતા રૂપ ગણે સમિતિ. સમિતિમાં અતિયારાદિમાં આલોચના દેવી જોઈએ, તેથી આલોચનાચાર્ય, આલોચક સાધુ, પ્રાયશ્ચિત સ્વરૂપના સૂરને કહે છે • સૂત્ર-૩૦૯ થી ૩૧૧ - શિoe] Iઠ ગુણોથી સંપન્ન અણગાર આલોચના આપવાને યોગ્ય છે - આચારવાનું, અવધારણાવાન, વ્યવહારવાનું, અનીડક, શુદ્ધિ કરવામાં સમર્થ, અપરિશ્રાવી, નિયપિક, અપાયદ... આઠ ગુણસંપન્ન સાધુ દોષની આલોચની Page #311 -------------------------------------------------------------------------- ________________ I-IB૦૯ થી ૧૧ કરી શકે :- જાતિનુલ-વિનય-જ્ઞાન-દર્શન-વ્યાત્રિસંપન્ન, જ્ઞાંત, દાંત. [૧૦] પ્રાયશ્ચિત્ત આઠ ભેદે કહ્યું છે - આલોચના ચોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, તદુભય યોગ્ય, વિવેક યોગ્ય વ્યુત્સર્ગ યોગ્ય, તપ યોગ્ય, છેદ યોગ્ય, મૂલ યોગ્ય. [૧૧] આઠ મદાનો કા છે – જાતિમદ, કુલમદ, ભલમદ, રૂપમદ, તપમદ, ચુતમદ, લાભમદ, ઐશયમદ. • વિવેચન-૩૦૯ થી ૩૧૧ - (૦૯] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- (૧) માયારd - જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારવાનુ-જ્ઞાનક્રિયાથી યુક્ત. (૨) આદરd - અવધારણાવાનું, આલોચના કરનારે ન આલોચેલ અતિચારોનો નિશ્ચય કરનાર. * (3) વ્યવહારવાનું - ઉક્ત સ્વરૂપવાળા આગમ-શ્રુતજ્ઞા -ધારણા-જીતવાણ પાંચ વ્યવહારનો જ્ઞાતા. (૪) અપવીડક-લજ્જારહિત કરે છે. અર્થાત્ જે લજ્જાથી સમ્યક્ આલોચના ન કરતો હોય, તે જેમ બધાં દોષો સમ્યક આલોચે તેમ કરે છે (૫) પવષ્ય - આલોચના કર્યા છતાં જે પ્રકર્ષથી શુદ્ધિને કરાવે છે તે પ્રકારી. • x • (૬) અપરિશ્રાવી-જેના મુખથી ગુપ્ત વાત શ્રવતી નથી - આલોચકના દોષોને સાંભળીને બીજા પાસે પ્રતિપાદન ન કરવાના સ્વભાવવાળો છે. • x • () નિયપિક - એ રીતે નિયપિના કરે છે કે જેમ શિષ્ય, મોટા પ્રાયશ્ચિતનો પણ નિર્વાહ કરી શકે છે તે. - ૪ - (૮) અપાયદર્શી - મપાય - અનર્થ, શિષ્યના અનર્થોને જોવાના અનિર્વાહ આદિ. દુભિક્ષ અને દુર્બળતાથી કરાયેલ અનર્થોને જોવાના સ્વભાવવાળો અથવા સમ્યમ્ આલોચના ન કરવામાં દુર્લભબોધિત્વ આદિ અપાયો શિષ્યોને બતાવે છે તે. •X • અત્તરો - પોતાનો અપરાધ. (૧) જાતિ-માતૃપા, (૨) કુલ-પિતૃપક્ષ, જે બંને વડે સંપન્ન હોય તે પ્રાયઃ અકૃત્યને ન કરે. કરીને પશ્ચાત્તાપથી આલોચના કરે છે માટે બંનેનું ગ્રહણ કરે છે. • x - (3) વિનયસંપન્ન સુખથી જ આલોચે છે. (૪) જ્ઞાનસંપન્ન, દોષવિપાક કે પ્રાયશ્ચિત્તને જાણે છે. • x - (૫) દર્શનસંપન્ન-હું શુદ્ધ છે એમ સહે છે. (૬) ચારિત્ર સંપન્ન વારંવાર અપરાધ કરતો નથી, સમ્યફ આલોચે છે, પ્રાયશ્ચિતને નિવહેિ છે • x • () ક્ષાંત-ક્ષમાવાળો, આચાર્યએ કઠોર વચન કહ્યું હોય તો પણ રોષ કરતો નથી. - 1 - (૮) દાંત-આપેલ પ્રાયશ્ચિતનો તિવહિ કરવા માટે સમર્થ હોય છે - x • [૧૦] આલોચના ઇત્યાદિ. પ્રાયઃ વ્યાખ્યાત છે. [૧૧] જાતિ આદિ મદ હોય તો આલોચનામાં પ્રવર્તતો નથી માટે મદના સ્થાનનું સત્ર છે. તેનો અર્થ કહેલો છે. વિશેષ એ કે- મદ સ્થાન એટલે મદના ભેદો. અહીં દોષો - જાતિ આદિ મદથી ઉન્મત્ત પિશાચવતુ દુઃખી થાય છે અને પરભવે નિસંશય જાતિ આદિ હીનતા પામે છે. ૧૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વાદીઓને પ્રાયઃ શ્રુતમદ હોય છે માટે વાદિને કહે છે• સૂગ-૩૧૨ - આઠ અક્રિયાવાદી કહ્યા છે - એકવાદી, અનેકવાદી, મિતવાદી, નિર્મિતવાદી, સાતવાદી, સમુચ્છેદવાદી, નિત્યવાદી, નમંતિપરલોકવાદી. • વિવેચન-૭૧૨ : કિયા “છે' એવા રૂપવાળી સમસ્ત પદાર્થના સમૂહમાં વ્યાપતી તે જ અયથાર્થ વસ્તુના વિષયપણે કુત્સિતા તે અક્રિયા ‘' શબ્દ કુત્સા અર્થમાં છે. તે અક્રિયાને બોલવાના સ્વભાવવાળા એ કિયાવાદી. યથાવસ્થિત વસ્તુ અનેકાંતાત્મક નથી પણ એકાંતાત્મક જ છે, એમ સ્વીકારનારા અથતુ નાસ્તિકો, એમ બોલવાથી તેઓ પરલોક સાધક ક્રિયાને પણ પરમાર્થથી કહેતા નથી. તેઓના મતમાં વસ્તુનો સદ્ભાવ છતાં પણ પરલોકને સાધક કિયાના અયોગથી તેઓ અક્રિયાવાદી જ છે. (૧) તે વાદીઓમાં એક જ આત્માદિ પદાર્થ છે એમ બોલ તે એકવાદી. - x • આ મતને અનુસરનારાઓએ કહ્યું છે કે – એક જ ભૂતરૂપ આત્મા, પ્રત્યેક ભૂતમાં રહેલો છે. જળમાં ચંદ્ર માફક તે એક અનેક પ્રકારે દેખાય છે. બીજો એક વાદી તો આત્મા જ છે, પણ બીજો કોઈ પદાર્થ નથી એમ સ્વીકારે છે. કહે છે કે – પુરષ જ આ અગ્નિ છે, જે સર્વ થયેલ છે અને થશે અથવા અમરપણાનો નાયક છે, જે અન્ન વડે વધે છે, જે કંપે છે, જે કંપતો નથી, જે દૂર છે, જે સમીપે છે, જે અંતરથી છે આદિ કહે છે તથા નિત્ય જ્ઞાનથી વર્તતો, પૃથ્વીતેઉ-જલાદિવાળો આ આત્મા તદાત્મક જ છે. વળી શબ્દાદ્વૈતવાદી, બધું શબ્દાત્મક છે, એ રીતે એકત્વ માને છે. કહે છે કે - શબ્દ તવરૂપ જે અક્ષર, અર્થભાવ વડે વર્તે છે તે અનાદિ અનંત બ્રહ્મ છે, જેથી આ ગની પ્રક્રિયા છે - અથવા - - સામાન્યવાદી બધું એક જ સ્વીકારે છે, કેમકે સામાન્યનું એકપણું છે, એ રીતે અનેક પ્રકારે એકવાદી છે, એનું અક્રિયાવાદીપણું તો તેનાથી અન્ય સભૂત રહેલા છતાં ભાવોને “નથી” એમ બતાવી અને યુક્તિઓ વડે અઘટમાન આત્માદ્વૈત, પુરષદ્વૈત, શબ્દાદ્વૈતાદિના અસ્તિપણાનો સ્વીકાર કરવાથી એમ આગળ પણ જાણવું. (૨) કથંચિત્ એકપણું છતાં સર્વથા - એકાંતે ભાવોનું અનેકપણું કહે છે તે અનેકવાદી. પરસ્પર વિલક્ષણ જ ભાવો છે, તે રીતે જ પ્રમાણ કરાય છે. જેમ રૂપ રૂપાણાએ છે. ભાવોના અભેદમાં તો જીવ, અજીવ, બદ્ધ, મુક્ત, સુખી, દુ:ખી વગેરેનો એકપણાનો પ્રસંગ થવાથી દિક્ષાદિ નિરર્થક થશે. વિશેષ એ – સામાન્યને અંગીકાર કરીને બીજા વાદીઓએ એકપણે વિવક્ષેલ છે. પણ સામાન્ય ભેદથી ભિgઅભિષપણાએ વિચારાતું ઘટતું નથી. એ રીતે અવયવોથી અવયવી, ધર્મોથી ધર્મ, એ પ્રમાણે અનેકવાદી કહે છે. એનું પણ અક્રિયાવાદીત્વ સામાન્યાદિ રૂપણાથી ભાવોનું એકવ હોવા છતાં પણ સામાન્યાદિના નિષેધથી છે, તેનો નિષેધ કરવાથી, Page #312 -------------------------------------------------------------------------- ________________ ૮|-|૭૧૨ કેમકે સામાન્ય સર્વથા નથી એમ નહીં. કેમકે અભિન્ન જ્ઞાનના કથનના અભાવનો પ્રસંગ આવવાથી. વળી સર્વથા ભિન્ન છતાં એક સિવાયના બધા પરમાણુને અપરમાણુપણાનો પ્રસંગ આવે તથા અવયવી અને ધર્મી સિવાય પ્રતિનિયત અવયવ અને ધર્મની વ્યવસ્થા નહીં થાય ઇત્યાદિ - ૪ - ૧૦૧ (૩) જીવોનું અનંતાનંતત્વ છતાં પણ મિતાન્ - પરિમાણવાળા કહે છે – જગત્ ઉચ્છેદ પામવાવાળું થશે. એમ સ્વીકારવાથી કે જીવઅંગુષ્ઠપર્વ માત્ર કે શ્યામાક તંદુલ માત્ર છે તેમ કહે છે, પણ અપરિમિત અસંખ્યેય પ્રદેશાત્મકતાથી કે અંગુલના અસંખ્યેય ભાગથી આરંભી યાવત્ લોકને પૂરે છે. એ રીતે અનિયત પ્રમાણપણે સ્વીકારતા નથી. અથવા મિત - સપ્તદ્વીપ સમુદ્રાત્મક લોકને કહે છે, અન્યથા ભૂત પણ કહે છે તે મિતવાદી. તેનું પણ અક્રિયાવાદીત્વ - ૪ - જાણવું. (૪) નિર્મિત - ઈશ્વર, બ્રહ્મ, પુરુષાદિ વડે કરાયેલ લોક્ને કહે છે, તે નિર્મિતવાદી. તેઓ કહે છે – તમોભૂત. અપ્રજ્ઞાત, અલક્ષણ, અતર્ક્સ, અવિજ્ઞેય, સર્વથા સૂતેલા જેવું આ જગત્ હતું. તેમાં એક સમાન, સ્થાવર-જંગમરહિત, દેવ-મનુષ્યરહિત, નાગરાક્ષસરહિત, કેવળ ગુફા જેવું, મહાભૂત રહિત, અચિંત્યાત્મા વિભુ તેમાં સુતો છતો તપને તપે છે. તેની નાભિથી કમળ નીકળ્યું - x - તે કમળમાં દંડ-જનોઈ યુક્ત ભગવંત બ્રહ્મા ત્યાં ઉત્પન્ન થયા, તેણે જગત્ની માતાઓ સર્જી. દેવોની માતા અદિતિ, અસુરોની દિતિ, મનુષ્યોની મનુ, પક્ષીની વિનતા, સરીસૃપોની કટ્ટુ, નાગની સુલસા, પશુની સુરભિ, બીજોની ઈલા. - પ્રમાણિત કરે છે કે – બુદ્ધિમત્ કારણકૃત્ આ જગત્ છે. ઘટવત્ આકારવાળું છે આદિ. તેનું અક્રિયાવાદીપણું તો - x - - અકૃત્રિમ જગની અકૃત્રિમતાનો નિષેધ કર્યો છે. કેમકે ઈશ્વરાદિ વડે જગનું કર્તાપણું નથી. તેથી - ૪ - કુંભારાદિ વત્ બુદ્ધિમાન કારણભૂત ઈશ્વરાદિને અનીશ્વરસ્તાનો પ્રસંગ આવશે. વળી અશરીરત્વથી ઈશ્વરને કારણાભાવે ક્રિયામાં અપ્રવૃત્તિ થાય આદિ - ૪ - અનવસ્થા પ્રસંગ થાય. (૫) સાત - સુખ ભોગવવું એમ કહે છે, તે સાતવાદી. એ રીતે કોઈ વાદી હોય છે. સુખના અર્થીએ સુખ ભોગવવું, પણ અસાતારૂપ તપ, નિયમ, બ્રહ્મચર્યાદિ નહીં, કેમકે કાર્યનું કારણને અનુરૂપત્વ હોય છે. શુક્લ તંતુથી આરંભેલ વસ્ત્ર સ્ક્વ ન થાય, શુક્લ જ રહે છે. એમ સુખના સેવનથી સુખ જ થાય. કહ્યું છે – કોમળ શય્યા, સવારે ઉઠીને પેય, મધ્યાહ્ને ભોજન, અપરાણે પાનકાદિમાં મોક્ષ જોયેલ છે. આ અક્રિયાવાદીત્વ તો તેના પારમાર્થિક પ્રશમ સુખરૂપ સંયમ અને તપને દુઃખપણે સ્વીકારવાથી છે અને કારણાનુરૂપ કાર્યનો સ્વીકાર તો વિષય સુખને અનુરૂપ નહીં એવા નિર્વાણ સુખના બાધકત્વથી છે. (૬) સમુચ્છેદ-પ્રત્યેક ક્ષણે નિરન્વય નાશને જે કહે છે તે સમુચ્છેદવાદી. વસ્તુનું કાર્યકરવાપણું સત્ છે. કાર્ય ન કરવામાં પણ વસ્તુતત્વ સ્વીકારતા ‘ખરવિષાણ’ને પણ ‘સાપણાનો પ્રસંગ થશે અને નિત્ય વસ્તુ કાર્યને ક્રમશઃ કરે નહીં કેમકે નિત્યનું એક સ્વભાવપણું હોવાથી કાલાંતરે થનાર બધાં કાર્યના ભાવપ્રસંગ આવે. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ એમ ન માનો તો દરેક ક્ષણે સ્વભાવાંતર ઉત્પત્તિથી નિત્યત્વની હાનિ થશે. - Xx - ક્ષણિક વસ્તુ જ કાર્ય કરે છે, એ રીતે અર્થક્રિયાકારીત્વથી ક્ષણિક વસ્તુ છે. આ અક્રિયાવાદી એવી રીતે જાણવો - નિન્વયનાશના સ્વીકારથી જ પરલોકનો અભાવ ઉત્પન્ન કરે છે. ફલના અર્શીને ક્રિયામાં અપવૃત્તિ ઉત્પન્ન કરે છે. - x - ક્ષણિક મતથી અર્થક્રિયા ન ઘટે - x - ૧૦૨ (૭) નિયત એટલે વસ્તુને જે નિત્ય કહે તે નિત્યવાદી. તે આ રીતે – લોક નિત્ય છે કેમકે ઉત્પાદ અને વિનાશના આવિર્ભાવ, તિરોભાવ માત્રત્વી - ૪ - અસટ્નો ઉત્પાદ ન થવાથી અને ઘટની જેમ સત્નો વિનાશ ન થવાથી, કેમકે ઘટ સર્વથા નાશ પામેલ નથી. કેમકે કપાલ આદિ અવસ્થા વડે તેનું પરિણતત્વ છે. વળી કપાલાદિનું અપારમાર્થિકત્વ હોવાથી માટી રૂપ સામાન્યનું જ પારમાર્થિકત્વ છે. માટીના અવિનષ્ટત્વથી સ્થિરૈકરૂપતાથી એકાંત નિત્ય સ્વીકારવાથી સકલક્રિયા લોપ સ્વીકારથી આ અક્રિયાવાદી છે. (૮) નથી વિધમાન શાંતિ-મોક્ષ અને પરલોક-જન્માંતર, એવું જે કહે છે તે “ન શાંતિ-પરલોકવાદી.' આત્મા નથી, કેમકે પ્રત્યક્ષાદિ પ્રમાણનો અવિષયભૂત છે. આત્માના અભાવે પુણ્ય-પાપ લક્ષણ કર્મ નથી. કર્મના અભાવે પરલોક કે મોક્ષ નથી. જે આ ચૈતન્ય છે તે ભૂતનો ધર્મ છે. આની અક્રિયાવાદિતા પ્રગટ જ છે. તેમનો મત સંગત નથી. કેમકે પ્રત્યક્ષાદિ અપવૃત્તિ વડે આત્માદિનું ખંડન કરવાનું અશક્ય છે. - ૪ - આગમથી તે સિદ્ધ છે, તથા ભૂતધર્મતા ચૈતન્ય નથી. કેમકે વિવક્ષિત ભૂત અભાવે પણ જાતિસ્મરણાદિ દેખાય છે. - - અહીં આઠે વાદીનો નિર્દેશ માત્ર છે. ઉક્તવાદી શાસ્ત્રસંસ્કૃત બુદ્ધિ હોય છે, માટે શાસ્ત્રોને કહે છે– • સૂત્ર-૭૧૩ થી ૭૨૨ : [૧૩] આઠ પ્રકારે મહાનિમિત્તો કહ્યા છે - ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન - શાસ્ત્ર. [૧૪] આઠ પ્રકારે વચનવિભક્તિઓ કહી છે – ... [૧૫] નિર્દેશમાં પ્રથમા, ઉપદેશમાં દ્વિતિયા, કરણમાં તૃતિયા, સંપ્રદાનમાં ચતુર્થી... [૭૧૬] અપાદાનમાં પંચમી, સ્વસ્વામી સંબંધે પડી, સન્નિધાનમાં સપ્તમી અને આમંત્રણમાં અષ્ટમી... [૭૧] તેમાં પ્રથમા વિભક્તિ નિર્દેશમાં-તે, આ, હું - આમ કહું છું. બીજી ઉપદેશક્રિયામાં - ભણ, કર તેમ 'તું' કહે છે... [૧૮] ત્રીજી કરણમાં - કરાયુ, લઈ જવાયું, તેના વડે, મારા વડે આદિ... નમો, સ્વાહાના યોગે ચોથી સંપદાન થાય... [૧૯] અપનયન, ગ્રહણ, ત્યાંથી, અહીંથીમાં પંચમી અપાદાન. તેનું આનું, ગયેલાનું, સ્વામી સંબંધે છટ્ઠી... [૨૦] સાતમી-તેમાં, આમાં, આધાર, કાળ, ભાવમાં થાય છે... આઠમી આમંત્રણીજેમકે હે યુવાન, હે રાજા આદિ. [૨૧] આઠ સ્થાનોને છાસ્થ સર્વભાવથી જાણતો નથી, જોતો નથી. તે ધર્માસ્તિકાય થાવત્ ગંધ અને વાયુ... આ આઠેને ઉત્પન્ન જ્ઞાન-દર્શન Vill Page #313 -------------------------------------------------------------------------- ________________ ૮|-|૭૧૩ થી ૭૨૨ ઘર અર્હત, જિન, કેવલી જાણે છે - જુએ છે યાવત્ વાયુ. [૨૨] આઠ પ્રકારે આયુર્વેદ કહેલ છે કુમારભૃત્ય, કાયચિકિત્સા, શાલાક્ય, શહત્યા, જંગોલી, ભૂતવિધા, ક્ષારતંત્ર, રસાયણ. • વિવેચન-૭૧૩ થી ૭૨૨૬ - ૧૦૩ [૭૧૩] અતીત, અનાગત અને વર્તમાન સંબંધી અતીન્દ્રિય ભાવોને જાણવામાં વસ્તુથી ઉત્પન્ન થયેલ જે હેતુ તે નિમિત્ત, તેનું કથનકર્તા શાસ્ત્રો પણ નિમિત્તો કહેવાય છે, તે પ્રત્યેક શાસ્ત્રો સૂત્ર-વૃત્તિ-વાર્તિકથી ક્રમશઃ હજાર-લાખ-કરોડ પ્રમાણ છે, તેથી મોટા એવા નિમિત્તો તે મહાનિમિત્ત. તેમાં (૧) ભૂમિ વિકાર તે ભૌમ-ભૂકંપાદિ, તેના પ્રયોજનવાળું શાસ્ત્ર પણ ભૌમ જ છે, એમ બીજા પણ શાસ્ત્રો કહેવા. વિશેષ ઉદાહરણ અહીં કહે છે - મોટા શબ્દથી ભૂમિ જ્યારે અવાજ કરે, કંપે ત્યારે સેનાપતિ, પ્રધાન, રાજા, રાજ્ય પીડાય છે, ઇત્યાદિ... (૨) ઉત્પાદ-સહજ લોહીની વૃષ્ટિ. (૩) સ્વપ્ન - જેમ કોઈ સ્વપ્નમાં અતિ લાલ મૂત્ર કરે છે કે વિષ્ટા કરે છે, ત્યારે જો જાગે તો તે પુરુષ દ્રવ્યના નાશને પામે છે. (૪) આંતરિક્ષ-આકાશમાં થયેલ તે - ગંધર્વ નગરાદિ. જેમ કપિલ વર્ણ ધાન્ય નાશ માટે થાય છે, મજીઠ વર્ણ ગાયનું હરણ કરે છે, અવ્યક્તવર્ણ બળનો ક્ષોભ કરે છે, એ નિસંદેહ છે. સ્નિગ્ધ, સપ્રાકાર, સતોરણ, સૌમ્યદિશા આશ્રિત ગંધર્વનગર રાજાને વિજય કરનાર છે ઇત્યાદિ. (૫) આંગ-શરીર અવયવ, તેનો વિકાર. જેમ શિસ્ફૂરણાદિ. જમણું પડખું ફકવું, તેનું ફળ સ્ત્રીને ડાબા પડખે હું કહીશ. શિર સ્ફૂરણે પૃથ્વી લાભ. (૬) સ્વર-પાદિ શબ્દ, પડ્ત સ્વરથી આજીવિકા પામે, કરેલ કાર્ય વિનાશ ન પામે, ગાય-મિત્ર-પુત્રની વૃદ્ધિ થાય, સ્ત્રીને વલ્લભ થાય. અથવા શકુન સ્વર-કાળી ચકલીનો વિવિચિવિ શબ્દ પૂર્ણ ફળને આપે છે ઇત્યાદિ. (૭) સ્ત્રી-પુરુષોના લક્ષણ-જે મનુષ્યના હાડકાં મજબૂત હોય તે ધનવાન થાય - ૪ - આંખો તેજસ્વી હોય તે સ્ત્રીસુખ ભોગવે - ૪ - ઇત્યાદિ. (૮) વ્યંજન-મસા વગેરે. કપાળમાં કેશ પ્રભુતા માટે થાય, આદિ. [૭૧૪ થી ૭૨૦] આ શાસ્ત્રો વચનવિભક્તિના યોગ વડે કથનીયને પ્રતિપાદન કરે છે. માટે વનવિભક્તિ સ્વરૂપને કહે છે - જેનાથી એકત્વ, દ્વિત્વ, બહુત્વ લક્ષણ અર્થ કહેવાય તે વચનો અને કર્તૃત્વ-કર્મત્વાદિ લક્ષણ અર્થ જેનાથી વિભક્ત કરાય તે વિભક્તિ. વયનાત્મિકા વિભક્તિ તે વચનવિભક્તિ. સ્-1-સ્ ઇત્યાદિ. (૧) નિર્દેશવું તે નિર્દેશકદિ કારક શક્તિ વડે રહિત લિંગાર્થ માત્ર પ્રતિપાદન, તેમાં પ્રથમા થાય. જેમકે – તે કે આ રહે છે અથવા હું રહું છું... (૨) ઉપદેશાય તે ઉપદેશન-ઉપદેશ ક્રિયાના સંબંધવાળું. આ વ્યાપ્ય ક્રિયાના સંબંધવાળું તે કર્મ. તેમાં દ્વિતિયા છે. જેમ – આ શ્લોકને ભણ, તે ઘડાને કર. ઇત્યાદિ. (૩) જેના વડે કરાય છે તે કર્મ કે ક્રિયા પ્રત્યે સાધક કરે તે કરણ. - x સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ - કરણમાં તૃતિયા કહી છે. જેમકે ગાડા વડે ધાન્ય લઈ જવાયું આદિ. (૪) સંપ્રદાન-સત્કારીને જેના માટે અપાવાય અથવા જેના માટે સારી રીતે અપાય તે સંપ્રદાન, તેમાં ચતુર્થી. જેમકે – ભિક્ષુને માટે ભિક્ષા અપાવાય છે. - x - ઉપલક્ષણથી નમઃ, સ્વસ્તિ, સ્વાહા આદિ યુક્ત પદોને ચતુર્થી હોય છે. જેમકે – નમ: શાવાય આદિને કેટલાક સંપ્રદાન કહે છે. ૧૦૪ (૫) પંચમી - જીપ - જુદા કરવાથી, આ - મર્યાદા વડે, રીવતે. ભેદાય છે અથવા ગ્રહણ કરાય છે, જેમાંથી તે અપાદાન-‘અવધિમાત્ર’ આ અર્થ છે, તેમાં પંચમી થાય. જેમકે – ઘરમાંથી ધાન્યને કાઢ, ઇત્યાદિ. (૬) છટ્ઠી-સ્વ અને સ્વામી, તે બંનેનું વચન-કથન. તેમાં સ્વ-સ્વામીના વચનમાં છટ્ઠી થાય છે. જેમકે – તેનો, આનો આદિ - ૪ - (૭) જેમાં ક્રિયા સ્થપાય છે તે સન્નિધાન-આધાર, તે જ અર્થ સન્નિધાનાર્થ, તેમાં સપ્તમી છે. તેના કાલ અને ભાવરૂપ ક્રિયાવિષયમાં સપ્તમી છે. ત્યાં સન્નિધાનમાંતે ભોજન આ પાત્રમાં છે. તે વન અહીં શરદઋતુમાં ખીલે છે. આ ગાય દોહન કરાતા તે કુટુંબ ગયું. આદિ - x - (૮) અષ્ટમી-આમંત્રણમાં છે. સુ-*-નર્. આ વિભક્તિ પ્રથમા છતાં આમંત્રણ લક્ષણ અર્થને કર્મ, કરણાદિની જેમ લિંગાર્થ માત્રથી ભિન્ન પ્રતિપાદકપણે અષ્ટમી કહી છે. જેમકે – હે યુવન્ ! ઉદાહરણની ગાથા કરેલ વ્યાખ્યાનુસાર વિચારવી - ૪ - ૪ - અનુયોગદ્વારાનુસાર આ વ્યાખ્યાન કર્યું. - ૪ - [૨૧] વચન વિભક્તિ યુક્ત શાસ્ત્ર સંસ્કારથી શું છાસ્યો સાક્ષાત્ અદૃશ્ય પદાર્થોને જાણે છે ? નહીં. તેથી કહે છે – આઠ સ્થાને પૂર્વે તેની વ્યાખ્યા કરેલ છે. વિશેષ એ કે - યાવથી ૨-અધર્માસ્તિકાય, ૩-આકાશાસ્તિકાય, ૪-શરીરરહિત જીવ, ૫-પરમાણુ પુદ્ગલ, ૬-શબ્દ. આ આઠ વસ્તુઓને જિન જાણે છે, માટે સૂત્ર કહ્યું છે, તે સુગમ છે. [૨૨] જેમ ધર્માસ્તિકાયાદિને જિન જાણે છે, તેમ આયુર્વેદને પણ જાણે છે. તે આ - આવુ - જીવન, તેનું રક્ષણ કરવું જાણે છે કે અનુભવે છે અથવા ઉપમ રક્ષણને જાણે છે. યથાકાળમાં મેળવે છે જેના વડે, જેનાથી કે જેને વિશે તે આયુર્વેદ-ચિકિત્સા શાસ્ત્ર, તે આઠ ભેદે છે– (૧) વધુમાર - બાળકોના પોષણમાં શ્રેષ્ઠ તે કુમારભૃત્ય - કુમારના ભરણપોષણ અને ક્ષીરસંબંધી દોષ સંશોધનાર્થે તથા દુષ્ટ શૂન્ય નિમિત્તોને અને વ્યાધીને ઉપશમાવવાને માટેનું શાસ્ત્ર. (૨) જાય - જ્વારાદિ રોગથી ગ્રસ્ત શરીરની ચિકિત્સા બતાવનાર શાસ્ત્ર તે કાયચિકિત્સા. તે શાસ્ત્ર, મધ્યાંગને આશ્રીને જ્વર, અતિસાર, ક્ત, સોજો, ઉન્માદાદિ રોગોને શમાવવા માટેનું ચાયેલ શાસ્ત્ર. (૩) શલાકાનું કર્મ તે શાલાક્ય, તેનું પ્રતિપાદક શાસ્ત્ર. આ શાસ્ત્ર ઉર્ધ્વ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૮|-I9૧૩ થી ૨૨ ૧૦૫ ચક્રગતના રોગો - કાન, મુખ, નેત્ર, નાસિકાદિ રોગ શમન શાસ્ત્ર. (૪) શલ્યને હણવું-ઉદ્ધરવું તે શલ્ય હત્યા, તેનું પ્રતિપાદક શાસ્ત્રા. પણ શલ્મહત્યા કહેવાય છે. તેવા વૃણ, કઠ, પાષાણ, રજ, લોહ, ઢેકું, અસ્થિ, નખરૂપ, પ્રાયઃ અંગમાં પ્રવેશેલ શલ્યને ઉદ્ધરવા માટેનું શાસ્ત્ર. (૫) જંગોલી-વિષ વિઘાતક તંત્ર-અગરતંત્ર, તે જ ડંખ મારેલ સર્પ, કીડા આદિના વિષનો નાશ કરવાને, વિવિધ વિષસંયોગોને શમાવવા માટેનું શાસ્ત્ર... (૬) ભૂતાદિના નિગ્રહાયેં વિધા-શાચ તે ભૂતવિધા. દેવ-અસુર-ગંધર્વ, યક્ષ, રાક્ષસ - X • આદિથી ગ્રસ્ત ચિતને શાંતિકર્મ, બલિકરણાદિ અને ગ્રહ શાંતિ માટેનું શાસ્ત્ર. (૭) ક્ષાર તંત્ર - શુકનું ક્ષરવું તે ક્ષાર, તદ્વિષયક તંત્ર જેમાં છે તે ક્ષારતંત્ર. જે સમ્રતાદિ ગ્રંથોમાં વાજીકરણ તંત્ર કહેવાય છે. અવાજીને વાજી કરવું અર્થાત વીર્યવૃદ્ધિથી અશ્વવત્ પુષ્ટ કરવો. •x• તે શાસ્ત્ર અ, ક્ષીણ, શુકવીર્યવાનું પુરુષોને - X - હર્ષ ઉત્પન્ન કરનાર શાસ્ત્ર. (૮) સ-અમૃતરસ, તેની પ્રાપ્તિ તે સાયન. તે જ વયનું સ્થાપન કરવું અર્થાત્ આયુ-મેધાકરણ. રોગના અપહરણમાં સમર્થ, તત્પતિપાદક શાસ્ત્ર તે રસાયણda • • રસાયન કરેલ પુરષ દેવની માફક નિરૂપકમાયુ થાય છે, તેથી દેવના પ્રસ્તાવથી દેવસૂત્ર • સૂત્ર-૩૨૩ થી ૨૨૮ [૩] દેવેન્દ્ર દેવરાજ શકને આઠ અગમહિણીઓ કહી છે. તે આ - પsiા, શિવા, સસી, એજ અમલા, અસરા નવમિકા, રોહિણી... દેવેન્દ્ર દેવરાજ ઈશાનને આઠ ગ્રામહિણીઓ કહી છે – કૃષ્ણા, કૃષ્ણરાજી, રામા, રામરક્ષિતા, વસુ, વસુશુપ્તા, વસુમિત્રા, વસુંધરા... દેવેન્દ્ર દેવરાજ fકન સોમ લોકપાલને આઠ અગ્રમહિષીઓ કહી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના વૈશ્રમણ લોકપાલને આઠ અગમહિષીઓ કહી છે. આઠ મહાગ્રહો કહA. – ચંદ્ર, સૂર્ય, શુક્ર, બુધ, ગુરુ, મંગળ, શનિ, કેતુ. [૪] આઠ પ્રકારે તૃણ વનસ્પતિકાયિક કહ્યા છે - મૂળ, કંદ, સ્કંધ, વચા, શાખા, પ્રવાલ, ઝ, પુw. [૫] ચઉરિન્દ્રિય જીવોને ન હણનારને આઠ પ્રકારે સંયમ થાય છે - ચકુમય સૌણ નષ્ટ ન થાય, સમય દુઃખનો સંયોગ ન થાય. એ રીતે યાવત્ સ્પર્શમય સુખ આદિ જણવું. [૨૬] આઠ સૂક્ષ્મો કહ્યા છે - પ્રાણ સૂક્ષ્મ, પનક સૂમ, બીજ સૂક્ષ્મ, હરિત સૂક્ષ્મ, યુક્ત સૂમ, અંડ સૂક્ષ્મ, લયન સૂમ, સ્નેહ સૂક્ષM. [૨] ચાતુરંત ચક્રવર્તી રાજા ભરતના આઠ પુરપયુગ સુધી અનુબદ્ધ સિદ્ધ થયા યાવત સર્વ દુઃખથી પક્ષીણ થયા. તે આ - આદિત્યયશ, મહાયશ, અતિથલ, મહાબલ, તેજોવીય, કાર્તવીર્ય, દંડવી, જલવી. ૮િપરણાદાનીય પાર્જ અહંતને આઠ ગણ અને આઠ ગણધર થયા. તે આ - શુભ, આર્યધોષ વશિષ્ટ, બ્રહ્મચારી, સોમ, શીધર, વીર્ય, ભદ્રયa. ૧૦૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ • વિવેચન-૭૨૩ થી ૨૮ : [૨૩] પાંચ સૂત્રો સુગમ છે. વિશેષ એ - મહાપ્રણI - મહાનું અર્થ અને અનર્થના સાધક હોવાથી... – [૨૪] મહાગ્રહો મનુષ્ય અને તિર્યંચને ઉપઘાત અને અનુગ્રહ કરનારા છે અને મનુષ્ય, તિર્યંચો બાદર વનસ્પતિને ઉપઘાતાદિ કરનારા છે, તેથી બાદર વનસ્પતિને કહે છે – સૂત્ર સુગમ છે. વિશેષ :- કંદ-સ્કંધની નીચે, સ્કંધ-થડ, વક્રછાલ, શાલા-શાખા આદિ. | [૨૫] તેને આશ્રીને રહેલા ચઉરિન્દ્રિયાદિ જીવો હોય છે. માટે ચતુરિન્દ્રિયને આશ્રીને સંયમ-અસંયમ સૂત્રો પૂર્વવત્ જાણવા. [૨૬] સૂમોને આશ્રીને પણ સંયમ-અસંયમ છે માટે સૂમોને કહે છે - સૂમો પ્લણવ અને અસાધારપણાથી છે. તેમાં (૧) પ્રાણસૂક્ષ્મ ન ઉદ્ધરી શકાય તેવા કુંથુઆ, તે ચાલતા હોય તો જ જોઈ શકાય છે, સ્થિર હોય તો નહીં.. (૨) પનક સૂમ - ઉલ્લી, પ્રાયઃ વર્ષાકાળે ભૂમિ, લાકડાદિમાં પંચવર્ણ દ્રવ્ય જેવા થાય છે, તે જ સૂમ છે, એમ સર્વત્ર જાણવું. (3) બીજ સૂફમ-શાલિ આદિ બીજના મુખમાં કણિકા, લોકમાં તુષમુખ નામે કહેવાય છે.. (૪) હરિત સૂમ-અતિ નવીન ઉગેલી પૃથ્વી સમાનવર્ણ હરિતજ. (૫) પુષસૂક્ષમ-વડ, ઉંબાદિના પુષ્પો, તેના જેવા વર્ણવાળા સૂક્ષ્મો. (૬) ડ સૂટમ-માખી, કીડી, ગરોળી, બ્રહાણી આદિના ઇંડા, (૭) લયનસૂક્ષ્મ-લયન-પ્રાણીનું આશ્રયસ્થાન, કીડીના નગરાદિ, તેમાં કીડી આદિ સૂક્ષ્મો રહે છે. (૮) સ્નેહ સૂમ - ઝાકળ, હીમ, ધુમરા, કરા, દર્ભ સ્થિત જળબિંદુ. [૨] અનંતરોક્ત સૂક્ષ્મ વિષયક સંયમ સેવીને જે અટકપણાએ સિદ્ધ થયા તેને કહે છે - સૂગ સુગમ છે. પુરુષrગ - પુરષ કાલ વિશેષરૂપયુગની જેમ ક્રમશઃ વર્તતો પુરુષ યુગ. અનુબદ્ધ-નિરંતર. ચાવત્ શબ્દથી બુદ્ધ-મુક્ત-પરિનિવૃત થયા. આદિત્યયશ વગેરે અહીં કહ્યા, આ ક્રમમાં ફેરફાર પણ દેખાય છે. તે આ પ્રમાણે - આદિત્યયશ, મહાયશ, અતિબલ, બલભદ્ર, બલવીર્ય, કાર્તવીર્ય, જલવીર્ય, દંડવીર્ય. આ અન્યથા– એક પણ નામાંતર ભાવથી અને માથાના અનુલોમપણાથી સંભવે છે. [૨૮] સંયમવાળાના અધિકારચી સંયમવાળાનો જ અટકાંતરને કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. પુરષાદાનીય-પુરષો મધ્ય ગ્રહણ કરાય તે ઉપાદેય. ગણ-એક ક્રિયા અને વાચનાવાળા સાધુનો સમુદાય. ગણધર-તેના નાયક, આચાર્યો અર્થાત્ ભગવંતના અતિશયવાળા અનંતર શિયો. આવશ્યકમાં તે બંને દશ-દશ કહ્યા છે. * * * * • અહીં અપાયુપણું આદિ કારણથી બેનું વિવરણ ન કરતાં, આઠ સ્થાનના અનુરોધથી આઠ સંભવે છે. પર્યુષણા કલામાં પણ આઠ નામો જ છે. ગણધરો દર્શનવાળા હોય છે, માટે દર્શનનું નિરૂપણ કરે છે • સૂત્ર-૭૨૯ થી ૩૨ - [૨૯] દર્શન આઠ ભેદે કહેલ છે - સમ્યગ્રદર્શન, મિથ્યાદર્શન, સમ્યગૃમિથ્યા-દર્શન, ચક્ષુદર્શન ચાવત્ કૈવલદર્શન, સ્વMદનિ. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૮-૨૯ થી ૩૦ ૧૦૩ ૧૦૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 [30] આઠ ભેદે ઔમિક કાળ કહ્યો છે - પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલ પરાવર્ત, અતીત-અનાગતસવકાળ. [] અરહંત અરિષ્ટનેમિને ચાવતું આઠમા પુરપયુગ પર્યન્ત યુગાંતર ભૂમિ થઈ, બે વર્ષ કેવલી પયય પછી કોઈ મોટો ગયું. [] શ્રમણ ભગવંત મહાવીરના આઠ રાજાએ મુંડ થઈ, ઘર છોડી અણગાર પ્રવજ્યા લીધી. તે - વીરાંગદ, વીરયશ, સંજય, એણેયક, શેત, શિવ, ઉદાયન, કાશિવર્ધન શંખ રાજર્ષિ • વિવેચન-૭૨૯ થી ૩૩ર : [૨૯] સૂગ સુગમ છે. માત્ર સ્વપ્ન દર્શનનો અયક્ષ દર્શનમાં અંતભવિ છતાં સુપ્ત અવસ્થારૂપ ઉપાધિથી જુદો ગણેલ છે. [૩૦] સમ્યગદર્શનાદિ સ્થિતિનું પ્રમાણ ઉપમા યોગ્ય અદ્ધાકાલ વડે થાય છે, માટે તેનું નિરૂપણ કરે છે. સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ઉપમાન યોગ્ય છે ઉપમા. પચ, સાગરરૂપ તપ્રધાન દ્ધા-કાળ, તે અદ્ધૌપમ્પ. * * * પથ વડે પરિમાણથી ઉપમા છે જે કાળમાં, પલ્યોપમ * * - એ રીતે સાગરોપમ છે. અવસર્પિણી આદિનું તો સાગરોપમ વડે નિષ્પન્નપણું હોવાથી ઉપમાકાળપણું વિચારવું. સમય આદિથી શીર્ષપહેલિકા પર્યા તો ઉપમા હિત ગણત્રી કાળ છે. [૩૧] કાળના અધિકારથી જ આ બીજું સૂત્ર કહે છે - X " આઠ પુરુષ કાળ પર્યન્ત યુગાંતકર ભૂમિ અર્થાત્ પુરુષ લક્ષણ યુગની અપેક્ષાએ અંતકર-ભવક્ષયકારી ભૂમિ-કાળરૂપ તે હતી. તાત્પર્ય એ - નેમિનાથ પ્રભુના શિષ્ય-પ્રશિષ્ય ક્રમથી આઠ પાટ સુધી મોક્ષામાં ગયા, પછી નહીં. પર્યાય અપેક્ષાએ પ્રસંગથી અંતકર ભૂમિ કહી. નેમિનાથ પ્રભુને બે વર્ષનો કેવલી પર્યાય થતાં કોઈ સાધુએ ભવનો અંત કર્યો. [૩૨] તીર્થકર વક્તવ્યતા અધિકારથી જ આ સૂત્રને કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - અંતર્મુતકારિત અર્થ હોવાથી મુંડ કરાવીને એમ જાણવું. - x -x- આ રાજા જેમ દીક્ષિત કરાયા તેમ કહેવાય છે. તેમાં વીરાંગદ, વીરયશા, સંજય ત્રણ પ્રસિદ્ધ છે. એણેયક ગોત્રથી છે. તે કેતકાદ્ધ દેશની શ્વેતાંબીનગરીના શ્રાવક પ્રદેશી રાજાના કોઈ નિજક રાજર્ષિ છે. શેત-આમલકલ્પા નગરીનો સ્વામી, જે નગરીમાં સૂર્યાભિદેવ સૌધર્મ દેવલોકથી ભગવન મહાવીરને વંદનાર્થે આવેલ અને નાટ્યવિધિ દર્શાવી હતી અને ભગવંતે જયાં પ્રદેશી રાજાનું ચારિત્ર કહેલું હતું. શિવઃહસ્તિનાગપુરનો રાજા હતો. જેણે એકઘ વિચારેલું કે- હું જે કારણે રોજ હિરાચ્છાદિથી વૃદ્ધિ પામું છું તે પૂર્વકૃત કર્મફળ છે. હવે પણ શુભ કર્મો માટે પ્રવૃત્તિ કરું. પછી રાજ્યમાં પુત્રને સ્થાપી, અખિલ ઉચિત કર્તવ્ય કરીને દિશાપોતિ તાપસપણે પ્રવજ્યા લીધી. પછી છ-છની તપસ્યા કરતાં, યથોચિત આતાપના લેતા, પડેલા પત્રાદિ વડે પારણું કરતાં તેને વિર્ભાગજ્ઞાન થયું. સાત દ્વીપ-સાત સમુદ્ર જોવા લાગ્યો ‘મને દિવ્યજ્ઞાન થયું’ માની નગરમાં પોતાને દેખાતું હતું તેનો ઉપદેશ કરવા લાગ્યો. ભગવંત પધાર્યા, ગૌતમ સ્વામીએ ભિક્ષાર્થે ફરતા આ વાત સાંભળી. ભગવંતને કહ્યું, ભગવંતે અસંખ્ય દ્વીપ-સમુદ્રો પ્રરૂપ્યા. શિવ શંકિત થયો. તેનું વિર્ભાગજ્ઞાન નાશ પામ્યું-ભગવંત પાસે ગયો. તેણે દિક્ષા લીધી. અગ્યાર અંગ ભણીને શિવરાજર્ષિ સિદ્ધ થયાં. ઉદાયન-સિંધુ સૌવીરાદિ સોળ દેશ, વીતભયાદિ ૩૬૩ નાગરો, દશ મુગટબદ્ધ રાજાનો સ્વામી શ્રમણોપાસક હતો. જેણે ઉજ્જૈનના રાજા ચંડuધોતને - x • જીતી લીધેલો. પોતાનો પુત્ર અભિજિત દુર્ગતિમાં ન જાય તેવી અનુકંપાથી રાજ્ય ન સોંપી, ભાણેજ કેશીને રાજ્ય સોંપીને દિક્ષા લીધી - x • વિષ મિશ્રિત દહીં ખાવાથી મૃત્યુ પામી, મોક્ષે ગયા. તે મુનિગુણના પક્ષપાતથી કોપેલી દેવીએ -x- નગરનો નાશ કર્યો. શંખ કાશીવર્ધન-વાણારસી નગરી સંબંધી જનપદની વૃદ્ધિ કરનાર, આ રાજા પ્રસિદ્ધ નથી. માત્ર અલક નામના સજાને ભગવંતે વાણારસીમાં દિક્ષા આપી તેમ અંતગડદશાંગ સૂત્રમાં જોવા મળે છે. તે જો અપરનામ હોય તો આ સંભવે. -ઉકત રાજર્ષિઓ, મનોજ્ઞ-અમનોજ્ઞ આહારદિમાં સમભાવ વૃત્તિવાળા હતા. તેથી આહારનું સ્વરૂપ કહે છે— • સૂઝ-૭૩૩ થી ૩૬ : [33] આહાર આઠ ભેદે કહ્યો છે. તે આ પ્રમાણે - મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને અમનોજ્ઞ અાન, પાન, ખાદિમ, સ્વાદિમ. [૩૪] સનકુમાર અને મહેન્દ્ર કલાની ઉપર તથા વહાલોકકલ્પ નીચે રિટ વિમાન પતરમાં અખાડા સમાન ચોરસ સંસ્થાન સંસ્થિત આઠ કૃણરાજિઓ કહી છે - પૂર્વમાં બે કૃષ્ણરાજિ, દક્ષિણમાં બે કૃષ્ણરાજિ પશ્ચિમમાં બે કૃણરાજિ અને ઉત્તરમાં બે કૃણાજિ. પૂર્વની અંદરની કૃષ્ણરાજિ દક્ષિણની બાહ્ય કૃષ્ણરાજિને સ્પષ્ટ છે. દક્ષિણની અંદરની કૃષ્ણરાજિ પશ્ચિમની બાહ્ય કૃષ્ણરાજિને સ્પષ્ટ છે, પશ્ચિમની અંદરની કૃષ્ણરાજિ ઉત્તરની બાહ્ય કૃણરાજિને ઋષ્ટ છે. ઉત્તરની અંદરની કૃણાજિ પૂવની બાહ્ય કૃણરાજિને ઋષ્ટ છે. પૂર્વ અને પશ્ચિમની બાહ્ય બે કૃષ્ણરાજિ છ હાંસવાળી છે ઉત્તર અને દક્ષિણની બે કૃષણરજિ ત્રિકોણ છે. બધી વ્યંતરમાં ચોરસ છે. - આ આઠે કૃષ્ણરાજિના આઠ નામો કહેલા છે – કૃષ્ણરાજિ, મેઘરાજિ, મઘા, માધવતી, વાતપરિઘક, વાતપરિક્ષોભ, દેવપરિઘ, દેવપરિક્ષોભ. આ આઠ કૃષ્ણરાજિના આઠ અવકાશાંતરોમાં આઠ લોકાંતિક વિમાનો કર્યા છે. તે આ પ્રમાણે - અર્ચિ, અમિાલી, વૈરોચન, પલંક્ર, ચંદ્વાભ, સુરાભ. સુપતિષ્ઠાભ, આગેવાભ. આ આઠ લોકાંતિક વિમાનોમાં આઠ પ્રકારના લોકાંતિક દેવો છે - [૩૫] સારસ્વત, આદિત્ય, વલ્હી, વરુણ, ગદતોય, તુષિત, અવ્યાબાધ, આનેય. આ આઠ લોકાંતિક દેવોની અજઘન્યોત્કૃષ્ટ આઠ સાગરોપમ સ્થિતિ છે. [3] ધમસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહ્યા છે. અધમસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહા છે, એ રીતે આકાશાસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહ્યા Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧be ૧૧૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ૮-/૩૩ થી ૩૬ છે. એ રીતે જીવના આઠ મધ્યપ્રદેશો કા છે. • વિવેચન-૭૩૩ થી ૩૬ : [33] સૂત્ર સુગમ છે. રસ પરિણામ વિશેષવાળા અમનોજ્ઞ આહાર દ્રવ્યો હમણાં જ કહ્યા. હવે પગલગત વર્ણ પરિણામ વિશેષપણાથી અમનોજ્ઞ કૃણાજિ નામક ક્ષેત્ર પ્રતિપાદક સૂત્રપંચકને કહે છે [૩૪-૩૫] સૂર સુગમ છે. afણ - ઉપર, fકું- નીચે. બહાલોકના રિપ્ટ નામક વિમાન પ્રતરની નીચે. અખાડા તુલ્ય, સર્વે દિશામાં ચોરસ આકારે રહેલ એવી કૃણાજિકાળા પુદ્ગલની પંકિત, તેથી યુક્ત ક્ષેત્ર વિશેષ. જે રીતે આ કૃષ્ણરાજિઓ રહેલી છે, તે બતાવે છે - પૂર્વ દિશામાં બે કૃષ્ણરાજિઓ છે, એ રીતે અન્ય દિશામાં પણ બે-બે છે. ઇત્યાદિ • x • તથા પૂર્વ અને પશ્ચિમની બે કૃણરાજિઓ છ પંક્તિવાળી છે. ઉત્તર અને દક્ષિણની બે બાહ્ય કૃણાજિ ત્રિકોણ છે. અંદરની ચારે ચોરસ છે. નામો જ નામઘેયો છે. કૃણ પુદ્ગલની પંક્તિરૂપ હોવાથી કૃષ્ણરાજિ. • x • મેઘની પંકિત જેવી તે મેઘરાજિ કહેવાય છે. કેમકે કૃષ્ણપણું છે મઘા-છઠી પૃથ્વી, તેની જેમ અતિ કાળી તે મઘા, માઘવતી-સાતમી પૃથ્વી જેવી છે તે, વાતપરિઘ આદિ તમસ્કાય સૂત્રવત્ વ્યાખ્યા કરવી. - આ આઠ કૃષ્ણજિઓના મધ્યમાં આઠ અવકાશાંતરોમાં • બે સજિના મધ્યલક્ષણ આંતરાઓમાં આઠ લોકાંતિક વિમાનો હોય છે. આ વિમાનો ભગવતી સૂત્રમાં આ પ્રમાણે કહેવાય છે – અત્યંતર પૂર્વમાં આગળ અચિં વિમાન, તેમાં સારસ્વત દેવો છે. પૂર્વ કૃષ્ણરાજિ મળે અર્ચિમાલી વિમાનમાં આદિત્ય દેવો છે. અત્યંતર દક્ષિણામાં આગળ વૈરોચન વિમાનમાં વહિ દેવો છે. દક્ષિણની મળે શુભંકર વિમાનમાં વરણ દેવો છે. અત્યંતર પશ્ચિમમાં આગળ ચંદ્રાભ વિમાનમાં ગઈતોય દેવો છે. પશ્ચિમા મધ્ય સુરાભ વિમાને તૂષિત દેવો છે. અત્યંતર ઉત્તરામાં આગળ વાંકાભાં અવ્યાબાધ દેવી છે. ઉત્તર મધ્યે સુપ્રતિષ્ઠાભ વિમાનમાં આગ્નેય દેવો છે. બહ મધ્ય ભાગે રિઠાભ વિમાનમાં રિઠ દેવો છે. • x - જઘન્યત્વ-ઉત્કૃષ્ટત્વના અભાવથી. બ્રહ્મલોકમાં જઘન્યથી સાત અને ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ સ્થિતિ છે. લોકાંતિકની આઠ જ છે. [૩૬] કૃષ્ણરાજિઓ તો ઉર્વલોકના મધ્ય ભાગમાં રહેલી છે. માટે ધમસ્તિકાયના મધ્ય ભાગમાં રહેલ અષ્ટકરૂપ ચતુષ્ટયને પ્રગટ કરવા ચાર સૂત્રને કહે છે. ધર્મ, અધર્મ, આકાશના મધ્યપ્રદેશો તે ચકરૂપ જાણવા. જીવના પણ કેવલિ સમુઠ્ઠાતમાં જે ચકમાં રહેલા તે જ જાણવા. અન્યદા અવિચલ આઠ પ્રદેશો છે, તે મધ્યપ્રદેશ છે અને શેપ-x-x- અમધ્ય પ્રદેશો છે. -- જીવના મધ્ય પ્રદેશાદિ પદાર્થ પ્રતિપાદક તો તીર્થકરો હોય છે, માટે પ્રકૃત અધ્યયન સંબંધી તીર્થકર વકતવ્યતા કહે છે. • સૂઝ-935 થી ૩૩૯ : [39] મહાપા અરહંત આઠ રાજાઓને મુડિત કરીને, ઘર છોડીને અણગાર-પાને પ્રાપ્ત કરાવશે. તે – પદ્મ, પદ્મગુભ, નલીન, નલીનગુલ્મ, પાવજ, ધર્મધ્વજ કનકરથ, ભરત... [૩૮] કૃષ્ણ વાસુદેવની આઠ મુખ્ય રાણીઓ અરહંત અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને, ઘર છોડીને અણગાર પ્રવજા લઈને સિદ્ધ થઈ ચાવતુ સર્વ દુઃખથી રહિત થઈ. તે આ – પાવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુશીમા, જાંબવતી, સત્યભામા, રુકિમ. [36] વીર્ય પ્રવાદ પૂર્વની આઠ વસ્તુ, આઠ ચૂલિકાવસ્તુઓ કહી છે. • વિવેચન-૭૩૦ થી ૩૯ : [39] સૂણ સુગમ છે. વિશેષ એ – મહાપા- આવતી ઉત્સર્પિણીમાં થનાર પહેલા તીર્થકર શ્રેણિક રાજાનો જીવ. નવમાં સ્થાનકમાં કહેવાશે. • x - | [૩૮] કૃષ્ણની મુખ્ય સણીનું કથન “અંતગડ દશા"થી જાણવું. તે આ - દ્વારકાવતીમાં કૃણ વાસુદેવ હતો. તેને પદ્માવતી આદિ પનીઓ હતી. અરિષ્ઠનેમિ ત્યાં પધાર્યા. સપરિવાર કૃષ્ણ અને પાવતી આદિ સણીઓ ભગવંતને સેવતા હતા. ભગવંતે તેમને ધર્મ કહ્યો. કૃણે વંદન કરીને પૂછયું - હે ભગવન! - x - આ દ્વાકાવતીનો વિનાશ કોના નિમિતે થશે ? ભગવંતે કહ્યું- દારુ અને અગ્નિદ્વીપાયન મુનિના નિમિતે થશે. કૃષ્ણ મનમાં ચિંતવવા લાગ્યો કે - પ્રધુમ્નાદિએ દિક્ષા લીધી તેઓ ધન્ય છે. હું અધન્ય છું. દિક્ષા લેવા અસમર્થ છું. ભગવંતે કહ્યું – કૃષ્ણ ! વાસુદેવો દિક્ષા લે તેવું બનતું નથી. તેઓ નિદાન કરેલા હોય છે. કૃણે પૂછ્યું - હું ક્યાં ઉત્પન્ન થઈશ. ભગવંતે કહ્યું - બીજી નકમાં. - x - તું દીન મનોવૃત્તિ ન થા. ત્યાંથી નીકળી. આવતી ઉત્સર્પિણીમાં ભરત ક્ષેત્રમાં અમમ નામે બારમા તીર્થંકર થશો - x • પછી કૃષ્ણ નગરીમાં જઈને ઘોષણા કરાવી–ાઈનું નેમિનાથે આ નગરીનો વિનાશ કહ્યો છે, તો જે કોઈ તેમની પાસે દિક્ષા લેશે, તેનો દિક્ષા મહોત્સવ હું કરીશ. એ સાંભળી પડાવતી આદિ સણીઓ બોલી કે અમે દિક્ષા લઈશું - x - તે સણી દિક્ષા લઈ - x • સિદ્ધ થઈ. [૩૯] વીર્ય-પરાક્રમથી આ રાણીઓ સિદ્ધ થઈ, વીર્યના કહેવાવાળા પૂર્વના સ્વરૂપને કહે છે. વીર્યપવાદ નામક બીજા પૂર્વની મૂલ વસ્તુ-અધ્યયન વિશેષ, આચાર સૂગના બહાચર્ય અધ્યયનવત્ ચૂલા વસ્તુઓ આચારાંગના અગ્ર વસ્તુ જેમ. • • વસ્તુના વીર્યથી ગતિ થાય છે, તે દશવિ છે • સૂત્ર-૭૪૦ થી ૩૪૬ : [avo] આઠ ગતિઓ કહી છે. તે આ - નકગતિ, તિર્યંચગતિ ચાવતુ સિદ્ધિ ગતિ, ગતિ, પ્રણોદનગતિ, પ્રભાર ગતિ. [9] ગંગા, સિંધુ, કta, તાવતી દેવીના દ્વીપ આઠ-આઠ યોજના આયામ અને વિર્કથી કહ્યા છે... [૪૨] ઉલ્કામુખ, મેઘમુખ, વિયુવમુખ અને વિધતદત દ્વીપ આઠ-આઠ યોજન આયામ-વિÉભણી છે. [૪૩] કાલોદસમુદ્ર આઠ લાખ યોજન ચકવાલ વિર્કભી છે. [9] અત્યંતર કરાdદ્વીપ આઠ લાખ યોજન ચકવાલવિકંભ થકી કહ્યો છે. બાહ્ય પુષ્ઠરાદ્ધ પણ એ રીતે જાણો. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૮|-|=૪૦ થી ૩૪૬ ૧૧૧ [૪૫] પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને આઠ સુવર્ણ પ્રમાણ કાકણી રન, છ તલ, બR અસિ, આઠ કર્ણિકા, અધિકરણ સંસ્થિત છે. [૪૬] માગધનો યોજન આઠ હજાર ધનુ પ્રમાણ નિશ્ચિત છે. • વિવેચન-૭૪૦ થી ૩૪૬ - [9૪] સત્ર સુગમ છે. વિશેષ એ કે – ભાવ પ્રધાનવથી નિર્દેશના ગૌરવ વડે ઉદર્વ-અધો-તિછગમન રવભાવ વડે જે પરમાણુ આદિના સ્વભાવથી ગતિ તે ગુરગતિ.. પરપ્રેરણાથી ગતિ તે પ્રણોદન ગતિ-બાણની જેમ. અન્ય દ્રવ્યથી દબાયેલ જે ગતિ તે પામાર ગતિ - જેમ નાવની અધોગતિ. [૪૧] અનંતર ગતિ કહી તે ગંગાદિ નદીની અધિષ્ઠાતા દેવીના દ્વીપ સ્વરૂપને કહે છે - x - ગંગાદિ ભરત, ઐરાવતની નદી છે, તેના અધિષ્ઠાતા દેવીઓના નિવાસ દ્વીપો ગંગાદિ પ્રપાતકુંડના મધ્યમાં રહેલ છે. (૪ર થી 9૪૪] દ્વીપના અધિકારચી અંતરદ્વીપ સૂત્ર, પછી દ્વીપવાળા કાલોદ સમુદ્રના પ્રમાણનું સૂત્ર પછી પુકવરદ્વીપના સૂત્રો સુગમ છે, વિશેષ એ કે - ઉલ્કામુખ આદિ ચારેને દ્વીપ શબ્દ જોડવો - x - દ્વીપો હિમવત અને શિખરી નામા વર્ષઘર પર્વતની પૂર્વ-પશ્ચિમની દાઢાઓ મધ્યે સાત-સાત અંતર દ્વીપોના મથે છઠો અંતરદ્વીપ ૮૦૦-૮૦૦ યોજન લાંબા-પહોળા છે. [9૪૫] પુકરાદ્ધ દ્વીપમાં ચકવર્તી હોય છે માટે ચકીના રને વિશેષને આઠ સ્થાનમાં અવતારતા કહે છે - એક એક ચક્રવર્તીને અહીં અન્ય-અન્ય કાળે ઉત્પન્ન તુલ્ય કાકણીરત્નનું પ્રતિપાદન કરવા એકૈક ગ્રહણ છે, નિરૂપચરિત રાજા શબ્દનો વિષય જણાવવા ‘ાજ’ શબ્દનું ગ્રહણ છે. છ ખંડ ભરતાદિનું ભોકતૃત્વ બતાવવા ચતુરંત ચક્રવર્તી શબ્દ લીધો. અષ્ટ સૌવર્ણિક કાકણિરત્ન છે. સુવર્ણમાન-ચાર મધુર તૃણ ફળનો એક સરસવ, સોળ સરસવનું ધાન્ય માપક ફળ, બે ધાન્ય માપક ફળની એક ગુંજા, પાંચ ગુંજાનો એક કર્મમાષક, ૧૬ કર્મ માષકનો એક સુવર્ણ, આ મધુર તૃણલકાદિ ભરત ચકીના કાળમાં થનારા લેવા, જેથી સર્વ ચક્રવર્તીનું કાકણીરને તુલ્ય છે, તેનું માપ સૂત્રાર્થ મુજબ જાણવું. આ રત્ન ચાર ગુલ પ્રમાણ છે. [૪૬] અંગુલ પ્રમાણથી નિષ્પક્ષ યોજન પ્રમાણ કહે છે - મગધમાં થયેલ છે માગધ - મગધ દેશમાં વ્યવહાર કરાયેલું તે રસ્તાના પ્રમાણ વિશેષરૂપ યોજનનું ૮૦૦૦ ધનુષ્ય નિહાર યાવત્ પ્રમાણ કહેલું છે. પાઠાંતરથી નિધત કે નિકાચિત પ્રમાણ છે. આ પ્રમાણ પરમાણું આદિના ક્રમથી જાણવું - તેમાં અનંતા નૈશ્ચયિક પરમાણુના સમુદાયરૂપ એક બાદર પરમાણું થાય છે. ઉધરણુ આદિ ભેદો અનુયોગદ્વારમાં કહેલા છે. તે એના વડે જ સંગૃહિત જાણવા. તથા પૂર્વનો પવનાદિથી પ્રેરિત થતાં જે ગતિ કરે તે બસરેણું. ચના ચાલવાથી પૈડા વડે ઉડેલ રેણુ તે સ્વરેણુ. એ પ્રમાણે આઠ યવમધ્યનું એક અંગુલ, ૨૪ અંગુલનો હાથ, ચાર હાથનું ધનુ, ૨૦૦૦ ધનુષ્પ એક ગાઉ, ચાર ગાઉનો એક યોજન. ૧૧૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ માગધના ગ્રહણથી ક્યાંક બીજું પણ યોજન હોય એમ બતાવ્યું. જે દેશમાં ૧૬૦૦ ધનુષનો ગાઉ છે, ત્યાં ૬૪૦૦ ધનુષનો એક યોજન થાય. • • યોજન પ્રમાણને કહીને આઠ યોજનથી જંબૂ આદિનું પ્રમાણ પ્રતિપાદન કરવા માટે કહે છે • સૂત્ર-૭૪૭ થી ૩૮૧ - [૪૭] સુદના જંબૂવૃક્ષ આઠ યોજન ઉd ઉચ્ચત્તથી, બહુમધ્ય દેશભાગમાં આઠ યોજન વિઠંભ વડે અને સાધિક આઠ યોજન સવગ્રણી કહ્યું. છે... કૂટ શાલ્મલી વૃક્ષ આઠ યોજન પ્રમાણ એ રીતે જ કહ્યું છે. [૪૮] તિમિગ્ર ગુફા આઠ યોજન ઉd ઉચ્ચત્વથી કહી છે.. ખંડuપાત ગુફા પણ એ જ રીતે આઠ યોજન ઉtd ઉચ્ચત્વથી કહી છે. [૪૯] જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે સીતા મહાનદીના બંને કિનારે આઠ વક્ષસ્કાર પર્વતો કહ્યા છે. તે આ – ચિત્રકૂટ, પશ્નકૂટ, નલિનકૂટ એકરૌલ, ગિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન... જંબુના મેરની પશ્ચિમે શીતોદા મહાનદીને બંને કાંઠે આઠ વક્ષસ્કાર પર્વતો કહ્યા છે . કાવતી, પાવતી, આશીવિષ, સુખાવહ, ચંદ્રપર્વત, સૂર્ય પર્વત, નાગપર્વત, દેવપર્વત જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આંઠ ચકવર્તી વિજય કહી છે – કચ્છ, સુચ્છ, મહાકચ્છ, કચ્છોવતી, આવતું, મંગલાવત, પુકલ, પકલાવતી... જંબુદ્વીપના મેરની પશ્ચિમે સીતા મહાનદીની દક્ષિણે આઠ ચક્રવર્તી વિજયો કહી છે. વલ્સ, સુવત્સ, ચાવતું મંગલાવતી. - જંબુદ્વીપના મેરની પશ્ચિમે શીતોદા મહાનદીની દક્ષિણે આઠ ચકવત વિજયો કહી છે – પણ સાવ સલિલાવતી... જંબૂદ્વીપના મેરની પશ્ચિમે શીતોદા મહાનદીની ઉત્તરે આઠ ચક્રવર્તી વિજય છે-વા યાવત ગંધિલાવતી. ભૂલીપના મેરની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આઠ રાજધાનીઓ કહી. ખેમા યાવતુ પુંડરીકિણી... જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની દક્ષિણે આઠ રાજધાનીઓ કહી છે – સુસીમા, કુંડલા ચાવતું રનર્સચયા. જંબૂદ્વીપના મેરની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે આઠ રાજધાની કહી છે. તે આ - આસપુરા યાવતું વીતશોકા... જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીસોદા મહાનદીની ઉત્તરે આઠ રાજધાની છે વિજયા યાવતુ અયોધ્યા. [૫૦] જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે ઉત્કૃષ્ટપદે આઠ અરિહંત, આઠ ચક્રવર્તી આઠ બળદેવ, આઠ વાસુદેવ ઉત્પન્ન થયા છે - થાય છે અને થશે... જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા નદીની દક્ષિણે પણ તેમજ જાણવું... જંબૂદ્વીપના મેટની પશ્ચિમે સીતોદા મહા નદીની દક્ષિણે તથા ઉત્તરે [બંને સ્થાને ઉત્કૃષ્ટ પદે આ પ્રમાણે જ જાણતું. [૫૧] જંબૂદ્વીપમાં મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આઠ દીધ વૈતાઢયો, આઠ તિમિશ્રગુફાઓ, આઠ ખંડપપાત ગુફાઓ, આઠ કૃતમાલ દેવો, આઠ Page #318 -------------------------------------------------------------------------- ________________ I-I9૪૭થી ૨૮૧ ૧૧૩ નૃત્યમાલ દેવો, આઠ ગંગાકુડો, ઠ સિંધુ કુંડો, આઠ ગંગા, આઠ સિંધુ, આઠ ઋષભકૂટ પર્વતો, આઠ 8 ભકૂટ દેવો, આઠ નૃત્યમાલક, દેવો કહ્યા. જંબૂદ્વીપના મેરની પૂર્વે સીતા મહાનદીની દક્ષિણે આઠ દીધ વૈતાઢ્યો ચાવ4 આઠ ઋષભકૂટના દેવો કહ્યા છે. વિશેષ એ - અહીં કતા, કતાવતી નદીઓ અને તેના કુંડો કહેવાય. જંબુદ્વીપના મેર પર્વતની પશ્ચિમે શીતોn મહાનદીની દક્ષિણે આઠ દીધ વૈતાઢયો યાવતુ આઠ ઋષભ કૂટના દેવો કહ્યા. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે શીતોા મહાનદીની ઉત્તરે આઠ દીધ વૈાયાદિ પૂર્વવત વિશેષ કતા, કાવતી નદી અને કુંડ જાણવા. [પર મેરની ચૂલિકા બહુમધ્ય દેશ ભાગે આઠ યોજન વિષ્ઠભ છે. [૫૩] ઘાતકી ખંડહર્ષ પૂર્તિમાં ધાતકીવૃક્ષ આઠ યોજન ઉtવ-ઉચ્ચત્તથી કહ્યું છે. બહુ મધ્ય દેશ ભાગે આઠ યોજના વિદ્ધભથી. સાતિરેક આઠ યોજના સવગ્રણી કહ્યું છે. એ રીતે - x • બધુ જંબૂદ્વીપ કથન માફક કહેવું... એ પ્રમાણે પશ્ચિમમાં પણ મહાધાતકી વૃક્ષાદિ • x • જાણવું... એ રીતે પુખરવર હીપાઈની પૂર્વે પાવૃાદિ... - એ રીતે તેની પશ્ચિમે પણ મહwwવૃદિ ચાવત મેરુ ચૂલિકા જાણવું. [૫૪] જમ્બુદ્વીપના મેરુ પર્વતમાં ભદ્રશાલ વનમાં આઠ દિશાહસ્તિકૂટો કહા છે - .. [૫૫] પuોવર, નીલવંત, સુહસ્તિ, અંજનગિરિ, કુમુદ, પલાશ, અવતંસક, રોચનગિરિ.. [૫૬] જંબુદ્વીપની જમતી આઠ યોજન ઉd ઉચ્ચપણે, મધ્ય ભાગે આઠ યોજના વિકંભથી છે. [૭પ૭ થી ૩૮૦] મુદ્રિત વૃત્તિમાં આ એક જ સૂત્ર છે. સૂ૬૪૩. [૫] જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે મહાહિમવંત વર્ષધર પર્વત ઉપર આઠ ફૂટો કહે છે. તે આ - પિ૮] સિદ્ધ, મહાહિમવન, હિમવર, રોહિતા, હકૂિટ, હરિકાંતા, હરિવર્ણ વૈકુટ.. [૫૯] જંબુદ્વીપના મેરની ઉત્તરે રુકિમ વર્ષધર પર્વત ઉપર આઠ કૂટો કહ્યા છે - [૬૦] સિદ્ધ, રુકિમ, રચ્ચક, નરકાંત, બુદ્ધિ, રૂમ્રકૂટ કૅરણ્યવત, મણિકંચન... [૬૧] જંબૂદ્વીપના મેરુની પૂર્વે રૂચકવર પર્વત પર આઠ ફૂટો કહ્યા છે. [૬] રિસ્ટ, તપનીય, કાંચન, રજd, દિશા સ્વસ્તિક, પ્રલંબ, અંજન, આંજનપુલક... [૬] ત્યાં આઠ દિશાકુમારી મહત્તકિાઓ મહર્તિક ચાવતું એક પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ વસે છે. તે આ-[૬૪] નંદોત્તર, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. [7/8] ૧૧૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [૬૫] જંબુદ્વીપના મેરની દક્ષિણે ચકવર પર્વત આઠ કૂટો કહ્યા છે. તે આ - [૬૬] કનક, કાંચન, પા, નલિન, શશિ, દિવાકર, વૈશ્રમણ વૈચ... [૬] ત્યાં આઠ દિશાકુમારી મહત્તરિકાઓ મહહિક ચાવતું પલ્યોપમ સ્થિતિક વસે છે. તે આ - [૬૮] સમાહારા, સુપતિજ્ઞા, સુપબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા. [૬૯] જંબૂતહીપના મેરની પશ્ચિમે ચક પર્વત પર આઠ કુટો કા છે - [999] સ્વસ્તિક, અમોધ, હિમવંત, મંદર, સુચક, ચકોત્તમ, ચંદ્ર, સુદનિ... [૭૧] ત્યાં આઠ દિશાકુમારી મહત્તાિ મહદ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક વસે છે. તે આ - [૨] ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પાવતી, એકનાશા, નામિકા સીતા, ભદ્રા. [999] જંબુદ્વીપના મેરની ઉત્તરે ટચકવર પર્વત આઠ કૂટો કર્યા છે. તે આ - [૭૪] રન, રોચ્ચય, સર્વ રત્ન, રક્તસંચય, વિજય, વૈજયંત જયંત અપરાજિત... [૩૫] ત્યાં આઠ દિશાકુમારી મહત્તસ્કિા યાવત્ પલ્યોપમ સ્થિતિક વસો છે. તે આ - [૩૬] અલંબુસા, મિતકેશી, પીઠ્ઠી, ગીતવાણી, આશા, સગા, શ્રી, હ્રી. [] આઠ આધોલોકમાં વસનારી દિશાકુમારી મહત્તરિકાઓ કહી છે - [૮] ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વસુમિત્રા, વારિણા, બલાહકા.. [ase] આઠ ઉtdલોકમાં રહેનારી દિશાકુમારી મહત્તસ્કિાઓ કહી છે - [co] મેઘકા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્ર, પુષમાલા, અનિંદિતા... [૪૧] આઠ કયો તિરસ મિશ્ર ઉત્પત્તિવાળા કહ્યા છે - સૌધર્મ ચાવત્ સહસર... આ આઠ કલામાં આઠ ઈન્દ્રો કહ્યા છે - શક યાdd સહક્યાર.. આ આઠ ઈન્દ્રોને આઠ પરિસ્થાનિક વિમાનો કહ્યા છે - પાલક, પુષ્પક, સોમનસ, શ્રી વસ, નંદાવર્ત, કામકમ, પીતિમન, વિમલ. • વિવેચન-૭૪૭ થી ૩૮૧ : [૪] જંબૂ-વૃાવિશેષ, તેના આકારવાળી સર્વરનમયી તે જંબૂ જેના વડે આ જંબૂદ્વીપ કહેવાય છે, સુદર્શના એવું તેણીનું નામ છે. તે ઉત્તરકુરુના પૂવૃદ્ધિમાં શીતા મહાનદીની પૂર્વે સુવર્ણમય ૫oo યોજન આયામ-વિડંભનો ૧૨ યોજના પિંડવાળો અને ક્રમશઃ પરિહાનિથી બે ગાઉ પર્યન્ત ઉંચાઈવાળો, બે ગાઉની ઉંચાઈ અને ૫oo ધનપ પહોળી પાવર વેદિકાથી વીંટાયેલો, વળી બે ગાઉ ઉંચા છબ સહિત તોરણયુકd દ્વારની પીઠના મધ્ય ભાગે રહેલ ચાર યોજન ઉંચી, આઠ યોજન લાંબી-પહોળી મણિપીઠિકામાં રહેલી અને બાર વેદિકા વડે રક્ષણ કરાયેલ છે. આઠ યોજન ઉદર્વઉચ્ચત્વથી બહુ મધ્યદેશ ભાગે-શાખા વિસ્તારવાળા દેશમાં આઠ યોજન વિઠંભથી Page #319 -------------------------------------------------------------------------- ________________ ૮-૩૪૭ થી ૩૮૧ ૧૧૫ સાતિરેક બે ગાઉની ઉંડાઈ વડે અધિક સર્વ પરિમાણથી, તેની પૂવદિ દિશામાં ચાર શાખા છે. તેમાં પૂર્વની શાખામાં - અનાદંત દેવને સૂવાયોગ્ય એક કોશ પ્રમાણ લંબાઈથી, અર્ધ કોશ પ્રમાણ પહોળાઈથી, દેશ ન્યૂન એક કોશ પ્રમાણ ઉંચાઈથી ભવન છે. શેષ ત્રણ-શાખામાં પ્રાસાદો છે. ત્યાં સિંહાસનો છે. તે પ્રાસાદો દેશોન એક કોશ ઉંચા, સંપૂર્ણ એક કોશ લાંબા, અર્ધકોશ પહોળા છે અને વિડિમ ઉપર જિનભવન છે. તે જિનભવન અધકોશ પહોળું, રોક કોશ લાંબુ અને દેશોન એક કોશ ઉયુ છે. આ જંબૂવૃક્ષ અન્ય ૧૦૮ જંબૂથી વીંટાયેલ છે. તે પરિવાર જંબવૃક્ષો મૂળ જંબૂવૃક્ષથી અર્ધ પ્રમાણ છે. તથા ૧૦૦ યોજન પ્રમાણવાળા ત્રણ વનો વડે સુદર્શના વીંટાયેલ છે. પ્રથમ વનખંડમાં પ્રત્યેક દિશા-વિદિશામાં જંબૂથી ૫૦-૫૦ યોજને ચારે દિશાઓમાં ભવનો અને ત્યારે વિદિશામાં પ્રાસાદો હોય છે. તે ભવનો એક કોશ લાંબા, અર્ધકોશ પહોળા, દેશોન એક કોશ ઉંચા છે, અનાદત દેવોના પ્રાસાદો ચાર વાવડીઓથી યુક્ત છે. બધી વાવડીઓ ૫૦૦ ધનુષ્પ ઉડી, અર્ધકોશ પહોળી, એક કોશ લાંબી હોય છે. ચારે પ્રાસાદો અને ભવનોના આંતરામાં કૂટો છે, તે આઠ છે. કહ્યું છે - આઠે કૂટો sષભકૂટ જેવા, જંબુનદમય કહ્યા છે, તે કૂટોની ઉપર જિનભવનો છે, તે એક કોશ પ્રમાણ છે. કૂટ શાભલી વૃક્ષની વક્તવ્યતા જંબૂવૃક્ષ તુલ્ય જાણવી. કહ્યું છે – દેવગુરુના પશ્ચિમાઈમાં ગરુડસુવર્ણકુમારના આવાસભૂત શામલી વૃક્ષનો આ જ આલાપક જાણવો. વિશેષ એ કે - પીઠ અને કૂટ જતમય છે. | [૪૮] ગુફાના બે સૂત્રો સ્પષ્ટ છે. [9૪૯] જંબૂ આદિ વસ્તુઓ જંબૂદ્વીપમાં જ હોય છે માટે જંબૂદ્વીપના અધિકારી તેમાં રહેલ વસ્તુઓને પ્રરૂપવા માટે અને ક્ષેત્રસામ્યથી ધાતકીખંડ તથા પુકરાર્ધગત વસ્તુઓની પ્રરૂપણા માટે જંબૂ આદિ સૂત્રોનું કહે છે– સૂકો સિદ્ધ છે. વિશેષ એ કે – સૂત્રોનો આ વિભાગ છે. આદિ બે સૂબો વાકારોના છે. પ્રત્યેક ચાર સૂત્રો વિજય, નગરી, તીર્થકરાદિ, દીર્ધ વૈતાદ્ય આદિના ૧૮, એક ચૂલિકાનો એમ ૧૯ છે. એ રીતે ધાતકી ખંડાદિમાં જાણવું. ધાતકી આદિ સુત્રો પવધ સંબંધી છે, તેથી બે-બે હોય છે. મેરના ઈશાન ખૂણામાં રહેલ માલવત પર્વતથી શરૂ કરીને પ્રદક્ષિણાએ વક્ષસ્કાર અને વિજયોની વ્યવસ્થા કરાય છે, જેઓમાં ચક્રવર્તી વિજય મેળવે છે તે ચકવર્તી વિજયો-ફોલ્ટ વિભાગો. યાવત પુકલાવતીથી મંગલાવર્ત, પુકલ જાણવું. ચાવતું મંગલાવતી કહેવાથી મહાવસ, વસાવતી, રમ્ય, મ્યક રમણીય જાણવું. [ઇત્યાદિ વિજયના નામો વૃત્તિ અનુસાર જાણવા. તે સરળ હોવાથી અહીં તેનો અનુવાદ નોધેલ નથી.] કચ્છાદિ વિજયોની આ ક્ષેમાદિ રાજધાનીઓ શીતાદિ નદીઓની નજીકમાં રહેલ ત્રણ ખંડના મધ્ય ખંડમાં નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી હોય ૧૧૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ છે. તેમાં તીર્થંકરાદિ હોય છે. માટે કહે છે | [૫૦] ઉકાટથી આઠ અરિહેતો હોય છે. પ્રત્યેક વિજયમાં હોવાથી એ રીતે ચકવર્તી આદિ પણ જાણવા. એ રીતે મહાનદીના ચારે કિનારે ૩ર-તીર્થકરો હોય છે. ચકવર્તીઓ શીતા, શીતોદા નદીના એક એક કિનારે આઠ-આઠ જ ઉત્પન્ન થાય છે, તો પણ બધી વિજયની અપેક્ષાએ એક સમયે બબીશ હોતા નથી. કેમકે જઘન્યથી પણ મહાવિદેહ ક્ષેત્રમાં ચાર વાસુદેવનું અવિરહત્વ છે. જ્યાં વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી ન હોય, તેથી ઉત્કૃષ્ટથી ૨૮ ચક્વર્તીઓ જ હોય છે. એ રીતે જઘન્યથી ચાર ચક્રવર્તીનો સંભવ હોવાથી વાસુદેવ ઉત્કૃષ્ટથી ૨૮ જ હોય છે. બલદેવ પણ ૨૮-જ હોય. [9૫૧] દીર્ધ શબ્દનું ગ્રહણ વૃત વૈતાના વ્યવચ્છેદ માટે છે. આઠ ગુફાઓમાં યથાક્રમે આઠ દેવો છે. ગંગાકુંડો, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણ નિતંબે રહેલા, સાઠ યોજનાના લાંબા-પહોળા અને મધ્યવર્તી ગંગા-દેવીના ભવન સહિત દ્વીપોવાળા અને ત્રણે દિશામાં તોરણ સહિત દ્વાર છે જે પ્રત્યેક કુંડોથી દક્ષિણ તોરણથી ગંગા નીકળીને વિજયોના વિભાગ કરતી ભરતગંગાવતું શીતા નદીમાં પ્રવેશે છે. એ રીતે સિંધુ કુંડી પણ જાણવા. આઠ કષભકૂટ પર્વતો છે, કેમકે આઠે વિજયોમાં તે હોય છે. તે વર્ષધર પર્વતની નજીકમાં છોના ત્રણ ખંડમાં મધ્ય ખંડવર્તી સર્વે વિજય અને ભરત, ઐરાવત ક્ષેત્રોમાં હોય છે. તેનું પ્રમાણ-Mધાં ઋષભકૂટો આઠ યોજન ઉંચા, મૂળમાં બાર યોજન, મધ્ય આઠ, ઉપર ચાર યોજન વિસ્તીર્ણ જાણવા. દેવો તેમાં વસે છે. વિશેષ એ કે- શીતાનદીની દક્ષિણે પણ આઠ દીધ વૈતાઢ્યાદિ સર્વે સમાન છે, માત્ર ગંગા, સિંધુને બદલે ક્તા, ક્તવતી નદી કહેવી. ગંગાદિ કુંડના સ્થાને રક્તાદિ કુંડો કહેવા. તે આ - આઠ ક્વાકુંડો, આઠ ક્તવતી કુંડો, આઠ તા. નદી ઇત્યાદિ. નિષઘ વર્ષધર પર્વતના ઉત્તર નિતંબે રહેલા ૬૦ યોજન પ્રમાણ રકતા અને કાવતી કુંડો છે. જેમાંથી ઉત્તરના તોરણહારથી નીકળીને ક્તા, કતવતી નદીઓ શીતામાં જઈને મળે છે. [૩પ૨] મેરુ પર્વતની ચૂલિકા સંબધી કોઈ વૃતિ નોંધાઈ નથી. [૫૩] ધાતકી મહાધાતકી, પદ્મ, મહાપદ્મવૃક્ષો, જંબૂવૃક્ષ સમાન કહેવા. તેથી કહ્યું છે - જંબૂવૃક્ષના વર્ણન મુજબ ધાતકી આદિ વૃક્ષનું વર્ણન જાણવું. દેવકુ? આદિમાં શાભલી વૃક્ષનું વર્ણન જંબૂદ્વીપના શાભલીવત છે.. [૫૪,૫૫] ક્ષેત્રના અધિકારી જંબૂદ્વીપમાં આદિ ચાર સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ભદ્રશાલ વન મેરુ પર્વતને પરિક્ષેપથી ચોતરફ વીંટીને ભૂમિમાં છે. તેમાં શીતા-શીતોદાના બંને કિનારે રહેલ પૂર્વાદિ દિશામાં હાથી આકારે આઠ કૂટો તે દિશાહસ્તિકૂટો કહ્યા છે. તે આ - પદોત્તર૦ શ્લોક સુગમ છે. વિશેષ એ કે - સપ્રસંગ આ વિભાગ છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૪થી ૭૮૧ ૧૧૭ મેરથી પ્રત્યેક દિશા-વિદિશામાં ૫૦ યોજન જતાં ચારે દિશાઓમાં સિદ્ધાયતનો અને વિદિશાઓમાં ચાર પ્રાસાદો છે. બધાં સિદ્ધાયતનો ૩૬ યોજન ઉંચા, ૫ યોજના પહોળા, ૫૯ યોજન લાંબા છે. પ્રાસાદો ૫oo યોજન ઉંચા છે, ચાર વાવડીથી વીંટાયેલા છે. ઉત્તરમાં ઇશાનેન્દ્રના, દક્ષિણમાં શકેન્દ્રના પ્રાસાદ છે. સીતા-સીતોદાના બંને કાઠે આઠ-આઠ કૂટો હોય છે. મેરની ચારે દિશાઓમાં હિમવાનું કટ સમાન આઠ દિશાહતિકટો કહ્યા છે. પ્રથમ પધોર કુટ પૂર્વમાં સીતાનદીના ઉત્તર કિનારે છે. પછી નીલવંત, સુહસ્તિ, અંજનગિરિ, કુમદ, પલાશ, અવતંસક અને આઠમો રોચનગિરિ છે. [૫૬] જગતી-વેદિકાના આધારભૂત પાલી છે. [9૫૭ થી ૮૦] સિદ્ધાયતન વડે ઓળખાતો કૂટ તે સિદ્ધકૂટ, પૂર્વમાં છે. પછી ક્રમશઃ બીજી દિશાથી શેષ કૂટો છે. મહાહિમવતુ કૂટ તે પર્વતના નાયકના દેવભવનથી અધિષ્ઠિત છે. હૈમવતકૂટ હૈમવત ક્ષેત્ર નાયક દેવના આવાસભૂત છે. રોહિતકૂટ રોહિતા નદીની દેવી સંબંધી છે. હીં કૂટ મહાપાદ્ધહ નિવાસી હી દેવીનો છે. હરિકાંતાકૂટ તે નામની નદીની દેવીનો છે. હરિકાંતા કૂટ તે નામની દેવીનો છે. હરિવર્ધકૃત હસ્વિ"નાયક દેવનો છે. વૈડૂર્ય કૂટ વૈડૂર્ય રત્નમય હોવાથી છે. આ જ ક્રમે રુકિમના કૂટો કહેવા. * x - ક્ષેત્રના અધિકારી સુચક આશ્રિત આઠ સૂત્રો છે. તે સુગમ છે વિશેષ એ કે – જંબૂદ્વીપમાં જે મેરુ છે તેની અપેક્ષાએ પૂર્વદિશામાં રુચકહીપમાં પૂર્વવણિત સ્વરૂપવાળો ચકવાલ આકાર ટુચકવર પર્વત છે, તેમાં આઠ કૂટો છે * * * તે કૂટોમાં નંદોતરા આદિ દિકકુમારીઓ વસે છે. જેઓ અરિહંત ભગવંતના જન્મ સમયે હાથમાં અરીસાને લઈને ગાયન કરતી ભગવંતની ભક્તિ કરે છે. એ રીતે દક્ષિણની હાથમાં ભંગાર લઈને ગાયન કરે છે. પશ્ચિમની હાથમાં પંખો લઈને, ઉત્તરની હાથમાં ચામર લઈને છે. દેવના અધિકાચી ૩ મ આદિ પાંચ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે -- x - સૌમનસ, ગંધમાદન, વિધુપ્રભ, માલ્યવંત વાસિની આઠ દિકકુમારી ધોલોકમાં વસનારી છે. તે ભોગંકરાદિ આઠ દેવીઓ અરિહંતના જન્મ સંબંધી ભવનને સંવર્તક પવનાદિ કરે છે. ઉર્વલોકમાં વસનારી - નંદનકટોમાં વસતી આઠ દેવી સજલ વાદળાદિને કરે છે. [૩૮૧] આઠ દેવલોકમાં તિર્યચો પણ ઉત્પન્ન થાય છે, એ રીતે પૂર્વભવ અપેક્ષાએ તિર્યચોથી મિશ્ર મનુષ્યો દેવપણે જે દેવલોકોમાં ઉત્પન્ન થયા તે તિચિ મિશ્રાપન્નકો. જેના વડે ગમન કરાય તે પરિયાન, તે જ પરિયાનકો અથવા પરિયાનગમનરૂપ પ્રયોજન છે જેઓનું તે પરિયાનિકો-વાત કરનાર અભિયોગિક પાલક આદિ દેવકૃતુ પાલક આદિ આઠ વિમાનો ક્રમચી શકાદિ ઇન્દ્રોના છે. દેવત્વ તપશ્ચરણથી મળે છે, માટે તપ વિશેષને કહે છે – ૧૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ • સૂત્ર-૩૮ર થી ૮૫ - [૮] અટ-અષ્ટમિકા ભિક્ષુ પ્રતિમા ૬૪ રાઝિદિવસ વડે ૨૮૮ ભિક્ષા વડે જેમ કૃતમાં કહેલ છે, તે રીતે યાવતુ પાલન કરેલી હોય છે. [3] સંસારી જીવો આઠ ભેદ કહ્યા છે. તે આ - પ્રથમ સમય નૈરયિક, આપમ સમય નૈરયિક એ રીતે સમય દેવો... સર્વે જીવો આઠ ભેદે કહ્યા છે. તે આ – નૈરયિકો, તિર્યંચયોનિકો, તિર્યંચયોનિક સ્ત્રીઓ, મનુષ્યો, મનુષ્યીઓ, દેવ, દેવીઓ, સિદ્ધો... અથવા સર્વે જીવો આઠ ભેદે જણવા. તે આ - આભિનિબોધિકજ્ઞાની યાવતુ કેવળજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની. [૮] આઠ ભેદ સંયમ કહ્યો છે. તે આ - પ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ, અપથમ સમય સૂક્ષ્મ સંપરાય સરામસંયમ, પ્રથમ સમય બાદર સંયમ, આuથમ સમય બાદર સંયમ, પ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ સંયમ, આપ્રથમ સમય ઉપશાંતકષાય વીતરામ સંયમ, પ્રથમ સમય ક્ષીણ કષાય વીતરામ સંયમ, આuથમ સમય ક્ષીણ કષાય વીતરાગ [૮૫] આઠ પૃdીઓ કહી છે. તે જ – રનપભા યાવત્ અધ:સપ્તમી, ઇષujભાર. ઈષતાભરા પૃadીના બહુ મધ્ય દેશ ભાગમાં અષ્ટયોજન હોમમાં આઠ યોજન બાહલ્યથી કહેલ છે... ઈષ પ્રાગભારા પ્રણવીના આઠ નામો કહ્યા છે તે આ - Shતુ, ઇષતામારા, તનું, તનુતનુ સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ મુક્તાલય. • વિવેચન-૩૮૨ થી ૩૮૫ - [૩૨] આ અષ્ટમ દિવસો છે જેણીમાં તે અષ્ટ અષ્ટમિકા. જે આઠ અષ્ટક દિવસો વડે પૂરી થાય છે, તેમાં આઠ અષ્ટમ દિવસો હોય જ, તેમાં આઠ અટકોનું ૬૪ દિન થાય જ, તથા પહેલા અટકમાં એક દક્તિ ભોજનની, એક દક્તિ પાણીની, એ રીતે બીજા અટકમાં બે, એ રીતે આઠમા અષ્ટકમાં આઠ. તે બધી મળીને ૨૮૮ ભિક્ષા સંખ્યા થાય છે. યથાસણ... ચચાકલ્પ, યથાતથ્ય, સમ્યક્ કાયાથી પશિત, પાલિત, શોધિત, તીરિતા, કિર્તિતા, આરાધિતા એમ ચાવતું શબ્દથી જાણવું. અનુપાલિત એટલે આત્મા અને સંયમને અનુકૂળપણાને પાળેલી હોય છે. [૮] બધાં સંસારીઓને તપ હોતું નથી. આ સંબંધથી સંસારી જીવો અને તેના અધિકારથી સર્વ જીવોનું પ્રતિપાદન કરતા ત્રણ સૂત્રો કહે છે – સૂણો સુગમ છે. વિશેષ એ કે - પ્રથમ સમય નૈરયિક - નકાયુના પ્રથમ સમયના ઉદયમાં અને બીજા પ્રથમ સમય નૈરયિક દ્વિતિયાદિના ઉદયે હોય છે. [૮૪] અનંતર જ્ઞાનીઓ કહ્યા. તે સંયમી પણ થાય, તેથી સંયમ સૂત્ર - ચારિ, તે બે પ્રકારે - સરાણ, વીતરાગ ભેદથી. તેમાં સરણ બે ભેદે-સક્ષમ અને બાદર કષાય ભેદથી. તે બંને પ્રથમ, અપચમ સમય ભેદથી બે પ્રકારે, એમ ચાર ભેદે સરાગસંયમ છે. તેમાં પ્રથમ સમય સંયમની પ્રાપ્તિમાં છે જેને તે તથા સૂમ-ખંડરૂપ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૮|-| ૮૨ થી ૩૮૫ ૧૧૯ કરેલ સંપરાય-કપાય સંજવલન લોભલક્ષણ જેમાં વેદાય છે તે સૂક્ષ્મ સંપરાય.. રામ સહિત તે સાગ, જે સંયમ તે સરાણ સંયમ અથવા સરાગ સાધુનો સંયમ તે સરાગસંયમ •x - બીજો – આ જ પ્રથમ સમયથી વિશેષિત... આ બંને પણ બે શ્રેણી અપેક્ષાએ વળી બે પ્રકારે હોવા છતાં કહ્યું નથી, માટે ચાર ભેદો ન કહ્યા. તથા બાદર સંપરાય-સંજ્વલન ક્રોધાદિ જેમાં છે તે, તથા વીતરાણ સંયમ તો બંને શ્રેણીના આશ્રયથી બે ભેદે છે, વળી પ્રથમ-પ્રથમ સમય ભેદથી કૈક બે ભેદે છે, એમ ચાર ભેદ મળી એકંદર આઠ ભેદો છે. [૮૫] સંયમીઓ પૃથ્વી પર હોય છે માટે ત્રણ પૃથ્વી સૂઝ, સરળ છે. વિશેષ એ - આઠ યોજન પ્રમાણ ક્ષેત્ર લંબાઈ-પહોળાઈથી છે. ઈષપ્રાગભારાનું ઈષતું નામ પણ છે. કેમકે રનપ્રભાદિ અપેક્ષાએ લઘું છે.. એમ પ્રાગભારના હૃસ્વવથી ઇષપ્રાભાા .. આ કારણે જ તનુ-પાતળી.. અતિ તનુત્વથી તનુ તનુ.. તેણીમાં સિદ્ધ થાય માટે સિદ્ધિ.. સિદ્ધોના આશ્રયત્નથી સિદ્ધાલય.. સર્વ કર્મોથી મૂકાય માટે મુક્તિ.. મુક્તના આશ્રયે મુક્તાલય. સિદ્ધિ શુભાનુષ્ઠાનમાં અપ્રમાદીતાથી થાય, માટે તેને કહે છે• સૂત્ર-૩૮૬ થી ૩૮૮ : આઠ સ્થાનોમાં સમ્યક રીતે પ્રવર્તન, પ્રયત્ન અને પરાક્રમ કરવું જોઈએ - પણ પ્રમાદ કરવો ન જોઈએ. (૧) ન સાંભળેલા શ્રાધમને સમ્યફ સાંભળવા માટે ઉધમ કરવો. (૨) સાંભળોલ ધર્મોને અવધારણ કરવા અને વિસરાય નહીં તેવા દેઢ કરવા ઉધમ કરવો. (૩) પાપ કર્મોને ન કરવા માટે સંયમ વડે ઉધમ કરવો, (૪) પુર્વ સંચિત કર્મોન ખપાવવા અને વિશોધન કરવા માટે તપ વડે ઉધમ કરવો. (૫) સંગૃહિત પરિણતના સંગ્રહ માટે ઉધમ કરવો. (૬) રક્ષાને આચારગોચર શીખવવાને ઉધમ કરવો, (૩) પ્લાનને અપ્લાન કરવા તૈયાવરય કરવા માટે ઉધમ રવો. (૮) સાધર્મિકમાં કલહ ઉત્પન્ન થતાં તેમાં અનિશ્ચિત ઉપશ્ચિત અપક્ષગ્રાહી મધ્યસ્થભાવભૂત અને સાધર્મિકોમાં શબદ, અલ્પકલહ, અથ તું-તું કેમ થાય તે વિચારી ઉપશાંત કરવા ઉધમ કરવો.. [૮] મહાશુક્ર અને સહસાર કામાં વિમાનો દેoo યોજન ઉંચા છે. [૪૮] અહંતુ અરિષ્ટનેમિને દેવ-મનુષ્ય-અસુરની હદમાં કોઈ વાદમાં જીતે નહીં એવી ઉત્કૃષ્ટી ૮૦૦ વાદી મુનિઓની સંપદા હતી. • વિવેચન-૩૮૬ થી ૨૮૮ : [૩૮૬] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે – આઠ વસ્તુઓને વિશે નહીં પ્રાપ્ત થયેલમાં સંબંધ કરવો, પ્રાપ્ત થયેલના અવિયોગને માટે યત્ન કરવો, શક્તિ થાય થવા છતાં તેના પાલનમાં અતિ ઉત્સાહ કરવો, વધારે શું ? એ પ્રમાણે ચાટ સ્થાનક લક્ષણ કહેવાતા આ વિષયમાં પ્રમાદ કરવો ન જોઈએ. (૧) ન સાંભળેલ શ્રુતભેદરૂપ ધર્મોને સાંભળવામાં ઉધમી થવું કે સાંભળવાને ૧૨૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 સમુખ જવું. (૨) એ રીતે સાંભળેલ-શ્રોસેન્દ્રિય વિષયકૃતને મનોવિષયી કરવા માટે, અવિસ્મૃત-સ્મૃતિ-સંસ્કાર વિષયી કરવા તત્પર થવું. (૩) વૃત્તિ નથી. (૪) વિવેચનાનિર્જર માટે, આથી જ આત્માની વિશુદ્ધિ માટે તત્પર થવું. (૫) અસંગૃહીતઅનાશ્રિત શિષ્યવર્ગના સંગ્રહ માટે. (૬) વિભક્તિ પરિણામથી નવદીક્ષિતને સાધુ સામાચારી, વિષય-છ વ્રત આદિ અથવા આચાર-જ્ઞાનાદિ વિષય પાંચ ભેદે, ગોચભિક્ષાય તે આચારગોચર. અહીં વિભક્તિના પરિણામથી આચાર ગોચરની ગ્રહણતા અર્થાત્ શૈક્ષને આચારાદિ શીખવવાને. () અગ્લાનિ-ખેદરહિત કરવાને, (૮) અધિકરણ-વિરોધ, તે સાઘમિકોમાં, નિશ્ચિત સગ, ઉપાશ્ચત - દ્વેષ અથવા આહારાદિની લાલસા અને શિષ્ય તથા કુલાદિની અપેક્ષા. આ બંનેથી હિત તે અનિશ્રિતોપાશ્રિત, શાસ્ત્રને બાધિત પક્ષને જે ગ્રહણ ન કરે તે અપક્ષગ્રાહી, આથી જ મધ્યસ્થભાવને પ્રાપ્ત થયેલ. * x • તે ચિંતવે કે - કઈ રીતે સાધુઓ, મહાશદથી રહિત થાય, તથાવિધ કલહકારી વચનથી તિ થાય, ક્રોધથી કરેલ મનોવિકાર વિશેષથી હિત થાય એમ વિચારતો ક્રોધને શાંત કરવા માટે તત્પર થાય. [૮] અપમાદીને દેવલોક પણ મળે, માટે દેવલોક પ્રતિબદ્ધ અટકને કહે છે. તે મહાશુક» આદિ સુગમ છે... [૪૮] અનંતરોક્ત વિમાનવાસી દેવો વડે પણ વસ્તુવિચારમાં કેટલાંક વાદીઓ જીતાય નહીં માટે તેના અટકને કહે છે, આ સૂત્રો સુગમ છે. -- નેમિનાથના આ શિષ્યો મધ્ય કોઈક કેવલી થઈને વેદનીયકર્મની સ્થિતિઓને આયુષ્યકર્મની સ્થિતિ સાથે સમાન કરવા માટે કેવલી સમુઠ્ઠાત કરેલ છે માટે સમુદ્યાત મને કહે છે– • સૂત્ર-૩૮૯ : આઠ સમયનો કેવલી સમઘાત કહેલ છે – પહેલા સમયે દંડ કરે, બીજસમયે કપાટ કરે, ત્રીજ સમયે મંથન કરે, ચોથા સમયે લોકને પુરે છે, પાંચમા સમયે આંતરાને સંહરે છે, છકા સમયે મંથાનને સંહરે છે, સાતમાં સમયે કાટને સંરે છે, આઠમા સમયે દંડને સંહરે છે. • વિવેચન-૭૮૯ - સમુઠ્ઠાતને પ્રારંભતો પ્રથમ અવશ્ય આવર્જીકરણને કરે છે. અર્થાતુ નર્મ પ્રમાણ ઉદયાવલીમાં ન આવેલ કમને પ્રોપવાની પ્રવૃત્તિ કરે. પછી સમુઠ્ઠાતને કરે. તેમાં પહેલા સમયમાં સ્વદેહ પ્રમાણ પહોળો અને ઉંચો, નીચે, બંને તરફ લાંબો લોકાંત સુધી જનારો જીવપ્રદેશ સમૂહરૂપ દંડની જેમ દંડ કેવલી જ્ઞાનના ઉપયોગથી કરે છે. બીજા સમયે તે જ દંડને પર્વ-પશ્ચિમ બે દિશામાં પ્રસારીને બંને પડખે લોકાંતગામી કપાટને કરે છે. ત્રીજા સમયે તેને જ દક્ષિણ-ઉત્તર બે દિશામાં પ્રસારવા વડે મંયાનને કરે છે. તે લોકાંત સધી પહોંચનાર હોય છે. એ રીતે લોકને પ્રાયઃ બહુ પૂરેલ હોય છે, પણ મંથાનના આંતરાઓ પૂરેલા હોતા નથી, કેમકે જીવપદેશોનું સમશ્રેણી ગમન હોય છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 ૮/-૮૯ ૧૨૧ ચોથા સમયે મંથાનાંતરોને સકલ લોક નિકૂટ સહ પૂરે છે. તેથી સર્વ લોકપરિત થાય છે. પાંચમાં સમયે ઉલય ક્રમે મંથાન અંતરને સંહરે છે, કર્મ સહિત જીવપ્રદેશોને સંકોચે છે. છક્કે સમયે મંથાનને સંહરે છે, ઘનતર સંકોચથી, સાતમા સમયે કપાટને સંહરે છે. • x - આઠમા સમયે દંડને સંહરી શરીરસ્થ થાય છે. તેમાં પહેલા-આઠમા સમયે દારિક પ્રયોક્તા હોય છે. બીજા-છટ્ટા-સાતમા સમયે દારિક મિશ્ર યોગવાળો થાય છે. ત્રીજા-ચોથા-પાંચમા સમયે કામણશરીર યોગી હોય છે. તેમાં ત્રણ સમય નિયમથી અનાહારક હોય છે. વચન-મનોયોગ પ્રયોગરહિત હોય છે. • x • તેથી અષ્ટ સામયિક કેવલિ સમુઠ્ઠાત કહ્યો. - કેવલી સમુદ્ધાત કહ્યો. હવે ગુણવાનું અકેવલી દેવત્વ પ્રાપ્ત થાય છે, માટે દેવાધિકારી સમક્ષ આદિ સૂગ પંચકને કહે છે. • સૂત્ર-૭૦ થી ૩૯ : [૯] શ્રમણ ભગવત મહાવીરને અનુત્તરોપપાતિક, ગતિકલ્યાણક યાવતું આણમેષિભદ્રક ૮૦૦ સાધુની ઉત્કૃષ્ટ અનુત્તરોપાતિક સંપત થઈ. [s૯૧ આઠ ભેદે વાણ અંતર દેવે કહ્યા છે – પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિં૫રિષ, મહોરમ, ગાંધd... આઠ વાણવ્યંતર દેવોના આઠ Jત્યવૃક્ષો કહ્યા છે. તે આ - [૨] - પિશાચોનું કલંબ, યક્ષોનું વડ, ભૂતોનું તુલસી, રાક્ષસોનું ઠંડક... [૬૩] કિન્નરોનું શોક, કપુરિયનું ચંપક, ભુજંગોનું નાગ અને ગંધર્વોનું હિંદુક [એ પ્રમાણે ચૈત્યવૃક્ષો છે.] ૯િ] આ રનપભા પ્રવીના બહુ સમમણીય ભૂમિ ભાગથી ૮oo યોજન ઉંચા અંતરે સૂર્ય વિમાન ચાર ચરે છે [ગતિ કરે છે.] [૬૫] આઠ નો ચંદ્રમા સાથે પ્રમર્દ લક્ષણ યોગને જોડે છે, તે આ પ્રમાણે – કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, મિઠ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા [૬૬] ભૂદ્વીપ હીપના દ્વારો આઠ યોજન ઉtd ઉંચાઈથી છે. બધાં દ્વીપ, સમુદ્રોના દ્વારો આઠ યોજન ઉd ઉચ્ચત્વથી કહેલા છે. [૯] પુરુષવેદનીય કર્મની જઘન્યથી આઠ વર્ષની બંધસ્થિતિ છે... યશઃ કીર્તિ નામકર્મની જઘન્ય આઠ મુહૂર્ત બંધસ્થિતિ છે... ઉચ્ચ ગોત્રકમની પણ એમજ છે... [૬૮] તેન્દ્રિયોની જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખની સંખ્યા આઠ લાખ કહી છે... [૬૯] જીવો, આઠ સ્થાન નિવર્તિત યુગલોને પાપકર્મપણાને ચયન કર્યું છે - કરે છે - કરશે. તે આ પ્રમાણે - પ્રથમ સમય નૈરયિક નિવર્તિત યાવતું અપથમ સમય દેવ નિવર્તિત એ રીતે ચય ઉપચય સાવ નિરાને કરેલ છે - કરે છે - કરો... આઠ પ્રાદેશિક કંધો અનંતા કહેલ છે, આઠ પ્રદેશ અવગાઢ પગલો અનંતા કહ્યા છે ચાવત આઠ ગુણરુક્ષ પુદ્ગલો અનંતા કહેલા છે. • વિવેચન-૩૯૦ થી ૩૯ :[૯] સુગમ છે. વિશેષ એ - અનુત્તર વિમાનોમાં ઉપપાત જેઓનો છે તે અનુતરોપપાતિક. તેવા સાધુઓની તથા દેવગતિ લક્ષણ કલ્યાણરૂપ ગતિ છે જેમની એવી સ્થિતિ પણ કલ્યાણરૂપ છે જેમની તથા ભવિષ્યમાં મોક્ષ લક્ષણ ભદ્ર છે જેમને તે ગતિકલ્યાણાદિ સાધુઓની સંપદા હતી. [૩૯૧ થી ૩૯૩] ચૈત્ય વૃક્ષો, મણિપીઠિકાની ઉપર રહેલા સર્વરત્નમય અને ઉપર છત્ર, વજાદિથી શોભિત સુધર્માદિ સભાની આગળ જે સંભળાય છે, તે આ સંભવે છે. જે ચિન્હો કદંબવૃક્ષ, સુલસ, વડ, ખટ્વાંગ, અશોક, ચંપક, નાગ, તુંબરવૃક્ષ ક્રમશઃ પિશાયાદિને સંભવે છે. તે વિન્દભૂત વૃક્ષો આનાથી જુદા સંભવે છે. ૩૨,૩૯૩ સૂત્ર સુગમ છે. અર્થન • મહોય. [૩૯૪] વાર વર એટલે ગતિને કરે છે, ફરે છે. [૩૯૫] પ્રમદ-ચંદ્ર સાથે સૃશ્યમાનવ, તેવા લક્ષણવાળા યોગ પ્રતિ પોતાને ચંદ્રની સાથે આઠ નબો જોડે છે. તે યોગ ક્યારેક હોય-નિત્ય નહીં. કહ્યું છે - પુનર્વસ, રોહિણી, ચિત્રા, મઘા, જ્યેષ્ઠા, અનુરાધા, કૃતિકા, વિશાખા આ નક્ષણોનો ચંદ્ર સાથે દક્ષિણ અને ઉત્તરમાં યોગ હોય છે. જે નબો દક્ષિણ-ઉત્તરમાં યોગવાળા છે તે ક્યારેક પ્રમઈયોગી હોય છે જેથી લોકશ્રી ગ્રંથના ટીકાકાર કહે છે - આ નક્ષત્રો ઉભય યોગવાળા છે - X - કથંચિત ચંદ્ર સાથે ભેદને પણ પામે છે. તેનું ફળ આ છે - આ નક્ષણોના ઉત્તર તરફના ગ્રહો સુભિક્ષને માટે છે અને ચંદ્રમાં અત્યંત સુભિક્ષને માટે છે. [૬૬] દેવનિવાસ અધિકારથી દેવનિવાસ ભૂત જંબૂદ્વીપાદિના દ્વાર વિષયક બે સૂત્રો છે... - [૩૯] દેવાધિકારથી દેવત્વ થનાર કર્મ વિશેષરૂપ ત્રણ સૂત્રો છે... - B૯૮,૭૯૯] કમધિકારથી તેના બંધના કારણભૂત કુલકોટિ સૂગ છે. તેઈન્દ્રિયાદિ વૈવિધ્ય હેતુ કર્મ અને પુદ્ગલ સૂબો સુગમ છે. વિશેષ એ કે - તેઈન્દ્રિય જાતિ ઇત્યાદિ સ્થાન-૮-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૯-૮૦૦ થી ૮૦૨ સ્થાન-૯ છે - X - X – ૦ આઠમાં અધ્યયનની વ્યાખ્યા કરી, હવે સંખ્યાક્રમ સંબંધથી જ નવમા સ્થાનક નામક નવમા અધ્યયનને આરંભ છે. આનો પૂર્વ સાથે સંબંધ સંગાક્રમ વડે કરાયેલ છે, સંબંઘાંતર તો પૂર્વના અધ્યયનમાં જીવાદિના ધર્મો કહ્યા. અહીં પણ તે જ કહેવાય છે. તે સંબંધે આદિ સૂર • સૂમ-૮૦૦ થી ૮૦૨ : દિoo] નવ કારણે શ્રમણ નિષ્પન્થ સાંભોમિકને વિસંભોક કરતાં આજ્ઞાને અતિકમતો નથી. આચાર્યના પ્રત્યેનીકને, ઉપાધ્યાયના પ્રત્યેનીકને, Wવીરના પ્રત્યેનીકને, કુલ-ગણ-સંઘ-જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિના પ્રત્યેનીકને. ૮િ૦૧] બહાચર્ય [અધ્યયન) નવ કહેલ છે – શાપરિક્ષા, લોકવિજય ચાવ4 ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા... [co] બહાચર્ય ગુપ્તિ નવ કહી છે - () વિવિક્ત શયન, સનાદિ સેવનાર હોય, પણ મીસંસત પશુસંસt અને નપુંસક સંસકત શનાદિને ન સેવે. (૨) સ્ત્રી કથાને કહેનાર ન હોય.. (3) રીના સ્થાનને સેવનાર ન હોય. (૪) સ્ત્રીની મનોહર, મનોરમ ઇન્દ્રિયોને જોનાર, ચિંતવનાર ન હોય. (૫) પ્રણીતરસ ભોગી ન હોય. (૬) પાન, ભોજનના અતિ માત્રાએ આહારમાં સદા કતી ન હોય.. (5) પૂર્વ રત, પૂવકીડિતનું સ્મરણકત ન હોય. (૮) શબ્દ-પ-પ્રશંસાને અનુસરનાર ન હોય. (૯) સાતાસ્સૌખ્યમાં પ્રતિબદ્ધ થનાર ન હોય.. નવ બહ્મચર્યની અણતિઓ કહી છે – (૧) વિવિક્ત રાયન-અસનાદિ સેવનાર ન હોય પણ સ્ત્રી-પશુ-નપુંસક સંસકત સ્થાનને સેવનાર હોય.. () Dી કથા કરનાર હોય. a) ના સ્થાનોને સેવે.. (૪) સ્ત્રીની ઇન્દ્રિયોને યાવતું ચિંતવનાર હોય.. (૫) પ્રણીતસ ભોગી હોય.. (૬) પાન-ભોજનનો અતિમામાએ સદા આહાર કરે. (૭) પૂરત, પૂવક્રીડિતનું સ્મરણ કરે.. (૮) શબ્દ-રપ-પ્રશંસાને અનુસરે. (૯) શાતા, સુખમાં આસક્ત હોય. • વિવેચન-૮૦૦ થી ૮૦૨ - (coo] આ સૂત્રનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે – પૂર્વમાં પુદ્ગલો કહ્યા, તેના વિશેષ ઉદયથી કાંઈક શ્રમણ ભાવને પ્રાપ્ત થઈને પણ ધર્માચાર્ય આદિની પ્રત્યુનીકતાને કરે, તેને વિસંભોગિક કરતો કોઈ સુશ્રમણ આજ્ઞાને અતિક્રમતો નથી તે રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા - x - કહી. [૮૦૧] સ્વયં બ્રહ્મચર્યમાં વ્યવસ્થિત હોય તે જ આ પ્રમાણે કરે છે, માટે બ્રાહાચર્યને કહેનારા અધ્યયનોને દર્શાવતા કહે છે - નવ બંભરેરક a • કુશલાનુષ્ઠાન, તે વર્ય - સેવવા યોગ્ય તે બ્રહ્મચર્ય-સંયમ. તેનું પ્રતિપાદન કરતા ‘આચાર’ સૂત્રના પહેલા શ્રુતસ્કંધમાં ગુંથાયેલા અધ્યયનો તે બ્રહ્મચર્ય છે. તેમાં (૧) દ્રવ્ય, ભાવ ભેદથી અનેકવિધ શમ, તેની જીવની રક્ષાર્થે, પરિજ્ઞા ૧૨૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન જેમાં કહેવાય-શઅપરિજ્ઞા. (૨) લોક વિજય - રાગદ્વેષરૂપ ભાવલોકનો વિજય-નિરાકરણ જેમાં કહ્યું તે.. (3) શીત-અનુકૂળ, ઉણ-પ્રતિકૂળ, તેને આશ્રીને જે કરેલું તે શીતોષ્ણીય.. (૪) સમ્યકત્વ-ને અચલ રાખવું, પણ કષ્ટ તપ સેવનારા તાપસાદિના અષ્ટ ગુણ ઐશ્વર્યનો દૈષ્ટિમોહ ન કરવો એવું પ્રતિપાદન પર. (૫) માવતિ - આદ્યપદથી તે લોકસાર નામ છે, તે અજ્ઞાનાદિ અસારનો ત્યાગ કરીને લોકના સારભૂત રત્નત્રયાદિમાં ઉધમ કરવો તે લોકસાર, (૬) ધૂત-સંગનો ત્યાગ કરવાનું પ્રતિપાદક. () વિમોહ-મોહોત્પણ પરીષહ ઉપસર્ગનો ઉદય થતાં વિમોહ થાય, તેને સમ્યક સહે એવું જેમાં કહેવાય છે તે વિમોહ.. (૮) મહાવીર ભગવંતે સેવેલ તપનું પ્રતિપાદન કરનાર શ્રુત તે ઉપધાન શ્રત.. (૯) અંતક્રિયા લક્ષણ મોટી પરિજ્ઞા સમ્યફ કરવી એ રીતે પ્રતિપાદનમાં તત્પર તે મહાપરિજ્ઞા. [૮૦૨] બ્રહમચર્ય શબ્દથી મૈથુન વિરતિ પણ કહેવાય છે. માટે તેની ગુપ્તિઓનું પ્રતિપાદન કરે છે - બ્રહ્મચર્ય - મૈથુન વ્રતની, ગુપ્તિ-રક્ષાની વાડ, તે બ્રહાચર્ય ગુપ્તિ - (૧) વિવિન - શ્રી, પશુ, પંડકથી પૃથક્રવર્તી શયન, આસન-સંથારો, પીઠડાદિ અને ઉપલક્ષણથી સ્થાનાદિ તેને સેવનાર બ્રહ્મચારી હોય છે. અન્યથા તેમાં બાધા સંભવે છે. આ સુખે સમજવા વ્યતિરેકથી કહે છે. દેવ, નારી, તિર્યંચી વડે વ્યાપ્તને સેવનાર ન હોય એમ સંબંધ કરાય છે. એ રીતે ગાય વગેરે પશુ વડે વ્યાપ્તને પણ ન સેવે, કેમકે તેમના વિકારથી મનો વિકાર સંભવે છે. નપુંસક સંસ સ્ત્રી સમાન દોષ પ્રસિદ્ધ છે. (૨) એકલી સ્ત્રીઓને ધમદશનાદિ • x • ન કહે. અથવા • x - પૂર્વોક્ત જાતિ આદિ ચાર પ્રકારની કથાને કહેનાર બ્રહ્મચારી ન હોય... (3) અહીં સૂગ નો fસ્થTUTTછું દેખાય છે, પણ નોસ્થિTTrછું સંભવે છે. ઉત્તરાધ્યયનમાં તેમ કહ્યું છે. • X • જ્યાં સ્ત્રીઓ રહે છે તે સ્થાનો. નિષધારૂપ આ સ્થાનો, તેને સેવનાર બ્રહ્મચારી ન હોય અર્થાત્ સ્ત્રી સાથે એક સ્થાને ન બેસે, તેણી ઉઠે પછી પણ તે આસને મુહd સુધી અવશ્ય ન બેસે. અહીંના સૂત્રપાઠ મુજબ સ્ત્રી સમુદાયને સેવનાર ન હોય - એમ વ્યાખ્યા કરવી. (૪) સ્ત્રીઓના નયન, નાસિકાદિ ઈન્દ્રિયોને જોવા માત્રથી આકર્ષણ થાય તે મનોહર, જોયા પછી ચિંતવન કરતા મનને આહ્વાદ આપે તે મનોરમ, તેને જોયા પછી અતિશય ચિંતવન કરનાર, જેમ કે - અહો ! લોચનની સલાવણ્યતા આદિ, તે બ્રહ્મચારી હોતો નથી.. (૫) ઝરતા સ્નેહ બિંદુના ભોક્તા હોતો નથી.. (૬) લૂખા પાણી-ભોજનને પણ અતિમાત્રાએ ન ભોગવે. નિશ્ચયે ઉદરના છ ભાગ કરવા. તેમાં અડધામાં વ્યંજનાદિ, પાણીના બે ભાગ અને એક ભાગ વાયુના પ્રચાર માટે રાખવો. એ રીતે પ્રમાણાતિકમથી સર્વદા આહાર કરનાર ન હોય. ઉસર્ગથી ખાધ સ્વાધ બંને સાધુને અયોગ્ય હોવાથી ભોજન અને પાન એ બેનું ગ્રહણ કરે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૯/-/૮૦૦ થી ૮૦૨ ૧૫ (9) ગૃહસ્થાવસ્થામાં સ્ત્રી સંબંધી સંભોગના અનુભાવને સંભારે નહીં તથા પૂર્વીડિત ધુતાદિ રમણ લક્ષણ ચિંતવનાર ન હોય.. (૮) મુખમણ ભાષિતાદિ રાણહેતુભૂત શબ્દને અનુસસ્વાના સ્વભાવવાળો તે શબ્દાનુપાતી, એમ રૂપાનુપાતી, ખ્યાતિને અનુસરે તે શ્લોકાનુપાતી. આ ત્રણ પદ વડે એક સ્થાનક છે, તેને ન અનુસરે.. (૯) પુણ્યપ્રકૃતિ રૂપ સાતાથી સૌગંધ, રસ, સ્પર્શ લક્ષણ વિષયથી પ્રાપ્ત સુખ, તેમાં બ્રહ્મચારી તત્પર ન થાય. અહીં સાત શબ્દ ગ્રહણથી ઉપશમ સૌખ્યની પ્રતિબદ્ધતામાં નિષેધ નથી. • • ઉક્તાર્ચથી વિપરીત અગુપ્તિઓ જાણવી. ઉક્ત બ્રહ્મચર્ય જિનવરે કહ્યું છે માટે જિનિવશેષને • x • કહે છે• સૂઝ-૮૦૩ થી ૮૦૬ : [co] અભિનંદન અહd પછી સુમતિ અહત નવ લાખ કોડ સાગરોપમ પછી ઉત્પન્ન થયા... [co] નવ સદભુત પદાર્થો કહ્યા છે. તે આ પ્રમાણે - જીd, અજીવ, પુણ્ય, પાપ, આશ્રદ્ધ, સંવર, નિર્જર, બંધ, મોક્ષ. [૮૫] - (૧) નવ ભેદે સંસારી જીવો કહ્યા છે – પૃવીકાયિકો યાવતું વનસ્પતિકાયિકો, બેઈન્દ્રિય યાવતુ પંચેન્દ્રિયો... (૨) પૃવીકાયિકો નવ ગતિ, નવ ગતિવાળા કહ્યા છે – પૃedીકાયિક, પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થતો પૃવીકાયિકમાંથી યાવતુ પંચેન્દ્રિયમાંથી ઉત્પન્ન થાય છે. તે જ પૃવીકાલિક પૃવીકાયિકવને છોડતો પૃનીકાયિકપણે યાવત પંચેન્દ્રિયત્નમાં જાય છે. (૩ થી ૧૦) એ પ્રમાણે અકાયિકો ચાવતુ પાંચેન્દ્રિય પણ જાણવા. (૧૧) નાવ ભેદે સર્વે જીવો કહ્યા છે - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નૈરયિક, પંચેન્દ્રિયતિયો, મનુષ્યો, દેવો અને સિદ્ધો. ૧) નવભેદે સર્વ જીવો કહ્યા છે – પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય નૈરયિક ચાવ4 અપ્રથમ સમય દેવ, સિદ્ધ... (૧૩) નવ ભેદે સર્વે જીવોની અવગાહના કહી છે – પૃથ્વીકાયની અવગાહના ચાવ4 વનસ્પતિકાયની અવગાહના, બેઈન્દ્રિય અવગાહના યાવતુ પંચેન્દ્રિયની અવગાહના... (૧૪). જીવો નવ સ્થાને સંસારમાં વર્તતા હતા . વર્તે છે - વર્તશે, તે આ - પૃવીકાયિકપણામાં ચાવતુ પંચેન્દ્રિયપણામાં. [૮૦૬] નવ કારણે રોગની ઉત્પત્તિ થાય છે. તે આ – અતિ અગનથી, અહિતાશાનથી, અતિનિદ્રાણી, અતિ જાગવાથી, મળ નિરોધથી, મૂત્ર નિરોધથી, અતિ ચાલવાથી, પ્રતિકૂળ ભોજનથી, ઈન્દ્રિયાઈ વિકોપનતાથી. વિવેચન-૮૦૩ થી ૮૦૬ :| cિo3] અભિનંદન આદિ સૂત્ર સુગમ છે. ૮િ૦૪] અભિનંદન અને સુમતિ જિનોએ સભૂત પદાર્થો પ્રરૂપેલા છે, તે નવ પદાર્થોને કહે છે - સMાવ - પરમાર્થથી, ઉપચારથી નહીં, પદાર્થો-વસ્તુઓ તે સદ્ભુત પદાર્થો. આ પ્રમાણે - નીવ - સુખ, દુઃખ, જ્ઞાનરૂપ ઉપયોગ લક્ષણવાળા. મનાય - જીવથી વિપરીત. જુથ - શુભ પ્રકૃતિ રૂપ કર્મ. પાપ - તેથી વિપરીત કર્મ. આશ્રવ - ૧૨૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 જેના વડે કર્મ ગ્રહણ કરાય છે તે આશ્રવ અર્થાત્ શુભાશુભ કમદાન હેતુ. સંવર - ગતિ આદિ વડે આશ્રવનો નિરોધ. વિના - વિપાકથી કે તપ વડે દેશથી કર્મો ખપાવવા. બંધ • આશ્રવો વડે આવેલ કર્મનો આત્મા સાથે સંયોગ. બોક્ષ - સર્વકર્મના ક્ષયથી આત્માનું સ્વઆત્મામાં સ્થિર થવું. [શંકા જીવ અને અજીવોથી જુદા પુણ્યાદિ છે નહીં, કેમકે તેવી રીતે ઘટતું નથી. તે આ પ્રમાણે – પુન્ય, પાપ બંને કર્મ છે, બંધ પણ તદાત્મક કમી સ્વરૂપ જ છે. કર્મ, પુદ્ગલનો પરિણામ છે અને પુદ્ગલો અજીવ છે. આશ્રય તે મિથ્યાદર્શનાદિ રૂપ જીવપરિણામ છે. આત્માને અને પુગલોને છોડીને એનાથી બીજો કોણ છે? સંવર પણ આશ્રવનિરોધ છે. * * * * * નિર્જરા તે કર્મના નાશરૂપ છે, - X - મોક્ષ સમસ્ત કર્મથી રહિત જીવરૂપ છે. તે કારણથી જીવ અને જીવરૂપ બે સદ્ભાવ પદાર્થ છે એમ કહેવું જોઈએ. આ હેતુથી જ આવા સૂણ માટે બીજા સ્થાનમાં કહ્યું છે. [સમાધાન] તમારું કથન સત્ય છે. જે આ જીવ-અજીવ પદાર્થ છે તે સામાન્યથી કહ્યા છે, તે જ અહીં વિશેષથી નવ ભેદે કહ્યા છે, કેમકે વસ્તુનું સામાન્ય અને વિશેષાભકપણું છે. તેમજ અહીં મોક્ષ માર્ગમાં શિષ્ય પ્રવર્તાવવા યોગ્ય છે, પણ નામ માત્ર જ સંગ્રહણીય છે. • x • ચાર મુખ્ય તત્વો સંસારના કારણભૂત છે, સંવર અને નિર્જર આ બે મોક્ષના કારણ છે. • x - તેથી સંસારના ત્યાગપૂર્વક • x • જીવ મોક્ષમાં પ્રવર્તે. - ૪ - [૮૫] આ નવ પદાર્થોમાં પહેલો જીવ પદાર્થ છે, આ હેતુથી તેના ભેદ, ગતિ, આગતિ, અવગાહના, સંસારનિર્વતન, રોગોત્પત્તિના કારણોને પ્રતિપાદન કરવા માટે સૂત્રો કહ્યા છે, તે સુગમ છે. વિશેષ એ - જેમાં જીવ રહે છે તે અવગાહના અર્થાત શરીર, વતનું - સંસાર પ્રત્યે અનુભવેલા. [૮૦૬] અત્યંત-નિરંતર, આસન-બેસવું છે જેને તે અત્યાસન, તેનો ભાવઅત્યાશાતના વડે, મર્શ - વિકારાદિ રોગો એનાથી ઉત્પન્ન થાય છે અથવા અશનનું અતિ પ્રમાણ તે અત્યશન - x અતિ આહાર અજીર્ણનું કારણ હોવાથી રોગોત્પત્તિ સંભવે છે.. અહિત-પ્રતિકૂળ-ટોલપાષાણાદિ આસન જેને છે તે અહિતાસન, તેના વડે અથવા અહિત અશન વડે અથવા અજીર્ણમાં ભોજન કરાય છે તે અધ્યયન - ૪ - અજીર્ણમાં ભોજન કરવા વડે, પ્રકૃતિને અનુચિત ભોજન કરવા વડે શબ્દાદિ વિષયોનું પ્રકોપન-વિપાક તે ઇન્દ્રિયાર્ચ વિકોપન થતુ કામવિકાર, તેથી જ સ્ત્રી, આદિમાં અભિલાષી ઉન્માદાદિ રોગોત્પત્તિ થાય છે. કહ્યું છે કે- પહેલા અભિલાષ, પછી ચિંતા, પછી મરણ, પછી ગુણકીર્તન, પછી ઉદ્વેગ, પ્રલા૫, ઉન્માદ, પછી વ્યાધિ, પછી જડતા, પછી મરણ થાય છે. વિષયની પ્રાપ્તિમાં રોગોત્પતિ થાય, વિષયમાં અત્યાસક્તિથી ક્ષય આદિ રોગ થાય, એ શારીરિક રોગોત્પત્તિ કારણો કહ્યા. હવે આંતરિક રોગોના કારણભૂત કર્મવિશેષના ભેદોને કહે છે Page #325 -------------------------------------------------------------------------- ________________ ૯)-I૮૦૩ થી ૮૦૬ ૧૨૭ • સૂત્ર-૮૦૭ થી ૮૧૪ - [co] દર્શનાવરણીય કર્મ નવભેદે કહ્યું છે, તે આ - નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપચલા, ત્યાનગૃદ્ધિ, ચક્ષુર્દર્શનાવરણ, ચક્ષુન્દનિાવરણ, અવધિ દર્શનાવરણ, કેવલદનાવરણ. [ce] અભિજિતુ નબ અતિરેગ નવ મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે, અભિજિત આદિ નવ નો ચંદ્રને ઉત્તરથી યોગ કરે છે. તે આ - અભિજિતું, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વભાદ્રપદા, ઉત્તરભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી. [૮૦૯] આ રતનપભા પૃથ્વીના બહુરામ રમણિય ભૂમિભાગથી ૯oo યોજનાના આંતરે ઉપરનું તારામંડલ ચાર ચરે છે : [ગતિ કરે છે.] [૧૦] જંબુદ્વીપનામક દ્વીપમાં નવ યોજનાના મસ્યો પ્રવેશ્યા છે - પ્રવેશ છે અને પ્રવેસશે... [૮૧૧] જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ બલદેવ-વાસુદેવ પિતા થયા. તે આ ... • [૧૨] પ્રજાપતિ, બ્રા, રુદ્ર, સોમ, શિવ, મહાસિંહ, અનિસિંહ, દશરથ, વસુદેવ [ક્રમથી આ નામો જાણવા.] [૧૩] અહીંથી આરંભીને જેમ સમવાયાંગમાં કહ્યું છે, તેમ એક નવમો બલદેવ બ્રહાલોકથી ચ્યવી એક ભવ કરી મોક્ષે જશે ત્યાં સુધી કહેવું... જંબૂદ્વીપના ભરત ફોત્રમાં આગામી ઉત્સપિંeણીમાં નવ બલદેવ-વાસુદેવના પિતા થરો, નવ માતા થશે આદિ સમવાય સૂર મુજબ પ્રથમ ભીમસેન અને છેલ્લા સુવ પર્યન્ત બધું જ કહેવું... [૮૧૪] આ પતિવાસુદેવ વિશે કીર્તિપુરષ વાસુદેવને હણવા ચક મૂકે, તે જ ચક્રથી તેઓ પોતે મૃત્યુ પામે. • વિવેચન-૮૦૭ થી ૮૧૪ : [co] સામાન્ય અને વિશેષાત્મક વસ્તુમાં સામાન્ય ગ્રહણાત્મક બોધરૂપ દર્શન, તેને આવરણ કરનારું કર્મ તે દર્શનાવરણ, નવ ભેદે છે— તેમાં નિદ્રાપંચક - દ્રા ધાતુ કુત્સા અને ગતિ અર્થક છે... (૧) જેના વડે ચૈતન્ય કુત્સિતવરૂપ અસ્પષ્ટપણાને પામે તે નિદ્રા - સુખે જાગવા રૂપ સુપ્ત અવસ્થા તે નિદ્રા અથવા ચપટી વગાડતા જેમાં જાગૃતિ થાય છે, તેના વિપાકને અનુભવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ નિદ્રા, કાર્યથી વ્યપદેશ કરાય છે. | (૨) નિદ્રાનિદ્રા-નિદ્રાનો અતિશય છે. -x- તે દુ:ખે જાણી શકાય તેવી સુપ્ત અવસ્થા છે, તેમાં અતિ અવ્યકત ચૈતન્યવથી, ઘણી ધોલનાદિ વડે જાગૃતિ થાય છે. આથી નિદ્રાની અપેક્ષાએ તેનું અત્યંત સુવાપણું છે. તેની વિપાકવેધા કર્મપ્રકૃતિ પણ કાર્યદ્વારથ “નિદ્રાનિદ્રા” કહેવાય છે. (3) પ્રચલા-બેઠેલ કે ઉભો જે સુદ્ધાવસ્થામાં પ્રયલે છે, તે પ્રચલા. તે ઉભાબેઠા ડોલતા ઉંઘનારને હોય છે. તેવી વિપાકવેધ કર્મ પ્રકૃત્તિ તે “પ્રચલા'. (૪) પ્રચલા-પ્રચલાઅતિશય પ્રચલા, તે ચાલતાચાલતા પણ ઉંઘનારને હોય છે, પ્રચલાવી અતિશયવાળી છે. વિપાકવેધ કર્મપ્રકૃતિ પ્રચલાપ્રચલા છે. (૫) સ્થાન - બહુપણે સંઘાત પ્રાપ્ત, વૃદ્ધિ - આકાંક્ષા, જાગૃતાવસ્થામાં ૧૨૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ચિંતવેલ કાર્યને સાધવાના વિષયવાળી જે સુપ્તાવસ્થામાં નિદ્રા તે સત્યાનગૃદ્ધિ. •x • અથવા ત્યાન - એકથી થયેલી, દ્ધ - આત્મશક્તિરૂપ, તે ત્યાનદ્ધિ તેના સદભાવમાં ઉંઘનારને વાસુદેવના અર્ધબલસર્દેશ શક્તિ હોય છે અથવા રચાના-જડ જેવી શૈતન્યની ઋદ્ધિ છે જેમાં તે ત્યાનદ્ધિ. તેવી વિપાકવેધ કર્મ પ્રકૃતિ પણ ત્યાનદ્ધિ કે ત્યાનગૃદ્ધિ કહેવાય છે - તે આ નિદ્રા પંચક. દર્શનાવરણ કર્મ ક્ષયોપશમથી પ્રાપ્ત આત્મલાભરૂપ દર્શનલબ્ધિઓને આવરક કહ્યું. હવે જે દર્શનલબ્ધિઓના લાભને મૂલથી જ આવરે છે. તે આ દર્શનાવરણ ચતુક કહેવાય. (૧) ચક્ષુ વડે સામાન્યગ્રાહી બોધ તે ચાદર્શન, તેનું આવરણ તે ચક્ષુર્દશનાવરણ.. (૨) ચા સિવાય ચાર ઇન્દ્રિયો વડે કે મન વડે જે દર્શન તે અચક્ષુદર્શન, તેનું આવરણ તે અચક્ષુર્દર્શનાવરણ. (3) રૂપી પદાર્થની મયદા વડે કે ઇન્દ્રિય નિરપેક્ષા બોઘરૂપ સામાન્ય પદાર્થનું ગ્રહણ-અવધિદર્શન, તેનું આવરણ તે અવધિદર્શનાવરણ તથા (૪) ઉક્ત સ્વરૂપ કેવલ એવું જે દર્શન, તેનું આવરણ તે કેવલદર્શનાવરણ. એમ નવ ભેદો કહ્યા. | [૮૦૮] જીવોને કર્મના સંબંધથી નાગાદિ દેવત્વ, તિર્યકત્વ, મનુષ્યત્વ થાય છે, માટે નગાદિ વક્તવ્યતા પ્રતિબદ્ધ સૂઝસમૂહને કહે છે. તે સુગમ છે. વિશેષ છે કે - સાતિરેક નવ મુહૂર્તોને સાવત્ એક મુહૂર્તના ૨૪/દર ભાગ અને એક ભાગના ૬૬) ભાગ વડે અધિક ઉત્તર દિશામાં રહેલા નક્ષત્રો, દક્ષિણ દિશામાં રહેલ ચંદ્રની સાથે યોગને અનુભવે છે. [૮૦૯] બહુસમ-અત્યંતસમ, તેથી રમણીય, તે ભૂમિ ભાગથી પણ પર્વત અપેક્ષાયો નહીં અને વક ભૂમિ ભાગ અપેક્ષા પણ નહીં. અંતર વડે કરીને. ઉપરિતન તારાની જાતિ સંબંધિ ભ્રમણને કરે છે. | [૧૦] નવ યોજન લંબાઈવાળા જ પ્રવેશે છે. લવણસમુદ્રમાં જો કે ૫૦૦ યોજન લાંબા સભ્યો હોય છે, પણ નદીમુખમાં ગતિછિદ્રથી આમ છે. [૮૧૧ થી ૮૧૩] પ્રજાપતિ - x x- સંપાયેં અતિદેશ કરતા કહે છે - આ સૂગથી આરંભીને, સમવાયાંગમાં કહ્યા મુજબ જાણવું. તેથી આ નવ વાસુદેવ-બલદેવના માતાપિતાના નામો, તેમના નામો, પૂર્વભવના નામો, ધર્માચાર્યો, નિદાનભૂમિઓ, પ્રતિશત્ર, ગતિ, ઇત્યાદિ - x • આઠ બલદેવો મોક્ષે ગયા અને એક છેલ્લો બ્રાહ્મલોક કો, તે આવતી ચોવીશીમાં સિદ્ધ થશે. • X - X • આગામી ઉત્સર્પિણી સૂત્રમાં અતિદેશ વચન પણ એ રીતે વિચારવું ચાવતું પ્રતિવાસુદેવ સૂત્ર મહાભીમસેન અને છેલ્લા સુગ્રીવ સુધી. | [૧૪] આ નવ પ્રતિશત્રુઓ, કીર્તિપધાન પુરુષો તે કીર્તિપુરુષો. ચક્ર વડે યુદ્ધ કરવાનો જેઓનો સ્વભાવ છે તે ચક્રોધી, સ્વચક્રથી હણાશે. અહીં મહાપુરુષ અધિકારમાં ચકવર્તી સંબંધી વિધિ પ્રકરણને કહે છે– • સૂત્ર-૮૧૫ થી ૮ર૯ :[૧૫] પ્રત્યેક ચાતુરત ચક્રવર્તીને નવ મહાનિધિઓ છે, પ્રત્યેક મહાનિધિ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ૯-૮૧૫ થી ૮૨૯ ૧૨૯ નવ-નવ યોજન પહોળી છે, તે આ -...[૧૬] નૈસર્ષ, પાંડુક, પિંગલ, સર્વરન, મહાપા, કાલ, મહાકાલ, માણાવક, efખમહાનિધિ. [૧] નૈસર્ષ મહાનિધિ-માં નિવેશ, ગામ, આકર નગર, પટ્ટણ, દ્રોણમુખ, મર્ડબ, અંધાવર અને ઘરની સ્થાપના છે - [નિમણિ થાય. [૧૮] પાંડુક મહાનિધિ-માં ગણિતનું બીજનું, માન-ઉન્માનનું પ્રમાણ તથા ધાન્ય અને બીજોની ઉત્પત્તિ કહી છે... [૧૯] પિંગલ મહાનિધિમાં પરષો, સ્ત્રીઓ, સોડા, હાથીની સર્વ આભરણ વિધિ છે. [૨૦] સવરના મહાનિધિમાં ચક્રવતના શ્રેષ્ઠ ચૌદ રત્નોનો ઉપજવાનો વિધિ છે, તેમાં કેન્દ્રિય અને પંચેન્દ્રિય નો જાણવા. [૮૫] મહાપા મહાનિધિ-માં સર્વ પ્રકારના વસ્ત્રોની ઉત્પત્તિ, નિપત્તિ, રંગવાની અને ઘોવાની વિધિ છે. [૨] કાલ મહાનિધિમ-કાલ, તે ભૂતવર્તમાન-ભાવિનું તથા ત્રણ વર્ષનું સો શિલ્ય, કર્મ એ ત્રણેનું પ્રજાને હિતકર, જ્ઞાન છે... [૩] મહાકાલ મહાનિધિમાં લોઢું, ચાંદી, સોનુ, મણી, મોતી, . ફટિક શિલા અને પ્રવાલ તથા ખાણોની ઉત્પત્તિ છે. [૨૪] માણવક મહાનિધિમાં યોદ્ધા, શ, બહાર, યુદ્ધનીતિ, દંડનીતિ હોય છે... [૮૫] શંખ મહાનિધિમાં-નૃત્યવિધિ, નાટકવિધિ, ચાર પ્રકારના કાવ્યોની અને મૃદંગાદિ સર્વે વાધોની ઉત્પત્તિ વિધિ છે. [૨૬] આઠ ચક ઉપર રહેલ, આઠ યોજન ઊંચા, નવ યોજન પહોળા, બાર યોજન લાંબા પેટી આકારે છે, ગંગા નદીના મુખ પાસે સ્થિત છે. [] સૈન્ય મણિમય, સુવર્ણના બનેલ, વિવિધ રોગી પરિપૂર્ણ, ચંદ્રસૂર્ય-ચક્ર લક્ષણ અનસમ ચૂપ આકારે દ્વાર શાખવાળા છે. " [૨૮] આ નિધિ સદેશ નામવાળા, પલ્યોપમ સ્થિતિક દેવો તેમાં રહે છે. આ નિધાનો કેય કે દેવોના આધિપત્યવાળા છે... [૮૨૯] આ નવ નિધિઓ પ્રભુત નજનસંચયથી સમૃદ્ધ અને ચકવનને વશવર્તી છે. • વિવેચન-૮૧૫ થી ૮૨૯ - વૃિત્તિમાં આ ૬૩મું સળંગ એક સૂપ છે.] સૂત્ર સુગમ છે. વિશેષ એ – નૈસર્પ, પાંડુક, પિંગલ, સર્વરન, મહાપા, કાલ, મહાકાલ, માણવક અને શંખ મહાનિધિ. આ વિધાન અને તેનો સ્વામી દેવ બંનેની અભેદ વિવક્ષા વડે નૈસર્પ દેવ, તેના હોવાથી નિવેશ-નવા ગામ આદિની સ્થાપના કે ચક્રવર્તીના રાજ્યોપયોગી દ્રવ્યો, બધાયે નવ નિધિઓમાં અવતરે છે. અર્થાતુ નવા નિધાનપણે વ્યવહાર કરાય છે. તેમાં નવીન અને પ્રાચીનના જ સંનિવેશો તે નૈસર્પ નિધિમાં વર્તે છે. - ૪ - તેમાં ગ્રામ - દેશના લોક વડે અધિઠિત, આર - જે રસ્થાનમાં લવણ આદિની ઉત્પત્તિ થાય છે કે, નાર - જેમાં કર નથી તે, પત્તન - દેશી સ્થાન, કોઇ મુu • જલ, સ્થલ માર્ગ વડે યુક્ત, મહેંવ - જેની નજીકમાં વાસ વિધમાન નથી તે. ન્યાવાર - કટકની છાવણી, Jદ - ભવન. [7/9] rfra - દીનાર આદિ, સોપારીના ફળ આદિ લક્ષણ. ૨ કારનો અંતરિત સંબંધ છે, તે બતાવીશું તથા તેના કારણભૂત બીજોને તથા સેતિકાદિ માન, તદ્વિષયક જે.- તે પણ માન જ અર્થાત ધાન્યાદિ માપવા યોગ્ય તથા સન્માન - ગાજવા, તોલાદિ, તેના વિષયવાળું જે તે. - અર્થાત્ ખાંડ, ગોળ આદિ ધરિમ. તેવું જે પ્રમાણ. • x • તે પાંડુક નામક નિધાનમાં કહેલું છે. એ રીતે લિંગ પરિણામથી સંબંધ છે. તથા ધાન્ય-ઘઉં આદિની અને તેના વિશેષરૂપ બીજની જે ઉત્પત્તિ તે પાંડુકનિધિના વિષયવાળી છે. અર્થાત્ તેનો આ વ્યાપાર છે. એમ જિનાદિએ કહ્યું છે. મળા - ગાથા (સૂત્ર-૨૧૯) સુગમ છે... ગાથા - ચક્ર આદિ સાત એકેન્દ્રિય રત્નો અને સેનાપતિ આદિ સાત પંચેન્દ્રિય રનો, જે ચક્રવર્તીઓને ઉત્પન્ન થાય છે તે સર્વે “સર્વરન''નામક નિધિ જાણવા. વસ્ત્ર-વસ્ત્રોની જે સામાન્યથી ઉત્પત્તિ અને વિશેષથી વિપત્તિ, સર્વ વસ્ત્રોના પ્રકારોની - x • એવા વસ્ત્રોની. કેવા પ્રકારના વસ્ત્રોની, તે કહે છે - રંગવાળા, શુદ્ધ સ્વરૂપવાળા, આ બધી ઉત્પત્તિ અને નિષ્પત્તિ મહાપદ નામક નિધિ વિષયવાળી છે. કાળ-કાળ નામક નિધિમાં ‘કાલજ્ઞાન’ શુભાશુભરૂપ કાલનું જ્ઞાન વર્તે છે તેથી જણાય છે. તે જ્ઞાન ભાવિ વસ્તુના વિષયવાળું-ભવ્ય, પુરાતન વસ્તુ વિષયક તે પુરાણ. શબ્દથી વર્તમાન વસ્તુ વિષયક તે વર્તમાન. અનાગત-ત્રણ વર્ષના વિષયવાળું અને અતીત ત્રણ વર્ષના વિષયવાળું તથા ૧૦૦ પ્રકારનું શિલા કાલનિધિમાં વર્તે છે. શિલાશત-ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર, નાપિત એ પાંચમૂલ, દરેકના ૨૦-૨૦ ભેદો છે. # - ખેતી અને વેપાર, તે કાલનામક નિધિમાં છે. અર્થાત્ કાલજ્ઞાન, શિલ્ય અને કર્મ આ ત્રણ પ્રજાના હિતકર છે, નિવહ-અભ્યદય હેતુભૂત છે. લોહ-લોહની ઉત્પતિ મહાકાલ નામક નિધિમાં થાય છે. તથા આજર - લોહાદિની ઉત્પત્તિરૂપ ખાણ લક્ષણવાળી છે. એ રીતે રપાદિની ઉત્પત્તિ સંબંધે કહેવું. મામ મણિઓ-ચંદ્રકાંતાદિ, મુક્તા-મોતી, શિલા-સ્ફટિકાદિ અને પ્રવાલ-વિદ્યુમ.. યોધાસૂર પુરુષોની ઉત્પત્તિ, આવરણ-બતર, પ્રહરણ-શો, લૂહ રચનાદિ તે માણવક નિધિમાં અથવા નિધિના નાયકમાં હોય છે-તેમાં પ્રવર્તે છે. દંડનીતિ-દંડ વડે ઓળખાતી નીતિ, તે સામાદિ ચાર ભેદે છે તેથી આવશ્યક [નિયુક્તિ માં કહ્યું છે - શેષ દંડનીતિ માણવકનિધિથી છે. નાટ્ય-નૃત્યની વિધિ, નાટક-ચરિતને અનુસરનાર નાટક લક્ષણ યુક્ત, તેનો વિધિ-x• ચાર પ્રકારના કાચની-ધર્મ, અર્થ, કામ, મોક્ષ લક્ષણ પુરુષાર્થ વડે ગુંથેલ ગ્રંથની અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણ ભાષા વડે ગુંથેલ અથવા સમ, વિષમ, અર્ધસમ વૃતબદ્ધ ગઇપણે અથવા ગધ, પધ, ગેય, વપદ ભેદથી ચેલ. કાવ્યની ઉત્પત્તિ શંખ નામક મહાનિધિમાં હોય છે તયા મૃદંગાદિ વાજિંત્રોની ઉત્પત્તિ છે. ચક-આઠ ચક્રોમાં પ્રતિષ્ઠાન છે, જેઓનું તે અટચક પ્રતિષ્ઠાત, આઠ યોજનાની તેની ઉંચાઈ છે, નવ યોજનની પહોળાઈમાં નિધિઓ છે, બાર યોજન લાંબાં છે. મંજૂષાના આકારે રહેલા છે. ગંગાના મુખમાં થાય છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૯/-I૮૧૫ થી ૮૨૯ વૈર્ય - જેઓના વૈડૂર્ય મણિમય કપાટો છે. - x- સુવર્ણવાળા વિવિધ રત્નોથી પ્રતિપૂર્ણ છે. ચંદ્ર-સૂર્ય-ચકાકાર અવિષમ ચિહ્નો છે. ચૂપ-તેવા આકારવાળા, ગોળાઈવાળા અને લાંબા છે. વીદુ - બાર-શાખા, મુખમાં છે જેઓને તે યુગબાહdદનો - x • ચંદ્રસૂર્ય-ચકલાણ અનુસમ યુગબાહુ વદનો. -x -.. નિધિ સમાન નામ છે જે દેવોના તે નિધિ સર્દેશ નામો. જે દેવોના નિધિઓ આવાસો છે, તે ન ખરીદવા યોગ્ય છે. કેમકે સર્વદા તેઓના જ સંબંધવાળા છે. નિધાનોને વિશે જે દેવોનું સ્વામીપણું છે, એ પ્રકમ છે. સૂત્ર-૮૨૯ વાળી ગાથા સુગમ છે. અનંતર ચિતવિકૃતિરૂપ વિગતિના હેતુભૂત નિધિઓ કા. હવે તથાવિધ જ વિકૃતિને પ્રતિપાદન કરે છે– • સૂત્ર-૮૩૦ થી ૮૩૫ : [ca] વિગઈઓ નવ કહી છે – દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મદિરા, માંસ... [૩૧] ઔદાકિ શરીર નવ છિદ્રથી રાવતે કહ્યું છે - બે શ્રોત, બે નેત્ર, બે નસકોર, મુખ, મૂઠસ્થાન, ગુદા [૮૩૨) પુચ નવ ભેદે કહ્યું છે – અન્ન પુચ પાન પુચ, વા પુજ, ઘરનું યુન્સ, શયન યુન્સ, મન પુન્ય, વચન પુન્ય, કામ પુન્ય, નમસ્કાર પુન્ય. [33] પાપના આયતનો નવ ભેદે કહ્યા છે - પ્રાણાતિપાત, મૃષાવાદ ચાવતું પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ... ૮િ૩૪] પાપકૃત નવ ભેદે છે - [૩૫] ઉત્પાત, નિમિત્ત, મંત્ર, આખ્યાયક, ચકિત્સક, કલા, આવરણ, અજ્ઞાન અને મિથ્યા પ્રવચન-શlu. • વિવેચન-૮૩૦ થી ૮૩૫ - [૮૩૦] નવ વિગઈનો અર્થ કહેવાયો છે. તથાપિ કંઈક કહે છે – વિકારને કરનારી હોવાથી વિકૃતિ કહેવાય છે. પક્વાન્ન ક્યારેક અવિકૃતિ પણ હોય, તેથી આ નવ કહેલ છે, અન્યથા દશ વિગઈઓ પણ હોય. જે તવો એક વખત પૂડલા વડે પૂરાય, પછી તે જ તવામાં બીજો પૂડલો પૂરાય, તે વિગઈના ત્યાગીને કહ્યું છે, તે લેપકૃત છે - વિગઈ નહીં. | વિગઈમાં દૂધ પાંચ પ્રકારે - બકરી, ઘેટી, ગાય, ભેંસ, ઉંટડી ભેદે. દહીંમાખણ-ઘી ચાર ભેદે જ છે, કેમકે તે ઉંટડીના થતા નથી. તેલ ચાર પ્રકારે છે - તલ, અલસી, કુટુંબ અને સરસવના ભેદે. ગોળ બે પ્રકારે - દ્રવ અને પિંડ. મધુ ત્રણ ભેદે - માખીનું, કૌતિકનું, ભમરીનું. મધ બે ભેદે - કાષ્ઠ અને પિષ્ટનું. માંસ ત્રણ ભેદે-જલચર, સ્થલચર, ખેરનું. [૩૧] વિગઈઓ શરીરની વૃદ્ધિની હેતુભૂત છે, માટે શરીરના સ્વરૂપને કહે છે - નવ મોત એટલે છિદ્રો દ્વારા મળ નીકળે છે. તેથી નવગ્રોત પરિશ્રવા બોંદિ એવું ઔદારિક શરીર છે. બે કાન વગેરે સૂત્રાર્થ મુજબ. ૮િ૩૨] એવા પ્રકારના શરીર વડે પણ પુન્યોપાર્જન થાય છે, માટે પુન્યના ભેદો ૧૩૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 કહે છે - સપાત્રમાં અદાનથી જે તીર્થંકરનામાદિ પુન્યપ્રકૃતિનો બંધ થાય તે અણપુન્ય જ છે, એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે :- લયન-ઘર, શયન-સંચારો, મન વડે ગુણીજનો વિશે સંતોષ થવાથી, વાણી વડે પ્રશંસા કરવાથી, કાયા વડે સેવાથી, નમસ્કાર વડે પર્યાપાસનાથી જે પુન્ય બંધાય તે મનપુન્યાદિ જાણવા. કહ્યું છે. - અન્ન, પાન, વસ્ત્ર, સ્થાન, શયન, આસન, સેવા, વંદન, તુષ્ટિ આ નવ પુન્ય છે. [૩૩] પુન્યના વિપર્યયરૂપ પાપના કારણો કહે છે - તે સુગમ છે, વિશેષ એ કે - શુભ પ્રવૃત્તિ રૂપ પાપના આયતનો - બંધના કારણો છે. [૮૩૪,૮૩૫] પાપ હેતુ અધિકારી પાપગ્રુત સૂગ છે, તે સુગમ છે. વિશેષ એ કે - પાપોપાદાન હેતુરૂપ શ્રુત-શાસ્ત્ર તે પાપકૃત. તેને સેવવા રૂપ અથવા સૂર્ણ વૃત્તિ અને વાર્તિકરૂપ તે પાપગ્રુત પ્રસંગ. તેમાં ઉત્પાત-પ્રકૃતિના વિકારરૂપ સહજ રુધિવૃષ્ટિ આદિ, તેના પ્રતિપાદક શાસ્ત્ર પણ ઉત્પાત છે. નિમિત્ત - અતીતાદિના પરિજ્ઞાનના ઉપાયરૂપ-કૂટ પર્વતાદિ. મંત્ર-મંત્રશાસ્ત્ર, જીવના ઉદ્ધરણરૂપ - ગારુડાદિ... આગાયક-માતંગ વિધા - જેના ઉપદેશથી અતીતાદિ કહેવાય તે ડોડી આદિ પ્રસિદ્ધ છે. શૈકિત્મિક-આયુર્વેદ... કલા-ગણિત પ્રધાન લેખાદિથી આરંભી શકુનરત પર્યા બોંતેર શાસ્ત્રો... આવરણ-જેના વડે આકાશનું આચ્છાદન કરાય છે તે – ભવન, પ્રાસાદ, નગાદિ અર્થાત્ વાસ્તુવિધા. અજ્ઞાન - ભારત, કાવ્ય, નાટકાદિ લૌકિકથુત... મિથ્યાપચયન-બૌદ્ધાદિ કુતીર્થિકોના શાસ્ત્ર... - આ બધું પાપગ્રુત પણ સાધુએ પુષ્ટ આલંબનથી સેવ્યુ હોય તો પાપશ્રુત જ છે. ત્તિ - એ પ્રકારે, - સમુચ્ચય. • સૂગ-૮૩૬ થી ૮૩૮ : [૩૬] નવ નૈપૂણિક વસ્તુ કહી છે – સંખ્યાન, નિમિત, કાયિક, પુરાણ, પારિહસ્તિક, પપંડિત, વાદી, ભૂતિકર્મ, કિસિક. [3] શ્રમણ ભગવંત મહાવીરને નવ ગણ થયા - ગોદાસ, ઉત્તર બલિસૃહ, ઉદેહ, ચારણ, ઉદ્ધવાતિક, વિશ્વવાદી, કામાદ્ધિ, માનવ, કોટિક. [૩૮] શ્રમણ ભગવંત વીરે શ્રમણ નિગ્રન્થોને નવ કોટિ વડે પરિશુદ્ધ ભિu કહી છે . હણે નહીં, હવે નહીં હણતાને અનુમોદે નહીં. રાંધે નહીં, રંધાવે નહીં, અનુમોદે નહીં, ન ખરીદે, ન ખરીદાવે, ન અનુમોદે. • વિવેચન-૮૩૬ થી ૮૩૮ : | [૮૩૬] નિપુણ-સૂક્ષ્મ જ્ઞાન વડે વિચરે તે નિપુણો કે નૈપુણિકો. વસ્તુ-આચાર્યાદિ પુરષો. તે આ - (૧) સંખ્યાન-ગણિત, તેના યોગથી પુરપ પણ સંખ્યાન કહેવાય અથવા સંખ્યાનના વિષયમાં નિપુણ. (૨) નિમિત-ચૂડામણિ પ્રમુખ, (3) કાયિક-શારિરીક અર્થાત્ ઇડા પિંગલાદિ પ્રાણ તત્વ, (૪) પુરાણ-વૃદ્ધ, તે લાંબા જીવનવાળો હોવાથી, ઘણાં વૃત્તાંતને જોયેલ હોય. અથવા શાસ્ત્ર વિશેષને જાણનાર હોય. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૯)-I૮૩૬ થી ૮૩૮ ૧33 ૪ (૫) પ્રકૃતિથી જ દક્ષ, બધાં પ્રયોજનોને યોગ્ય સમયે કરનાર હોય. (૬) ૫૫ - ઉત્કૃષ્ટ, પરપંડિત - ઘણાં શાઓને જાણનાર અથવા મિત્ર આદિ પંડિતો છે જેના છે. તે નિપુણના સંસર્ગથી નિપુણ હોય છે. () વાદી-વાદ લબ્ધિ સંપન્ન, જે બીજાથી જીતી ન શકાય અથવા મંત્રવાદી કે ધાતુવાદી... (૮) ભૂતિકર્મ-જ્વરાદિ રક્ષા નિમિત્તે ભૂતિનું આપવું, તેમાં નિપુણ... (૯) ચિકિત્સા કરવામાં નિપુણ. અથવા અનુપવાદ પૂર્વની નૈપુણિક વસ્તુઓ-અધ્યયન વિશેષ. ૮િ૩] આ નૈપુણિક સાધુઓ ગચ્છમાં અંતર્ભાવી હોવાથી ગણસૂઝ-સુગમ છે. વિશેષ એ - એક ક્રિયા-વાચનાવાળા સાધુનો સમુદાય તે ગણ. ૮િ૩૮] ઉક્ત ગણવર્તી સાધુઓને ભગવંતે જે કહ્યું તે કહે છે - નવ વિભાગ વડે વિશુદ્ધ એવી ભિક્ષાનો સમૂહ તે મૈક્ષ. સાધુ સ્વયં ઘઉં આદિને દળવા વડે ના હશે. ગૃહસ્થ પાસે ન હસાવે, ન અનુમોદે - x • અથવા સદોષ આપનાને નિષેધ ન કરે, તે અનુમત જ છે. • x - કહ્યું છે – પોતે ન કરે, તો પણ જાણવા છતાં ગ્રહણ કરે તો તેના પ્રસંગને વધારે છે. કેમકે ન ગ્રહણ કરનાર તેના પ્રસંગને વારે છે. હd-પીસેલા એવા ઘઉં, મગ આદિ ન પીસેલું એવું ધાન્ય સ્વયં રાંધે નહીં, શેષ પૂર્વવતું, સુગમ છે. અહીં આધ છ કોટિઓ અવિશોધિ કોટિમાં અવતરે છે, કેમકે આધાકમદિરૂપ છે, છેલ્લી ત્રણ વિશોધિકોટિમાં છે. કહ્યું છે - તે નવ કોટિ બે ભેદે કરાય છે, ઉદ્ગમ કોટિ અને વિશોધિ કોટિ. પહેલી છ અવિશોધિ કોટિમાં અવતરે છે, છેલ્લી ત્રણ-ક્કીતગિક વિશોધિકોટિમાં છે... - નવ કોટિ શુદ્ધ આહાર લેનાર સાધુ કથંચિત મોક્ષ અભાવે દેવગતિમાં જાય છે. માટે દેવગતિ ગત વસ્તુ સમૂહને કહે છે– • સૂત્ર-૮૩૯ થી ૮૪૫ - [36] દેવેન્દ્ર દેવરાજ ઈશાનના વરણ લોકપાલને નવ ગમહિષીઓ કહી છે... [co] દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અગ્રમહિષીઓની નવ પલ્યોપમની સ્થિતિ કહી છે... [૪૧] દેવ નિકાયો નવ કહ્યા રિ સારસ્વત આદિત્ય, વલિ, વરુણ, ગદતોય, તુષિત, અવ્યાબાધ, આનેય, રિટ... [crs] અવ્યાબાધ દેવોના ૯૦૯ દેવો કn છે, એ પ્રમાણે આગ્નેયની પણ, એ પ્રમાણે જ રિટના પણ જાણવા. [૮] નવ ઝવેયક વિમાન પ્રdટો કહ્યા છે. (૧) અધdન આધસ્તન, (૨) આધસ્તન મધ્યમ, (3) આધસ્તન ઉપસ્મિ, (૪) મધ્યમ અધતન, (૫) મધ્યમ મધ્યમ, (૬) મધ્યમ ઉપરિમ, (૩) ઉપરિમ અધતન, (૮) ઉપરિમ મધ્યમ, (૯) ઉપરિમ ઉપરિમ-શૈવેયક વિમાન પ્રdટ. આ નવ પૈવેયક વિમાનના નવ રૂટો કહેલા છે - [૪૫] ભદ્ર, સુભદ્ર, સુજાત, સૌમનસ, પ્રિયદર્શન, સુદર્શન, અમોઘ, સુપબુદ્ધ, યશોધરા સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ • વિવેચન-૮૩૯ થી ૮૪૫ : [૮૩૯,૮૪૦] સૂણ સુગમ છે. વિશેષ એ- તેઓનું સપરિગ્રહવ હોવાથી નવ જ છે. કહ્યું છે – સૌધર્મ, ઈશાન કલામાં સપરિગ્રહિતા અને અપરિગ્રહિત દેવીની જઘન્ય સ્થિતિ પલ્યોપમ અને સાધિક પલ્યોપમ છે. સૌધર્મમાં ઉત્કૃષ્ટથી સપરિગ્રહિતાની સાત અને બીજીની પo પલ્યોપમ છે. ઈશાનમાં તે નવ ચાને પપ-પલ્યોપમ સ્થિતિ છે. [૮૪૧ થી ૮૪૫ સારસ્વતથી આગ્નેય પર્યન્ત આઠ દેવો કૃણાજિના આઠ આંતરામાં રહે છે, રિઠ દેવ કુણરાજિના મધ્યે રિટાભ વિમાન પ્રસ્તામાં રહે છે - - અનંતર શૈવેયક વિમાનો કહ્યા. તેમાં રહેનારા આયુષ્યમાન્ હોય છે, તેથી આયુના પરિણામ ભેદો કહે છે • સૂત્ર-૮૪૬ થી ૮૪૮ : [૪૬] આ પરિણામ નવ ભેદે છે. તે આ - ગતિ પરિણામ, ગતિ બંધન પરિણામ, સ્થિતિ પરિણામ, સ્થિતિ બંધન પરિણામઉદર્વગૌરવ પરિણામ, આધો ગૌરવ પરિણામ, તિગૌરવ પરિણામ, દીર્ધ ગૌરવ પરિણામ, હૃસ્વ ગૌરવ પરિણામ. [૮] નવ નવામિકા ભિક્ષ પ્રતિમા ૮૧ અહોરણ વડે અને ૪૫-ભિક્ષાઓ વડે યથાસૂત્ર યાવત આરાધેલી હોય છે. [૮૪૮] પ્રાયશ્ચિત્ત નવ ભેદે - આલોચનાહથી અનવસ્થાપ્ય. - વિવેચન-૮૪૬ થી ૮૪૮ : [૮૪૬] આયુષ્ય-કર્મપ્રકૃત્તિ વિશેષનો પરિણામ એટલે ધર્મ, સ્વભાવ, શક્તિ. તેમાં (૧) ગતિ-દેવાદિની, તેને નિયત જે સ્વભાવ વડે આયુષ્ય, જીવને પ્રાપ્ત કરાવે છે, તે આયુષ્યનો ગતિપરિણામ. (૨) જે આયુસ્વભાવથી પ્રતિનિયત ગતિ કર્મબંધ થાય છે, જેમ નારકાયુના સ્વભાવથી મનુષ્ય-તિર્યગતિ નામકર્મ બંધાય છે, પણ દેવ-નરકગતિ નામકર્મ ના બંધાય તે ગતિબંધન પરિણામ (3) આયુની અંતર્મુહૂતિિદ 33-સાગરોપમની સ્થિતિ તે સ્થિતિ પરિણામ. (૪) જે પૂર્વભવાયુ પરિણામ વડે પરભવાયુની નિયત સ્થિતિને બાંધે છે, તે સ્થિતિ બંઘન પરિણામ, જેમ તિર્યગાયુપરિણામથી દેવનું આયુ ઉત્કૃષ્ટથી પણ ૧૮સાગરોપમ સુધી જ બાંધે છે. (૫) જે આયુ સ્વભાવથી જીવને ઉર્વદિશામાં ગમનશક્તિ લક્ષણ પરિણામ હોય છે, તે ઉર્વ ગૌરવ પરિણામ. ર4 - ગમન પર્યાય. (૬) એ રીતે અધો (3) તિર્યમ્ પણ જાણવા... (૮) જે આયુસ્વભાવ વડે જીવને દીર્ધ ગમનપણે થાય તે દીર્ધ ગૌરવ પરિણામ... (૯) એ રીતે જેથી હુd ગમન તે હૂર્વ ગૌરવ પરિણામ. - ૪ - | [૮૪] આયુ પરિણામ કહ્યા. તે વિશેષ હોવાથી તપશક્તિ હોય છે, માટે તપશક્તિ કહે છે - સુગમ છે. વિશેષ એ - જેના નવ-નવ દિનો છે, તે નવનવમિકા. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૯/-I૮૪૬ થી ૮૪૮ ૧૩૫ • x • નવ નવક એટલે ૮૧. એમ ૮૧-અહોરાત્ર વડે થાય છે. તેમાં પહેલા નવકમાં રોજ પાણીની અને એકદતિ ભોજનની એ રીતે એક-એક દત્તિની વૃદ્ધિ વડે નવમાં નવકમાં નવ દક્તિ પાણીની અને નવદત્તિ ભોજનની, તે રીતે કુલ ૪૦૫ દક્તિ વડે ચયાગ, ચાકલ્પ, યથામાર્ગ, યથા તત્ત્વ સમ્યક કાય વડે સ્પષ્ટ, પાલિત, શોભિત, તીરિત, કીર્તિત, આરાધિત થાય છે. [૮૪૮] આ પ્રતિમા જન્માંતરમાં કરેલ પાપકર્મના પ્રાયશ્ચિતરૂપ છે માટે પ્રાયશ્ચિતના નિરૂપણવાળું સૂત્ર છે, જે પૂર્વે કહેવાયેલ છે. પ્રાયશ્ચિત ભરતાદિ ક્ષેત્રમાં હોય, માટે તેમાં રહેલ વસ્તુ કહે છે • સૂત્ર-૮૪૯ થી ૮૬૮ :| [૪૯] જંબૂઢીપના મેરની દક્ષિણે ભરતમાં દીઈ વૈતાઢય ઉપર નવ કુટો. કwા છે - [૮૫] સિદ્ધ, ભરત, ખંડપપાત, માણિભદ્ર, વૈતાઢય, પૂણભદ્ર, તિમિશ્વગુફા, ભરત, વૈશ્રમણ-સ્કૂટ. [૫૧] જંબૂદ્વીપના મેરુની દક્ષિણે નિષધ વર્ષધર પદ્ધતિ નવ ફૂટો કહ્યા છે - [૮૫] સિદ્ધ, નિષધ, હરિવર્ષ, વિદેહ, હી, ધૃતિ, શીતોદા, અવર વિદેહ, ચક-કૂટો... [૮૫૩] જંબૂદ્વીપના મેરુ પર્વતે નંદનવમાં નવ ફૂટો છે – [૮૫] નંદન, મંદર, નિષધ, હૈમવત, રજd, ચક, સાગરચિત્ત, વૈર, બલ-કૂટ જાણવા. [૮૫] જંબૂદ્વીપમાં માલ્યવંત વક્ષસ્કાર પતિ નવ કૂટો છે (૮૫૬) સિદ્ધ, માચત, ઉત્તરકટ, કચ્છ, સાગર, જત, શીતા, પૂર્ણ, હરિસ્સહ - કૂટો... [૮૫] જંબુદ્વીપમાં કચ્છ વિજયમાં દીર્ધ વૈતાઢ્ય નવ કૂટો કહ્યા છે - [૫૮] સિદ્ધ, ખેડાપાત, માણિભદ્ર, વૈતાદ્ય, પૂણભદ્ર, તિમિwગુફા, કચ્છ, વૈશ્રમણ-કૂટો... [૮૫૯] જંબૂદ્વીપમાં સુકચ્છ વિજયમાં દીપર્વત ઉપર નવ કૂટો છે - [૬૦] સિદ્ધ, સુકચ્છ, ખંડપ્રપાત, માણિભદ્ર, વૈતાય, પૂણભદ્ર, તિમિશ્રગુફા, સુકચ્છ, વૈશ્રમણ-ક્ટો. ૮િ૬૧] એ રીતે યાવત પુકલાવતી વિજયમાં દીર્ધ વૈતા, એમ જ કચ્છ વિજયમાં દીધ વૈતાઢ્ય, એ પ્રમાણે ચાવત મંગલાવતીમાં દીધ વૈતાઢ્ય [નવ કૂટો કહ્યા છે.]... જંબુદ્વીપમાં વિધાભ નક્ષકારે નવ કુટો છે - ૮િ૬૨) સિદ્ધ, વિધુતાભ, દેવફા પક્ઝ, કનક, સૌવસ્તિક, સીતોદા, સજલ, હરિકૂટ... [૮૬૩] જંબૂદ્વીપના પક્ષમ વિજયના દીર્ધ વૈતા નવ ફૂટો છે - સિદ્ધ, પમ્પ, ખંડપાત, માણીભદ્ર, વૈતાઢ્ય એ રીતે યાવત સલિલાવતી, વવના દીધ વૈતાયે એ પ્રમાણે યાવતુ ગંધિલાવતી દીધ વૈતાઢ્ય નવ કૂટો છે – (૮૬) સિદ્ધ, ગધિલાવતી, ખંડuપાd, માણીભદ્ર, વૈતાઢ, પૂણભક્ત, તિમિશગુફા, વૈશ્રમણ ફૂટો. [૬૫] એ રીતે બધા દીર્ધ વૈતાઢ્ય બે કૂટો સદેશ નામવાળા છે, શેષ કૂટોના તે જ નામો છે.. જંબૂદ્વીપના મેરુની ઉત્તરે નીલવંત વર્ષધર પર્વત નવ કૂટો છે - [૬૬] સિદ્ધ, નિલવંત વિદેહ, સીતા, કીર્તિ, નાસિકાંતા, આવરવિદેહ, રમ્યફ, ઉપદર્શન કૂટ. ૧૩૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 [૮૬જંબુદ્વીપના મેરની ઉત્તરે ઐરવતમાં દીધ વૈતાઢ્ય નવ કૂટો કહા છે. - ૮િ૬૮] સિદ્ધ, રત્ન, ખંડuપાત માણીભદ્ર, વૈતાઢ, પૂણભદ્ર, તિમિયગુફા, ઐરાવત, વૈશ્રમણ, ઐરાવતકૂટો. • વિવેચન-૮૪૬ થી ૮૬૮ :- [વૃત્તિમાં ૬૮૯ રૂપે સળંગ એક સૂક છે.) સૂત્રો સુગમ છે. વિશેષ એ કે- ભરતક્ષેત્રનું ગ્રહણ વિજયાદિના નિષેધ માટે છે, દીર્ધ ગ્રહણ વ્રત વૈતાદ્યના નિષેધાર્થે છે. સિદ્ધ-સિદ્ધાયતન યુક્ત સિદ્ધ કુટ. તે સવા યોજન ઉંચુ, તેટલું મૂળે વિસ્તીર્ણ, તેનાથી અર્ધ ઉપરના ભાગે વિસ્તારવાળું, એક કોશ લંબાઈ, અદ્ધ કોશની પહોળાઈ દેશ ઉણ એક કોશ ઉંચાઈવાળું છે. પશ્ચિમ સિવાય ત્રણે દિશામાં ૫૦૦ ધનુ ઉંચા, ૫૦ ધનુષ પહોળા ત્રણ દરવાજા યુક્ત, ૧૦૮ જિનપ્રતિમા યુક્ત એવા સિદ્ધાયતનથી વિભૂષિત ઉપરના ભાગવાળું સિદ્ધકૂટ છે. તે વૈતાઢ્ય પર્વત ઉપર પૂર્વ દિશામાં રહેલું છે, શેષકટો ક્રમશઃ પશ્ચિમે છે. ભરતદેવના પ્રાસાદાવતંસક વડે ઓળખાતું ભરતકૂટ છે. ખંડપાતા વૈતાદ્ય ગફા-જેના દ્વારા ચક્રવર્તી અનાર્ય ક્ષેત્રની સ્વક્ષેત્રમાં આવે છે. તેના અધિષ્ઠાયક દેવ સંબંધીત્વથી ખંડપ્રપાતકૂટ કહ્યો છે. માણિભદ્ર દેવના નિવાસથી માણિભદ્ર ફૂટ છે. વૈતાઢ્ય પર્વત નાયક દેવના નિવાસથી વૈતાઢ્યકૂટ, પૂર્ણભદ્ર દેવના નિવાસથી પૂર્ણભદ્રકૂટ, તિમિસ ગુફા નામે ગુફા - જે દ્વારા ચક્રવર્તી સ્વોગથી અનાર્ય ક્ષેત્રમાં જાય છે, તેના અધિષ્ઠાયકના નિવાસથી તિમિયગુફાકૂટ નામ છે. ભરત પણ તેમજ છે. વૈશ્રમણ લોકપાલના આવાસથી વૈશ્રમણકુટ છે. સિદ્ધ - સિદ્ધાયતન કૂટ તથા નિષધપર્વતના અધિષ્ઠાયક દેવના નિવાસયુક્ત તે નિષઘકૂટ. હરિવર્ષ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવે સ્વીકારેલું હરિવર્ધકૂટ. એમ વિદેહકૂટ પણ જાણવું. હી દેવીના નિવાસવાળું હી કૂટ, એ રીતે ધૃતિકૂટ, શીતોદાનદીની દેવીનો નિવાસ તે શીતોદાકૂટ, અપર વિદેહ કૂટ વિદેહકૂટવ. ટુચક ચક્રવાલ પર્વતના અધિષ્ઠાયક દેવનો નિવાસ તે ચકકૂટ. નૈન - મેરુની પ્રથમ મેખલા ઉપર, તેમાં નવ કૂટો છે, તેમાં નંદનવનમાં પૂવદિ દિશાઓમાં ચાર સિદ્ધાયતનો, વિદિશાઓમાં ચાર-ચાર પુકરણીથી પરિવૃત્ત ચાર પ્રાસાદાવતંસકો છે. તેમાં પૂર્વના સિદ્ધાયતનથી ઉત્તરમાં અને ઈશાનમાં રહેલ પ્રાસાદથી દક્ષિણમાં નંદનકૂટ, ત્યાં મેઘકા દેવી. પૂર્વના સિદ્ધાયતનથી દક્ષિણ અને અગ્નિકોણમાં રહેલ પ્રાસાદથી ઉત્તરમાં મંદસ્કૂટ, ત્યાં મેઘવતી દેવી છે. આ ક્રમે બીજા કૂટો પણ જાણવા. યાવત્ આઠમો કૂટ. દેવીઓનિષઘકૂટે સુમેધા, હૈમવતકૂટે મેઘમાલિની, જdફૂટે સુવત્સા, ચકકૂટ વચ્છમિત્રા, સાગરચિત્રકૂટે વૈરસેના, વૈરકૂટ બલાહકા છે. બલકૂટ મેરુથી ઈશાને છે. સિદ્ધ - માલ્યવંત ઈશાનકોણનો ગજદંત પર્વત છે. ત્યાં સિદ્ધાયતન કૂટ મેરની ઈશાને છે. એમ બીજા પણ કૂટો જાણવા. વિશેષ એ - સિદ્ધકુટે ભોગાદેવી, જતકૂટે ભોગમાલિની બીજા કૂટે સમાન નામવાળા દેવો છે. હરિસ્સહકૂટ નીલવંતકૂટથી દક્ષિણે ૧ooo યોજન પ્રમાણ છે. વિધુપ્રભવર્તી હરિકૂટ, નંદનવનવí બલકૂટ પણ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૯/-I૮૪૯ થી ૮૬૮ ૧૩૩ તેમજ છે. બાકીના કૂટો પ્રાયઃ ૫oo યોજન પ્રમાણવાળા છે. એ રીતે કચ્છાદિ વિજયના વૈતાદ્યના કૂટો કહ્યા મુજબ જાણવા. વિશેષ એ કે – વાવ પુકલાવતી, આદિમાં મહાકચ્છા, કચ્છાવતી, આવd, મંગલાવર્ત, પુકલમાં - સુકચ્છ વિજયની જેમ વૈતાદ્યાદિમાં સિદ્ધકૂટાદિ નવ-નવ કૂટો કહેવા. વિશેષ એ કે – બીજા અને આઠમા કૂટના સ્થાને છે વિજયનું નામ કહેવું. થઇ - શીતા નદીના દક્ષિણે સમુદ્ર સમીપે. અહીં યાવતું શબ્દ થકી સુવચ્છ, મહાવચ્છ, વચ્છાવતી, રમ્ય, રમ્ય અને રમણીય નામક વિજયોમાં પૂર્વની જેમ નવ નવ કૂટો જાણવા. વિધુતપ્રભ ગજદંતક પર્વત દેવકરની પશ્ચિમે છે, ત્યાં નવકૂટો પૂર્વવતું. વિશેષ એ – વારિસેના, બલાહકાનો કનકકૂટ, સ્વસ્તિક કૂટ છે. ૫ - શીતોદા નદીની દક્ષિણે વિધુપ્રભ ગજદંતક પર્વત પાસે પદ્મ વિજયમાં, અહીં ચાવતુથી સુપમ, મહાપર્મ, પદ્માવતી આદિ જાણવું - x • આ અભિશાપથી વM - શીતોદાની ઉત્તરે સમુદ્ર સમીપે વપ્રવિજયમાં, ગંધિલાવતીમાં ચાવતું શદથી સુવડ, મહાવપ આદિ જાણવા - x • વળી પમાદિ સોળ વિજયમાં અતિદેશ કરે છે. કૂટોનું સામાન્ય લક્ષણ કહ્યું. વિશેષાર્થીએ તો જંબૂદ્વીપ પ્રાપ્તિ નિરૂપણ કરવી. આ રીતે નીલવતુ અને ઐવત્ કૂટો કહેવા... – આ કૂટોની વક્તવ્યતા તીર્થકરે કહેલી છે. માટે તેમના સંબંધી સૂત્રો કહે છે– સૂઝ-૮૬૯,૮૩૦ : ૮િ૬૯) પુરુષાદનીય પાર્જ અહંતુ વજasષભનારાય સંઘયણ અને સમચતુસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત નવ હાથ ઉંચા હતા. [9] શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં નવ જીવોએ તીર્થકર નામ ગોત્રકમ ઉપાર્જન કર્યું - શ્રેણિક, સુપાર્શ્વ, ઉદાયી, પોહિલ આણગારદેઢા, શંખ, શતક, સુલસા શ્રાવિકા, રેવતી શ્રાવિકા. - વિવેચન-૮૬૯,૮૭૦ : ૮િ૬૯] સૂત્ર સુગમ છે... [co] તીર્થકરત્વના કારણભૂત તીર્થંકરનામ અને ગોગ-કર્મ વિશેષ જ માટે એકવતુ ભાવે તીર્થંકર નામગોબ કહ્યું. અથવા તીર્થંકરનામ એવું ગોત્ર છે જેનું તે તીર્થકર નામગોત્ર. (૧) શ્રેણિક રાજા પ્રસિદ્ધ છે, (૨) સુપાર્શ્વ-ભગવાન મહાવીરના કાકા, (3) ઉદાયી-કોણિક પુત્ર, કોમિક મૃત્યુ પામતા પાટલી પુગમાં રહેતો હતો. તે પોતાના ભવનમાં પર્વદિનોમાં સંવીગ્ન ગીતાર્થ સદ્ગરને નિમંત્રી, તેમની સેવામાં પરાયણ, પરમ સંવેગ રસ અનુસરતો સામાયિક, પૌષધાદિ કરતો એકદા રાગે, પૌષધોપવાસ કરીને સૂતો હતો. તેના પૂર્વે દેશ નિકાલ કરેલ પૈરી રાજાના પુત્ર, બાર વર્ષ પર્યાયી દ્રવ્ય સાધુએ છરીથી ગળું કાપી મારેલ. (૪) પોન્ટિલ અણગાર-અનુત્તરોપાતિક સૂત્રમાં કહેલ છે. તે હસ્તિનાગપુર વાસી ભદ્રા સાર્યવાહીનો પુગ, બગીશ પત્નીનો ત્યાગી, મહાવીર શિષ્ય, માસિકી ૧૩૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સંલેખના કરી સર્વાર્થસિદ્ધે ઉત્પન્ન થયેલ, મહાવિદેહમાં મોક્ષે જશે. આ પોલિમુનિ ભરતક્ષેગરી મોક્ષગામી કહ્યા, તેથી આ બીજા સંભવે છે. (૫) દેઢાયુ પ્રસિદ્ધ છે... (૬-૭) શંખ અને શતક બંને શ્રાવસ્તીના શ્રાવકો છે. - શ્રાવસ્તીના કોઠક ચૈત્ય ભગવંત એકદા પધાર્યા. શંખાદિ શ્રાવકો ભગવંતનું આગમન જાણી વંદનાર્થે આવ્યા. પાછા વળતા શંખે શ્રાવકોને કહ્યું - X - વિપુલ અશનાદિ તૈયાર કરો, તેથી તેને ભોગવતા પાક્ષિક પર્વને કરતા વિચરશું. શ્રાવકોએ તે સ્વીકાર્યું. પછી શંખે વિચાર્યુ અશનાદિ ભોજન કરીને પાક્ષિક પૌષધ પ્રત્યે જાગૃત થઈ વિચરવું મારે શ્રેય નથી, પણ પૌષધશાળામાં આમરણ, શઆદિ છોડીને, શત વેષને ધારણ કરી પૌષધ લઈ વિચરવું શ્રેયસ્કર છે. તેણે ઘેર જઈ પોતાની પત્ની ઉત્પલાને વૃતાંત જણાવી પૌષધશાળામાં પૌષધ લીધો. આ તફ શ્રાવકે અનશનાદિન. તૈયાર કર્યા - x - શંખ ન આવતા, પુકલી અપરનામ શતક તેના ઘેર ગયો, ઉત્પલાએ તેની શ્રાવકોચિત ભક્તિ કરી, પછી તે પૌષધ શાળામાં ગયો. ઇયપિથિકી પ્રતિકમી. પછી શંખને કહ્યું – અશનાદિ તૈયાર છે, ચાલો આપણે જમીએ. • x - શંખે કહ્યું, હું પૌષધમાં છું, પુકલીએ શ્રાવકો પાસે જઈને આ વાત કરી. - x • શંખ, પૌષધ પાર્યા વિના પ્રભુ પાસે જઈને વંદન કરીને બેઠો, બીજા શ્રાવકોએ પણ વંદના કરી, શંખને જઈને ઠપકો આપ્યો. ભગવંતે તેઓને અટકાવીને કહ્યું, તેની હીલના ન કરો, તે ઢધર્મી છે આદિ - x - (૮) સુલસા - રાજગૃહીમાં પ્રસેનજિત રાજાના નાગ નામે સારથીની પત્ની હતી. • x • ઇન્દ્ર સભામાં તેણીના સમ્યકત્વની પ્રશંસા સાંભળીને પરીક્ષાર્થે કોઈ દેવ સાધુનું રૂપ કરીને આવ્યો. - x• મુનિરૂપ કરેલ દેવે કહ્યું મને લાપાક તેલનું પ્રયોજન છે. સુલસા લઈને આવતા, દેવે તેનું ભાજન ફોડી નાંખ્યું, એમ બીજું અને ત્રીજું ભાજન પણ ફોડી નાંખ્યું, તો પણ તેણીને ખેદરહિત જોઈને સંતુષ્ટ થયેલ દેવે તેને બનીશ ગુટિકાઓ આપી. કહ્યું કે તમે એક-એક ગોળી ખાજો, તમને ક્રમશઃ બનીશ પુત્રો થશે આદિ - ૪ - (૯) રેવતી-ભગવંતને ઔષધ દેનારી. ભગવંતને મેંટિક ગામમાં વિચરતા હતા ત્યારે પિત જવર અને લોહીના ઝાળા થયેલા. લોકો કહેતા હતા કે ગોશાળાના તપ તેજથી બળેલ ભગવંત છ માસમાં કાળ કરશે. ત્યારે સિંહ નામના મુનિને થયું કે * * * મારા ધમચાર્ય ભગવંત મહાવીરને જવર રોગની પીડા છે, લોકો કહેશે કે - x - તેઓ છવાસ્થપણે જ કાલગત થયેલ છે - X • એ રીતે તેઓ મહાખેદિત થયા, તેઓ માલુક્કચ્છ નામે નિર્જન વનમાં મહાધ્વનિથી રડવા લાગ્યા. ભગવંતે સ્થવિર મનિને કહીને તેમને બોલાવ્યા. કહ્યું કે સિંહ ! તું જે વિચારે છે તેમ નહીં થાય. હું દેશ ઉણ ૧૬ વર્ષ કેવલી પર્યાય પૂર્ણ કરીશ. તું નગરમાં જા. ત્યાં રેવતી ગાથાપનીએ • x • તેણીએ [અશ્વ માટે બીજોરા પાક તૈયાર કરેલ છે, તે લાવ. • x • રેવતીએ બહુમાનપૂર્વક પોતાને, કૃતાર્થ માનીને વહોરાવ્યું. ભગવંત * * * વીતરાગ ભાવે તેને પેટમાં નાંખ્યો. તુરંત રોગ ક્ષીણ થયો. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૯/-/૮૬૯,૮૭૦ ૧૩૯ થનાર તીર્થંકરો કહ્યા. હવે સિદ્ધ થનાર જીવોને કહે છે– • સૂત્ર-૮૭૧ : હે આર્યો ! કૃષ્ણ વાસુદેવ, રામ બલદેવ, ઉદય પેઢાલ પુત્ર, પોટ્ટિલ, શતક ગાથાપતિ, દારુક નિગ્રન્થ, સત્યકી નિગ્રન્થી પુત્ર, શ્રાવિકાથી બોધિત અંબડ પરિવ્રાજક, પાર્શ્વનાથના પ્રશિયા સુપાર્શ્વ આયાં, આ નવ આગામી ઉત્સર્પિણીમાં ચાર મહતતરૂપ ધર્મ પ્રરૂપી સિદ્ધ થશે યાવત્ અંત કરશે. • વિવેચન-૮૭૧ : વાસુદેવોમાં છેલ્લો, અનંતર કાળે થયેલ કૃષ્ણ. અન્નો - આમંત્રણ વચન છે, ભગવંત મહાવીરે સાધુઓને આમંત્રીને કહ્યું – હે આર્યો ! સૂત્રકૃતના બીજા શ્રુતસ્કંધમાં નાલંદીય અધ્યયન છે – ઉદક નામે સાધુ, પેઢાલનો પુત્ર, પાર્શ્વનજિનના શિષ્ય, રાજગૃહી બહાર નાલંદા પાડામાં ઈશાન ખૂણે હસ્તિદ્વીપ વનખંડમાં રહ્યો. ગૌતમ સ્વામી પાસે સંશયને નિવારીને ચાયામ ધર્મ છોડી પંચમહાવ્રત ધર્મ સ્વીકાર્યો. પોન્ટ્રિલ અને શતક ગત સૂત્રમાં કહ્યા. દારુક અણગાર વાસુદેવનો પુત્ર અને ભગવંત અષ્ઠિનેમિનો શિષ્ય, અનુત્તરોષપાતિક સૂત્રમાં કહેલ છે. સત્યકી એ નિર્ગુન્થી પુત્ર છે. તે આ રીતે – ચેટક રાજાની પુત્રી સુજ્યેષ્ઠા વૈરાગ્યથી દીક્ષિત થઈ ઉપાશ્રયમાં આતાપના લેતી હતી. પેઢાલ નામે વિધા સિદ્ધ પરિવ્રાજકે - x - વીર્યનો પ્રક્ષેપ કર્યો, પુત્ર જન્મ્યો. - ૪ - તે સત્યકી. - ૪ - સાધ્વી પાસેથી અપહરણ કરી પિતા વિધાધરે તેને વિધા ગ્રહણ કરાવી. રોહિણી વિધાએ તેને પૂર્વે પાંચ ભવોમાં મારી નાંખેલ. છટ્ટે ભવે છ માસનું જ આયુ બાકી રહેતા તેને તે વિધા ઈષ્ટ ન હતી, તે આ સાતમા ભવમાં સત્યકીને સિદ્ધ થઈ. તેના કપાળમાં છેદ કરી વિધા પ્રવેશી દેવીએ ત્યાં ત્રીજી આંખ કરી. - ૪ - તેણે વિધાધર ચક્રવર્તીત્વ પ્રાપ્ત કર્યુ. પછી બધાં તીર્થંકરોને વાંદી, નાટ્ય દેખાડી રમણ કરતો હતો. સુલસા શ્રાવિકા ધર્મમાં ભાવિત છે એમ જાણેલ તે શ્રાવિકાબુદ્ધ મડ પરિવ્રાજક વિધાધર શ્રાવક. તે આ - ૪ - મડ વિધાધર શ્રાવક મહાવીરસ્વામી પારો ધર્મ સાંભળી ચંપાનગરીથી રાજગૃહી તરફ ચાલ્યો. ઘણાં જીવોના ઉપકારને માટે ભગવંતે કહ્યું – સુલસા શ્રાવિકાને કુશળ વાર્તા કહેજે. મડે વિચાર્યુ કે – આ શ્રાવિકા પુન્યવતી છે, જેને ત્રિલોકના નાથ કુશલ વાર્તા કહે છે, તેણીમાં શો ગુણ હશે ? માટે તેના સમ્યકત્વની પરીક્ષા કરું. પરિવ્રાજક વેશે સુલસા પાસે જઈ કહ્યું – તને ધર્મ થશે, માટે અમને ભક્તિથી ભોજન આપ. સુલસાએ કહ્યું – જેને આપવાથી ધર્મ થાય. તેને હું જાણું છું. મડ આકાશમાં કમળ આસન વિચી લોકોને વિસ્મય પમાડતો હતો - x - X - તો પણ સુલસાએ કહ્યું કે મારે પાખંડીથી શું પ્રયોજન ? મડે પણ કહ્યું કે આ શ્રાવિકા પરમ સમ્યગ્દષ્ટિ છે કેમકે મહાન્ અતિશય જોવા છતાં દૃષ્ટિમોહને ન પામી. પછી મડ લોકો સાથે તેના ઘેર નિસીહી કહીં, નમસ્કાર મંત્ર બોલતા પ્રવેશ્યો. સુલસાએ પણ ઉઠીને તેની ભક્તિ કરી, અંમડે પણ તેની પ્રશંસા કરી, ઉવવાઈ સૂત્રનો મડ બીજો સંભવે છે. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 સુપાર્શ્વ આર્યા, પાર્શ્વનાથના શિષ્યાની શિષ્યા છે.. જેમાં ચાર મહાવ્રત રૂપ ધર્મ છે તે ચતુમ, તેને પ્રરૂપીને સિદ્ધ થશે. આ નવમાં કેટલાંક વચ્ચેના તીર્થંકરપણે થશે, કેટલાંક કેવલીપણે થશે. - ૪ - અનંતર સૂત્રમાં શ્રેણિકના તીર્થંકત્વને કહે છે • સૂત્ર-૮૭૨ થી ૮૭૬ : [૮૭૨] હે આર્યો ! ભિંભિસાર શ્રેણિક રાજા કાળ માટે કાળ કરીને રત્નપ્રભા પૃથ્વીમાં સીમંતક નકવારામાં ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિમાં નારકોને વિશે નૈરયિકપણે ઉત્પન્ન થશે. તે ત્યાં નૈરયિક થશે, સ્વરૂપથી કાળો, કાળો દેખાતો યાવત્ વર્ણથી પરમકૃષ્ણ થશે. તે ત્યાં એકાંત દુઃખમય યાવત્ વેદનાને ભોગવશે. તે નરકમાંથી નીકળીને આવતી ઉત્સર્પિણીમાં આ જ જંબૂદ્વીપમાં ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતના પાદમૂલે પુંડ્ર જનપદમાં શતદ્વાર નગરમાં સમુદિત કુલકરની ભદ્રાભાાંની કૂક્ષિમાં પુરુષપણે અવતરશે. પછી તે ભદ્રા નવ માસ પૂર્ણ અને સાડા સાત રાત્રિદિન વીતી ગયા બાદ જેના હાથ-પગ સુકુમાલ છે, અહીં પ્રતિપૂર્ણ-પંચેન્દ્રિય શરીર છે જેનું એવા લક્ષણ, વ્યંજન યુક્ત યાવત્ સુષુપ બાળકને જન્મ આપશે. ૧૪૦ જે રાત્રિએ તે બાળક જન્મશે તે રાત્રિમાં શતદ્વાર નગરમાં બાહ્ય-અંદર ભારાગ્ર અને કુંભાગ પડાવર્ષા અને રત્નવર્ષા થશે. પછી તે બાળકના માતાપિતા ૧૧-મો દિવસ વીતતા યાવત્ બારમે દિવસે આવું ગૌણ અને ગુણનિષ્પન્ન નામ સ્થાપન કરશે. જ્યારે અમારે આ બાળકનો જન્મ થયો તે સમયે શતદ્વાર નગર બાહ્યાચંતર ભારાગ્ર કુંભાગ પત્ર અને રત્નવર્ષા થઈ માટે અમારા બાળકનું “મહાપદ્મ” એવું નામ થાઓ. પછી તે બાળકના માતાપિતા “મહાપદ્મ” નામ કરશે. પછી મહાપા બાળક સાધિક આઠ વર્ષનો થયો જાણીને મહા રાજ્યાભિષેકથી સિંચિત કરશે. તે ત્યાં મહા હિમવંત મહા મલય અને મેરુ સમાન રાજાના ગુણ વર્ણન વાળો રાજા થશે - ૪ - પછી તે મહાપડા રાજાને અન્યદા કયારેક બે દેવો મહાદ્ધિક યાવત્ મહાસૌખ્ય સેનાકર્મ કરશે. તે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર. ત્યારે શતદ્વાર નગરમાં ઘણાં રાઈસર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈત્મ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે એકમેકને બોલાવીને એમ કહેશે કે – જે કારણે હે દેવાનુપિયો આપણા મહાપા રાજા બે મહર્ષિક યાવત્ મહાસૌખ્ય દેવ સેનાકર્મ કરે છે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા મહાપડા રાજાનું બીજું નામ દેવસેન થાઓ. પછી તેમનું બીજું નામ દેવસેન થશે. - પછી તે દેવસેન રાજાને અન્ય કોઈ દિવો શ્વેત, શંખતલવ, નિર્મલ અને ચતુર્દન્ત હસ્તિરત્ન ઉત્પન્ન થશે. ત્યારે તે દેવસેન રાજા કોઈ દિવસે શ્વેતશંખતલ-વિમલરૂપ ચતુર્દન્ત હસ્તિન પર બેસીને શતદ્વાર નગરની વચ્ચોવચ્ચ થઈને વારંવાર આવશે-જશે. ત્યારે શતદ્વાર નગરના ઘણા રાજા, ઈશ્વર યાવત્ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૯)-૩૨ થી ૮૭૬ ૧૪૧ ૧૪૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પરસ્પર બોલાવીને એમ કહેશે કે જેથી હે દેવાનુપિયો . આપણા દેવસેન રાજાને શેત-શંખતલ-વિમલ એવો ચતુદા હસ્તિરન ઉત્પન્ન થયો છે, તેથી હું દેવાનુપિયો આપણા દેવસેન રાજનું વિમલવાહન જેવું બીજું નામ થાઓ, પછી તેમનું વિમલવાહન ત્રીજું નામ થશે. પછી તે વિમલવાહન સા 30 વર્ષ ગૃહવાસમાં રહીને માતા-પિતા દેવગત થયા પછી વડીલ વમની મેળવી શરદ ઋતુમાં અનુત્તર મોક્ષમાર્ગમાં તત્પર થશે. વળી લોકાંતિક દેવો જિતકલ્પ મુજબ તેવી ઈષ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મણામ, ઉદાર, કલ્યાણકારી, ધન્ય, શિવ, મંગલ, સગ્રીક એવી વાણીથી અભિનંદાતા, અભિdવાતા બહારના સભૂમિ ભાગ ઉધાનમાં એક દેવદુષ્ય ગ્રહણ કરીને, મુંડ થઈને, ગૃહવાસ છોડીને અપમાણિક પ્રવજયા લેશે. તે ભગવંત સાતિરેક બાર વર્ષ હંમેશા કાયાને વોસિરાવીને દેહની સંભાળ ન કરતાં જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થશે. જેમકે - દેવ, મનુષ્ય કે તિર્યંચયોનિકો વડે ઉત્પન્ન કરાયેલા તે સમ્યફ રીતે સહન કરશે, ખમશે, તિતિક્ષા કરશે, અધ્યાસિત કરશે. ત્યારે તે ભગવત ઈયસિમિત ભાષાસમિત ચાવ4 ગુપ્ત બ્રહ્મચારી, અમમત્વ, અકિંચન, છિગ્રંથ, નિરુપલેપ, કાંસ્ય પામવત મુકતતોય • x • ચાવત્ - ૪ - જ્ઞાનરૂષ તેજ વડે દીપ્ત થશે. ૮] કાંસ્ય, શંખ, જીવ, ગગન, વાયુ, શારદસલીલ, કમલમ, કુર્મ વિહગ, ખગ, ભારંs... [૮૭૪] કુંજર, વૃષભ, સિંહ, પર્વતરાજ, અક્ષોભસાગર, ચંદ્ર, સૂર્ય, કનક, વસુંધરા, સુહુત અગ્નિ – એન થશે. [૮૫] તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નહીં હોય, તે પ્રતિબંધ ચાર પ્રકારે કહ્યો છે - અંડજ પોતજ, અવગ્રહિક, પ્રગહિક. જે જે દિશામાં ઈચ્છશે તે તે દિશામાં આપતિબદ્ધ શુચિભૂત લધુભૂત અભગ્રંથ થઈ સંયમ વડે આત્માને ભાવતા વિચરશે. તે ભગવંતને અનુત્તરજ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચ»િ વડે એ રીતે આલય-વિહાર વડે, આર્જવ, માર્દવ, લાઘવ, ક્ષમા, મુક્તિ, ગુતિ, સત્ય, સંયમ, તપ-ગુણ-સુચતિસોવચિય-ફૂલ પરિનિવણિ માર્ગ વડે આત્માને ભાવતા ધ્યાનાંતરિકામાં વર્તતા અનંત, અનુત્તર, નિવ્યઘિાત યાવતુ ઉત્તમ કેવલજ્ઞાનદર્શન ઉત્પન્ન થશે. ત્યારે તે ભગવંત અહd જિન થશે. કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શ, દેવ સહિત મનુષ્ય અને અસુરલોકના પયિોને જાણશે અને જશે. સર્વલોકને, સર્વે જીવોના આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તક મનો માનસિક, મુકત, કૃત, પરિસેવિત, પ્રગટકર્મ, ગુપ્ત કર્યું, તેને છાની નહીં રહે, રહસ્યના ભાગી નહીં થાય. તે તે કાળમાં મનવચન, કાયાના યોગમાં વતતા સર્વલોકમાં સર્વ જીવોના સર્વભાવોને જાણતા અને જે વિચરશે. ત્યારે ભગવન તે અનુત્તર ઉત્તમ કેવલજ્ઞાનદશનથી દેવ-મનુષ્ય-અસુરલોકને જાણીને શ્રમણ નિભ્યોને જેિ કોઈ ઉપસર્ગો ઉપજશે, કેમકે – દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપજશે તેને સારી રીતે સહેશે, ખમશે, તિતિક્ષો, આધ્યાસિત કરો, ત્યારે તે ભગવાન અણગર થશે, ઇસમિત, ભાષાસમિત એ રીતે જેમ વર્ધમાનસ્વામીમાં કહ્યું તે બધું જ કહેવું સાવત્ અધ્યાપાર શાંત યોગયુક્ત, તે ભગવંતને એવા વિહારથી વિચરતા બાર વર્ષ અને તેર પક્ષ વીતતા તેરમાં વર્ષની મધ્ય વર્તતા અનુત્તર જ્ઞાન વડે ચાવતું ભાવના અધ્યયન મુજબ ઉત્તમ કેવલજ્ઞાનદિન ઉત્પન્ન થશે - X • સર્વજ્ઞ સર્વદર્શી થશે.] ભાવના સહિત પાંચ મહાવ્રત અને ઇ જીવનિકાયની રક્ષાનો ધર્મ કહેતા વિચરશે. હે આર્યો જે રીતે મેં શ્રમણ નિભ્યોને એક આરંભ સ્થાન કહેલ છે, તે રીતે મહાપદ્મ અહજૂ પણ શ્રમણ નિથિોને એક આરંભ સ્થાનને કહેશે. જે રીતે મેં શ્રમણ નિર્મન્થોને બે બંદાન-પ્રેમ બંધન અને હેપ બંધન કહા, તેમ મહાપા અહંત શ્રમણ નિન્થોને બે બંધન કહેશે - પ્રેમ અને દ્વેષ બંધન. જેમ મેં શ્રમણ નિભ્યોને ત્રણ દંડ કલ્લા - મનદંડ આદિ, તેમ મહાપદ્મ અહંત શ્રમણ નિભ્યોને મનદંડાદિ ત્રણ દંડ કહેશે. આ અભિલાપ વડે ક્રોધકમાય આદિ ચાર કષાયો, શબ્દદિ પાંચ કામગુણો, પૃedીકાય ચાવતુ સકાય એ જ જીવનિકાયો જેમ મેં કહ્યા તેમ ચાવતું તે પણ કહેંશે. આ અભિલાય વડે સાત ભય સ્થાનો મેં કહ્યા, તેમ મહાપદ્મ અહંતુ પણ શ્રમણ નિગ્રન્થોને સાત ભય સ્થાનો કહેશે, એ રીતે આઠ સદસ્થાન, નવ બ્રહ્મચર્યગતિઓ, દશવિધ શ્રમણ ધર્મ, ચાવ4 33-આશાતનાઓ. જે રીતે હે આય ! મેં શ્રમણ નિગ્રન્થોને નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, દંતધાવના, અછwત્વ, પગરખરહિતતા, ભૂમિસ્યા, ફલકશય્યા, કાષ્ઠશા , કેશલોચ, બહાર્યવાસ, પગૃહપ્રવેશ ચાવતું લબ્ધ-અપલબ્ધ વૃત્તિ કહેલી છે, એ રીતે જે મહાપદ્મ અહત પણ શ્રમણ નિગ્રન્થોને નગ્ન ભાવ યાવતુ લબ્ધ-અપલબ્ધ વૃત્તિ કહેશે.. હે આર્યો જે રીતે મેં શ્રમણ-નિગ્રન્થોને આધાકમ, ઓશિક, મિશ્રજાત, અથવપૂક, પૂતિક, ક્રીત, પામિન્સ, આશ્લેધ, નિકૃષ્ટ, અભ્યાહત, કાંતારભકત, દુર્ભિxભકત, ગ્લાનભક્ત, વલિકાભક્ત, પાધૂણભક્ત, મૂલ-કંદ-ફલ-ભીજહરિત-ભોજન નિષેધેલ છે, એ રીતે મહાપદ્મ અહંત પણ આધાકર્મિક યાવત હરિત ભોજન લેવાનો નિષેધ કરશે. હે આર્યો જે રીતે મેં શ્રમણ નિગ્રન્થોને પાંચ મહાતતિક, સુપતિકમણ, અચેલક ધર્મ કહેલ છે, એ રીતે મહાપા અહ પણ શ્રમણ નિગ્રન્થોને પંચમહત્તતિક યાવતુ અચેલક ધમને કહેશે. હે આર્યો જે રીતે મેં પાંચ અણુતત અને સાત શિક્ષણad યુકd ભાર પ્રકારનો શ્રાવકધર્મ કહ્યો છે, તે રીતે મહાપદ્મ અહંત પણ • x • કહેશે. હે આર્યો જે રીતે શ્રમણ નિગ્રન્થોને મેં શય્યાતર અને રાજપિંડ નિવેદણો છે, તે રીતે મહાપદ્મ અહંત પણ શ્રમણોને - x • નિષેધ કરશે. હે આર્યો જે રીતે મને નવ ગણ અને અગ્યાર ગણધરો છે, એ રીતે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૯I-I૮૭૨ થી ૮૭૬ ૧૪૩ મહાપદ્મ અહંને પણ નવ ગણ, અગ્યાર ગણધરો થશે. હે આર્યો જે રીતે હું 30 વર્ષ ગૃહવાસ મથે વસીને મુંડ થઈને યાવત્ દીક્ષિત થઈ બાર વર્ષ, તેર પક્ષ છઠસ્થ પર્યાય પાળીને તેર પક્ષ ન્યૂન 30 વર્ષના કેવલી પયયને પાળીને ૪ર-વર્ષ શામણય પર્યાયિને પાળીને ર વર્ષ સવયિ પાળીને સિદ્ધ થઈશ ચાવતુ સર્વ દુઃખોનો અંત કરીશ, એ રીતે મહાપા અહd ૩૦ વર્ષ ગૃહવાસમાં રહીને યાવત્ • x + 9+વર્ષ સવયુિ પાળીને યાવત્ સર્વ દુ:ખોનો અંત કરશે. [૮૭૬) જે શીલ સમાચાર ચાહત તિર્થંકર મહાવીરનો હતો શીલ સમાચાર મહાપદ્મ અહંના થશે. • વિવેચન-૮૩૨ થી ૮૭૬ - ૮િ૭૨] સૂઝ સુગમ છે. વિશેષ એ કે – અનંતરોત માર્યો ! એ સાધુઓને આમંત્રણ વચન છે. ઢક્કા જેને સારભૂત છે, તે બિંબિસાર. શ્રેણિકે કુમારપણે આગ લાગતા જયઢક્કા ઘરમાંથી કાઢેલી, તેથી પિતાએ તેને ભિભિસાર કહ્યો. પ્રથમ પ્રસ્તટવર્તી સીમંતક તસ્કેન્દ્રમાં ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિવાળી નાટકોમાં નાકપણે ઉત્પન્ન થશે. સ્વરૂપથી કાળો, કાળો દેખાતો, ચાવતું શબ્દથી મહાન ભયનો વિકાર છે જેને તે, વિકરાળ, ઉદ્વેગજનક, પરમકૃષ્ણવર્ણ. તે નરકમાં વેદના વેદશે. શ્વેત - એકાંત દુ:ખમય, ચાવતુ શબ્દથી મન-વચન-કાય બલને અથવા ઉપ-મધ્ય-કાયના વિભાગને જીવે છે તે મિતુલાને, ક્યાંક ‘વિપુલા' પાઠ છે. એટલે શરીર વ્યાપિની, પ્રગાઢ, કટુક રસ ઉત્પાદક, કર્કશ સ્પર્શ સંપાદિતા કે કટુક દ્રવ્યની જેમ કડવી-અનિષ્ટ એમ કર્કશ જાણવી. વેગવાળી, જલ્દીથી મૂછ ઉત્પાદિકા, વેિદના ભોગવશે.] વેદના બે પ્રકારે - સુખરૂપ, દુ:ખરૂપ. સુખનો નિષેધ કરવાને દુ:ખરૂપ કહ્યું. પર્વતાદિ દુર્ગવત્ કોઈપણ રીતે ઉલ્લંઘન કરવા માટે અસમર્થ, દેવનિર્મિત, વધુ શું કહેવું ? સહેવી અશક્ય. આ જંબૂદ્વીપમાં પણ અસંખ્યાતતમ જંબૂદ્વીપમાં નહીં, પુરુષપણે ફરી ઉત્પન્ન થશે. પરિપૂર્ણ નવમાસ અને સાડાસાત અહોરમ વ્યતીત થતાં - x- કોમળ હાથ અને પણ જેના છે, તે સુકુમાર પાણીપાદ, સ્વકીય-સ્વકીય પ્રમાણથી પ્રતિપૂર્ણ અથવા પવિત્ર પાંચ ઇન્દ્રિયો જેમાં છે તે અહીન પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય શરીર અથવા અહીન પ્રતિપુણ્ય પંચેન્દ્રિય શરીર, અથવા અંગોપાંગના પ્રમાણથી હીન નહીં તેવું શરીર • x • લક્ષણ શાસ્ત્રમાં કહેલ પુરુષ લક્ષણ, • x • માનોત્માનાદિક વ્યંજન-મેષ, તિલાદિ,-સૌભાગ્યાદિ ગુણો, લક્ષણ-વ્યંજનોના ગુણ વડે યુકત તે લક્ષણભંજન ગુણોપેત. - x • ઉપપેત-યુક્ત - X • લક્ષણ વ્યંજનનું સ્વરૂપ કહે છે - માન, ઉન્માન, પ્રમાણાદિ લક્ષણ છે અને વ્યંજન મષ આદિ છે અથવા સહજ શરીર સાથે ઉત્પન્ન છે અને પછીથી થયેલ તે વ્યંજન છે. લક્ષણને મુખ્ય કરીને વિશેષણાંતરને કહે છે - તેમાં માન - જલ દ્રોણ પ્રમાણપણું. તે આ - જળથી ભરેલ કુંડમાં માન કરવાના પુરુષને બેસાડવો. પછી જે ૧૪૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 જળ કુંડથી નીકળે, તે જો દ્રોણ પ્રમાણ હોય તો તે પુરુષ માનોપેત કહેવાય છે. ઉન્માન-તુલારોપિત આભાર પ્રમાણતા. પ્રમાણ-આમાંગુલથી ૧૦૮ ઉંચાઈ છે. કહ્યું છે જદ્રોણ તે માન, અર્ધભાર તે ઉન્માન, સ્વમુખથી નવગણું ઉંચું તે પ્રમાણ. આ પ્રમાણે ત્રણ લક્ષણ છે. તે માનોન્માનપમાણવી પતિપૂર્ણ, સુંદર થયેલ મસ્તકાદિ અંગો જેમાં છે તે અને તથાવિધ સુંદર શરીર છે જેનું તે - x • તથા શશિવતું સૌમ્યાકાર, મનોહર, પ્રેમાવહ દર્શન જેનું છે તે શશિ સૌગાકાર કાંતપ્રિય દર્શન, તેથી સુરૂપ, એવા બાળકને જન્મ આપશે. જે રાશિમાં, તે સત્રિમાં, અદ્ધ રાત્રિમાં જ તીર્થકરની ઉત્પત્તિ હોય માટે રાત્રિનું ગ્રહણ છે. તે બાળક ઉત્પન્ન થશે. અત્યંતર સહ બાહ્ય નગરના ભાગથી જે નગર છે તેમાં અર્થાતુ બધાય નગરમાં, ૨૦૦૦ પલ વડે ભાર થાય અથવા પુરુષો વડે ઉપાડવા યોગ્ય ભાર તે ભાસ્ક છે. પ્રમાણ, તેથી ભાર જ મ્ર તે ભાસણ, તે ભારાણથી ભાર પરિણામથી, એ રીતે કુંભ પરિણામથી. વિશેષ એ કે - કુંભ, આઠ આઢકાદિ પ્રમાણથી થાય છે. પડા અને રત્નની વર્ષા થશે. યાવતુ શબ્દથી - અશુચિ જાતિ કર્મકરણથી દૂર કરેલ, પાઠાંતરથી-વિરામ પામતા, અશુચિના, પ્રસવના વ્યાપારોના વિધાનમાં, સૂતિકા સંબંધી અશુચિકર્મ વિરામ પામતા. - બારના પૂરણ તે દ્વાદશ, તે જ કથન છે જેને તે દ્વાદશાખ્ય. તે આ દિવસે તે દ્વાદશાગ્ર દિવસ કે દ્વાદશાહ દિવસ એટલે બામો દિવસ આવતા. આ કથનપણા પ્રત્યક્ષ નજીક, એ જ સ્વભાવ છે જેનો પણ માત્રા વડે પણ અન્ય પ્રકારને પામેલ નહીં. તે શું ? પ્રશસ્ત, ગુણવાળું પણ પારિભાષિક નહીં. ગૌણ એટલે અમુખ્ય પણ થાય માટે ગુણોને આશ્રીને પકાવર્ષાદિથી નિષ્પન્ન તે ગુણનિષજ્ઞ, “મહાપા-મહાપદા" તેના પિતાનું એક વાર વિચારવું અને બીજી વાર નામ સંસ્કરણ કરવું. વિચારણા બાદ મહાપ બાળક, સાધિક આઠ વર્ષ થયા છે જેને તે સાતિરેક અષ્ટ વર્ષ જાતક. રાજા સંબધી વર્ણન કહેવું, તે આ છે - મોટા ગુણના સમૂહ વડે અંતર્ભત ભાવ પ્રત્યય હોવાથી અથવા મોટાઈ વડે હિમવંત વર્ષધર પર્વત, મહામલયા તે વિંધ્ય. મંદ-મે, મહેન્દ્ર-શકાદિ, તેની માફક શ્રેષ્ઠ છે જે તે. અત્યંત વિશુદ્ધસર્વથાનિર્દોષ. પુરુષ પરંપરાની અપેક્ષાએ મોટા, એવા રાજાઓના કુલરૂપ. વંશસંતાનમાં ઉત્પન્ન થયેલ છે તે, અત્યંત વિશદ્ધ દીર્ધ રાજકુલવંશપત. નિરંતર સજલક્ષણ-ચક, સ્વસ્તિક વડે શોભિત, શિર આદિ અંગો અને અંગુલી આદિ ઉપાંગો જેના તે નિરંતર સજલક્ષણ વિણજિત અંગોપાંગ, બહુમાનપૂર્વક બહુ લોકોથી પૂજાયેલ, સર્વ ગુણ વડે સમૃદ્ધ, ક્ષત્રિય, મુદિત, પિતા-પિતામહ આદિ દ્વારા મસ્તક પર અભિષેક કરાયેલ છે જે તે. વિનિતપણાથી માતા-પિતાનો સુમ. દયાકારી, મર્યાદાકારી, પૂર્વ પુરુષકૃત મર્યાદાધારી જે પોતે લોપતો નથી. ઉપદ્રવ ન કરનાર, અન્યકૃત મને ધારણ કરનાર, મનુષ્યન્દ્ર, વત્સલતાથી લોકપિતા, દેશનો પુરોહિત-શાંતિકારી, આપદામાં પડેલ લોકોના ઉદ્ધારના ઉપાયરૂપ માગને કરે છે. અભુત કાર્યનો કરનાર, Page #334 -------------------------------------------------------------------------- ________________ ૯/-I૮૭૨ થી ૮૭૬ ૧૪૫ મનુષ્યો વડે પ્રવર, * ** પુરુષોમાં પ્રધાન, શૌયદિ અધિકતાથી પુરુષોમાં સિંહ સમાન, શાપ સામર્થ્યત્વથી પુરુષોમાં આશીવિષ. પૂજ્ય અને સેવ્યપણાથી પુરુષોમાં પુંડરીક સમાનશેષ રાજારૂપી હાથીને જીતનાર હોવાથી પુરુષવર ગંધહસ્તિસમ. ધનેશ્વરત્વથી આદ્ય, દકિપણાથી દિત, પ્રસિદ્ધત્વથી વિત, વિસ્તીર્ણ-વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન વડે વ્યાપ્ત. ઘણું ધન-સોનુ-રૂપે તથા દ્રવ્યને મેળવવાના ઉપાય વિશેપોમાં પ્રવર્તેલ. * x - જયાં ઘણું ભોજન બચે છે તથા ઘણા દાસદાસી, ગાય, બળદો છે, જલયંત્રાદિ, ભંડાર, ધાન્યગૃહ, હથિયારનો ભંડાર, હસ્તિ આદિ સૈન્ય વડે યુક્ત, જેના પડોશી રાજા બળહીન છે. રાજયના ચોરો આદિનું સર્વસ્વ લઈ લીધેલ છે, કંટકનો નાશ કર્યો છે, માનમર્દન કરેલ છે, દેશનો ઉદ્ધાર કર્યો છે, દેશને સુખી કરેલ છે એ રીતે શત્રુઓ પણ જાણવા. માત્ર શબુ તેથી જુદા જાણવા. વિજયવત્વથી શત્રુનો પરાજય કરેલ. દુર્મિક્ષના અભાવવાળું, મારિના ભયથી મુક્ત, ક્ષેમ, શિવ, સુભિક્ષવાળું તથા વિM અને કુમારાદિનું વ્યસ્થાનાદિ, રાજ્યને પાળતા મહાપા રાજા વિચરશે. બે દેવ મહર્તિક, ચાવતુ શબ્દથી મહતધૃતિક, મહાનુભાગ, મહાયશ, મહાબલથી યુક્ત જાણવું. સૈન્ય શગુને સાધવા રૂપ કર્મ અથવા સેનાવિષયક કર્તવ્યતા લક્ષણ. પૂર્ણભદ્ર-દક્ષિણ ચક્ષનિકાયેન્દ્ર, માણિભદ્ર-ઉત્તર યક્ષનિકાય ઈન્દ્ર, મહામાંડલીક-રાજા ઈશ્વર-યુવરાજ, માંડલિક કે અમાત્ય. બીજાઓ કહે છે કે અણિમાદિ અણુવિધા ઐશ્વર્યયુક્ત તે ઈશ્વર. તલવર-રાજાએ સંતુષ્ટ થઈને આપેલ પબંધ વિભૂષિત. માડંબિક-છિન્ન મડંબાધિપ, કૌટુંબિકકેટલાક કુટુંબનો સ્વામી. ઈભ્ય-અર્થવાળો. એટલે કે જેના દ્રવ્યનો ઢગલો કરીએ તો હાથી પણ ન દેખાય તેટલા દ્રવ્ય પ્રમાણવાળો. શ્રેષ્ઠી-શ્રીદેવીથી બેઠેલ સુવર્ણમય પટ્ટથી ભૂષિત મસ્તકવાળો. નગરશેઠ, સેનાપતિરાજાએ નિરપિત હાથી, ઘોડા, ચ, પદાતિ સેનાનો નાયક. સાર્થવાહ-સાર્થનાયક, રાજા વગેરે આદિમાં છે જેઓને તે, - x - દેવોએ જ સેના છે જેને અથવા દેવાધિષ્ઠિત છે તેના જેની તે દેવસેન. - x - શ્રેયાન્ - અતિ વખાણવા લાયક અથવા શેત. તે હાથી :- શંખતલ-કંબંપ વડે, વિમલ-પંકરહિત, સબ્રિકાશ દેશ. તેના પર આરૂઢ થઈને પ્રવેસશે અને નીકળશે. - x - ગુરુઓના-માતાપિતાના, મહત્તપૂજયો અથવા ગૌરવ ચોગ્ય હોવાથી ગુરુ અને મહત્તર-વય વડે વૃદ્ધ. • x • મહત્તરોની અનુજ્ઞા બાદ, લોકાણહ લક્ષણ સિદ્ધ સ્થાનમાં ઉત્પન્ન થનારા તે લોકાંતિક, • X • અન્યથા કૃષ્ણરાજિના મધ્ય વસનારા અને સિદ્ધ સ્થાને જવાપણું તેઓને અનંતર ભવે મોક્ષ થવાથી છે.. જીતકલા-આચરેલ કલા-તીર્થકરને પ્રતિબોધ કસ્વારૂપ છે જેઓનું તે જીતકલિક. તેઓનું આચરેલું જ આ કલા છે. તેઓ વડે તીર્થંકર પ્રતિબોધ પામતા નથી. કેમકે ભગવંત સ્વયંભુદ્ધ છે. તે વિવક્ષિત વાણી વડે, જે વાણીથી આનંદ ઉત્પન્ન થાય છે. જે વાણી ઈષ્ટઇચ્છિત કાંત-મનોહર પ્રિય-પ્રેમ ઉત્પાદક, વિરુપ વાણી પણ કારણવશાત્ પ્રિય થાય છે. મનોજ્ઞ-શુભ સ્વરૂપા, તે શબ્દથી હોય પણ અર્થથી હૃદયંગમ ન થાય તો ? માટે [7/10] ૧૪૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કહે છે. મણામ-મનને ગમે તેવી. ઉદાત્ત-ગંભીર સ્વર વડે પ્રયોગ કરેલ હોવાથી કે અર્થથી યુક્ત હોવાથી. કલ્ય-આરોગ્ય અને મv[ - આહ્વાન તેવી કલ્યાણકર, શિવઉપદ્રવાભા. ધન્યા-ધનને પ્રાપ્ત કરાવે કે ધનમાં સારી છે. મંગલ-દુરિત ક્ષયમાં સારી, સશ્રીકા-વચનના અર્થ વડે યુક્ત એવી વાણી વડે-અભિનંદાતા એવા નગની બહાર ઉધાનમાં આવ્યા... અહીં વાચનાંતરને કહે છે સાડા બાર વર્ષ પર્યન્ત કાયાને વોસિરાવ્યાથી, પરિકમ વર્જનથી દેતો ત્યાગ કરેલ હોવાથી પરિષહાદિને સહેવાથી તેમ સહેવાય છે. ઉત્પન્ન થનાર ઉપસર્ગોને ભયના અભાવથી સહન કરશે, ક્રોધના અભાવે ખમશે, દીનતાના અભાવે તિતિક્ષા કરશે, અવિચલપણાથી અધ્યાસિત કરશે. થાવત્ કુત્તે - થી એષણાસમિત - ઉપકરણને લેવા-મૂકવામાં સમિત, ઉચ્ચારાદિ સમિત - હેત - ચૂંક, શિયાળ - નાકનો મેલ, નળ • મેલ, મન-વચન-કાયાની ત્રણ ગુપ્તિથી ગુપ્ત. સ્વ-સ્વ વિષયોમાં રાગાદિ વડે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ન હોવાથી ગુપ્તેન્દ્રિય, નવ બ્રાહ્મચર્ય ગુપ્તિ વડે ક્ષિત મૈથુન વિરમણ વ્રતને સેવનાર, અષણ - મારાપણારૂપ ઉચ્ચાર જેમાં વિધમાન નથી કેમકે અનાસક્ત છે, જેને દ્રવ્ય નથી તે અકિંચન, છેદેલ છે ધનધાન્યાદિ પ્રતિબંધ જેણે તે છિન્નગ્રંથ. પાઠાંતરથી બ્રિગ્રંથ-ફેંક્સ ગ્રન્થ. નિવર્તવ - દ્રવ્યથી નિર્મળ દેહત્વચી અને ભાવથી બંધહેતુના અભાવથી જેમાંથી ઉપલેપ નીકળી ગયો છે તે. આ હકીકત ઉપમાન વડે કહેવાય છે - કાંસાના પગવિશેષની જેમ મુક્તત્યજેલ અથતિ ન લાગેલ પાણીની જેમ બંધના હેતુપણાથી તોય - નેહ જેણે તે મકતતોય. જે રીતે ભાવના-આચારાંગ મના શ્રુતસ્કંધ-ર-ના અધ્યયન-૧૫માં કહેલ છે, તે રીતે આ વર્ણન કહેવા યોગ્ય છે. તે ક્યાં સુધી ? સારી રીતે ધૃતાદિ પ્રક્ષેપ કરેલ છે જેમાં તે સુહુત, એવો જે હુતાશન-અગ્નિ, તે સુહુતાશન, તેની માફક જ્ઞાન કે તપક્ષ તેજ વડે દીપ્યમાન, અતિદેશ કરેલા પદોનો સંગ્રહને બે ગાયા વડે કહે છે [૮]] કાંસ્યપામવતું મુકતતોય, શંખની જેમ નિરંગણ-રામાદિ વડે રંગાવાથી છૂટેલ, જીવની જેમ અપ્રતિહત ગતિ-સંયમમાં ગતિ અર્થાત્ એની પ્રવૃતિ કોઈ રીતે હણાય નહીં. ગગનવ નિરાલંબન અર્થાત કુલ, ગામ અાદિના આલંબન વિનાના. વાયુની જેમ અપ્રતિબદ્ધ-ગામાદિમાં એક રાત્રિ આદિ વસવાથી. શરદઋતુના જળની જેમ શુદ્ધહદયી-ચાકલુષ મનવાળા હોવાથી. કમળ પત્ર જેમ નિપલેપ. કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય-કાચબો ક્યારેક પાંચે અવયવથી ગુપ્ત હોય છે - તે રીતે આ પણ ઈકિયપંચક વડે ગુપ્ત થશે. પક્ષીની જેમ વિપ્રમત-પરિકર ત્યાગ અને અનિયતવાસથી. ગેંડાના શીંગડાની જેમ એકજાત - એક જ હોય છે, તેની જેમ એકબૂત-રાગાદિ અન્ય સહાયના અભાવથી. ભાખંડ પક્ષી માફક અપમત-બે ભાખંડ પક્ષીને એક શરીર, ગ્રીવા જુદી, પણ ત્રણ હોય છે, તે બંને અત્યંત અપમતપણાએ નિવહને મેળવે છે. તેથી તેની ઉપમા છે. [આ રીતે ૧૧-ઉપમા કહી.] [૮૭૪] કુંજરની જેમ ચૂસ્કષાયાદિ શત્રુઓ પ્રત્યે હાથી માફક શૂર. બળદની Page #335 -------------------------------------------------------------------------- ________________ ૯- ૩૨ થી ૮૭૬ ૧૪૩ ૧૪૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 જેમ ઉત્પન્ન બલવાળા-પ્રતિજ્ઞા કરેલ વસ્તુના ભારને નિર્વાહનાર. સિંહની જેમ દુર્બપપરીષહાદિથી પરાભવ ન પામવા યોગ્ય. મેરવત્ અકંપ-અનુકૂલાદિ ઉપસર્ગ વડેનિશ્ચલ સત્વવાળા. સાગરની જેમ અક્ષોભ, એ રીતે સૂગ વડે સૂચના છે - સાગરવત્ ગંભીર-હર્ષ, શોકાદિથી ક્ષોભિત ન થવાથી. ચંદ્રની જેમ સૌલેશ્ય-ચાનુપતાપકારી પરિણામ. સૂર્યની જેમ દિપ્ત તેજવાળાદ્રવ્યથી શરીરની કાંતિ અને ભાવથી જ્ઞાન વડે. જાત્ય સુવર્ણવત જાતરૂપ અર્થાત્ રાગાદિ કુદ્રવ્યના વિરહથી પ્રાપ્ત કરેલ છે શુદ્ધ સ્વરૂપ છે. પૃથ્વીની જેમ સર્વ સ્પર્શને સહેનારા-શીતોષ્ણાદિ અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શીને સહેનારા. “સતતહત” . કહેવાઈ ગયેલ છે. [૮૫] તે મહાપા ભગવંતને આ પક્ષ નથી. તે કહે છે - કયાંય પણ પ્રતિબંધ - સ્નેહ થશે. હંસાદિ અંડજ, આ મારા છે તેવા ઉલ્લેખ વડે પ્રતિબંધ થાય છે અથવા ઈંડુ તે મનોહર મોર વગેરેનું કારણ છે એવો પ્રતિબંધ થાય અથવા મંડજપસર, પોતજ-આ હાથી મારા છે એવો પ્રતિબંધ થાય અથવા પોતક-બાળકઅથવા પોતક-વત્ર મારું છે એવો પ્રતિબંધ થાય. વિશુદ્ધ આહારમાં પણ સરાણ સંયમવાળાને પ્રતિબંધ થાય માટે બતાવે છે – પીરસવાને માટે ઉપાડેલું, ભોજન કરવાને ઉપાડેલું. અથવા અવગ્રહ જેને છે એવી વસતિ, પીઠ, ફલકાદિ વસ્તુ અથવા દાંડો વગેરે ઉપધિની જાત, પ્રકર્ષ વડે જેનું ગ્રહણ છે તે પ્રગ્રહિક અર્થાત્ ઔધિક પાત્રાદિ ઉપકરણ અથવા અંડજ કે પોતજ. - x • x - જ્યારે વિહારને અર્થે ઈચ્છે ત્યારે તે તે દિશામાં મહાપાપભુ વિચરશે એમ સંબંધ છે. • x - શુચિભૂત-ભાવની શુદ્ધિથી, ઉપધિરહિતપણાને લઈને અથવા ગૌરવના ત્યાગ વડે લઘુભૂત. અનુરૂપપણે-ઉચિતપણે વિરતિથી પણ પાપના ઉદયથી નહીં. સૂમ અને અલા પણ ગયેલ છે ધન આદિ ગ્રન્થ જેને અથવા જેનાથી તે અનુપાન્થ અથવા પ્રપ શબ્દથી અણુપર્ણાંય અથવા અનર્ણ-અનપ્પણીય-બીજાને ન દેવા યોગ્ય કેમકે આધ્યાત્મિકવવી. ગ્રંથાવત્ - દ્રવ્યની જેમ જ્ઞાનાદિ ગ્રંથ છે જેને તે અનાર્ય ગ્રંથ. ભાવેણાને - અર્થાત્ વાસન્ - વસતા એવા. અનુર - એનાથી બીજું શ્રેષ્ઠ નથી તે. અનુત્તર વડે. આ પદનો આગળ સંબંધ કવો. વસતિ અને એકરમાદિ વિહાર વડે, આર્જવ આદિ ક્રમશઃ માયા, માન, ગૌરવ, ક્રોધ, લોભના નિગ્રહો છે. ગુપ્તિ-મન વગેરે, સત્ય-બીજું મહાવ્રત, સંયમપહેલું, તપોગુણ-અનશનાદિ, સુચરિત-સારી રીતે સેવેલું, શૌચ-ત્રીજું મહાવત અથવા વિસ્ય-વિજ્ઞાન - x • કુલપ્રધાન પરિનિર્વાણ માર્ગ-નિવૃત્તિ નગરીનો પંથરૂપ સત્યાદિ પરિનિર્વાણ માર્ગ વડે. ધ્યાન-શુક્લધ્યાનના બીજા અને ત્રીજા ભેદરૂપનો મધ્ય-દયાનાંતર તે ધ્યાનાંતરિકામાં વર્તતાને અર્થાત શુક્લ ધ્યાનના બીજા ભેદથી ઉતરીને ત્રીજા ભેદને ન પ્રાપ્ત કરેલ એવા મહાપરાને અનંત વિષયવથી અનંત, સર્વોત્તમ હોવાથી અનુત્તર, પર્વતાદિથી અપ્રતિહત હોવાથી નિર્વાઘાત, સર્વાવરણના નાશથી નિરાવરણ, સવથિી વિષયવથી કૃત્ન, સ્વરૂપથી પૂનમના ચંદ્ર જેવું, અસહાયથી કેવલ, વર-જ્ઞાન દર્શન પ્રસિદ્ધ છે. * * * બઇ અષ્ટવિધ મહાપ્રાતિહાર્ય પૂજાના યોગથી અહેતુ,રાગાદિ જિતવાથી જિન, પરિપૂર્ણ જ્ઞાનાદિ ત્રયના યોગથી કેવલી, સર્વ વિશેષાર્થના બોધથી સર્વજ્ઞ, સકલ સામાન્યાના અવબોધથી સર્વદર્શી થશે. વૈમાનિક અને જ્યોતિક લક્ષણ દેવ વડે યુક્ત, મનુષ્ય તથા ભવનપતિ, વ્યંતર લક્ષણ અસર વડે યુક્ત. લોક-પંચાસ્તિકાયાત્મક તેના પર્યાયો-વિચિત્ર પરિણામોને જાણશે-દેખશે. આ દેવાદિકનું ગ્રહણ પ્રધાનની અપેક્ષાએ છે. અન્યથા સર્વે જીવોના સર્વે પર્યાયોને જાણશે •x- વૈમાનિક અને જ્યોતિકનું મરણ તે ચ્યવન, નાક અને દેવોનો જન્મ તે ઉપપાત, • x • મનમાં થયેલ તે માનસિક-ચિંતિત વતુ. ભક્ત ઓદનાદિ, કૃત-ઘડો આદિ, પ્રતિસેવિત-પ્રાણિવધ આદિ. પ્રગટ કાર્ય, જનરહિત વ્યાપાર - - તે બધાંને જાણશે. સર - સર્વજ્ઞ હોવાથી જેને રહ-વિજન વિધમાન નથી તે. આ હેતુથી જ રહસ્યના અભાવથી અરહસ્યને ભજે છે તે. તે - તે કાલને આશ્રીને એમ જાણવું. • x • માનસ, વાયસ, કાયિક તેના યોગ-વ્યાપારમાં • x • વર્તમાન-વ્યવસ્થિત સર્વભાવોને જાણતાં અને જોતાં વિચરશે. જાણીને ભાવના સહિત, દરેક વ્રત, ઇસમિતિ આદિ પાંચ ભાવનાઓ વડે જે છે તે, તે ભાવનાઓનું સ્વરૂપ આવશ્યકથી માનવું. છ જીવનિકાયોને રક્ષણીયપણાએ એવા સ્વરૂપવાળું ચાસ્ત્રિાત્મક સદ્ગતિમાં જીવને ધારણ કરવાથી ધર્મ અને શ્રુતધર્મને પ્રરૂપતાં વિચરશે. હવે મહાપદાનું અને પોતાનું સર્વજ્ઞપણું હોવાથી બંને સર્વજ્ઞોના મતમાં અભેદ છે. ભેદમાં તો બંનેમાંથી એકને અયથાર્થ વસ્તુને જોવાથી અસર્વજ્ઞતાનો પ્રસંગ આવે માટે ભગવંત બંનેને સમાન વસ્તુની પ્રરૂપણાને બતાવતા કહે છે - X - X - હે આર્યો ! એમ શિષ્યને આમંત્રણ છે. આરંભ એ જ સ્થાન તે આરંભસ્થાન એક જ છે. તેનું તે-તે પ્રમતયોગ લક્ષણ હોવાથી. બધો પ્રસાદ યુક્ત યોગ સાધુઓને આરંભરૂપ છે. શેષ આવશ્યક સૂત્રમાં પ્રાયઃ પ્રસિદ્ધ છે, માટે લખ્યું નથી. ફલક-પાતળું લાંબુ પાટિયું. કાઠ-જાડું અને લાંબુ. લબ્ધ સન્માનાદિ યુક્ત મેળવેલ અને અપલબ્ધ-તિરસ્કાપૂર્વક મેળવેલ જે ભોજનાદિ નિવહિ તે લબ્ધાપલબ્ધ વૃતિઓ. આધાર - સાધુને આશ્રીને વર્ષ - સચેતનને અચેતન કરવારૂપ અથવા અચેતનની પાકલક્ષણ ક્રિયા છે જે ભોજનાદિમાં તે આધાર્મિક. - x • x • તિ શબ્દ ઉપદર્શનાર્થે અથવા વિકાર્યો છે.. પાખંડી, શ્રમણો, નિર્મભ્યોને ઉદ્દેશીને દુભિક્ષાદિનો નાશ થતા જે ભોજન અપાય છે તે શિક-ઉદ્દેશમાં થયેલ છે. અથવા તેમજ જે ઉદ્ધરેલ, દહીં આદિથી મિશ્રિત કરીને કે તપાવીને અપાય છે તે ઔશિક છે. • x • ગૃહસ્થ અને સાધુ બંને માટે થયેલ તે મિશ્રજાત. • x • મૂલથી પોતાને માટે રાંધતા, તેમાં સાધુ આદિને માટે જે કણ આદિ નાખવું તે અથવપૂરક છે. • x- શુદ્ધ આહારદિ હોય પણ આધાકર્મીના અવયવો Page #336 -------------------------------------------------------------------------- ________________ ૯-૮૭૨ થી ૮૩૬ ૧૪૯ વડે અપવિત્ર કરેલું તે પૂતિક કહેવાય. • x - દ્રવ્ય કે ભાવ વડે ખરીદેલ તે કીત. કહ્યું છે - સાધુને માટે ધનાદિ વડે વેચાતુ લેવું તે ક્રીત છે... પામિય-સાધુને માટે ઉછીનું લાવેલું છે... આચ્છધ-નોકરાદિની વસ્તુને તેનો સ્વામી બળથી લઈને સાધુને આપે છે. - x - અતિસૃષ્ટ-ઘણાં લોકોનું સાધારણ હોય તેમાંથી એક આદિથી આજ્ઞા ન અપાયેલું તે અનિકૃષ્ટ છે. * * * અભ્યાહત-પોતાના ગામાદિથી જે આપે છે. - x - અધ્યવપૂરકાદિનું સ્વરૂપ કહ્યું પણ વ્યુત્પત્તિ નહીં. તેથી કહે છે - પા એઓનો શબ્દાર્થ પ્રાયઃ પ્રગટજ છે. કાંતાભનાદિ - આધાકમદિના જ ભેદો છે. તેમાં કાંતાર-અટવી. તેમાં ભક્ત-ભોજન, તેમાં સાધુ આદિ માટે બનાવેલું તે કાંતારભક્ત. એ રીતે બીજા પણ ભોજનો જાણવા. વિશેષ એ કે - ગ્લાનને રોગની શાંતિ માટે જે આપે છે અથવા ગ્લાનોને માટે જે અપાય તે ગ્લાનભક્ત.. વÉલિકા-મેઘાડંબર, તેમાં વૃષ્ટિ વડે ભિક લોકો ભ્રમણને માટે અશક્ત થાય છે. તેથી ગૃહસ્થ, તેના માટે વિશેષતઃ ભોજન દાનાર્થે બનાવે છે. પ્રાદુર્ણકો - મહેમાનો. તે ભિક્ષુકો જ, તેને માટે જે ભોજન છે તે પ્રાથૂર્ણક ભક્ત અથવા પ્રાપૂર્ણક માટે સંસ્કાર કરીને જે અપાવે છે તે. મૂલ-પૂનર્નવાદિ મૂળિઆઓનું ભોજન અથવા તે જ ભોજન કે ખવાય છે તે ભોજન. કંદ-સૂરણ આદિ. ફલ-ત્રપુષિ આદિ. બીજ-દાડમ આદિ. હરિત-મધુરતૃણાદિ. જીવ વધના નિમિત્તભૂત હોવાથી એ બધા ભોજનનો નિષેધ કરે છે.. પંચમહાવ્રત-આદિ. પહેલા અને છેલ્લા તીર્થકરોને પાંચ મહાવ્રતો જ છે. શેષ બાવીશ અને મહાવિદેહ સંબંધી તીર્થકરોને ચાર યામ છે. તેથી પંચમહાવ્રતિક. એ રીતે પ્રતિક્રમણ સહિત-ઉભય સંધ્યા આવશ્યક કQા વડે જે છે તે સપ્રતિક્રમણ. બીજ જિનોના સાઘને કારણે ઉત્પન્ન થયે જ છે તે પ્રતિક્રમણ - ૮ - અવમાન - જિનકભી વિશેષાપેક્ષાએ વો ન હોવાથી અને વિકલપીની અપેક્ષાએ જીર્ણ, મલિન, ખંડિત, શ્વેત અને અપવાદિને લઈને ચેલ-વઓ છે જેમાં તે ચેલકધર્મ. કહ્યું છે કે – જેમ કોઈ કટિવસ્ત્રથી મસ્તક વટીને પાણીમાં પ્રવેશે તે ઘણાં વો હોવા છતાં લોકમાં આવેલક કહેવાય, તેમ મુનિ પણ સામેલ હોવા છતાં ગયેલ કહેવાય. શેત-જીર્ણ-કુલિત-સ્તો-અનિયત-મ્બીજાએ વાપરેલ વસ્ત્ર, મૂછરિહિત હોવાથી મુનિ વસ્યા હોવા છતાં અચેલક કહેવાય છે. રાગાદિ નિમિતપણાથી મૂછ ચાત્રિના વિઘાતને માટે છે, પણ વા નથી કેમકે અધ્યાત્મની શુદ્ધિ હોવાથી, શરીર અને આહારની જેમ. શરીરથી સૂકા વગેરેમાં આસક્તિ કે સગ ઉત્પન્ન થતો નથી એમ. કહ્યું છે કે – સ્કૂલ વઆદિમાં તું મૂર્છા કરે છે, તો શરીરમાં અવશ્ય કરીશ, કેમકે શરીર તો અકેય અને દુર્લભતર છે. તેથી વિશેષે મૂચ્છ કરીશ. અધ્યાત્મ શુદ્ધિના અભાવથી વઆભાવ પણ ચાસ્ત્રિને માટે નથી. કહ્યું છે કે – દારિઘથી પરાભવ પામેલ પુરુષો પરિગ્રહ રહિત છતાં પણ પરકીય પરિગ્રહમાં મૂચ્છ અને કપાયાદિ દોષવાળા હોવાથી આત્માનો નિગ્રહ ન કરનારા એવા અનંતકર્મરૂપ મલનો ૧૫o સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સંચય કરે છે. કહ્યું છે - તીર્થકરો સર્વે બીજાના ઉપદેશને અનુસરતા નથી, છાસ્થ અવસ્થામાં બીજાને ઉપદેશ આપતા નથી કે શિષ્ય વર્ગને દિક્ષા આપતા નથી. તેમ જ તેમનો શિયાદિ વર્ગ બધું કરે તો તીર્થનું પ્રવર્તત ક્યાંથી થાય ? એ રીતે તમે કહો છો, તો પછી અચેલકપણાનો આગ્રહ શા માટે ? ઉચિત વસ્ત્રના અભાવમાં પણ ચાઅિધર્મ હોય છે જ. શરીર અને આહારની માફક તે પણ ચા»િને ઉપકાક છે. કહ્યું છે કે વદિ અભાવે તૃણગ્રહણ, અગ્નિ સેવત ઈચ્છા નિવારવાને તથા ધર્મશુક્લધ્યાનને માટે ગ્લાનાર્યો અને મરણાર્થે વસ્ત્ર ગ્રહણ કહ્યું. જ્યાં સાધુ શયન કરે તે શય્યા, તેનાથી ભવસાગર તરે તે શય્યાતર એટલે વસતિનો દાતા. તેનો પિંડ તે શય્યાતર પિંડ. જે અશનાદિ-૪, વસ્ત્રાદિ-૪, શચિ આદિ-૪-લેવાનો નિષેધ છે. તે લેવાના દોષ આ પ્રમાણે - તીર્થકરોનો નિષેધ, અજ્ઞાનત્વ, ઉદ્ગમાદિ પણ શુદ્ધ ન થાય, નિલભતા અને લાઘવતા ન રહે. શય્યા દુર્લભ અને નષ્ટ થાય. ચકવર્તી, વાસુદેવાદિનો પિંડ તે રાજપિંડ. હવે બંને જિનોની પણ સમાનતાનું નિગમન કરવા માટે કહે છે [૩૬] જે શીલ સમાચાર-સ્વભાવ અનુષ્ઠાનમાં જેનો છે તે જ શીલસમાચાર છે જેના તે... મહાવીર પ્રભુની જેમ મહાપા જિન પણ ઉત્તરાફાગુની નક્ષત્રમાં જન્માદિવાળા છે, તે સંબંધથી નક્ષત્ર સૂમ • સૂગ-૮૭ થી ૮૮૭ : [૮] નવ નક્ષત્રો ચંદ્રના પશ્ચિમભાગા કહ્યા છે, તે – [૮૩૮] અભિજિતું, શ્રવણ, ઘનિષ્ઠા, રેવતી, અશ્વિની, મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, ચિ. આ નવ પદ્મભાા છે... [૮૭૯] આનત, પાણત, આરણ, અશ્રુત કલામાં વિમાનો Coo યોજન ઉd ઉચ્ચત્તથી કહેલા છે. [૮] વિમલવાહન કુલકર 00 ધનુષ ઉM ઉંચાઈપણે હતા. [૮૮૧] કૌશલિક અહં ઋષભ આ અવસર્પિણીમાં નવ કોડાકોડી સાગરોપમ વ્યતીત થયા પછી તીર્થ પ્રવતલ્િ... [૮] ઘનદંત, લષ્ટદેd, ગૂઢદંત, શુદ્ધદત તદ્વીપના દ્વીપો 00-00 યોજન લાંબા-પહોળા છે. ૮િ૮૩) શુક મહaહની નવ વીથીઓ કહી છે - હાવીeણી, ગજવીથી, નાગલીથી, વૃષભનીથી, ગોવીથી, ઉરગતીશી, અજવીથી, મૃગલીથી, વૈશાનરનીથી. [૮] નવ પ્રકારે નોકષાય વેદનીય કમોં કહ્યા છે - આવેદ, યુવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતી, આરતી, ભય, શોક અને દુર્ગાછા. [૮૫] ચઉરિન્દ્રિયની જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ નવ લાખ કહી છે. ભુજ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોની જાતિકુલ કોટિ તેમજ છે. ૮િ૮૬) જીવો નવ સ્થાન વડે નિવર્તિત યુગલ પાપકર્મપણે ચયન કયાં છે . કરે છે . કરશે. પૃથવીકાય નિવર્તિત ચાવત પંચેન્દ્રિય નિવર્તિત. એ પ્રમાણે Page #337 -------------------------------------------------------------------------- ________________ ૯-૮૩૭ થી ૮૮૭ ૧૫૧ ચય, ઉપચય યાવતુ નિર્જરા કર્યા છે - કરે છે - કરશે. [૮] નવ પદેશિક સ્કંધ ના કહ્યા છે, નવ પ્રદેશ વગઢ યુગલો અનંતા કહા છે યાવતુ નવગુણ રુક્ષ પુદ્ગલો અનંતા કહ્યા છે. • વિવેચન-૮૩૩ થી ૮૮૭ : ૮િ99] સુગમ છે. વિશેષ એપશ્ચાત્ ભાગ ચંદ્ર વડે ભોગ જેનો છે તે પશ્ચાત્ ભાગ ચંદ્રને અતિક્રમીને જે ભોગવે છે – પૂંઠ દઈને ભોગવે છે. - ૮િ૩૮] અભિજિતુ આદિ... મતાંતરથી અશ્વિની, ભરણી, શ્રવણ, અનુરાધા, ઘનિષ્ઠા, રેવતી, પુષ્ય, મૃગશિર, હસ્ત, ચિના પશ્ચિમભાગા છે. [૮૭૯] નક્ષત્ર વિમાનનો વૃતાંત કહ્યો. તેથી વિમાન વિશેષ વૃત્તાંત સૂત્ર છે, તે સ્પષ્ટ છે... [૮૮૦] અનંતર વિમાનોનું ઉચ્ચત્વ કહ્યું માટે કુલકર વિશેષના ઉંચ્ચત્વનું સૂત્ર છે... [૮૮૧] કુલકરના સંબંધચી ઋષભકુલકરનું સૂત્ર છે... [૮૮૨] કષભ હંતુ મનુષ્ય હતા, તેથી અંતર્લીપના મનુષ્ય ક્ષેત્ર વિશેષ પ્રમાણવાળું સૂત્ર, તે સુગમ છે. તે સાતમા સ્થાનથી છે. [૮૮૩] 600 યોજન પ્રમાણ કહ્યા. સમભૂતલ પૃથ્વીના તળથી ઉપરના ભાગમાં ૯00 યોજનમાં ગતિ કરનારા ગ્રહવિશેષના વૃતાંતને કહે છે – શુક્ર મહાગ્રહની નવ વીવીઓ - ક્ષેત્રના ભાગો પ્રાયઃ ત્રણ ત્રણ નક્ષત્રો વડે થાય છે. તેમાં - હય સંજ્ઞાવાળી વીથી તે હચવીચી. એમ બધે છે. સંજ્ઞા-વ્યવહાર વિશેષાર્થે છે. જે અહીં હચવીથી કહી તે બીજે નાગવીથી નામે રૂઢ છે, નાગવીથી તે ઐરાવણ પદ છે. આ વીવીઓનું લક્ષણો ભદ્રબાહુ પ્રસિદ્ધ આર્યાના ક્રમથી લખાય છે – ભરણી, સ્વાતી, કૃતિકા આ ત્રણ નાગવીથી ઉત્તર ભાગમાં છે.. સેહિણી, મૃગશિર, આદ્ર ઈભ નામક વીધી છે. પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા આ ત્રણ સુગજ નામક વીધી છે. મઘાદિ વૃષભ નામક, શ્રવણાદિ જરøવા નામક, પ્રોઠપદાદિ ચાર ગો વીથી છે, તેમાં મધ્યફળ છે. હસ્તાદિ ચાર અજવીથી છે. ઇન્દ્ર દેવતા-જયેષ્ઠા અને મૂલ હોય તો મુગવીથી છે. પવષિાઢા, ઉત્તરાષાઢા, અભિજિત આ ત્રણ નક્ષત્રો વૈશ્વાનર્ણવીથી દક્ષિણ માર્ગે કહેલી છે. આ વીથીઓમાં શુક્ર વિયરે છે. તેમાં નાગ, ગજ, ઐરાવણ વીવીમાં જો શુક હોય તો મેઘ ઘણો વર્ષે, ઔષધિ સુલભ થાય, દ્રવ્ય વૃદ્ધિ થાય. પશસંજ્ઞક ત્રણ વીવીઓમાં શુક હોય તો ધાન્ય, ફલાદિ મધ્યમ થાય. અજ, મૃગ, વૈશ્વાનર એ ત્રણ વીવીઓમાં જો શુક્ર હોય તો દ્રવ્ય અને ભયથી પીડિત લોક હોય છે. ૮િ૮૪] વીથી વિશેષના ચાર વડે શુકાદિ ગ્રહો મનુષ્યોને ઉપકાર અને ઉપઘાત કરનારા હોય છે માટે દ્રવ્યાદિ સામગ્રી વડે કર્મોના ઉદયાદિનો સદ્ભાવ હોય છે. આ સંબંધે પ્રસ્તુત અધ્યયનમાં અવતરતા કર્મના સ્વરૂપને કહે છે – અહીં નો શબ્દ સાહચર્ય અર્થમાં છે. ક્રોધાદિ કષાયો સાથે રહેનારા તે નોકપાયો. એકલા આ નોકષાયોનું પ્રધાનપણું નથી. પણ જે અનંતાનુબંધી આદિ કષાયોની સાથે ઉદયમાં ૧૫ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 આવે છે, તેના વિપાક જેવા જ વિપાકને બતાવે છે. બુધ ગ્રહની માફક બીજાના સંસર્ગની જેમ અનુવર્તે છે. એ રીતે નોકષાયપણે જે કર્મ વેદાય તે નોકષાયવેદનીય. તેમાં જેના ઉદયથી સ્ત્રીને પુરુષનો અભિલાષ થાય છે, પિતના ઉદયથી મધુરના અભિલાષની જેમ, તે છાણના અગ્નિ સમાન સ્ત્રીવેદ છે. જેના ઉદય વડે પુરષને સ્ત્રીનો અભિલાષ થાય છે, કફના ઉદયથી ખટાશની અભિલાષની જેમ, તે દાવાગ્નિની જવાલા સમાન પુષવેદ છે. જેના ઉદયથી નપુંસકને સ્ત્રી તથા પુરષ બંનેનો અભિલાષ થાય, પિત્ત-કફના ઉદયે મતિના અભિલાષવતું, મહાનગરદાહના અગ્નિ સમાન નપુંસક વેદ છે.. જેના ઉદયથી સનિમિત્ત કે નિáિમિત હસે છે તે કર્મ હાય.. જેના ઉદયથી સચિત-અયિત બાહ્ય દ્રવ્યોમાં જીવને તિ ઉત્પન્ન થાય તે કર્મ તિ... જેના ઉદયે તે દ્રવ્યોમાં અરતિ ઉત્પન્ન થાય તે અરતિકર્મ. જેના ઉદયથી ભયરહિત જીવોને પણ આલોકભયાદિ સાત પ્રકારનો ભય ઉત્પન્ન થાય તે ભયકર્મ... જેના ઉદયથી શોકરહિત જીવને પણ આક્રંદનાદિ શોક ઉત્પન્ન થાય તે શોકકર્મ... જેના ઉદયથી વિટાદિ બીભત્સ પદાર્થોની જુગુપ્સા થાય તે જુગુપ્સાકર્મ. [૮૮૫ થી ૮૮] અનંતર કર્મ કહ્યું, તેના વશવર્તી જીવો વિવિધ કુલ કોટિને ભજનારા થાય છે માટે કુલકોટિના બે સૂત્રો છે... તેમાં ગયેલ જીવો કર્મનો સંચય કરે છે માટે ચય આદિ છ સૂત્રો છે... કર્મ પુદ્ગલના પ્રસ્તાવથી પુદ્ગલ સૂત્ર છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે- ચઉરિન્દ્રિય જીવોની જાતિમાં જે કુલકોટિઓની યોનિ પ્રમુખના - યોનિદ્વારોના લાખો છે. તે નવ જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ લાખો.. ભુજા વડે ચાલે છે, તે ભુજગો, ગોધા આદિ. સ્થાન-૯-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૧૦-૮૮૮ ૧૫૩ સ્થાન-૧૦ છે. – X - X – o હવે સંખ્યા વિશેષ સંબંધથી જ “દશ સ્થાનક" અધ્યયન આરંભાય છે. આનો પૂર્વ અધ્યયન સાથે આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં જીવ, જીવ નવપણાને પ્રરૂયા, અહીં તે જ દશપણે પ્રરૂપાય છે. એવા સંબંધવાળા અને ચાર અનુયોગદ્વારવાળા આ અધ્યયનનું સૂત્ર • સૂત્ર-૮૮૮ - લોક સ્થિતિ દશ ભેદે કહી છે - (૧) જે લોકમાં જીવો મરી મરીને ત્યાં ત્યાં જ વારંવાર ઉત્પન્ન થાય છે એ પ્રમાણે એક લોકસ્થિતિ કહી. () જે જીવોને પ્રવાહથી નિરંતર પાપકર્મ બંધાય છે, એ પ્રમાણે એક લોકસ્થિતિ કહી છે... () જે જીવોને પ્રવાહથી નિરંતર મોહનીય પાપકર્મ બંધાય છે, એમ એક લોકસ્થિતિ કહી છે.. (૪) એમ થયું નથી, થતું નથી, થશે નહીં, જે જીવો આજીવો થશે કે અજી જીવો થશે એવી એક લોકિિત કહી છે... (૫) એમ થયું નથી, થતું નથી, થશે નહીં કે જે ત્રસજીવોનો વ્યવચ્છેદ થશે, સ્થાવર જીવોનો વ્યવચ્છેદ થશે અથવા સ્થાવર જીવો કસરૂપે થશે એ પ્રમાણે પણ એક લોક સ્થિતિ છે. (૬) એવું થયું નથી, થતું નથી, થશે નહીં કે જે લોક આલોક થશે, આલોક લોક થઈ જશે, એવી એક લોકસ્થિતિ કહી છે... () એવું થયું નથી, થતું નથી, થશે નહીં કે - જે લોક આલોકમાં પ્રવેશે અથવા આલોક શેકમાં પ્રવેસશે એવી એક લોક સ્થિતિ કહી છે... (૮) જેટલા માં લોક છે તેટલા ક્ષેત્રમાં જીવો છે, જેટલામાં જીવો છે તેટલામાં લોક છે એવી એક લોક સ્થિતિ છે... (૯) જ્યાં સુધી જીવો અને યુગલોનો ગતિપથયિ છે ત્યાં સુધી લોક છે, જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવો અને પુલોનો ગતિ પમાય છે એમ એક લોકસ્થિતિ છે... (૧૦) બધાં લોકાંતમાં અદ્ધ પશ્ચસ્કૃષ્ટ પુલો ક્ષતાએ પરિણમે છે, જેથી જીવો તથા યુગલો લોકાંતથી બહાર જવા સમર્થ ન થાય તે લોકસ્થિતિ. • વિવેચન-૮૮૮ : આનો પૂર્વણ સાથે આ સંબંધ છે – પૂર્વે નવગુણ રક્ષ પુગલો અનંતા છે તેમ કહ્યું, તે અસંખ્યય પ્રદેશાત્મક લોકમાં સમાય છે, એ રીતે લોકની સ્થિતિ છે, તે હેતુથી તે જ અહીં કેહવાય છે. એ રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા, અહીં પણ સંહિતાદિની ચર્ચા, પહેલા અધ્યયનની જેમ - માત્ર પંચાસ્તિકાયાત્મક લોકની સ્થિતિ-સ્વભાવ તે લોકસ્થિતિ... (૧) યર્ - ઉદ્દેશમાં છે. • x • અપાય - મરીને. લોકના દેશ-ગતિ-યોનિ કે કલમાં સાંતર કે નિરંતર ઉચિતપણાએ ફરી ફરીને ઉત્પ થાય છે, એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ છે. પ - ઉતર વાક્યાપેક્ષાએ. (૨) હવે બીજી - સવા - પ્રવાહથી અનાદિ અપર્યવસિતકાલ. જય - નિરંતર, જ્ઞાનાવરણાદિ બધું પાપકર્મ છે, મોક્ષના પ્રતિબંધકપણાને લઈને બધાં કર્મોનું પાપવા ૧૫૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ હોવાથી. શિવસે • બંધાય છે, એ રીતે પણ એક અર્થાત્ અન્ય, સતત કર્મબંધનરૂપ બીજી લોક સ્થિતિ. (૩) મોહનીય પ્રધાનતાથી ભેદથી જુદું કહ્યું એમ સતત મોહનીય બંધન, એ ત્રીજી.. (૪) જીવ-અજીવ, અજીવ-જીવત્વ અભાવે ચોથી. (૫) ત્રણ સ્થાવરોના અવ્યવચ્છેદ રૂપ પાંચમી... (૬) લોકાલોકનું લોક લોકવ ન થવું તે છઠ્ઠી... () લોકાલોકનો અન્યોન્ય પ્રવેશ ન થવો તે સાતમી... (૮) જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવ છે અર્થાત્ જેટલો ફોગમાં લોકનો વ્યપદેશ છે તેટલા ફોટોમાં જીવો છે, અહીં જ્યાં સુધી જીવો છે ત્યાં સુધી લોક છે. અર્થાત્ જેટલા ક્ષેત્રમાં જીવો છે તેટલું ક્ષેત્ર લોક છે. (૯) જ્યાં સુધી જીવાદિનો ગતિ પર્યાય છે ત્યાં સુધી લોક છે - નવમી, (૧૦) સર્વે લોકાંતોમાં ગાઢ ચોંટેલા, પૃષ્ટ માત્ર, જે તેવા નથી તે બદ્ધ પાર્થસ્કૃષ્ટ સૂક્ષ દ્રવ્યાંતર વડે અર્થાત્ તેના સંપર્કથી સૂક્ષપરિણામવાળા ન થયેલ. લોકાંતમાં સ્વભાવથી પુગલો રક્ષપણાએ પરિણમે છે અથવા લોકાંતના સ્વભાવથી જ જે રાતા થાય છે તે રક્ષતાથી તે પુદ્ગલો પરસ્પર સંબંધ રહિત કરાય છે. શું સર્વથા ? એમ નહીં. પણ તેના વડે આ શબ્દના ગમ્યમાનવથી તે રૂ૫ વડે કરાય છે. જેથી કર્મ અને પુદ્ગલ સહિત જીવો અને પરમાણુ આદિ લોકાંત બહાર જવાને સમર્થ થતાં નથી. - x • એમ દશમી લોકસ્થિતિ છે, શેષ સુગમ છે.. - લોકસ્થિતિથી જ વિશિષ્ટ વક્તા વડે નીકળેલા શબ્દ પગલો પણ લોકાંત સુધી જાય છે. આ પ્રસ્તાવથી શબ્દના ભેદો • સૂl-૮૮૯ થી ૮૯૧ - [૯] દશ પ્રકારે શબ્દ કહેલ છે – [૮૯૦] નિહારી, પિડમ, ભિન્ન, જર્જરિત, દીધ, હૃ4, પૃથક્વ, કાકણી, કંકણી સ્વર, ૮િ૯૧] દશ ઈન્દ્રિાના અર્થો અતીતા કહ્યા છે - કોઈ દેશાથી શબ્દને સાંભળે, કોઈ સર્વથી શબ્દને સાંભળે, કોઈ દેશથી રૂપને જુએ, કોઈ સર્વથી રૂપને જુએ છે, એ રીતે ગંધ, રસ, સ્પર્શ યાવતું કોઈ સવથી અનેિ અનુભવેલ છે... દશ ઈન્દ્રિયના અર્થો પ્રત્યુત્પન્ન કહ્યા છે - કોઈ એક દેશથી શબ્દને સાંભળે છે, કોઈ એક સર્વથી શબ્દને સાંભળે છે યાવતુ પતિ... દશ ઈન્દ્રિયાર્થી અનાગત કહા છે - કોઈ એક દેશથી શબ્દને સાંભળે છે, કોઈ સવથી શબ્દને સાંભળે છે રાવત સ્પશને અનુભવે છે. • વિવેચન-૮૮૯ થી ૮૯૧ - [૮૮૯,૮૯૦] નિહાંરી-ઘોષવાળો શબ્દ, ઘંટાની જેમ.. પિંડથી થયેલ તે પિંડિમઘોષરહિત. ઢક્કાદિના શબ્દવતુ.. રક્ષ-કાકાદિના શબ્દવતું. ભિન્ન-કુષ્ઠાદિથી હણાયેલ શદવતું.. જર્જરિત કે ઝર્ઝરિતતંત્રી સહિત કટિકા વાધની જેમ.. દીર્ધ-દીઈ વણ[શ્રિત કે દૂરથી શ્રાવ્ય મેઘાદિ શબ્દવ... હ્રસ્વ-હ્રસ્વ વણશ્રિત કે વિવક્ષાથી લઘુવીણાદિ શબ્દવત્... પૃચકવ-અનકપણામાં અત્યંત વિવિધ વાજિંત્રાદિ દ્રવ્ય યોગે જે સ્વર, બે શંખાદિની જેમ તે પૃથકત્વ છે.. કાકણી-સૂક્ષ્મ કંઠનો ગીત ધ્વનિ, જે ‘કાકલી' એ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૦-૮૮૯ થી ૮૯૧ ૧૫૫ ૧૫૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ રીતે રૂઢ છે.. કિંકિણી-નાની ઘંટડી, તેનો સ્વર-વનિ તે કિંકિણી સ્વર. [૮૯૧] અનંતર શબ્દ કહ્યો. તે ઇન્દ્રિયના વિષયમાં છે, કાલના ભેદ વડે ઈન્દ્રિયના વિષયોને પ્રરૂપતા ત્રણ અને કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ – વિવક્ષિત શબ્દસમૂહ અપેક્ષાએ દેશથી કોઈક વિષયને કોઈકે સાંભળેલ છે. સર્વથા કે ઇન્દ્રિયોની અપેક્ષાએ શ્રોબેન્દ્રિય વડે દેશથી અને સંભિજ્ઞ શ્રોત નામક લબ્ધિયુક્ત અવસ્થામાં બધી ઇન્દ્રિયોથી સર્વથી સાંભળેલ છે અથવા દેશથી એક કાનથી, સર્વથી બંને કાનથી સાંભળેલ છે. એમ સર્વત્ર જાણવું. પ્રત્યુત્પન્ન એટલે વર્તમાન. ઈન્દ્રિયના વિષયો પુદ્ગલોના ધર્મો છે માટે પુદ્ગલ સ્વરૂપ કહે છે• સૂત્ર-૮૯૨ થી ૮૯૪ - [૮ દશ પ્રકારે આચ્છિa યુગલો ચાલિત થાય, તે - ૧-આહાર કરાતા યુગલ ચલે, પરિણામ પમાડાતા ચલે, ૩-ઉંચો શ્વાસ લેતા ચલે, ૪નીચો શ્વાસ લેતાં ચલે, પ-વેદાંતા ચલે, ૬-નિર્જરાતા ચલે, વિકુવા ચલે, ૮પરિચાર કરતા ચલે, ૯-ચક્ષાવિષ્ટતાથી ચલે ૧o-શરીરના વાયુથી પ્રેરિત પુદગલો ચલે. [કારણે કોધોત્પત્તિ થાય છે. તે આ - ૧-મારા મનોજ્ઞ શબ્દઅરસ-રૂ-ગંધ-અપહરેલ છે. - અમનોજ્ઞ શબ્દ-સારસ-રૂપ-ગંધ આપણે આપેલ છે. ૩- માસ મનોજ્ઞ શKદાદિ આ હરે છે. ૪- અમનોજ્ઞ શબ્દાદિ મને આ આપે છે. ૫- મારા મનોજ્ઞ શબ્દાદિ આ હરશે. ૬• અમનોજ્ઞ શબ્દદિ મને આ આપશે. 8 મારા મનોજ્ઞ શGદાદિ અપહરેલ છે - અપહરે છે - અપહરશે. • અમનોજ્ઞ શબ્દાદિ આ પુરુષે આપેલ છે -- આપે છે - આપશે. * મારા મનોજ્ઞ શબ્દદિને યાવતુ અપહરેલ છે - અપહરે છે - અપહરશે તથા અમનોજ્ઞ શાદાદિ મને આપેલ છે - આપે છે - આપશે. ૧૦- હું આચાર્ય, ઉપાધ્યાયોને વિશે સમ્યમ્ વનું છું. મને આચાર્ય, ઉપાધ્યાયોએ વિપરીતપણે રવીકારેલ છે. [એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે. ૮િ૯૪) દશ ભેદે સંયમ કહેલ છે - પૃedીકાય સંયમ યાવતુ વનસ્પતિકાય સંયમ, બેઇન્દ્રિય સંયમ, તેઈન્દ્રિય સંયમ, ચઉરિન્દ્રિય સંયમ, પાંચેન્દ્રિય સંયમ, અજીવકાસ સંયમ. અસંયમ દશ પ્રકારે કહેલ છે - મૃdીકાયિક અસંયમ, અણુdઉ-વાયુ-વનસ્પતિ યાવતુ આજીવકાય અસંયમ. દશ પ્રકારે સંવર કહેલ છે – શ્રોત્રેન્દ્રિય સંવર યાવત્ સ્પર્શનેન્દ્રિય સંવર, મન-વચન-કાય એવર, ઉપકરણ સંવર, શુચિકુશાગ્ર સંવર.. દશ પ્રકારે અસંવર કહેલ છે . શ્રોન્દ્રિય અગાંવરી સૂચિકુશાગ્ર અસંવર. • વિવેચન-૮૯૨ થી ૮૯૪ : [૮૯૨] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ - અચ્છિન્ન એટલે અપૃથભૂત, શરીરમાં કે વિવક્ષિત સ્કંધમાં સંબંધવાળો પુદ્ગલ ચલે અર્થાત સ્થાનાંતરે જાય. (૧) આહારાતો - ખવાતો પુલ આહારમાં ઉપયોગ કરાતા પુદ્ગલ ચલે. (૨) પરિણામ પામતા પુદ્ગલ જ ઉદરના અગ્નિથી ખલ અને રસ ભાવથી અથવા ભોજનમાં પરિણામ પામતા પુદ્ગલ ચાલે. (3) ઉચ્છવાસ લેવાતા ઉચ્છવાસ વાયુનો પુદ્ગલ કે ઉચ્છવાસ લેતા ચલે. (૪) નિઃશ્વાસ લેવાતા કે નિઃશ્વાસ લીધાચી ચલે. (૫,૬) વેદાતા અને નિર્જરાતા કમ પદગલ અથવા વેદાયે અને નિર્જસ કરાયે ચલે. (૩) વૈક્રિય શરીરપણે પરિણામ પામતો કે શરીર વૈક્રિય કરાતા ચલે. (૮) મૈથુન સંજ્ઞાના વિષયથી કરાતો શુક પુર્શલાદિ અથવા સ્ત્રી શરીરનો ભોગ કરાતા શુકાદિ ચલે. (૯) ભૂતાદિ અધિષ્ઠિત કે યક્ષના આવેશવાળા થયેલા પુરુષના શરીર લક્ષણ પુદ્ગલ ચલે. (૧૦) દેહમાં રહેલ વાયુ વડે પ્રેરિત કે વાયુ વડે વ્યાપ્ત દેહ થતા બાહ્ય વાયુથી ફેંકૈલ પુલ ચલે. [૮૯૩] પુદ્ગલના અધિકાDી જ પુદ્ગલના ધર્મો, ઇન્દ્રિયોના વિષયોને આશ્રીને જે થાય તે કહે છે - ઉક્તાર્થ છે, વિશેષ એ કે - સ્થાનનો વિભાગ આ છે • તેમાં મારા મનોજ્ઞ શબ્દાદિને અપહરેલ છે એમ ચિંતવતા ક્રોધોત્પત્તિ થાય આ છોક.. એવી રીતે અમનોજ્ઞ શબ્દાદિને આપેલ છે. • x • આ બીજું... એ રીતે વર્તમાનના નિર્દેશ વડે છે અને ભવિષ્યના નિર્દેશ વડે પણ બે સ્થાન, એમ છ થયા. તથા મનોજ્ઞના અપહારથી કાલ ત્રણના નિર્દેશથી સાતમું.. એમ અમનોફાના ઉપહારથી આઠમું. મનોજ્ઞનો પહા-અમનોજ્ઞના ઉપહારથી કાલ ત્રણના નિર્દેશથી નવમું અને વિપરીતપણે સ્વીકારેલ તે વિપતિપન્ન. [૮૯૪] ક્રોધની ઉત્પત્તિ સંયમીને નથી માટે સંયમ અને પ્રતિપક્ષે અસંયમ માટેનું સૂત્ર છે. અસંયમના વિપક્ષરૂપ સંવર છે માટે સંવર સૂત્ર અને સંવરથી વિપરીત અસંવર છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે – ઉપકરણ સંવર-અનિયત અને અકલાનીય વાદિના અગ્રહણરૂપ અથવા વિસ્તારેલ વસ્ત્રાદિને ઉપકરણનું સંવવું તે ઉપકરણસંવર. આ ઔધિક ઉપકરણની અપેક્ષાએ છે. તથા સોયનું અને દમગ્રિોનું શરીરના ઉપઘાતકપણાથી જે સંવરવું તે શુચિકુશાગ્ર સંવર. ઉપલક્ષણથી સમસ્ત પગ્રહિક ઉપકરણાપેક્ષાએ સંવર જાણવો. અહીં છેલ્લા બે પદ વડે દ્રવ્યસંવર કહેલ છે... - અસંવરના જ વિશેષને કહે છે • સૂત્ર-૮૫ થી ૯૦૦ : [૯] દશ કારણે “હું જ ઉકૃષ્ટ છું” એમ મદવાળો થાય, તે આ - જાતિમાંથી, કુલમદથી યાવત ઐશ્વર્યમથી, નાગકુમારસુવણકુમાર દેવો મારી પાસે શીઘ આવે છે એવા મદથી, સામાન્ય પુરુષોના ધર્મથી મને શ્રેષ્ઠ અવધિજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા છે એ મદથી. [૮૯૬] સમાધિ દશ ભેદે કહી છે – પ્રાણાતિપાત વિરમણ, મૃણા-અદત્તાદાનમૈથુન-પરિગ્રહ વિરમણ, ઇ-ભાષા-એષણા-આદાન ભાંડ માત્ર નિક્ષેપણા - ઉચ્ચાર પ્રસવણઅરિષ્ઠાપનિકા સમિતિ... અસમાધિ દશ ભેદે કહી - પ્રાણાતિપાત માવત પરિગ્રહ, ઈય અસમિતિ યાવતુ ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંધાણગ પારિષ્ઠાપનિકા અસમિતિ. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૧૦-૮૯૫ થી ૯૦૦ ૧૫૩ [૯] પ્રવજ્યા દશ ભેદે કહી. તે આ - ૮િ૯૮] છંદ, રોસા, જૂિણાં, પ્તા, પ્રતિક્ષતા, સ્મરણ, રોગિણીકા અનાદતાં, દેવસંડ્રાપ્તિ, વત્સાનુબંધિતા... [૯] શ્રમણધર્મ દશ ભેદે છે. તે આ - ક્ષમા, મુક્તિ , આર્જવ, માદવ, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્યવાસ. વૈયાવચ્ચ દશ ભેદે કહી છે. તે આ - આચાર્ય વૈયાવચ્ચ, ઉપાધ્યાય-વિ-તપસ્વી-પ્લાન-રક્ષ-કુલ-ગણસંઘન્સાધર્મિક વૈયાવચ્ચ. [@] જીવ પરિણામ દશ ભેદે કહ્યા છે. તે આ - ગતિ પરિણામ, ઈન્દ્રિય પરિણામ, કપાય-લેસાડ્યોગ-ઉપયોગ-જ્ઞાન-દર્શન-શાસ્ટિા-વેદ પરિણામ... અજીવ પરિણામ દશ ભેદ કહ્યા છે—બંધન પરિણામ, ગતિ-સંસ્થાન-ભેદ-વ-રસ-ગંધસ્પર્શ-અગુરુલઘુ-શબ્દ પરિણામ. • વિવેચન-૮૯૫ થી - [cલ્પ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ- મમત જાત્યાદિ પ્રકર્ષનો પર્યા છે જેને અંત અર્થાત હું જ જાતિ આદિથી ઉત્તમપણે સર્વોત્કૃષ્ટ છું - ૪ - ૪ - હું, - અતિશયવાળો છું એવા અભિપ્રાય વડે સ્તબ્ધ-મદવાળો થાય. યાવતુ શબ્દથી બલરપ-શ્રુત-તપ-લાભ મદ વડે એમ જાણવું. તથા નાગકુમાર કે સુવર્ણકુમાર મારી પાસે શીઘ આવે છે. સામાન્ય પરષોના ધર્મ-જ્ઞાનપયય લક્ષાણ, તેથી ઉતર-પ્રધાન તેજ ૌતરિક. નિયત ક્ષેત્રના વિષયવાળો અવધિ, તરૂપ જ્ઞાનદર્શન પ્રસિદ્ધ છે. [૮૯૬] ઉક્ત મદથી વિલક્ષણ સમાધિ છે. તેથી સમાધિ સૂત્ર અને તેના વિપક્ષરૂપ અસમાધિ છે. તેથી સમાધિ-અસમાધિ સૂત્ર છે... [૮૯૭] સમાધિ અને અસમાધિના આશ્રયવાળી પ્રવજયા છે માટે તેનું સૂત્ર છે... [૮૯૯] દિક્ષા સૂઝ અને દિક્ષાવાળાનો શ્રમણ ધર્મ છે... શ્રમણધર્મના વિશેષ રૂપ વૈયાવૃત્ય છે માટે બે સૂત્ર છે... [06] આ બધા જીવના ધર્મો છે. તેથી જીવના પરિણામનું સૂત્ર અને વિલક્ષણપણાથી અજીવના પરિણામનું સૂત્ર છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ - સમાધાનરૂપ સમાધિ-સમતા, સામાન્યથી રાગાદિનો અભાવ, તે ઉપાધિ ભેદથી દશ પ્રકારે છે. ૮િ૯૮] છંદા-છંદ એટલે સ્વકીય અભિપ્રાય વિશેષથી ગોવિંદ વાચક અથવા સુંદરીનંદની જેમ અથવા પારકાના અભિપ્રાયથી-ભાઈને વશ થઈને ભવદત્તની જેમ તે છંદા પ્રવજ્યા... રોષથી શિવભૂતિની જેમ તે રોપા પ્રdયા... દારિઘથી કઠિ લાવનારની જેમ જે દિક્ષા તે પરિપૂના. સુવિણ-સ્વપ્નથી પુપચુલાની જેમ અથવા સ્વપ્નમાં લેવાય તે સ્વના. પડિસયાપ્રતિજ્ઞાથી જે દિક્ષા તે પ્રતિકૂતા-શાલિભદ્ર ભગિની પતિ ધન્યવતું. મારણિકા-સંભારવાથી જે દિક્ષા છે, મલ્લિનાથે જન્માંતર સ્મરણ કરાવી પ્રતિબુદ્ધાદિ રાજાને અપાવી તે... રોગિણિકા - રોગ વિધમાન છે જેમાં તે સેગિણી, તે જ રોગિણિકા-સનકુમારની જેમ... અનાદૈતા-અનાદથી જે દિક્ષા છે, નંદીપૈણવતું અથવા શિથિલની જે દિક્ષા તે અનાદેતા. દેવસંજ્ઞતા-દેવના પ્રતિબોધથી દિક્ષા, મેતાદિવ... વન્સ અનુબંધથી - ૧૫૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વલ - પણ, અનુષ - તેહ છે જેમાં તે વત્સાનુબંધિકા, વજસ્વામીની માતાની જેમ. | [૮૯૯] શ્રમણ ધર્મ-વ્યાખ્યાન કરેલ જ છે. વિશેષ એ – વિયાગ - ત્યાગ, દાનધર્મ. વ્યાવૃત કે વ્યાકૃતરૂ૫ વ્યાપાર, તેનું કર્મ તે વૈયાવૃત્ય અથવા ભક્ત પાનાદિ વડે ઉપખંભ. સમાન ધર્મ તે સધર્મ, તે વડે આચાર તે સાધર્મિક, | [૯૦૦] પરિણામ-પરિણમવું તે પરિણામ અર્થાત્ તે ભાવમાં જવું. કહ્યું છે - પરિણામ જ અત્તર ગમનરૂપ છે, પણ સર્વથા તે રૂપે રહેવું નહીં, તેમ સર્વથા વિનાશરૂપ નથી તે પરિણામ, તેને જાણનાર, તેમ ઈષ્ટ છે. આ રીતે દ્રવ્યર્થ નય મતે સમજવું, પર્યાયાર્થિક નય મતે તે નિશ્ચયે દ્રવ્યોનો છતા પર્યાય વડે નાશ થતાં છતા પર્યાયો વડે પ્રાદભવરૂપ પરિણામ છે. એ રીતે જીવનો પરિણામ તે જીવપરિણામ, તે પ્રાયોગિક છે. તેમાં (૧) ગતિપરિણામ-ગતિ એ જ પરિણામ. એ રીતે સર્વત્ર સમજવું. ગતિ, અહીં ગતિ નામકર્મના ઉદયથી નારકાદિના વ્યપદેશના હેતુભૂત છે અને તેને પરિણામ તો આ ભવના ક્ષયથી છે, તે નરકગતિ આદિ ચાર ભેદે છે. (૨) ઈન્દ્રિય પરિણામ-ગતિ પરિણામ થતાં જ ઇન્દ્રિયોનો પરિણામ થાય છે માટે કહે છે - તે શ્રોત્રાદિ ભેદે પાંચ પ્રકારે છે... (3) ઈન્દ્રિયોની પરિણતિમાં ઈટઅનિષ્ટ વિષયના સંયોગથી રાગદ્વેષરૂપ પરિણતિ થાય છે. તેથી પછી કપાય પરિણામ કહ્યા છે, તે ક્રોધાદિ ભેદથી ચાર પ્રકારે છે. (૪) કષાય પરિણામ થતા લેશ્યાનો પરિણામ થાય છે, પણ લેશ્યાની પરિણતિમાં કષાયની પરિણતિ નથી, જે માટે ક્ષીણકષાય જીવને પણ શુક્લ લેશ્યાની પરિણતિ દેશોન પૂર્વકોટિ વર્ષ પર્યad હોય છે. કહ્યું છે - જઘન્ય અંતમુહર્ત અને ઉત્કૃષ્ટથી નવ વર્ષ ન્યૂન કોડ પૂર્વ શુક્લલેશ્યા સ્થિતિ જાણવી. આ હેતુથી લેણ્યા પરિણામ કહ્યો, તે કૃષ્ણાદિ ભેદે છ પ્રકારે છે. (૫) લેફ્સા પરિણામ, યોગ હોવાથી થાય, જે કારણથી ફુધન રુદ્ધ યોગને લેશ્યા પરિણામ દૂર થાય છે. કહ્યું છે - સમુચ્છિન્ન ક્રિયા ધ્યાન અલેશ્યને હોય. વેશ્યા પરિણામ પછી યોગ પરિણામ કહ્યા, તે મન-વચન-કાય ત્રણ ભેદે છે. (૬) સંસારી જીવોને યોગ પરિણતિમાં ઉપયોગ પરિણતિ હોય, માટે હવે ઉપયોગ પરિણામ કહે છે, તે સાકા-અનાકારના ભેદથી બે પ્રકારે છે. () ઉપયોગ પરિણામ હોતા જ્ઞાન પરિણામ હોય છે તે આભિનિબોધિક ભેદથી પાંચ પ્રકારે છે તથા મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન છે, તેથી અજ્ઞાન પરિણામમતિ જ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન લક્ષણ ત્રણ પ્રકારે છે. પણ વિશેષ ગ્રહણના સાધમ્મચી જ્ઞાન પરિણામ ગ્રહણથી ગૃહિત જાણવો. (૮) જ્ઞાન અને અજ્ઞાન પરિણામ હોતા જ સમ્યક્ત્વાદિની પરિણતિ છે માટે જ્ઞાન પછી દર્શન પરિણામ કહ્યા. તે સમ્યક્ત્વ, મિથ્યાત્વ, મિશ્ર ભેદે છે. (૯) સમ્યક્રવ પ્રાપ્તિ પછી જ ચાસ્ત્રિ હોય છે તેથી તેના પરિણામ કહ્યા. તે સામાયિકાદિ પાંચ ભેદે છે.. (૧૦) આ આદિ વેદ પરિણામમાં ચા»િ પરિણામ હોય Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧-૮૫ થી ૯૦૦ ૧૫૯ ૧૬૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ છે, પણ ચા»િ પરિણામમાં વેદ પરિણતિ નથી, જે માટે અવેદક જીવને પણ યથાવાત ચારિત્રની પરિણતિ કહેલ છે. તેથી ચાસ્ત્રિ પરિણામ પછી વેદ પરિણામ કહ્યો. તે સ્ત્રીવેદાદિ ત્રણ પ્રકારે છે.. અગીય - પુદ્ગલોનો પરિણામ, તેમાં બંધન-પરસ્પર પુદ્ગલોનો સંબંધ-સંશ્લેષ, તે જ પરિણામ તે બંધન પરિણામ. એમ બધે જાણવું. બંધન પરિણામનું લક્ષણ આ છે – સમ સ્નિગ્ધતાથી બંધ ન થાય, સમરક્ષતા થકી પણ ન થાય, વિમમ પ્તિબ્ધ રક્ષવથી ઢંધોનો બંધ થાય છે. અર્થાત સમગુણ નિષ્પનો સમગુણ નિગ્ધ કે સમગુણ રક્ષ સાથે બંધ ન થાય જો વિષમ મામા હોય તો બંધ થાય. વિષમ માત્રાના નિરપણાર્થે કહે છે - સ્નિગ્ધનો દ્વયાધિક પ્તિબ્ધ સાથે, સૂક્ષનો દ્વયાધિક રક્ષ સાથે, રૂક્ષ-સ્નિગ્ધ પરમાણુનો જઘન્ય વજીને વિષમ કે સમ મામાએ બંધ થાય છે. ગતિ પરિણામ-બે ભેદે, પૃશદ્ગતિ-જે પ્રયત્ન વિશેષથી ફોનના પ્રદેશોને સ્પર્શ કરતો જાય છે, અસ્પૃશદ્ગતિ-સ્પર્શ કર્યા વિના જ જાય છે, પણ આ સંભવી ન શકે. ગતિવાળા દ્રવ્યોના પ્રયત્નના ભેદની ઉપલબ્ધિ હોવાથી, તે આ પ્રમાણે - મેઘ વડે મૂકાયેલા મહેલના ઉપરના ભાગમાં કરાના પડવાના કાળનો ભેદ જણાય છે. આ હેતુથી અસ્પૃશદ્ગતિ પરિણામ સંભવી શકે છે. અથવા દીર્ધ-દૂરવના ભેદથી આ બે પ્રકારે છે. સંસ્થાનું પરિણામ - પરિમંડલ, વૃત, ચસ, ચતુરા, આયત ભેદે પાંચ પ્રકારે છે... ભેદ પરિણામ પાંચ પ્રકારે, તેમાં ખંડભેદ-રૅકેલ માટીના પિંડની જેમ, પ્રતર ભેદઅભપટલની જેમ, અનુતર ભેદ-વંશની જેમ, ચૂર્ણભેદ-ચૂરવું તે, ઉકરિકા ભેદપોપડો ઉખેડવાની જેમ. વર્ણ પરિણામ પાંચ પ્રકારે છે... ગંધ પરિણામ બે ભેદે છે... સપરિણામ-પાંચ ભેદે છે... સ્પર્શ પરિણામ આઠ ભેદે છે... અધોગમન સ્વભાવરૂપ ગુરૂક નહીં અને ઉદગમન સ્વભાવરૂપ લધુ નહીં એવું દ્રવ્ય તે અગુરુલઘુક-અત્યંત સૂમ ભાષા, મન અને કર્મ દ્રવ્યાદિ તે પરિણામ. અહીં પરિણામ અને પરિણામવાળાના અભેદથી ગુર લઘુક પરિણામ, એવા ગ્રહણથી તેનો વિપક્ષ પણ ગૃહિત જાણવો. તેમાં વિપક્ષાએ ગુર અને વિવક્ષાએ જ લઘુ તે ગુલઘુક-ઔદારિકાદિ અત્યંત સ્થળ. આ વસ્તુ નિશાનયથી, કહી, વ્યવહારનયથી તે ચાર પ્રકારે છે – (૧) ગુરક-અધો ગમન સ્વભાવ વજાદિ, (૨) લઘુક-ઉર્ધ્વગમન સ્વભાવ-ધૂમાદિ, (3) ગુરુકલઘુ-તિર્યગામી, જયોતિક વિમાનાદિ, (૪) અગુરુલઘુક-આકાશાદિ. કહ્યું છે - નિશ્ચયથી સર્વગુરુ કે સલઘુદ્રવ્ય એકાંતે નથી. બાદર દ્રવ્ય ગુર લઘુક છે અને શેષ દ્રવ્ય અગુરુલઘુક છે. વ્યવહારનયથી ગુરુ દ્રવ્યપથર, લઘુ-દીપ, ગુરુલઘુ-વાયુ અને અગુરુલઘુ-આકાશ છે. શબ્દ પરિણામ-શુભાશુભ ભેદે બે પ્રકારે.. અજીવ પરિણામના અધિકારથી પુદ્ગલલક્ષણ જીવ પરિણામ અને અંતરિક્ષ લક્ષણ અજીવ પરિણામ ઉપાધિકા વ્યપદેશ કરવા યોગ્ય અસ્વાધ્યાયિકને સૂગ વડે કહે છે. • સૂઝ-૯૦૧,૯૦૨ : [૯૦૧] આકાશ સંબંધી અવાધ્યાય દશ ભેદ કહ્યો છે – ઉલ્કાપાત, દિશાદIહ, ગર્જિત, વિધુત, નિઘતિ, જૂગય, ચક્ષાદીત, દૂમિકા, મહિકા, રજઘાd. દારિક અસ્વાધ્યાય દશ ભેદે કહ્યો છે - અસ્થિ, માંસ, લોહી, શુચિ સામંત, શમશાન સામંત ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, પતન, રાજવિગ્રહ, ઉપાશ્રયમાં ઔઘકિ શરીર (મૃતક) પડેલું હોય. (૦૨] પંચેન્દ્રિય જીવોનો આરંભ ન કરનારને દશ ભેદે સંયમ થાયકોમના સુખનો નાશ કરનાર થતો નથી, શ્રોમના દુ:ખનો સંયોગ કરનાર ન થાય. એ પ્રમાણે ચાવત સાશા દુ:ખનો સંયોગ ન થાય. એમ અસંયમ પણ કહેવો. • વિવેચન-૦૧,૯૦૨ : ૯િ૦૧] અંતરિક્ષ-આકાશમાં થયેલ તે આંતરિક્ષક, સ્વાધ્યાય-વાંચના આદિ પાંચ ભેદે યથાસંભવ જેમાં છે તે સ્વાધ્યાયિક. તેનો અભાવ તે અસ્વાધ્યાયિક. તેમાં ઉલ્કા-આકાશમાં ઉત્પન્ન થયેલ તેનો પાત-ઉલ્કાપાત તથા દિશા-વિદિશામાં દાહ તે દિગ્દાહ-મહાનગરના દાહની જેમ જે ઉધો ભૂમિ પર પ્રતિષ્ઠિત ન હોય અને ગગનતલવર્તી તે દિગ્દાહ.. ગર્જિત-મેઘ ધ્વનિ. વિઘત-વિજળી, નિર્ધાત-વાદળા સહિતકે હિત આકાશમાં બંતાદિ વડે મહાધ્વનિ.. જૂજ્યગ-સંધ્યાપભા અને ચંદ્રપ્રભાનું એક સાથે હોવું અર્થાત્ સંધ્યાપભા-ચંદ્રપ્રભાનું મિશ્રત્વ. તેમાં ચંદ્રપ્રભા આવૃત્તા સંધ્યા નાશ પામે, શુકલ પક્ષની પ્રતિપદાદિ દિવસોમાં જણાય નહીં અથવા સંધ્યા વિભાગ ન જણાતા કાલવેળા ન જણાય. આ હેતુથી ત્રણ દિન સુધી પ્રાદોષિક કાલને ગ્રહણ ન કરે, તેથી કાલિક સૂણનો અસ્વાધ્યાય થાય.. ઉકાદિનું સ્વરૂપ આ છે - છિન્નમૂલ, દિદાહ, સરેખ પ્રકાશયુક્ત તે ઉકા, સંધ્યા છેદ આવરણ તે ચૂપક શુકલપક્ષે ત્રણ દિન હોય. ચક્ષાદીત-આકાશમાં થાય છે. આ સ્વાધ્યાય કરનારને ક્ષુદ્રદેવતા છલના કરે છે.. પૂમિકા-મહિકાનો ભેદ, વર્ણથી ઘમિકા-ધમાં હોય છે.. મહિકા-ઝાકળ પ્રસિદ્ધ છે, આ બંને પણ કાર્તિકાદિમાં ગર્ભમાસોમાં હોય છે, તે પડ્યા પછી તુરંત જ સૂક્ષમપણાથી બધું અકાય વડે વાસિત થાય છે. રજ-ઉદ્ઘાત તે વિશ્રા પરિણામથી ચોતરફથી જનું પડવું . અસ્વાધ્યાયના અધિકારી જ કહે છે – દારિક એટલે મનુષ્ય અને તિર્યચના શરીર સંબંધી તે દારિક અસ્વાધ્યાયિક. તેમાં અસ્થિ, માંસ અને લોહી પ્રસિદ્ધ છે. તેમાં પંચેન્દ્રિય-તિર્યંચ સંબંધી અસ્વાધ્યાયિક, દ્રવ્યથી અસ્થિ, માંસ, લોહી. ગ્રંથાંતરથી ચર્મ પણ કહેવાય છે. કહ્યું છે - લોહી-માંસ-ચામડુ-હાડકાં આ ચાર અવાધ્યાયિક છે. ફોટથી ૬૦ હાથમાં, કાળથી સંભવકાળથી ત્રીજી પોરસી સુધી, બિલાડી આદિ વડે ઉંદરાદિના નાશમાં અહોરમ સુધી, ભાવથી નંદિ આદિ ન ભણવા, મનુષ્યસંબંધી પણ અવાધ્યાય એમ જ છે. વિશેષ એ – ક્ષેત્રથી ૧૦૦ હાથ અંદર, કાળથી Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧ -૯૦૧,૯૦૨ ૧૬૧ ૧૬૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 અહોરાત્ર સુધી ચાવતુ આdવ સંબંધી ત્રણ દિન સુધી, સ્ત્રીના જન્મમાં આઠ દિન, પુરુષના જન્મમાં સાત દિન, હાડકામાં જીવના વિનાશથી આરંભીને ૧૦૦ હાથમાં રહેલાને બાર વર્ષ સુધી અવાધ્યાય હોય. ચિતાનિ વડે બળેલા કે ઉદકપ્રવાહથી તણાયેલા હાડકા અસ્વાધ્યાયિક થતાં નથી, પણ ભૂમિમાં દાટેલા હાડકાંઓ અસ્વાધ્યાયિક થાય છે. અશુચિ-વિષ્ટા અને મત્ર તેની સમીપમાં અશચિ સામંત અસ્વાધ્યાયિક છે. કાલગ્રહણને આશ્રીને કહ્યું છે – લોહી, મૂત્ર, વિષ્ટાને સુંઘવું અને જોવું એ બંનેનો ત્યાગ કરવો. શ્મશાન સામંત-મડદાના સ્થાન સમીપે. ચંદ્ર-ચંદ્ર વિમાનનો ઉપરાગ-રાહુ વિમાનના તેજથી ઢંકાવું તે ચંદ્રોપરાગગ્રહણ, એ રીતે સૂર્યગ્રહણ પણ જાણવું. અહીં કાલમાન છે - જો ચંદ્ર કે સૂર્યગ્રહણ થતાં સંગ્રહ કે સંપૂર્ણ બૂડે છે ત્યારે ગ્રહણકાળ, તે સઝિશેષ, તે અહોસબિ શેષ અને ત્યારપછી અહોરાત્ર પર્યન્ત વર્જે છે. કહ્યું છે કે – ચંદ્ર, સૂર્ય ગ્રહણમાં નિઘતિ અને ગર્જિતમાં અહોરાત્ર હોય. - આચરણ કરેલ તો જો તે જ રાત્રિમાં અથવા દિવસમાં મૂકેલ હોય તો ચંદ્રગ્રહણમાં તે જ સત્રિમાં શેષને છોડે છે અને સૂર્યગ્રહણમાં તો તે દિવસનાં શેષ ભાગને છોડીને બીજા દિવસની રાત્રિ પણ છોડે છે. કહ્યું છે કે- ચંદ્ર જો રાત્રે ગ્રહણ થઈ બે જ મૂકાયો હોય તો તે જ સગિના શેષને વર્જવું. સૂર્ય જો દિવસે ગ્રહણ થઈ દિવસે જ મૂકાયો હોય તો તે જ દિવસ શેષ અને રાત્રિ શેષ વર્જવું. ચંદ્ર અને સૂર્યના ગ્રહણનું દારિકવ તો તેના વિમાનના પૃવીકાયિક જીવોની અપેક્ષાઓ જાણવું. જો કે અંતરીક્ષવ છે, તો પણ વિવફ્યુ નથી કેમકે અંતરીક્ષપણાએ કહેલ આકસ્મિક ઉલ્કાદિથી ચંદ્રાદિના વિમાનોના શાશ્વતત્વથી ભિન્ન૫ણ છે. પતન-રાજા, પ્રધાન, સેનાપતિ, ગામના માલિકાદિનું મરણ. તેમાં જો દંડનાયક કે સજા મરણ પામે અને બીજો જ્યાં સુધી ન થાય ત્યારે ભયમાં કે નિર્ભયમાં સ્વાધ્યાયને વજે. નિર્ભયમાં શ્રવણ પછી અહોરમ પર્યન્ત વજે છે. ગામનો મહતર મરણ પામે, અધિકારી કે ઘણાં સ્વજન વાળાનું કે શય્યાતરનું કે ઉપાશ્રયથી સાત ગૃહમાં સામાન્ય પુરપનું મરણ થતાં અહોરમ પર્યન્ત સ્વાધ્યાયને વર્જે છે અથવા ધીમે ધીમે ભણે છે. કેમકે આ સાધુઓ દુ:ખ વગરના છે, એ રીતે લોકો ગહ ન કરે. - x • રાજાઓનો સંગ્રામ, ઉપલક્ષણથી સેનાપતિ, ગ્રામભોગિક, મહત્તર પુરષ-સ્ત્રી અને મલ્લ યુદ્ધોમાં સ્વાધ્યાયિક છે. એ રીતે પાંશુ, લોટ આદિના કલહમાં અસ્વાધ્યાયિક છે. જે કારણથી ઉક્ત સ્થાનમાં પ્રાયઃ ઘણાં વ્યંતરો કૌતુકથી આવે છે અને પ્રમાદીને છળે છે અથવા આ સાધુઓ દુ:ખ રહિત છે, એ રીતે ઉડાહ અથવા અપ્રીતિ ઉત્પન્ન થાય. આ કારણથી જે વિગ્રહાદિક જેટલા લાંબો કાળ જે ફોગમાં થાય તે વિગ્રહાદિકમાં તેટલા કાળ પર્યા, તે ક્ષેત્રમાં સ્વાધ્યાયને પરિહરે છે. તથા ઉપાશ્રય-વસતિમાં વર્તમાન દારિક મનુષ્યાદિના શરીર જ્યારે ઉભિન્ન હોય ત્યારે ૧૦૦ હાથમાં અસ્વાધ્યાય થાય છે અને જો ન ભેદાયેલું હોય તો પણ 7/11]. કુત્સિતપણાથી અને આચરિતપણાથી ૧૦૦ હાથ પર્યા ત્યાજ્ય છે. ત્યાં પરિઠાપના કરાતાં તે સ્થાન શુદ્ધ થાય. [૯૦૨] પંચેન્દ્રિય શરીર સ્વાધ્યાયિક છે એમ કહ્યું. પંચેન્દ્રિયના અધિકારથી તેને આશ્રીને સંયમ-અસંયમ સંબંધી બે સૂત્ર છે તે ઉતાર્થ છે. સંયમ-સંયમ અધિકારી તેના વિષયભૂત સૂમોને કહે છે• સૂત્ર-૯૦૩ થી ૧૭ : [@]] દશ સૂક્ષ્મો કહેલા છે – પ્રાણ સૂક્ષ્મ, પતકસૂમ ચાવતું સ્નેહ સૂમ, ગણિતસૂક્ષ્મ, ભંગસૂક્ષ્મ., [co] જંબૂદ્વીપના મેરુની દક્ષિણે ગંગા, સિંધુ મહાનદીઓમાં દશ મહાનદીઓ મળે છે. તે આ - સમૂના, સરયુ, આવી, કોણી, મહી,.. શત, વિવત્સા, વિભાષા, ઐરાવતી, ચંદ્રભાગા... જંબુદ્વીપના મેરની ઉત્તરે રક્તા, Mવતી મહાનદીઓમાં દશ મહાનદીઓ મળે છે. તે આ - કૃણા, મહાકૃણા, નીલા, મહાનીલા, વીરા, મહાતીરા, ઈન્દ્રા યાવતું મહાભોગા. [08] જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં દશ-રાજધાનીઓ કહી છે - [@૬] ચંપા, મથુરા, વારાણસી, શ્રાવતી, સાકેત હસ્તિનાપુર કાંપિલ્સ, મિથિલા, કૌશાંબી, રાજગૃહ... [09] આ દશ રાજધાનીમાં દશ રાજાઓ મુંડ થઈને ચાવતુ પતજિત થયા. તે આ - ભરત, સગર, માવા, સનતકુમાર, શાંતિ, કુથ, અર, મહાપw, હરિસેન અને જય. [જંબૂદ્વીપનો મેરુ પર્વત ૧ooo યોજન જમીનમાં, પૃdીતલે ૧૦,૦૦૦ યોજન, ઉપરના ભાગે ૧૦eo યોજન, સવગ્રપણે લાખ યોજન કહ્યો છે. [૯] જંબૂદ્વીપના મેરુ પર્વતના બહુ મધ્ય ભાગે આ રતનપભા પૃથ્વીના ઉપરનો અને નીચેનો શુલ્લક પતરમાં ત્યાં આઠ પ્રદેશિક સુચક કહેલ છે જ્યાંથી આ દશ દિશાઓ પ્રવર્તે છે. તે - પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઈશાન, ઉદd, અધો. આ દશ દિશાના દશ નામો કહ્યા છે, તે આ - [૧૦] ૌન્દ્રી, આનેયી, યમા, નૈઋત્યી, વાણી, વાયવ્યા, સોમા, ઈશાના વિમલા અને તેમાં જાણવી. [૧૧] લવણ સમુદ્ર મધ્યે ૧૦,૦૦૦ યોજન ગોતીર્થ રહિત ક્ષેત્ર કહ્યું છે - ..લવણસમુદ્રની ૧૦,ooo યોજન પ્રમાણ ઉદકમાલા કહી છે... બધા મોય પાતાળ કળશો એક લાખ યોજન ઊંડાઈથી કહ્યા છે, મૂલમાં ૧૦,ooo યોજના પહોળા છે, બહુમધ્ય દેશ ભાગે એક પ્રદેશવાળી શ્રેણીમાં લાખ યોજન પહોળા છે. ઉપરના મુખમાં મુળમાં ૧૦,000 યોજન પહોળા છે. તે મહાપાતાળ કળશોની ઠીકરી સર્વતઃ વજરનમય, સત્ર સમાન ૧ooo યોજન જાડાઈથી છે. બધાં Gશુપાતાળ કળશો ૧ooo યોજન ઊંડાઈથી છે. મૂળમાં ૧oo યોજન પહોળા છે. બહુ મધ્ય દેશ ભાગમાં એક પ્રાદેશિક શ્રેણિમાં ૧ooo યોજન પહોળા છે. ઉપર મુખના મૂલમાં ૧૦૦ યોજન પહોળા છે. તે લધુ પાતાળ કળશોની ઠીકરી સર્વતઃ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૦ -૦૩ થી ૧૪ - ૧૬૩ વજનમય, સમ સમ દશ યોજનની જાડાઈ વડે કહેલી છે. [૯૧ ધાતકીખંડના બંને મેરુ પર્વતો ૧ooo યોજન ઊંડાઈથી અને ભૂમિતલમાં દેશ-ઉન ૧૦,ooo યોજન પહોળાઈથી તથા ઉપરના ભાગે ૧ooo યોજન પહોળાઈથી કહેલ છે... પુરવરદ્વીપાદ્ધના બંને મેરુ પર્વતો દશ યોજન, એ જ પ્રમાણે ધાતકીખંડની માફક જાણવા. [] બધાં વૃત્ત વૈતાઢય પર્વતો ૧ooo યોજનાની ઉંd ઉચ્ચત્વ વડે ૧ooo ગાઉની ઉંડાઈ વડે સર્વત્ર સમ, પ્યાલાને કારે રહેલા અને ૧ooo યોજનની પહોળાઈ વડે કહેલા છે. [૧૪] જંબૂદ્વીપમાં દશ ક્ષેત્રો કહેલા છે – ભરત, ઐરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યવર્ષ પૂર્ણવિદેહ, અપરવિદેહ, દેવકુરુ, ઉત્તરકુર [૧૫] માનુષોત્તર પર્વત મૂલમાં ૧૦રર યોજન પહોળાઈથી છે. [૧૬] બધા અંજનક પર્વતો ૧ooo યોજન ઉંડા, મૂલમાં ૧૦,ooo યોજન પહોળા, ઉપર ૧ooo યોજન પહોળા છે... બધા દધિમુખ પર્વતો ૧ooo યોજના Gડા, સબ સમ, યાલા અકાટે, ૧૦,000 યોજન પહોળા છે.. બધા રતિકર પર્વતો ૧ooo યોજન ઉંચા, ૧૦૦૦ ગાઉ ઉડા, સબ સમ, ઝાલર આકારના તથા ૧૦,ooo યોજન પહોળાઈથી કહ્યા છે. [૧] ચકવર પર્વત ૧૦eo યોજન ઉડા, મૂલમાં ૧૦,૦૦૦ યોજના પહોળા, ઉપર ૧ooo યોજન પહોળા છે... કુંડલવર પર્વત એમજ જણાવો. • વિવેચન-૯૦૩ થી ૧૭ : (૯૦૩] દશ સૂમો:- પ્રાણ સૂક્ષ્મ - અનુદ્ધરિત કુંથ, પનકસૂમઉલ્લી. ચાવતું શબ્દથી આ જાણવું. બીજસૂક્ષ્મ-વીહી આદિનો અગ્રભાગ, હરિતસૂમ-ભૂમિ જેવા વર્ણનું ઘાસ, પુષસૂક્ષ્મ-વડ આદિના પુષ્પો, અંડસૂમ-કીડી આદિના ઇંડા, લયનસૂમકીડીના નગરસ, સ્નેહ સૂમ ઠાર વગેરે આટલું આઠમાં સ્થાનમાં કહ્યું છે. બીજા બે આ છે. ગણિત સૂમગણિતની સંકલનાદિ તે જ સૂમ છે કારણ કે સૂક્ષ્મ બુદ્ધિ વડે ગમ્યત્વથી વજmત સુધી ગણિત સંભળાય છે.. ભંગ સૂક્ષ્મ-ભાંગા એટલે વસ્તુના વિકલ્પો. તે બે ભેદે છે – સ્થાનભાંગા, ક્રમભાંગા. તેમાં સ્થાનભંગ આ ૧- દ્રવ્યથી હિંસા ભાવથી નહીં, ૨- બીજી ભાવથી, દ્રવ્યથી નહીં, 3- અન્યા ભાવથી અને દ્રવ્યથી, ૪- અન્યા ન ભાવથી ન દ્રવ્યથી, આવા લક્ષણવાળું સૂમ તે ભંગ સૂમ. આની સૂક્ષ્મતા ભજનીય પદ બહુવમાં ગહત ભાવ વડે સૂમ બુદ્ધિથી જાણવા યોગ્ય હોવાથી છે. [૯૦૪] પૂર્વે ગણિત સૂક્ષ્મ કહ્યું, માટે તદ્ધિશેષભૂત પ્રકૃતાધ્યાયન અવતારીપણે જંબૂઢીપ" આદિ ગંગા સૂત્રાદિથી કુંડલસૂત્ર પર્યન્ત ક્ષેત્રને કહે છે. આ સુગમ છે. વિશેષ એ- દશ નદીની મધ્યે પહેલી પાંચ ગંગામાં મળે છે અને પાછલી પાંચ સિંધમાં મળે છે. એ રીતે રકતા સૂગ પણ જાણવું. વિશેષ એ કે- ચાવતુ શબ્દથી ઈન્દ્રસેના, વારિપેણા જાણવી. ૧૬૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [૯૦૫,૯૦૬] રાજધાની-રાજાનો જેમાં અભિષેક કરાય તે - દેશની મથે મુખ્ય નગરીઓ. ૧- અંગદેશમાં ચંપાનગરી, ૨- સુરસેન દેશમાં મયુસ, 3- કાશીમાં વારાણસી, ૪- કુણાલમાં શ્રાવસ્તી, ૫- કોશલમાં સાકેત-અયોધ્યા, ૬- કુરુ દેશમાં હસ્તિનાગપુર, 9- પાંચાલમાં કંપિલપુર, ૮- વિદેહમાં મિથિલા, • વસમાં કોસાંબી, ૧૦- મગધમાં રાજગૃહી. આ નગરીઓમાં સાઘુઓ ઉત્સર્ગથી પ્રવેશતા નથી. કેમકે તરણ સ્ત્રી, વૈશ્યા સ્ત્રી આદિના દર્શનથી મનનો ક્ષોભાદિ સંભવે છે. મહિનામાં બે કે ત્રણ વખત પ્રવેશનાર સાધુઓને આજ્ઞાભંગાદિ દોષ લાગે. આ દશ તો દશ સ્થાનકથી કહી છે, પણ આ દશ જ નથી. કેમકે ૫ આદિશમાં ૨૬-નગરીઓ છે. બીજા ગ્રંથમાં તે તે પ્રાયશ્ચિત્તાદિ વિચારોમાં પ્રસિદ્ધ છે. નિશીથ ભાગમાં બીજી રાજધાનીનું ગ્રહણ પણ કહેલ છે. - x - અહીં આ દોષો છે - તરુણી, વેશ્યા સ્ત્રી, વિવાહ, રાજાદિની ઋદ્ધિથી પૂર્વની મૃતિ, વાજિંત્ર અને ગીતાદિ શબ્દો, સ્ત્રી શબ્દોથી વિકાર થાય. | [co] અનંતરોક્ત દશ આર્ય નગરીમાં કેટલીકમાં ચક્રવર્તી રાજા દીક્ષિત થયા છે. તેથી દશ સ્થાનમાં તેઓનો અવતાર કહેલ છે. સુભૂમ અને બ્રહ્મદd બે ચક્રવર્તી દીક્ષિત ન થઈને નરકમાં ગયા છે. તેમાં ભરત અને સગર પહેલા બે ચક્રવર્તી રાજા સાકેત નગરીમાં જેનું પર્યાય નામ વિનીતા, અયોધ્યા છે, ત્યાં જમ્યા અને દિક્ષા લીધી. ત્રીજો મઘવા શ્રાવતીમાં, સનકુમારદિ ચાર હસ્તિનાગપુરમાં, મહાપા વારાણસીમાં, હરિોણ કાંપિત્રમાં, જય-રાજગૃહીમાં પ્રવજિત થયો. આ દશ નગરીમાં ક્રમથી દિક્ષા લીધી તેમ ન કહેવું, કેમકે તેથી ગ્રંથ સાથે વિરોધ થશે. કહ્યું છે - ચક્રવર્તીનો જન્મ અનુક્રમે વિનીતા, અયોધ્યા, શ્રાવસ્તી, પાંચનો હસ્તિનાગપુરમાં વારણસી, કંપિલપુર, રાજગૃહી અને કંપિલપુરે છે. અપવજિત ચક્રવર્તીઓ હસ્તિનાપુર અને કંપિલપુરમાં ઉત્પન્ન થયા અને જે ચક્રવર્તી જયાં ઉત્પણ થયા ત્યાં જ દીક્ષિત થયા. આવકના અભિપ્રાયથી આ વ્યાખ્યાન કર્યું.. નિશીથભાણના અભિપ્રાયથી તો આ દશ નગરીમાં બાર ચક્રવર્તઓ થયા. કહ્યું છે - ચંપા, મથુરા, વારાણસી, શ્રાવતી, સાકેત, હસ્તિનાપુર, કાંપિચ, મિથિલા, કોસાંબી, રાજગૃહી. શાંતિ-કુંથુ-અર આ ત્રણ જિનચકી એક નગરીમાં થયા. તેથી બારેની દશ નગરીઓ થઈ અથવા જ્યાં વાસુદેવ ઉત્પન્ન થયા કે જનાકીર્ણ હોય. [૯૦૮] મંદ-મેટ, ભૂમિમાં અવગાઢ, વિખુંભ-પહોળાઈચી, ઉપપિંડકવન પ્રદેશમાં, દશશત-હજાર, દશદશકસો. •x - આવા પ્રકારની ભણિતિ-દશ સ્થાનકમાં અનુરોધથી છે. સર્વાગ્ર-સર્વપરિમાણ. [૯૦૯] ઉપરિતન અને અધતન ક્ષુલ્લક પ્રતરમાં કેમકે બધાં પ્રતરોમાં આ બે લઘુ છે. તે બંનેની નીચે અને ઉપર પ્રદેશાંતરની વૃદ્ધિ વડે, લોકનું વર્ધમાનવ હોવાથી. આઠ પ્રદેશ છે જેમાં તે અષ્ટપ્રદેશિક • x• તેમાં ઉપલા પ્રતરમાં ચાર પ્રદેશો ગોસ્તનવતુ છે, એ રીતે અઘતન પ્રતરમાં પણ છે. • x • ચા-દ્વિપદેશ આદિમાં, Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧-૦૩ થી ૯૧૭ ૧૬૫ બે પ્રદેશ પછી તેના વડે વધતી ગાડાની ઉધના જેવા આકારવાળી મહાદિશા ચાર જ છે. એક પ્રદેશની શરૂઆતવાળી, અનુત્તરા મોતીના હાર જેવા આકારવાળી ચાર વિદિશાઓ છે તથા ચાર પ્રદેશની શરૂઆતવાળી અનુત્તર એવી ઉtઈ અને ધો બે દિશા ઉત્પન્ન થાય છે.. [૧] ઈન્દ્ર છે દેવતા જેણીનો તે ઐન્દ્રી, એ રીતે આગ્નેયી, ચામ્યા ઇત્યાદિ, તિમિરરહિત હોવાથી ઉદર્વ દિશાનું વિમલા નામ છે તથા અંધકારયુકતપણાને લઈને રાત્રિ તુલ્ય હોવાથી અધોદિશાનું નામ તમા છે. [૧૧] તળાવ આદિમાં ઉતરવાનો માર્ગ તે ગોતીર્થ, ગોતીર્થની જેમ. ગોતીર્થઅવતારવાળી ભૂમિ, તેથી રહિત તે સમભૂમિ. આ ભૂમિ ૯૫,ooo યોજના પૂર્વ ભાગથી અને તેટલી જ પશ્ચિમ ભાગથી ગોતીર્થભૂમિને છોડીને મધ્યમાં હોય છે. ઉદકની શિખા-વેલા, ૧૦,૦૦૦ યોજન વિઠંભથી છે, ઉંચાણે ૧૬,૦૦૦ યોજન છે. સમુદ્રની મધ્ય ભાગથી જ ઉઠેલ છે. બધી પણ પૂર્વદિ દિશાઓમાં, તેના ભાવથી ચારે મહાપાતાળ કળશો-વલયામુખ, કેઉર, જયક, ઈશ્વર નામે ચોથા સ્થાનમાં કહેલ છે. ક્ષુલ્લક પાતાળ કળશોના નિષેધ માટે મહાશબ્દનું ગ્રહણ છે. - X એક લાખ યોજનના ઉદ્વેધ વડે છે. મૂલ-તળીયામાં ૧૦,૦૦૦ યોજન, મધ્ય એક લાખ. કેવી રીતે ? મૂલના વિાકંભથી બંને પડખે એક એક પ્રદેશની વૃદ્ધિથી વિસ્તાર પામતાં કળશોની એક પ્રદેશવાળી શ્રેણી થાય છે, તે વડે. • x• x• મુખમૂલ-મુખપદેશમાં. - ભીંતો, વજમય છે, ૮૮૪ આ સંખ્યામાં ાલક પાતાળ કલશો, મહાપાતાળ કલશ અપેક્ષાઓ છેતે પિંડાઈ અને મધ્યના વિકંભથી, ૧૦00 યોજન તથા ૧૦૦ યોજન છે. ૯િ૧૨] ધાતકી ખંડમાં પૂર્વ-પશ્ચિમનો મેર, સૂઝ સિદ્ધ સ્વરૂપ છે. વિશેષ એ કે - ધાતકી ખંડદ્વીપમાં બંને મેરુ ૮૪,000 યોજન ઉંચા અને 1000 યોજન જમીનમાં ઉંડા છે, શિખરે પહોળા છે. મૂળમાં ૫૦૦ યોજન પહોળા અને સપાટી ઉપર ૯૪oo યોજન પહોળા છે. ૯૧૩,૯૧૪] બધાં વૃત વૈતાઢ્ય પર્વતો વીશ છે, તે પ્રત્યેક પાંચ-પાંચ હૈમવત, હૈરાયવત, હરિવર્ષ, રમ્ય વર્ધક્ષેત્રમાં શબ્દાવતી, વિકસાવતી, ગંધાવતી, માલવપર્યાય નામથી છે. વૃત શબ્દનું ગ્રહણ દીધ વૈતાદ્યનો વ્યવચ્છેદ કરવા માટે છે. [૧૫] માનુણોતર પર્વત ચકવાલ પ્રસિદ્ધ છે. [૯૧૬ચાર અંજનક પર્વતો, નંદીશ્વર દ્વીપમાં છે. દધિમુખ પર્વતો, પ્રત્યેક અંજનક પર્વતોની ચારે દિશામાં રહેલ પુષ્કરિણીની મધ્યે રહેલા સોળ પર્વતો છે. તિકર પર્વતો નંદીશ્વર દ્વીપમાં ચારે વિદિશામાં છે. | [૧૩] રુચક પર્વત ચક નામક તેરમાં દ્વીપમાં રહેલ ચક્રવાલ પર્વત છે. કુંડલ પર્વત કુંડલ નામે અગ્યારમાં દ્વીપમાં રહેલ ચક્રવાલ પર્વત છે. કુંડલ પર્વત, ઉદ્વેધ, મલ કિંમ, ઉપરી વિઠંભથી ચકવર પર્વત સમાન છે. દ્વીપસાગર પ્રજ્ઞાતિમાં કહ્યું છે • ૧૦૨૨ યોજન મૂલમાં વિસ્તૃત અને શિખરે ૪૨૪ યોજન કુંડલવર પર્વતનો ૧૬૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વિસ્તૃત છે. રુચક પર્વતનું પણ ત્યાં આ વિશેષ કહેલ છે - મૂલમાં વિઠંભ ૧૦૦૨૨ યોજન અને શિખરે ૪૦૨૪ યોજન વિસ્તૃત છે - ગણિતાનુયોગ કહો, હવે દ્રવ્યાનુયોગ • સૂત્ર-૯૧૮ : દ્રવ્યાનુયોગ દશ ભેદે કહ્યું છે, તે આ છે - દ્રવ્યાનુયોગ, માતૃકાનુયોગ, એકાર્થિકાનુયોગ, કરણાનુયોગ, અર્પિતાનર્પિત, ભાવિતાભાવિત, ભાહા-આભાઇ, શાતાશાશ્વત, તથાજ્ઞાન, અતથા જ્ઞાન. વિવેચન-૯૧૮ : અનુયોજન-સૂરનો અર્થ સાથે સંબંધ કરવો અથવા અનુરૂપ કે અનુકૂલ યોગ-સૂમના અભિધેય અર્થ પ્રતિ વ્યાપાર તે અનુયોગ એટલે વ્યાખ્યાન, વ્યાખ્યય ભેદથી તે ચાર પ્રકારે છે - ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ. તેમાં (૧) દ્રવ્યાનુયોગ-જીવાદિનું જે દ્રવ્યપણું વિચારાય છે. રાવત તે તે પયયોને પામે છે અથવા દૂતે - તે તે પર્યાયિો વડે શ્રવે છે. દ્રવ્ય - ગુણ પયયવાળો પદાર્થ. તેમાં જીવમાં સહભાવિત લક્ષણ-જ્ઞાનાદિ ગુણો છે, તેના સિવાય જીવ કદાપિ ન સંભવે. જીવવની હાનિ થવાથી તથા માનુષત્વ, બાલવાદિ કાલકૃત અવસ્થા લક્ષણો તેમાં છે જ. આથી ગુણપર્યાયવાળું આ દ્રવ્ય આદિ તે દ્રવ્યાનુયોગ. ૨-માતૃકાનુયોગ-માતૃકાની જેમ માતૃકા-પ્રવચન પુરુષની માતા ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય લક્ષણ પદગયી, તેણીનો અનુયોગ. જેમ-ઉત્પાદવાળું જીવ દ્રવ્ય છે કેમકે બાલ્યાદિ પયયોની પ્રતિક્ષાણમાં ઉત્પત્તિ દેખવાથી અને અનુત્પતિમાં તો વૃદ્ધાદિ અવસ્થાની પ્રાપ્તિનો પ્રસંગથી અસમંજસપણું પ્રાપ્ત થશે. તથા વ્યયવાળું જીવ દ્રવ્ય છે, કેમકે પ્રતિક્ષણે બાલ્યાદિ અવસ્થાનો વ્યય જોવાથી, અવ્યયપણામાં તો સર્વદા બાલ્યાદિની પ્રાપ્તિથી અસમંજસપણું જ થશે. જો સર્વથા ઉત્પાદ, વ્યયવાળું દ્રવ્ય હોય તો કોઈ રીતે ધુવ ન થાય, ત્યારે અકૃત-આગમ, કૃત-વિનાશની પ્રાપ્તિ થશે. પૂર્વ દષ્ટ અનુસ્મરણ, અભિલાષાદિ ભાવનો અભાવ થશે. સમસ્ત આલોક-પરલોક સંબંધી આલંબનભૂત અનુષ્ઠાનોનો અભાવ થશે. તે હેતુથી દ્રવ્યપણાએ આનું ધ્રુવપણું છે. • x - એ માતૃકાનુયોગ છે. ૩-એકાચિંકાનુયોગ-એક એવો અર્થ કહેવા યોગ્ય જીવાદિ પદાર્થ, તે જેઓને છે તે યોકાર્થિક-શબ્દો, તે વડે અનુયોગ-તેનું કથન તે એકાર્દિક અનુયોગ. જેમ જીવદ્રવ્ય પ્રતિ જીવ, પ્રાણી, ભૂત, સત્વ અથવા એકાયિકોનો જે અનુયોગ, જેમ પ્રાણ ધારણથી જીવ, ઉચ્છવાસાદિના અસ્તિતત્વથી પ્રાણી, સર્વદા થવાથી ભૂત, સદા હોવાપણાથી સત્વ ઇત્યાદિ. ૪-કરણાનુયોગ-જેઓના વડે કરાય તે કરણ, તેનો અનુયોગ. તે આ-કર્તા જીવદ્રવ્યને વિચિત્ર ક્રિયામાં સાધકતમ કાલ-સ્વભાવ-નિયતિ-પૂર્વકૃત છે, પણ એકાકી જીવ કંઈ કરવા શક્તિમાન નથી અથવા માટી દ્રવ્ય, કુંભાર, ચક્ર, ચીવર અને દંડાદિક કરણકલાપ વિના ઘટ લક્ષણ કાર્ય પ્રત્યે ઘટી ન શકે માટે તેના કારણો છે Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૧૮ ૧૬૩ એવી રીતે દ્રવ્યનો કરણાનુયોગ છે. પ-અર્પિતાનર્પિત-દ્રવ્ય જ અર્પિત. જેમ જીવદ્રવ્ય, સંસારી. સંસારી પણ રસરૂપ. બસ પણ પંચેન્દ્રિય ઇત્યાદિ. અનર્પિત-જેમ જીવદ્રવ્ય, તેથી અર્પિત-અનર્પિત થાય છે. એમ અર્પિતાનર્પિત દ્રવ્યાનુયોગ. ૬-ભાવિતાભાવિક-ભાવિત-બીજા દ્રવ્યનો સંસર્ગથી, ભાવિત. જેમ જીવદ્રવ્ય કિંચિત ભાવિત છે. તે પ્રશસ્ત-અપ્રશસ્ત ભાવિત છે. પ્રશસ્ત ભાવિત - સંવિપ્ન ભાવિત, અપ્રશસ્ત ભાવિત• કુમતિ ભાવિત, તે બંને પ્રકારનું વામનીય અને અવામનીય છે. વામનીય છે કે સંસર્ગથી ઉત્પન્ન થયેલ ગુણ કે દોષ અન્ય સંસર્ગથી વમે છે, અવામનીય-ન વગે. અભાવિત તો સંસર્ગને પામેલ કે ન પામેલ વજdદુલ જેવું દ્રવ્ય, વાસિત થવા શક્ય નથી. એ રીતે ઘટ આદિ દ્રવ્ય પણ સમજવું તેથી ભાવિતાભાવિત રૂપ દ્રવ્યાનુયોગ. બાહાબાહ્ય-તેમાં જીવવ્ય, ચૈતન્યધર્મ વડે આકાશાસ્તિકાય આદિ દ્રવ્યથી ભિન્નત્વથી બાહ્ય છે અને તે જ અમૂર્તવાદિ ધર્મથી અબાલ છે કેમકે બંને દ્રવ્યોને પણ અમૂર્ણપણું હોવાથી અથવા ચૈતન્યથી અબાહ્ય-જીવાસ્તિકાયથી જીવ, કેમકે બંનેનું ચૈતન્ય લક્ષણ છે અથવા ઘટાદિ દ્રવ્ય બાહ્ય છે અને કર્મ, ચૈતન્યાદિ બાહ્ય છે, કેમકે તે દેખાતા નથી - ૪ - ૮-શાશ્વતાશાશ્વત-જીવ દ્રવ્ય અનાદિ અનંતત્વથી શાશ્વત છે, તે જ નવા-નવા પાયિો પામવાથી અશાશ્વત છે. એ રીતે શાશ્વતાશાશ્વત * * * ૯-dયાજ્ઞાન-જેમ વસ્તુ છે તેમ જ્ઞાન છે જેને તે તયાજ્ઞાન-સમ્યમ્ દષ્ટિ જીવદ્રવ્ય, તેનું જ અવિપરિત જ્ઞાન અથવા જેમ વસ્તુ છે તેમજ જ્ઞાન છે જેમાં તે તથા જ્ઞાન-ઘટાદિ દ્રવ્ય ઘટાદિપણે જ પ્રતિભાસમાન અથવા જેનોએ સ્વીકારેલ પરિણામી પરિણામપણાએ જ પ્રતિભાસમાન નથી તે જ્ઞાન. ૧૦-અતયાજ્ઞાન-મિયાદેષ્ટિ જીવદ્રવ્ય કે અલાતદ્રવ્ય વકપણાએ જણાતું અથવા એકાંતવાદીએ સ્વીકારેલ વસ્તુ, તે આ - એકાંતે નિત્ય કે અનિત્ય વસ્તુ તેઓએ સ્વીકારેલ છે, તેના પરિણામીપણાએ તે અતયાજ્ઞાન. ફરી ગણિતાનુયોગને અંગીકાર કરી ઉત્પાત્પર્વત અધિકારથી સૂર• સૂત્ર-૯૧૯ : આસુરેન્દ્ર અસુરરાજ ચમરનો તિગિચ્છિકૂટ ઉત્પાતપર્વત મૂલમાં ૧૦રર યોજન વિષ્ઠભ છે.. સુરેન્દ્ર અસુરરાજ ચમરના સોમ લોકપાલનો સોમાભ ઉત્પા૫વત ૧ooo યોજન ઉંચો, ૧ooo ગાઉ ભૂમિમાં, મૂલમાં ૧ooo યોજના વિછંભથી છે.. સુરેન્દ્ર અસુરરાજ ચમરના યમ લોકપાલનો યમપભ ઉત્પાતાવત એમ જ છે. એ રીતે વરુણ અને વૈશ્રમણનો છે.. વૈરોયનરાજ વૈરોગનેન્દ્ર બલિનો ટુચકેન્દ્ર ઉત્પાાવત મૂલમાં ૧૦રર યોજન વિÉભથી છે.. વૈરોચનેન્દ્ર બલિના સોમ લોકપાલને એમજ છે.. જે રીતે અમરેન્દ્રના લોકપાલનો ઉત્પાત્પર્વત કહ્યા તેમ બલીન્દ્રના કહેવા. ૧૬૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ નાગરાજ નાગકુમારેન્દ્ર ધરણનો ધરણાભ ઉત્પાત્પર્વત ૧ooo યોજન ઉંચો, ૧૦૦૦ ગાઉ જમીનમાં, મૂલમાં ૧૦૦૦ યોજન વિષ્ઠભથી છે.. નાગરાજ નાગકુમારેન્દ્ર ધરણના કાલવાલ લોકપાલનો મહાકાલપભ ઉત્પાત્પર્વત ૧ooo યોજન ઉંચો આદિ એમજ છે.. એ રીતે યાવતું શંખપાલનો કહેજો.. એ રીતે ભૂતાનંદનું પણ કહેવું. એ રીતે લોકપાલોનું ધરણની જેમ કહેવું. તેમજ યાવત્ સ્વનિત કુમારોને લોકપાલ સહિત કહેવા. બધા ઉત્પાત્પર્વતો સદેશ નામવાળા જાણાવા... દેવેન્દ્ર દેવરાજ શકનો શક્રાભ ઉત્પાત્પર્વત ૧૦,૦૦૦ યોજન ઉંચો, ૧૦,૦૦૦ ગાઉ જમીનમાં, મૂલમાં ૧૦,ooo વિકંભરી છે.. દેવેન્દ્ર દેવરાજ શકના સોમ લોકપાલનો જેમ શકનું કહ્યું તેમજ બધાં લોકપાલોનો, બધાં ઈન્દ્રોનો ચાવતુ અય્યતેન્દ્ર અને તેના લોકપાલોનું કહેવું. બધાંના ઉત્પાવતોનું પ્રમાણ સરખું છે. • વિવેચન-૯૧૯ : સૂગ સુગમ છે. વિશેષ એ - તિffછી - કિંજક પ્રધાન કૂટવથી તિબંછિ કૂટ, તેનું પ્રધાનત્વ અને કમલબહુત્વથી આ સંજ્ઞા છે. ઉંચે જવું તે ઉત્પાત, તેના વડે ઓળખાતો તે ઉત્પાત્પર્વત, તે રુચકવર નામક તેરમા સમુદ્રના દક્ષિણ ભાગથી અસંખ્યય દ્વીપ સમુદ્રોને ઉલંધીને ચાવતું અટુણવર દ્વીપ અને અરુણવર સમુદ્ર છે તે બંનેના મળે અણવર સમુદ્રમાં દક્ષિણથી ૪૨,૦૦૦ યોજન અવગાહીને હોય છે. તેનું પ્રમાણ-૧૭૨૧ યોજન ઉંચો, મૂલમાં ૧૦૨૨ યોજન પહોળો, ૪૨૪ યોજન મધ્યમાં અને શિખરે ૩૨૩ યોજન પહોળો છે. તે રનમય પાવર વેદિકાથી વીંટાયેલ છે. તેમાં મળે અશોકાવતંસક નામક દેવ પ્રાસાદ છે. લોકપાલ સોમાભનો ઉત્પાતપર્વત અરુણોદ સમુદ્રમાં હોય છે. એ રીતે યમ, વરણ, વૈશ્રમણના સૂત્રો જાણવા. ટુચકેન્દ્ર ઉત્પાત પર્વત અરુણોદ સમુદ્રમાં હોય છે. રણવર સમુદ્રની ઉત્તરે જગતિથી ૪૨,000 યોજન સમુદ્રમાં અવગાહીને કેન્દ્ર ઉત્પાત્પર્વત છે, ત્યાં ચાર લોકપાલોની રાજધાની છે. જે પ્રકારે અમર સંબંધી લોકપાલોના ઉત્પાત્પર્વતનું પ્રમાણ પ્રત્યેક ચાર સૂત્રો વડે કહ્યું, તે પ્રકારે જ ચાર સૂત્રો વડે બલિ વૈરોગનેન્દ્રનું પણ કહેવું, કેમકે સમાનપણું છે. ધરણેન્દ્રનો ઉત્પાત પર્વત અરુણોદ સમુદ્રમાં જ હોય છે.. પ્રથમ લોકપાલના સૂત્રમાં આમ કહેવાથી ૧૦૦૦ ગાઉ ઉંચો" આદિ સૂત્રનો અતિદેશ કર્યો. આમ કહેવાથી શેષ ત્રણકોલવાલ, સેલવાલ અને શંખવાલ લોકપાલોના ઉત્પાતપર્વતના ત્રણ સૂકો બતાવ્યા. ઉત્તર દિશાના નાગરાજ ભૂતાનંદના ઉત્પાતપર્વતનું નામ અને પ્રમાણ જેમ ધરણેન્દ્રનું કહ્યું છે તેમ કહેવું. ભૂતાનંદપ્રભ ઉત્પાતપર્વત અરુણોદ સમુદ્રમાં જ હોય છે, માત્ર ઉત્તર દિશાથી છે, તે ભૂતાનંદના લોકપાલોના પણ ઉત્પાત પર્વતોનું પ્રમાણ, ધરણના લોકપાલો મુજબ જ જાણવું. વિશેષ એ કે તેના નામો ચોથા સ્થાન મુજબ જાણવા. જેમ ધરણેન્દ્રનું કહ્યું તેમ જ સુપર્ણકુમાર અને વિધુતકુમારાદિના ઈન્દ્રોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ કહેવું. ક્યાં સુધી કહેવું? સ્વનિતકુમારો પર્યા. માત્ર Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ૧૦/-/૧૯ ૧૬૯ ઈન્દ્રોનું નહીં, તેઓના લોકપાલોનું પણ કહેવું. બધા ઈન્દ્રોના અને તેઓના લોકપાલોના ઉત્પાત પર્વતો સદંશ નામવાળા કહેવા. જેમ ધરણનો ધરણપભ, તેના પ્રથમ લોકપાલ કાલવાલનો કાલવાલાભ એ રીતે સર્વત્ર જાણવું. તે પર્વતો સ્થાનને આશ્રીને આ પ્રમાણે હોય છે - અસુરનાણ-ઉદધિકુમારના ઈન્દ્રોના આવાસો અરુણોદ સમુદ્રમાં હોય છે, તેઓના ઉત્પાત પર્વતો પણ ત્યાં જ હોય છે. હીપ-દિશા-અગ્નિ-સ્વનિતકુમારોના ઈન્દ્રોના આવાસો ચારણવર દ્વીપમાં હોય છે, ત્યાંજ તેમના ઉત્પાત પર્વતો છે. કુંડલવર દ્વીપના કુંડલ પર્વતની અંદર દક્ષિણથી ૧૬-રાજધાની છે. તે ચારચાર રાજધાનીઓ મળે સોમપભ, યમપ્રભ, વરુણપભ, વૈશ્રમણપભ નામક ઉત્પાત પર્વતો સોમ આદિ શકના લોકપાલોના હોય છે અને ઉત્તર પડખે એવી રીતે જ ઈશાનેન્દ્રના લોકપાલોના ઉત્પાત પર્વતો છે. જેમ શકનું કહ્યું તેમ સાચ્યતેન્દ્ર પર્યord ઈન્દ્રોના અને લોકપાલોના ઉત્પાત પર્વતો કહેવા. કેમકે બધાનું એક સમાન પ્રમાણ છે. સ્થાનો વિશેષસૂત્રથી જાણવા. હજાર યોજનના અધિકારી હજાર યોજનની અવગાહનાના સૂત્રો• સૂત્ર-૨૦ થી ૯૨૮ - [૨] બાદર વનસ્પતિકાયિકોને ઉત્કૃષ્ટથી ૧ooo યોજન શરીરઅવગાહના કહી છે.. જલચર પંચેન્દ્રિય તિચયોનિકોને ઉત્કૃષ્ટથી ૧ooo યોજન શરીર-અવગાહના કહી છે.. ઉરપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિયોને પણ તેમજ કહી છે. [૨૧] સંભવ અહંથી અભિનંદન અહd દશ લાખ કોડ સાગરોપમ વ્યતીત થયે ઉત્પન્ન થયા. [] અનંતક દશ ભેદે કહ્યા છે - નામાનંતક, સ્થાપનાનંતક, દ્રવ્યાનંતક, ગણનાનંતક, પ્રદેશાનતક, એકતોઅનંતક, દ્વિધાઅનંતક, દેશવિસ્તારોનંતક, સdવિસ્તારામંતક, શાશ્વતાનંતક. [૩] ઉuત પૂર્વની દશ વસ્તુઓ કહી છે.. અસ્તિનાસ્તિપવાદ પૂર્વની દશ ચૂલવસ્તુઓ કહી છે... [૨૪] પ્રતિસેવના દશ ભેદ છે - [૨૫] દઉં, પ્રમાદ, અનાભોગ, ચાતુર, આપત્તિ, શંકિત, સહક્ષાત્કાર, ભય, પહેષ અને વિમર્શ.... [૨૬] દશ આલોચના દોષો કહ્યા છે– [૨] આકંપતા, અનુમાનઈતા, જંદિૐ, ભાદર, સૂક્ષ્મ, છi, શબ્દiઉલક, બહુજન, અવ્યકત, તત્સવી. [૨૮] દશ સ્થાનોથી સંપન્ન અણગાર પોતાના દોષોને આલોચવાને યોગ્ય છે - જાતિ સંપન્ન, કુલ સંપન્ન એ રીતે આઠમાં સ્થાનમાં કહ્યા મુજબ યાવતુ ક્ષાંત, દાંત, અમાપી, અપશ્ચાત્તાપી... દશ સ્થાને સંપન્ન અણગાર આલોચના આપવાને યોગ્ય છે - આચારવાનું, અવધારણવાનું, યાવતુ અપાયદશl, પિયદામ, દેઢધમ... પ્રાયશ્ચિત્ત દશ પ્રકારે કહેલ છે – આલોચના યોગ્ય યાવતું અનવસ્થાપ્ય, પારસંચિત યોગ્ય. • વિવેચન-૯૨૦ થી૯૨૮ : [૨૦] સૂત્ર સુગમ છે. વિશેષ એ – બાદરોને જ, સૂમોને નહીં કેમકે તેઓની ગુલના અસંખ્યય ભાગ માત્ર અવગાહના છે. એ રીતે બાદરની જઘન્યથી પણ ન થાઓ. ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન ઉત્સધ અંગુલ યોજન વડે, પ્રમાણ યોજન વડે નહીં • x • શરીર અવગાહના-જે પ્રદેશોમાં શરીર અવગાહીને રહેલ છે, તે શરીરની અવગાહના. તે તેવા પ્રકારની નદી, કહ, પાતાલના વિષયમાં સમજવી. ગર્ભજ અને સંમૂર્ણિમ જલચર-મસ્યો, તે મત્સ્ય યુગલની ૧૦૦૦ યોજનની અવગાહના છે. આ અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રમાં જ હોય છે. ઉપરિસર્પ અહીં ગર્ભજ મહોણો જાણવા - x - તેની ૧૦૦૦ યોજન અવગાહના છે. આ ઉરગો વિશે અઢીદ્વીપ બહારના દ્વીપોમાં જલના આશ્રયે રહેલા હોય. - ૪ - [૯૨૧] આવા અર્થો જિનેશ્વરોએ બતાવ્યા છે, તેથી - x • જિનના અંતનું સૂર-સંભવ આદિ કહ્યું તે સુગમ છે. [૯૨૨] કહેલ પ્રમાણવાળી અવગાહનાદિ અને બીજા પદાર્થો જિનોએ અનંતા જોયા છે, માટે અનંતકને ભેદથી કહે છે - (૧) નામાનંતક-અનંતક એવી નામભૂત વર્ણાનુપૂર્વી છે જેને અથવા સચેતનાદિનું અનંતક છે. (૨) સ્થાપનાનંતક-જે અાદિમાં અનંતકની સ્થાપના છે.. (3) દ્રવ્ય-અનંતકજીવદ્રવ્યો કે પુદ્ગલ દ્રવ્યોનું અનંતવ.. (૪) ગણનાનંતક-ચોક, બે, ત્રણ એ રીતે સંગાતા, અસંખ્યાતા, અનંતા એમ સંખ્યામાગતા એ સંગાયોગ્ય વસ્તુથી અનપેક્ષા સંખ્યાન માત્ર વ્યપદેશ કરાય છે તે.. (૫) પ્રદેશ અનંતક-આકાશપદેશોનું અનંતવ.. (૬) એકતોનંતક-અતીત કે અનાગત અદ્ધા.. (3) દ્વિધાનંતક-સર્વદ્ધા.. (૮) દેશ વિસ્તારાનંતક-એક આકાશપતર, (૯) સર્વ વિસ્તારામંતક-સવકાશાસ્તિકાય.. (૧૦) શાશ્વતાનંતક-અક્ષય [૨૩] એવા પ્રકારે અને કહેતું પૂર્વગત શ્રત છે. તેને વિશેષથી અહીં અવતારતા બે સૂત્ર કહે છે - ઉત્પાત પૂર્વ પહેલું છે, તેની દશ વસ્તુ-અધ્યાય વિશેષો છે.. અસ્તિનાસ્તિ પ્રવાદ નામે ચોથું પૂર્વ છે, તેની મૂલવસ્તુની ઉપર ચૂલારૂપ વસ્તુઓ તે ચૂલા વસ્તુઓ કહેવાય છે. [૯૨૪] પૂર્વગાદિ શ્રતમાં નિષેધેલ વસ્તુઓ સંબંધી સાધુઓને જે પ્રકારે પ્રતિષેવા હોય, તે પ્રકારે દશાવે છે. પ્રતિપેવણા-પ્રાણાતિપાત આદિનું આચરવું... [૫] દર્ય-વલ્સન આદિ, દથિી આગમમાં નિપેઘેલ પ્રાણાતિપાતાદિ આચરણ તે દપ્રિતિસવણા, એ રીતે પછીના પદોમાં પણ જાણવું. વિશેષ એ - પ્રમાદ એટલે પરિહાસ, વિકથાદિ : x • અથવા કરવા યોગ્ય કાર્યમાં અપયન, તે પ્રમાદ. અનાભોગ-વિમરણ. આતુર-ગ્લાન હોવા છતાં તેની સંભાળ માટે અથવા પોતે જ વ્યાકુળ હોય છતાં, અર્થાત્ સુધા-પિપાસા-વ્યાધિથી પરાભવ પામીને જે આચરણા કરે એટલે કે - X - આ પરીષહ, વ્યાધિથી પીડાઈ જે સેવે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૦-૨૦ થી ૨૮ ૧૧ દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારની આપત્તિને વિશે, દ્રવ્યથી પ્રાસુક દ્રવ્યની દુર્લભતા, ફોનથી માર્ગમાં પતન, કાળથી દુર્ભિક્ષ, ભાવથી ગ્લાનત્વકહ્યું છે કે - દ્રવ્યાદિના અલાભમાં ચાર પ્રકારની આપદા હોય છે. શંકા હોય તો એષણીય પણ અનેષણીય બને -x - .. સહસાકાર-અકસ્માત કરણ, સહસાકારનું લક્ષણ આ છે – પૂર્વે જોયા સિવાય પણ મૂકડ્યા પછી જે જુએ છે, પણ પાછો ફરી શકતો નથી, આ પ્રાયઃ સહસાકરણ છે. જય - રાજા, ચોરાદિથી ડરવું, અપ - માત્સર્ય ભય અને પ્રસ્વેષથી પ્રતિષેવા થાય છે. જેમ રાજાદિના અભિયોગથી માગિિદ બતાવે છે, સિંહના ભયથી વૃક્ષ પર ચડે છે. - x -... અહીં પ્રસ્કેપના ગ્રહણથી કષાયો કહ્યા છે. કહ્યું છે કે - ક્રોધાદિ પ્રહે છે... વિમર્શ-શિષ્યાદિની પરીક્ષા કહ્યું છે કે- શિષ્યાદિની પરીક્ષાથી પણ-પૃથ્વી આદિના સંઘન રૂપ પ્રતિષેવા થાય છે. [૨૬] પ્રતિપેલામાં તો આલોચના કરવા યોગ્ય છે, તેમાં જે દોષો છે તે પરિહરવા યોગ્ય છે, એમ બતાવવા આ સૂત્ર છે.. [૨૭] - (૧) વર્ગ - વજીને, ખુશ કરીને. કહ્યું છે - વૈયાવૃત્યાદિ વડે પ્રથમ આચાર્યને પ્રસન્ન કરી પછી આલોચે છે. કેવી રીતે મને થોડું પ્રાયશ્ચિત આપે.. (૨) ૩નુમાનત્તા - અનુમાન કરીને - આ મૃદુ દંડ છે કે ઉગ્રદંડ છે એમ જાણીને અથતુ જો આ મૃદુ દંડ આપનાર હશે તો હું આલોચના આપીશ અન્યથા નહીં. કહ્યું છે - આ ઉગ્રદંડ છે કે મૃદુદંડ એમ અનુમાન કરીને બીજાને થોડી આલોચના આપે છે માટે મને પણ થોડું પ્રાયશ્ચિત્ત આપશે... (3) + f - જે દોષ આચાર્યાદિએ જોયેલ હોય તે દોષને જ આલોચે, બીજાને નહીં. આનું આલોચવું માત્ર આચાર્યને રાજી કરવામાં તત્પરપણાએ કરીને અસંવિજ્ઞપણાથી છે. કહ્યું છે – જે દોષ બીજો જોયા હોય તેને જ પ્રગટ કરે, અન્યને નહીં, શોધિના ભયથી કે આચાર્યાદિ એમ જાણશે કે આટલા બધા દોષવાળો છે એવા ભયથી પ્રકાશે નહીં. (૪) વા ... મોટા અતિયારને જ આલોચે, સૂમને નહીં... (૫) સૂક્ષ્મ-સૂક્ષ્મ અતિચારને જ આલોચે. જે સૂક્ષ્મ અતિચારને આલોચે તે બાદરને કેમ ન આલોચે ? એવા પ્રકારના આચાર્યનો ભાવ સંપાદન કરવાને કહ્યું. (૬) છત્ર - છાનું એવી રીતે આલોચકે જેમ પોતે જ સાંભળે પણ આચાર્ય ન સાંભળે. • x "...(3) શબ્દાકુલ-શબ્દ વડે આકુલ-મોટો શબ્દ, તેવા મોટા શબ્દ વડે આલોચે કે જેમ બીજા અગીતા પણ સાંભળે. (૮) વનન - ઘણા લોકો એટલે આલોચનાચાર્યો છે જે આલોચનામાં તે બહુજન. આ અભિપ્રાય છે - એક આચાર્ય પાસે આલોચીને વળી તે જ અપરાધને અન્ય આચાર્ય પાસે પણ આલોચે છે તે બહુજનદોષ. (૯) મધ્યf - અણગીતાર્થ ગુરની પાસે જે આલોચવું તે ગુરના સંબંધથી અવ્યકત કહેવા.- x "... (૧૦) તવ - જે દોષ આલોચના યોગ્ય છે, તે દોષોને સેવનાર જે ગુર છે, તેની પાસે આલોચવું તે તસેવિ લક્ષણ આલોચના દોષ છે, તેમાં આલોચના ૧૭૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કર્તાનો આ અભિપ્રાય છે - જે રીતે મેં દોષ સેવેલ છે, તેમ તે પણ દોષ સેવનથી મારા જેવો છે, તેથી તે મને મોટું પ્રાયશ્ચિત્ત નહીં આપે, એ રીતે ક્લિષ્ટ ચિતે આલોચે. [૨૮] આ દોષોનો પરિહાર કરનાર ગુણવાનને આલોચના દેવી. તે ગુણોને કહે છે - દશ સ્થાને, આ ક્રમ વડે, જેમ આઠમાં સ્થાનમાં કહ્યું છે, તેમ આ સૂઝ કહેવું. ક્યાં સુધી? ચાવત ક્ષાંત, દાંત, આ પદ સુધી. તે કહે છે - વિનયસંપન્ન, જ્ઞાનસંપER, દર્શન સંપન્ન, ચાસ્ત્રિ સંપન્ન. અહીં (૯) અમાચી, (૧૦) અપદ્યાનુવાવી, આ બે પદ અધિક છે, તે પ્રગટ છે, વિશેષ એ કે- ગ્રંયાંતરમાં કહેલ તેનું સ્વરૂપ આ • માયાવી છપાવે નહીં અને અપશ્ચાત્તાપી પરિતાપ કરે નહીં. આવા પ્રકારના ગુણવાળાને અપાતી આલોચના ગુણવાનું પુરુષ દ્વારા ઈષ્ટ છે, તે ગુણોને કહે છે (૧) જ્ઞાનાદિ આચારવાનું, (૨) અવધારણવાનું. - યાવત્ - શબ્દથી (3) આગમાદિ પાંચ પ્રકારના વ્યવહારવાળો, (૪) લજ્જાને દૂર કરાવનાર, જેમ બીજો સુખે આલોચના કરી શકે, તે અપવીડક. (૫) આલોચિતમાં શુદ્ધિ કરવા સમર્થ. (૬) ગોવા પ્રકારે પ્રાયશ્ચિત્ત આપે જેથી બીજો નિહિ કરવામાં સમર્થ થઈ શકે. (9) આલોચના દોષો સાંભળીને બીજા પાસે પ્રકાશે નહીં. (૮) સાતિચાર પુરુષને પારલૌકિક અપાયા બતાવનાર, આ આઠ પૂર્વોક્ત જ છે. (૯) પ્રિયધર્મ-ધર્મ ઉપર પ્રીતિવાળો, (૧૦) દૃઢ ધમ-આપત્તિ આવ્યા છતાં ધર્મથી ન ડગે. - આ બે ગુણ અહીં અધિક છે. આલોચિત દોષોને માટે પ્રાયશ્ચિત આપવું, આ હેતુથી તેના પરપણાનું સૂત્ર છે. - (૧) આલોચના-ગુરુને નિવેદન, તેના વડે જે થયેલ અતિચારની શુદ્ધિ થાય છે, તે આલોચનાને યોગ્ય હોવાથી આલોચનાઈ. તેની શુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત તે પણ આલોચનાઈ, એમ સર્વત્ર જાણવું. ચાવત્ શબ્દથી - (૨) પ્રતિકમણ-મિથ્યાદુકૃત, તેને યોગ્ય છે પ્રતિકમણાહ... ૩) આલોચના અને પ્રતિકમણને યોગ્ય તે તદુભયાહ.. (૪) પરિત્યાગથી શોધ્ય, તે વિવેકાર્ડ... (૫) કાયોત્સર્ગ યોગ્ય-ચુર્ણાહ.. (૬) નીવિ આદિ તપથી શોધ્યતપાઉં.. (2) પર્યાય છેદ યોગ્ય છેદાઉં.. (૮) વ્રત ઉપસ્થાપના યોગ્ય-મૂલા.. () જેમાં દોષ સેવ્યા પછી કેટલાક કાળ સુધી વ્રતમાં ન સ્થાપીને પછી આચીણ તપવાળો થાય, દોષથી વિરામ પામે ત્યારે વ્રતોમાં સ્થપાય તે અનવસ્થામાહ. (૧૦) અહીં અધિક આ છે, તેમાં દોષ સેવ્યા પછી લિંગ, ક્ષેત્ર, કાલ, તપ વડે બહાર કરાય છે, તે પારસંચિકને યોગ્ય તે પારસંચિકાઈ. પારસંચિક, મિથ્યાત્વને પણ અનુભવે, તેથી મિથ્યાત્વ નિરૂપણ• સૂત્ર-૯૨૯ થી ૩૫ : [૨૯] મિશ્રાવ દશ ભેદે કહ્યું – (૧) અધમમાં ધર્મસંજ્ઞા, (૨) ધર્મમાં અધર્મસંઘ, () માર્ગમાં માર્ગ સંઘ, (૪) માઈમાં ઉન્માર્ગ સંજ્ઞા, (૫) અજીવમાં જીવસંજ્ઞા, (૬) જીવમાં જીવસંડા, () અસાધુમાં સાધુ સંડા, (૮) સાધુમાં અસાધુસંજ્ઞા, (૯) અમુકને મુકતસંઘ, (૧૦) મુકતે અમુકd સંsta. [30] અહંત ચંદ્રપ્રભ દશ લાખ પૂર્વનું સવયુ પાળીને સિદ્ધ યાવત્ સર્વ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૧૦-૨૯ થી ૯૩૫ ૧૩ દુ:ખથી મુકત થયા... અહંત ધર્મ દશ લાખ વર્ષનું સતયુ પાછળીને સિદ્ધ યાવતુ દુ:ખ મુકત થયા... અહત નમી દશ હજાર વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ યાવતું દુ:ખ મુકત થયા... વાસુદેવ પુષસિંહ દશ લાખ વર્ણનું સવણ ભોગવીને છઠ્ઠી તમા પૃવીમાં નૈરવિકપણે ઉપય... અહં નેમિ દશ ધનુ ઉંચા હતા, ૧ooo વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ યાવતું દુઃખ મુક્ત થયા. વાસુદેવ કૃષ્ણ દશ ધનુષ ઉંચા હતા, ૧૦૦૦ વર્ષનું સાયુ ભોગવીને ત્રીજી વાલુકાપભા પૃણીમાં ઉત્પન્ન થયા. [૩૧] ભવનવાસી દશ ભેદે કહ્યા - અસુકુમાર ચાવત્ સ્વનિત કુમાર આ દશ પ્રકારના ભવનવાસી દેવોના દશ ચૈત્યવૃક્ષો કા છે - [૩૨] અત્ય, સતવણ, શાભલિ, ઉંબર, શિરીષ, દધિપણ, વંજુલ, પલાશ, વાઘ, કણેરફા.. [૩૩] સુખ દશ પ્રકારે કહ્યું છે. તે - [૩૪] આરોગ્ય, દીર્ધાયુ, આયત્વ, કામ, ભોગ, સંતોષ અસ્તિ, સુખભોગ, નિષ્ક્રમ, અનાબાધ (મોr).. [૩૫] ઉપઘાત દશ ભેટે કો – - ઉદગમોપઘાત ઉત્પાદનોપઘાત, જેમ પાંચમાં સ્થાનમાં કહ્યું તેમ યાવતું પરિક્ષણોપઘાત, જ્ઞાનોપઘાત દર્શનોપઘાત, ચાઓિપઘાત, પીતિ વડે ઉપઘાત, સરક્ષણોપઘાત... વિશોધિ દશ ભેદે કહી છે – ઉગમવિશોધિ, ઉત્પાદન વિશોધિ ચાવત સારણ વિશોધિ. • વિવેચન-૯૨૯ થી ૩૫ - [૯૨૯] તેમાં અધર્મ-શ્રુત લક્ષણ વિહીનત્વથી અપૌોય આદિ અનાગતમાં ધર્મસંજ્ઞા-આગમબુદ્ધિ તે મિથ્યાત્વ કેમકે વિપર્યસ્ત છે. ધર્મ-કર્ષ, છેદાદિ શુદ્ધ, આપ્તવચન લક્ષણ સમ્યકકૃતમાં અધર્મ બુદ્ધિ. બધાં પુરષો ગાદિવાળા અને અસર્વજ્ઞ છે, કેમકે પુરુષપણાથી જેમ હું, ઇત્યાદિ પ્રમાણથી અનાપ્ત પુપો છે અને આતના અભાવથી તેમણે ઉપદેશેલ શાસ્ત્ર, ધર્મરૂપ નથી. ઇત્યાદિ કુવિકલ્પણ અનામત બુદ્ધિરૂપ મિથ્યાવ... ઉમા-મોક્ષમાર્ગ પ્રત્યે અપંગ, વસ્તુતવાપેક્ષાથી વિપરીત શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાન રૂપ તેમાં માર્ગબુદ્ધિ. માર્ગમાં અમા”સંજ્ઞા... અજીવ-આકાશ, પરમાણુ દિમાં જીવસંજ્ઞા. આ બધું જડ, ચૈતન્ય, પુરુષરૂપ છે આદિ મંતવ્યથી - - પૃથ્વી આદિ જીવોમાં અજીવ સંજ્ઞા, જેમકે - પૃથ્વી આદિ જીવો નથી, કેમકે ઉચશ્વાસાદિ, પ્રાણિ ધર્મોનો ઘટની જેમ સાક્ષાત્કાર થતો નથી. અસાધુ-છ જીવનિકાયના વધવી ન નિવર્સેલ, ઓશિકાદિ ભોજી અને બ્રાહામારીમાં સાધુ સંજ્ઞા, જેમ - આ સાધુઓ છે કેમકે, સર્વે પાપ પ્રવૃત છતાં બ્રાહ્મમુદ્રાધારિ હોવાથી, ઇત્યાદિ વિકલ્પરૂપ બુદ્ધિ. - સાધુ-બ્રહ્મચર્યાદિ ગુણ સંયુક્તમાં અસાધુસંજ્ઞા, આ સાધુઓ કુમારપણે પ્રવજિત છે માટે તેઓની ગતિ નથી, કેમકે પુત્રરહિતની ગતિ નથી, સ્નાનાદિ રહિતત્વથી, એવી વિકલ્પાત્મક બુદ્ધિ. અમુકામાં-કર્મ સહિત લોક વ્યવહારમાં પ્રવૃત્તને મુક્ત સંજ્ઞા. જેમ- અણિમાદિ ૧૭૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ આઠ ભેદે ઐશ્વર્ય પામીને નિવૃત્ત આત્મા પરમ દુતરને તરીને હર્ષ પામે છે તેવી બુદ્ધિ... મુક્તમાં-સકલ કર્મકૃત વિકારી રહિત અને અનંત જ્ઞાન-દર્શન-સુખવીર્યયુક્ત જીવોમાં અમુક્ત સંજ્ઞા. આવા પ્રકારના મુક્ત જીવો જ નથી, કેમકે અનાદિ કર્મસંયોગ નિવારવા શક્ય જ છે - અનાદિવથી જ આત્મા અને આત્માના સંયોગની જેમ અથવા મુક્ત જીવો જ નથી, કેમકે મુક્ત જીવોનું બુઝાયેલ દીવાની જેમ સમાનત્વ હોવાથી અથવા આત્માનું જ નાસ્તિપણું છે ઇત્યાદિ બુદ્ધિ. [૩૦] અનંતર મિથ્યાત્વના વિષયપણાએ મુક્તો કહ્યા. હવે તેના અધિકારથી ત્રણ તીર્થકરોનું દશ સ્થાનક અનુપાતથી મુક્તત્વ કહે છે. ત્રણે સૂત્રો સુગમ છે. વિશેષ એ - યાવત્ શબ્દથી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃત, સર્વ દુઃખ ક્ષીણ થયા છે તેવા એમ સમજવું ઉક્ત તીર્થંકર મહાપુરુષ છે માટે મહાપુરુષ-સંબંધી ત્રણ સૂત્રો કહ્યા, તે સુગમ છે. [૯૩૧] નૈરયિકપણે ઉપજ્યા, નાકોની સમીપતાથી ભવનવાસી દેવોના બે સૂત્ર કહ્યા, તે સુગમ છે... [૩૨] અસુર, નાગ, સુવર્ણ, વિધુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશિ, પવન, સ્વનિત એ દશ ભવનવાસીઓ છે, એ ક્રમથી અશ્વત્થ વગેરે ચૈત્યવૃક્ષો, જે સિદ્ધાયતનાદિના દ્વારનો વિશે સંભળાય છે તે સમજવા. [૩૩] ભવનવાસી દેવો કહ્યા, તેમને સુખ હોવાથી સામાન્યથી સુખનું સૂત્ર કહે છે... [૩૪] આરોગ્ય-નિરોગતા, દીર્ધાયુ-લાંબુજીવિત, શુભ એવું વિશેષણ સમજવું. આદ્યવ-ધનપતિવ, સુખનું કારણ હોવાથી સુખ અથવા ધનવાન વડે કરતી પૂજા તે આ wા . • x• કામ-શબ્દ, રૂપલક્ષણ, સુખનું કારણ હોવાથી સુખ, ભોગ-ગંધ, રસ, સ્પર્શલક્ષણ. સંતોષ-આલોચ્છાપણું. સંતોષતું આનંદરૂપ હોવાથી સુખ છે. કહ્યું છે - માનુષ્યત્વને સાર આરોગ્ય, ધર્મનો સાર સત્ય, વિધાનોસાર નિશ્ચય, સુખનો સાર સંતોષ છે. કાસ્થિ - અસ્તિ - જે વસ્તુની જ્યારે જરૂર પડે ત્યારે તે વસ્તુ હોવી, માટે સુખ છે. શુભભોગ-અનિંદિત ભોગ, વિષયોમાં ભોગ કિયા તે સાતાના ઉદય વડે પ્રાપ્ત કરવા યોગ્યત્વથી સુખ છે. તિક્રમણ-નીકળવું તે, અવિરતિરૂપ કાદવમાંથી નીકળવું એટલે પ્રવજ્યા - x • અર્થાત્ દિક્ષા જ સંસારીજીવોને સુખરૂપ છે કેમકે બાધારહિત, સ્વાધીન અને આનંદરૂપ છે. આ કારણથી જ કહે છે - બાર માસ દિક્ષાપયિી શ્રમણ નિક્શિ અનુત્તર દેવોની તેજોલેશ્યાને ઉલ્લંઘી જાય છે. જે સુખ ચક્રવર્તીને નથી, ઈન્દ્રોને પણ નથી, તે સુખ લોકના વ્યાપાર રહિત સાધુઓને આ લોકમાં જ હોય છે. બીજા સુખો દુ:ખપતિકાર માત્ર અને સુખ અભિમાનજનક હોવાથી તાવથી સુખ નથી.. અનાબાધ-નિક્રમણ સુખ પછી અનાબાધ-નથી વિધમાન જન્મ-જરામરણ-સુધા-પિપાસાદિ અબાધા જેમાં તે. અર્થાત્ મોક્ષસુખ. કહ્યું છે - અવ્યાબાધ સિદ્ધોને જે સુખ છે, તે મનુષ્યોને કે સમગ્ર દેવોને પણ નથી. [૯૩૫] નિકમણ સુખ ચાઝિસુખ કહ્યું, તે અનુપહત અનાબાધ સુખને માટે થાય, તેથી એ સુખના સાધનરૂપ ચાસ્ત્રિના મતાદિ અને જ્ઞાનાદિના ઉપઘાતનું નિરપણસૂગ છે. તેમાં (૧) જે ઉદ્ગમ-આધાકમદિ સોળ પ્રકારના દોષ વડે ચાસ્ત્રિનું Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૨૯ થી ૩૫ ૧૫ વિરાઘન અથવા ભોજનાદિની અકલયતા તે ઉદ્ગમોપઘાત. (૨) ધબી આદિ લક્ષાણથી જે ઉત્પાદનથી ઉપઘાત તે ઉત્પાદનોપઘાત... પાંચમા સ્થાન મુજબ, તે આ રીતે - એષણોપઘાત-અંકિતાદિ દશ એષણાના ભેદ વડે તે. (૪) પરિકર્મ-વસ્ત્ર, પાગાદિની સમસ્યના તેથી સ્વાધ્યાય કે શ્રમાદિથી શરીરનોસંયમનો ઉપઘાત તે પરિકમ્પઘાત. (૫) પરિહરણા-લાક્ષણિક કે અકલ્પનીય ઉપકરણની આસેવા, તેથી જે વિરાધના તે પરિહરણોપઘાત. (૬) જ્ઞાનોપઘાત-શ્રુતજ્ઞાન અપેક્ષાએ પ્રમાદથી થાય. (૭) દર્શન-ઉપઘાતશંકાદિથી. (૮) ચાોિપઘાત-સમિતિભંગ આદિથી. (૯) અપ્રીતિથી વિનયાદિનો ઉપઘાત તે અચિયતોપઘાત. (૧૦) સંરક્ષણ વડે શરીરાદિ વિષયમાં મૂછ, ઉપઘાતપરિગ્રહણની વિરતિની વિરાધના તે સંરક્ષણોપઘાત... હવે ઉપઘાતના વિપક્ષભૂત વિશુદ્ધિના નિરુપણ માટે સૂર કહે છે તેમાં ઉદગમાદિની વિશદ્ધિ તે ભકતાદિની નિસ્વઘતા. યાવતું શબ્દથી “એષણા" આદિ કહેવું. તેમાં પશ્કિર્મ-વસતિ આદિ કાજો કાઢવા રૂપ સંસ્કારી જે સંયમની વિશુદ્ધિ તે પરિકર્મ વિશુદ્ધિ પરિહરણા-વગાદિની શાસ્ત્રીય સેવના વડે જે વિશુદ્ધિ તે પરિહરણા વિશુદ્ધિ. જ્ઞાનાદિ ત્રણની વિશુદ્ધિઓ જે તેના આચારનું પરિપાલન કરવાથી અપાતિકની વિશુદ્ધિ-તેનું નિવર્તન કરવાથી અચિયત વિશુદ્ધિ. સંયમ અર્થે ઉપધિ આદિનું સંરક્ષણ કરવું તે સંરક્ષણ વિશુદ્ધિ અથવા ઉદ્ગમ આદિ ઉપાધિક દશ પ્રકારે આ વિશુદ્ધિ, ચિત્તની વિશુદ્ધિરૂપ વિશુદ્ધ છે. ધે યિતની જ વિશુદ્ધિના વિપક્ષભૂત ઉપધિક સંકલેશ કહે છે. • સૂત્ર-૯૩૬,૯૩૩ - [36] સંકલેશ દશ ભેદે કહ્યા છે – ઉપધિ સંકલેશ, ઉપાશ્રય સંકલેશ, કષાય અંકલેશ, ભકતપાન સંકલેશ, મન અંક્લેશ, વચન સંકલેશ, કાય સંક્લેશ, જ્ઞાન સંકલેશ, દર્શન અંકલેશ, ચાસ્ત્રિ સંક્લેશ. દશ પ્રકારે અસંક્લેશ કહ્યો છે - ઉપધિ યાવતુ ચાસ્ત્રિ અસંકલેશ. [ca] બળ દશ ભેદે કહ્યું છે – શ્રોએન્દ્રિય બલ યાવ4 સ્પર્શેન્દ્રિય બલ, જ્ઞાનબલ, દર્શનબલ, ચાબિલ, તપબલ, લીબિલ. • વિવેચન-૯૩૬,૯૧૭ : [૯૩૬] સંક્લેશ-અસમાધિ. સહાય કરાય તે સંયમ અથવા સંયમરૂપ શરીર જેના વડે તે ઉપધિ-વસ્ત્રાદિ વિષયકસંક્લેશ તે ઉપધિ સંલેશ. એ રીતે બીજામાં પણ જાણવું. વિશેષ એ કે- ઉપાશ્રય-વસતિ. કપાયો જ કે કપાયો વડે સંક્લેશ તે કષાયસંક્લેશ. ભકતપાન આશ્રિત સંકલેશ તે ભકતપાન સંક્લેશ. મનથી કે મનમાં સંક્લેશ. વાણીથી સંકલેશ. કાયાને આશ્રીને સંક્લેશ. જ્ઞાનનો સંક્લેશ-અવિશુદ્ધયમાનતા તે જ્ઞાન સંક્લેશ. એ રીતે દર્શન અને ચાસ્મિનો સંક્લેશ પણ જાણવો. હવે વિપક્ષીભૂત અસંક્લેશને કહે છે - તે સૂત્ર સુગમ છે. [૩] સંક્લેશ જીવને વિશિષ્ટ વીર્યબલ હોય તો થાય છે માટે સામાન્યથી ૧૭૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 બલ નિરૂપણ કરે છે . શ્રોબેન્દ્રિયાદિ પાંચે ઈન્દ્રિયોના બલ-સ્વ અર્થ ગ્રહણ સામર્થ્ય ચાવતુ ચા ઈન્દ્રિય બલાદિ કહેવું. જ્ઞાનબલ-અતીતાદિ વસ્તુના નિર્ણયનું સામર્થ્ય અથવા ચાત્રિના સાધનપણાથી મોક્ષ સાધનનું સામર્થ્ય. દર્શનબલ-સર્વજ્ઞવચનના પ્રામાયથી અતીન્દ્રિય અને યુક્તિ વડે અગમ્ય એવા પદાર્થના રોચન લક્ષણ. ચાબિલ-જેથી દુકર છતાં પણ સર્વ સંગના વિયોગને આત્મા કરે છે અને જે અનંત, અનાબાધ, યોકાંતિક, આત્યંતિક, આત્માને સ્વાધીન એવા આનંદને પ્રાપ્ત કરે. તપબલ-જે અનેક ભવોપાર્જિત, અનેક દુ:ખના કારણભૂત નિકાચિત કર્મની ગાંઠને ખપાવે છે. વીર્યબલ-જેથી ગમનાગમનાદિ વિચિત્ર ક્રિયામાં વર્તો અને સમસ્ત કલુષના સમૂહને દૂર કરીને સતત આનંદનું ભાજન થાય છે. ચાસ્ત્રિ બલયુક્ત સત્ય જ બોલે, તેથી સત્યનું નિરુપણ કરે છે• સૂત્ર-૯૩૮ થી ૯૪ર : [૩૮] સત્ય દશભેદે છે -[૩૯] જનપદ, સમ્મત, સ્થાપના, નામ, રૂમ, પ્રતીત્ય, વ્યવહાર, ભાત, યોગ અને પ્રખ્ય. [૬૪] મૃા દશભેદે છે – [૯૪૧] ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, હાસ્ય, ભય, આખ્યાયિક અને ઉપઘાતનિશ્ચિત. [૯૪૨) સત્યામૃષા દશ ભેદે છે – ઉત્પમિશ્ર, વિગતમિશ્ર, ઉતપન્ન વિગતમિત્ર, જીવમિત્ર, આજીવમિત્ર, જીવાજીવમિશ્ર, અનંતમિશ્ર, પરિત્તમિત્ર, અદ્વામિશ્ર અને અદ્ધ-દ્વામિશ્ર. • વિવેચન-૯૩૮ થી ૯૪ર :[૯૩૮] પ્રાણી, પદાર્થ કે મુનિઓના માટે જે હિત, તે સત્ય. દશભેદે - [૩૯] તેમાં - x- (૧) જનપદ સત્ય-દેશને વિશે જે અર્થ વાયકપણે રૂઢ છે તે અર્થ વાચકપણે દેશાંતરમાં પણ પ્રયોગ કરાતું સત્ય અવિતથ તે જનપદ સત્ય. જેમ કોંકણાદિમાં પયસ, પિચ, નિર, ઉદકાદિ. એનું સત્યત્વ અદુષ્ટ વિવક્ષાના હેતુત્વથી વિવિધ દેશોમાં ઈષ્ટ અર્થ પ્રાતિને ઉત્પન્ન કરાવનારું અને વ્યવહારની પ્રવૃત્તિથી છે. એ રીતે બીજા સત્યોમાં ભાવના કરવી. (૨) સંમત સત્ય-સંમત એવું સત્ય કુમુદ-કુવલય-ઉત્પલ-તામરસની સમાન પંકમાં ઉત્પત્તિ હોવા છતાં પણ ગોપાલાદિને સંમત અરવિંદ જ પંકજ કહેવાય છે. આ હેતુથી સંમતપણે ‘પંકજ' સત્ય છે. કુવલયાદિમાં પંકજ શબ્દ અસત્ય છે, કેમકે તેમાં સંમતપણું નથી... (3) સ્થાપના-સ્થપાય છે તે સ્થાપના. જે લેપ્યાદિ કર્મ, અરિહંતાદિના વિકલ્પ વડે સ્થપાય છે. જેમ આ અજિત છતાં જિન છે, અનાચાર્ય છતાં આચાર્ય છે, એમ કહેવાય છે. (૪) નામસત્ય-નામ એટલે અભિધાન, તે સત્ય. જેમ કુલની વૃદ્ધિ ન કરવી છતાં કુલવર્ધન કહેવાય, એ રીતે ધનવર્ધન... (૫) રૂપસત્ય રૂપની અપેક્ષાએ સત્ય. જેમ પ્રપંચથી પ્રવજિત રૂપને ધારતો પ્રવજિત કહેવાય. તેની અસત્યતા નથી... (૬) પ્રતીત્ય સત્ય-અન્ય વસ્તુને આશ્રીને જે સત્ય છે. જેમ અનામિકાનું દીર્ધત્વ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૯૩૮ થી ૯૪૨ ૧e સ્વવ. તે આ રીતે-અનંત પરિણામવાળા દ્રવ્યના સહકારી કારણ સમીપે તે - તે રૂપને પ્રકાશે છે માટે સત્યતા. () વ્યવહાર સત્ય- વ્યવહાર વડે સત્ય. જેમ પર્વત બળે છે, વાસણ ગળે છે. અહીં પર્વતમાં તૃણાદિ બળે છે, વાસણમાં પાણી મળે છે, છતાં આવો વ્યવહાર છે... (૮) ભાવસત્ય-અધિક શુક્લાદિ પર્યાયને આશ્રીને જે સત્ય છે. જેમ બગલા ધોળા છે, પાંચ વર્ણોના સંભવ છતાં શુક્લ વર્ણની અધિકતા છે. (૯) યોગ સત્ય • સંબંધથી સત્ય છે. જેમ દંડના યોગથી દંડ, છગના યોગથી છબ જ કહેવાય છે... (૧૦) ઔપ સત્ય - ઉપમા એ જ ઔપચ્ચે. તેના વડે જે સત્ય છે. જેમ સમુદ્ર જેવું તળાવ, આ દેવ છે, તું સિંહ છે. [૯૪૦] સત્યના વિપક્ષરૂપ મૃષાને કહે છે. મૃષા એટલે અમૃત, અસત્ય. [૯૪૧] તે આ - (૧) ક્રોધમાં નિશ્રિત, આ સંબંધથી ક્રોધાશ્રિત-કોપાશ્રિત અષા, તે જેમ ક્રોધથી પરાભવ પામી અદાસને પણ દાસ કહે. (૨) માનમાં નિશ્રિત - જેમ માનથી ધમધમતો કોઈ પૂછે ત્યારે અલાઘની છતાં હું મહાઘની છું કહે. (3) માયામાં નિશ્રિત-જેમ માયા કરનાર આદિ કહે - પિંડ નાશ થયો. (૪) લોભમાં નિશ્રિત - જેમ વણિક આદિનું વચન, ઓછા મૂલ્ય ખરીધુ હોય છતાં વધુ મૂલ્ય ખરીધુ કહે. (૫) પ્રેમમાં નિશ્રિત-અતિ ક્તનું વચન, જેમ હું તારો દાસ છું. (૬) વેષમાં નિશ્રિત-ઈર્ષ્યાળુ ગુણવાને નિર્ગુણ કહે. (૭) હાસ્યમાં નિશ્રિતજેમ કંદર્પક કોઈનો કોઈ સંબંધ ગ્રહણ કરાયે પકડાયે છતે પૂછવાથી નથી જોયું એમ કહે. (૮) ભયમાં નિશ્રિત-પકડાયેલ ચોરાદિનું તેમ તેમ અસમંજસ બોલવું. (૯) આખ્યાયિકામાં નિશ્રિત - તે કથામાં પ્રતિબદ્ધ અસતુપલાપ. (૧૦) ઉપઘાત-પ્રાણીના વધમાં નિશ્રિત, એ દશમું મૃષા, ચોર ન હોય તેને ચોર છે એવું અભ્યાખ્યાન વચન. [૯૪૨] સત્ય-અસત્ય બંનેના યોગમાં મિશ્રવચન થાય તે કહે છે - સત્ય અને મૃષા તે ‘સામોસં'. તેમાં (૧) ઉત્પન્ન મિશ્ર-ઉત્પન્ન વિષયક મિશ્ર છે. • x • જેમ એક નગરને આશ્રીને, અહીં દશ બાળકો ઉત્પન્ન થયા એમ કહે તો ન્યૂનાધિક જમમાં વ્યવહારથી એનું સત્યમૃષાત્વ હોવાથી કાલે તને સો રૂપિઆ આપીશ એમ કહીને ૫૦ આપે તો લોકમાં તેનું મૃષાવ જણાતું નથી અને નહીં આપેલને વિશે મૃષાવની સિદ્ધિ થવાથી કેમકે સર્વથા ક્રિયાના અભાવ વડે સર્વથા વિપરીતત્વથી. એ રીતે બધે કહેવું. (૨) વિગત મિશ્ર-વિગત વિષય મિશ્ર, જેમ એક ગામને આશ્રીને આ નગરમાં આજે દશ વૃદ્ધો મરણ પામ્યા, જૂનાધિક હોય તો તે મિશ્રવચન. (3) ઉત્પન્ન વિગતમિશ્ન-ઉત્પન્ન અને વિગત, બંને વિષયવાળું મિશ્ર છે. જેમ એક નગરને આશ્રીને દશ બાળક જન્મ્યા, દશ વૃદ્ધો માં. (૪) જીવમિશ્ન-જીવ વિષયક મિશ્ર, જેમ જીવતા અને મરેલા કૃમિની રાશિમાં જીવરાશિ છે તેમ કહેવું. (૫) અજીવમિત્ર-અજીવોને આશ્રીને જે મિત્ર છે. જેમ કે જ ઘણામૃત કમિરાશિને વિશે તે અજીવરાશિ છે તેમ કહેવું. (૬) જીવાજીવ મિશ્ર[7/12 ૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ જીવ જીવના વિષયવાળું મિશ્ર, જેમ તે જ જીવતાં-મલા કૃમિઓની સશિમાં પ્રમાણથી આટલાં જીવતાઆટલાં મરેલા છે તેમ કહેવું. | (a) અનંતમિશ્ર - અનંતના વિષયવાળું મિશ્ર. જેમ પ્રત્યેક ગાદિવાળા કંદમૂલાદિને વિશે આ અનંતકાય છે એમ બોલે છે... (૮) પીતમિશ્ર - પરિત વિષયક મિશ્ર, જેમ અનંતકાયના લેશવાળા પ્રત્યેકમાં આ પ્રત્યેક છે એમ બોલે... (૯) દ્વામિશ્ર - કાલ વિષયક સત્યાસત્ય, જેમ કોઈ કંઈક પ્રયોજનમાં સહાયક પ્રત્યે પ્રેરણા કરતો કે પરિણત પ્રાયઃ દિવસ છતાં સત્રિ વર્તે છે એમ કહે.. (૧૦) અદ્ધદ્વામિશ્ર - મીતા એટલે દિવસ કે રાત્રિ. તેનો એક દેશ - પ્રહાદિ તે અદ્ધદ્ધા, તેના વિષયમાં મિશ્ર છે. જેમ કોઈ કંઈક પ્રયોજનમાં પ્રહર માત્રમાં જ મધ્યાહ્ન થયો એમ કહે તે મિશ્રવચન છે. ભાષા અધિકારથી સકલ ભાષણીય અર્થ વ્યાપક સત્યભાષારૂપ દૈષ્ટિવાદને પર્યાયથી દશ પ્રકારે કહે છે • સૂત્ર-૯૪૩ - દષ્ટિવાદના દશ નામો કહેલા છે - દષ્ટિવાદ, હેતુવાદ, ભૂતવાદ, ddવાદ, સમ્યગ્રવાદ, વિાદ, ભાષાવિચય, પૂર્વગત, અનુયોગગત અને સર્વ પ્રાણ-ભૂતજીd-સત્ય સુખાવહ. • વિવેચન-૯૪૩ - દૃષ્ટિ-દર્શન, બોલવું તે વાદ. તે દૃષ્ટિવાદ. દૃષ્ટિનું પડવું. જેમાં તે દૃષ્ટિપાત અર્થાત્ સર્વે નયની દષ્ટિઓ અહીં કહેવાય છે. તેના દશનામો છે તે આ - (૧) દષ્ટિવાદ-પ્રતિપાદન કર્યો છે. શબ્દ વિકલામાં છે.. (૨) હેતુવાદ - જિજ્ઞાસિત અર્થને જણાવે તે હેતુ - અનુમાનને ઉત્પન્ન કરનારું લિંગ અથવા ઉપચારથી અનુમાન જ, તેનો જે વાદ.. (3) ભૂતવાદ-સબૂત પદાર્થોનો વાદ છે. (૪) તવવાદ-વસ્તુના સારભૂત ભાવો, તેનો વાદ છે. અથવા તથ્ય એટલે સત્ય, તેનો વાદ તે તથ્યવાદ. (૫) સમ્યક્ - અવિપરીતવાદ તે સમ્યગ્રવાદ.. (૬) ધર્મ-વસ્તુના પયયિોનો વાદ અથવા ચાઅિધર્મનો વાદ તે ધર્મવાદ.. () સત્યાદિ ભાષા તેનો વિચય-નિર્ણય તે ભાષા વિજય અથવા ભાષા-વાણીનો વિજય તે ભાષાવિજય.. (૮) બધાં શ્રતોથી પૂર્વે ચાય છે, તે પૂર્વો-ઉત્પાતાદિ ચૌદ. તેમાં ગત-અત્યંતરીભૂત થતુ તેનો સ્વભાવ તે પૂર્વગત. (૯) અનુયોગ-તીર્થંકરદિના પૂર્વભવાદિના વ્યાખ્યાન ગ્રંથરૂપ પ્રથમાનુયોગ અને ભરતરાજાના વંશજોના મોક્ષગમન અને અનુત્તર વિમાન-ગમનની વકતવ્યતારૂપ વ્યાખ્યાન ગ્રંથરૂપ ચંડિકાનુયોગ એમ બે રૂપે અનુયોગમાં રહેલ. આ પૂર્વગત અને અનુયોગણતરૂ૫ બે નામ દષ્ટિવાદના અંશરૂપ છે તો પણ દૈષ્ટિવાદપણે કહ્યા, તે અવયવમાં સમુદાયનો ઉપચાર કરવાથી. (૧૦) સર્વે તે પ્રાણો - હીન્દ્રિયાદિ, ભૂતોવનસ્પતિ, જીવો-પંચેન્દ્રિયો, સવો-પૃથ્વી આદિ. •x• તેઓને સુખ અથવા શુભ પ્રત્યે Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૯૪૩ ૧૬ ૧૮૦ લઈ જાય છે તે સર્વે પ્રાણ, ભૂત, જીવ, સવ સુખાવહ અને સુખાવહત્વ તો સંયમના પ્રતિપાદકવવી તયા સવોને નિવણના હેતુપણાચી છે... - પ્રાણીઓ આદિને ર્દષ્ટિવાદ અશારૂપ હોવાથી સુખાવહ છે અને શરુ દુ:ખાવહ છે, માટે શરુ પ્રરૂપણા • સૂત્ર-૯૪૪ થી ૬૪૯ - [૪] આ દશ ભેટ કા છે - [૪૫] અનિ, વિષ, લવણ, નેહ, #ાટ, અમ્લ, દુwયુકત-મન, વચન, કાયા, અવિરતિ ભાવ. [] દોષ દશ ભેદે કહા છે - [૪૭] તજાત ઘોષ, મતિભંગદોષ, પશાસ્તૃદોષ, પરિહરણદોષ, વલસણ, કારણ, હેતુ, સંક્રમણ, નિગ્રહ, વસ્તુ. [૯૪૮) વિરોષ દશ ભેદે કહ્યા છે - ૯િ૪૯] વસ્તુ, તાતદોષ, એકાર્ષિક, કારણ, પ્રત્યુત્પs, દોષ નિત્ય, અધિક, આત્મા વડે, કંપનીd-દશ વિરોષો. • વિવેચન-૯૪ થી ૯૪૯ - સૂઝ ૯૪૬ થી ૯૪૯નો વૃત્તિ અનુસાર અક્ષરશઃ અનુવાદ જરૂર કર્યો છે, પણ મને કંઈ સમજાયેલ નથી. [૪૪] જેના વડે હિંસા કરાય તે શ»... [૯૪૫] શસ્ત્ર-હિંસક વસ્તુ, બે ભેદે છે - દ્રવ્યયી અને ભાવથી. તેમાં પહેલા દ્રવ્યથી કહેવાય છે (૧) અનિ-જાનલ, બીજા અગ્નિની અપેક્ષાએ સ્વકાય શા છે અને પૃથ્વી આદિની અપેક્ષાએ પકાયશસ્ત્ર છે.. (૨) વિપ-સ્થાવર અને જંગમ ભેદે... (3) લવણ-પ્રસિદ્ધ છે. (૪) સ્નેહ-તેલ, ઘી.. (૫) ક્ષાર-ભસ્માદિ.. (૬) અમ્લ-કાંજી. ભાવ, તે ભાવરૂપ શા - (9) દુપ્રયુક્ત-અકુશલ મન.. (૮) દુપ્રયુક્ત વાણી.. (૯) પ્રયુક્ત કાયા, અહીં કાયાની હિંસાપ્રવૃત્તિમાં ખડ્યાદિ ઉપકરણ હોવાથી કાય શબ્દના ગ્રહણથી તેનું ગ્રહણ.. (૧૦) અવિરતિ-અપત્યાખ્યાન કે તે ભાવ. [૯૪૬] અવિરતિ આદિ દોષો, શા છે એમ કહ્યું, દોષના પ્રસ્તાવથી દોષ વિશેષનું નિરપણ કરે છે - [૬૪] આ દોષો ગુરુ-શિષ્ય, વાદી-પ્રતિવાદીના સંબધી વાદના આશ્રયની જેમ જણાય છે. તેમાં (૧) ગુર આદિની જાતિ કે પ્રકાર, જન્મમર્મ-કમદિ લક્ષણ તે તાત, તે જ ક્ષણે કરીને દોષ તે તાત દોષ અર્થાત તથાવિધ કુલાદિ વડે દૂષણ દેવું અથવા પ્રતિવાદી પાસેથી ઉત્પન્ન ક્ષોભથી ન બોલવું આદિ લક્ષણવાળો દોષ તે તાત દોષ. () પોતાની જ મતિનો વિનાશ તે મતિભંગ અથવું વિસ્મૃતિ આદિ લક્ષણ દોષ તે મતિભંગ દોષ.. (3) પ્રશાખા-અનુશાસક-મઘિ કરનાર સભાનાયક કે સભ્ય, તેથી દ્વેષથી કે ઉપેક્ષાથી પ્રતિવાદીને જય આપવારૂપ દોષ અથવા વિમૃત પ્રમેય પ્રતિવાદીને પ્રમેય સ્મારણાદિ તે પ્રશાસ્તૃ દોષ (૪) અહીં ‘ત્યા' શબ્દ લઘુશ્રુતિરૂપ છે તથા પરિહરણ-સેવવું અર્થાત્ સ્વદર્શન સ્થિતિથી કે લોકઢિી અનાસેવ્યનું સેવવું તે પરિહરણ દોષ અથવા પરિહરણઆસેવન અર્થાત્ સભાની રઢિ વડે સેવ્ય વસ્તુનું ન સેવવું તે જ કે તેથી જે દોષ, તે પરિશ્રણ દોષ અથવા વાદીએ સ્થાપન કરેલ દૂષણને અયચાર્ય પરિહાર કરવાવાળો ઉત્તર તે પરિહરણ દોષ. [વૃત્તિકારશ્રીએ અહીં ટાંતરૂપે બૌદ્ધમત, મિમાંસક દ્વારા તેનો સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પરિહાર, તેમનું અસમ્યક્ પરિહારપણું ઇત્યાદિ નોંધેલ છે, જેનો અમે અનુવાદ ક« નથી. જિજ્ઞાસુઓએ તત્સંબંધી તજજ્ઞો પાસે જ સમજવું.) (૫) અન્યને દૂર કરીને ચોક્કસ કરાય છે વસ્તુ જેના વડે તે લક્ષણ, પોતાનું જે લક્ષણ છે સ્વલક્ષણ. જેમ જીવનું લક્ષણ ઉપયોગ અથવા જેમ પ્રમાણનું લક્ષણ સ્વ અને પરના પ્રકાશરૂપ જાણવાપણું. (૬) કરે છે તે કારણ - પરોક્ષ અર્ય સંબંધી નિર્ણયના નિમિતરૂપ ઉપપત્તિ માન. જેમ નિરુપમ સુખવાળો સિદ્ધ જીવ છે, અનાબાધ જ્ઞાનના પ્રકર્ષતી. અહીં સમસ્ત લોકને પ્રસિદ્ધ સાધ્યસાધન ધમ્મને અનુરૂપ દષ્ટાંત નથી. માટે ઉપપત્તિ માગતા છે. દાંતના સદ્ભાવમાં હેતુ થપદેશ થાય. () સાયના સદ્ભાવનો ભાવ અને તેના અભાવરૂપ લક્ષણને જણાવે છે તે હેતુ, •x તેથી સ્વલક્ષણ દોષ, કારણદોષ, હેતુદોષ. •x• અથવા લક્ષણની સાથે જે કારણ અને હેતુ તે બંનેનો દોષ આ સમાસ છે, તેમાં લક્ષણ દોષ અવ્યાપ્તિ કે અતિવ્યાતિરૂપ છે. તેમાં અધ્યાતિ આ પ્રમાણે - જે ચાની સમીપથી અને દૂરથી જ્ઞાનના પ્રતિભાસનો ભેદ તે સ્વલક્ષણ. આ સ્વલાખ નામે લક્ષણ છે. આ ઇન્દ્રિય વડે પ્રત્યક્ષને આશ્રીને હોય. પણ આભિક નહીં. યોગજ્ઞાન [આમિકમાં] સમીપ અને દૂરથી પ્રતિભાસનો ભેદ નથી. આ હેતુથી યોગજ્ઞાનની અપેક્ષાએ કંઈપણ સ્વલક્ષણ નહીં થાય. અતિવ્યાપ્તિ આ પ્રમાણે - અર્થોપલબ્ધિ હેતુ તે પ્રમાણ, એ પ્રમાણ લક્ષણ છે. અહીં અર્થની ઉપલબ્ધિના હેતુભૂત ચણા, દહીં, ઓદન વગેરે ભોજનના અનંતત્વને લઈને પ્રમાણ કરવા યોગ્ય નહીં થાય. અથવા દાણાંતિક પદાર્થ, જેના વડે જણાય છે તે લક્ષણ - દષ્ટાંત, તેનો દોષ સાધ્ય વિકલવાદિ, તે ટાંત દોષ. તેમાં સાધ્ય વિકલતા જેમ શબદ નિત્ય છે, મૂતપણાથી ઘટની જેમ. અહીં ઘટમાં નિત્યપણું નથી. કારણદોષ-સાધ્ય પ્રત્યે તેનો વ્યભિચાર, જેમ આપણેય વેદ છે. કેમકે વેદના કારણનું અશ્રયમાણવ છે. અહીં અયૂયમાનવ તો કારણાંતરથી પણ સંભવે છે. હેતુ દોષ - અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાંતિક લક્ષણ છે. તેમાં અસિદ્ધ. જેમ શબ્દ અનિત્ય છે, ચા વડે પ્રત્યક્ષ હોવાથી, ઘટની જેમ. અહીં શબ્દમાં ચા વડે જોવાનું સિદ્ધ નથી, વિરુદ્ધ, જેમ શબ્દ નિત્ય છે. કૃતકપણાથી ઘટતી જેમ. અહીં ઘટમાં કૃતકત્વ નિત્યવથી વિરુદ્ધ છે અને અનિત્યપણાને જ સાધનારું છે. અતૈકાંતિક, જેમ-શદ નિત્ય છે. પ્રમેયપણાથી આકાશની જેમ. અહીં પ્રમેયવ અનિત્યપણામાં પણ વર્તે છે, તેથી સંશય જ છે. (૮) સંકામણ દોષ • પ્રસ્તુત પ્રમેયમાં અપસ્તુત પ્રમેયનું પ્રવેશવું અત્યંત વિષયાંતરમાં જવું અથવા પ્રતિવાદીના મતમાં પોતાનું સંકામવું અથવું પરમતની સમુખ પોતાનું જ્ઞાન તે જ દોષ છે. (૯) વિગ્રહ-છલાદિ વડે પરાજય સ્થાન તે જ દોષ તે નિગ્રહદોષ. (૧૦) સાધ્યધર્મ અને સાધનધર્મ એ બંને અહીં વસે છે તે વસ્તુ-પ્રકરણથી Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૦I-I૯૪૪ થી ૯૪૯ ૧૮૧ પા. તેનો દોષ તે વસ્તુ દોષ - પ્રત્યક્ષથી નિરાકરણપણું આદિ. જેમ અશ્રાવણ શબ્દ છે. અહીં શબ્દમાં ન સાંભળવાપણાનું નિરાકરણ છે. [૯૪૮] ઉકત સામાન્યથી કહેલા, તજ્જાતાદિ દોષોને અને તેથી બીજા પદાર્થો સામાન્ય, વિશેષરૂપવાળા વિધમાન છે, તે વિશેષને કહે છે. [૯૪૯] વિશેષ-ભેદ-વ્યક્તિ આ એકાર્યવાચક છે. દોઢ શ્લોક છે – વસ્તુ એટલે પૂર્વના સૂત્રના અંતે કહેલ જે પક્ષ અને તૈનાતું એટલે તે પૂર્વના સૂત્રની જ આદિમાં કહેલ પ્રતિવાદીની જાતિ આદિ, તદ્ વિષયક દોષ તે વસ્તુ તાતદોષ. તેમાં વસ્તુ દોષ - પક્ષ દોષ, તજ્જાતદોષ તે જાત્યાદિ હીલના કરવી. આ બંને વિશેષ દોષો, સામાન્યની અપેક્ષાએ છે અથવા વસ્તુ દોષ વિષયમાં વિશેષ - ભેદ પ્રત્યક્ષ નિરાકરણપણું આદિ. તેમાં પ્રત્યક્ષથી નિરાકરણ કરેલ, જેમ-અશ્રાવણ શબ્દ, અનુમાનથી નિરાકરણ કરેલ, જેમ નિત્ય શબ્દ, પ્રતીતિ વડે નિરાકૃત, જેમ અચંદ્ર શશી. સ્વવચન વડે નિરાકૃત. જે હું કહું છું તે મિથ્યા છે. લોકરુઢિ નિરાકૃત, જેમ મનુષ્યનું કપાળ પવિત્ર છે. તજ્જાતદોષ વિષયમાં પણ ભેદ, જન્મ, મર્મ, કમદિથીદુ છે. જમદોષ કથા • કચછ દેશોત્પલ ઘોડીમાં જે ગઈભના સંયોગથી ઘોડો ઉત્પન્ન થયો તેને મહાજન મધ્ય વર્તન પ્રગટ થાય છે ઇત્યાદિ. પૂર્વોક્ત સૂત્રમાં મતિભંગાદિ આઠ શેષ દોષો કહ્યા. તે અહીં દોષ શબ્દ વડે સંઘય છે. તે દોષો સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ હોય છે જે માટે દોષ-વિશેષ છે અથવા શેષ દોષોના વિષયમાં વિશેષ-ભેદ છે. તે અનેક પ્રકારે સ્વયં સમજી લેવો. એક એવો આ અર્થ - અભિધેય તે કાર્ય છે, તે છે જેનો યોકાર્ષિક અર્થાત એકાર્યવાચક. - X - X - તે સામાન્ય શબ્દાપેક્ષાએ એકાર્ચિક નામવાળો શબ્દ, વિશેષ હોય છે, જેમ ઘટ તથા અનેકાર્થવાળો શબ્દ જેમ ગૌઃ યયોકતં-દિશામાં, વેગમાં, વાણીમાં, જલમાં, પૃથ્વીમાં, સ્વર્ગમાં, વજમાં, અંશુમાં, પશુમાં આ નવ અર્થમાં શબ્દ છે. જો શબ્દ છે. અહીં એકાચિંક વિશેષના ગ્રહણ વડે અનેકાર્થિક વિશેષ પણ ગ્રહણ કરેલ સમજવો. કેમકે તેનું વિપરીતપણું છે, પણ તે અહીં ગ્રહણ ન કરાય, કેમકે અહીં દશ સ્થાન અનુરોધ છે અથવા કથંચિત એકાર્ચિક શબ્દના સમૂહમાં જે કથંચિત ભેદ છે તે વિશેષ થાય છે. આ પ્રકમ છે. ઇત્યાદિ - X - X - કાર્ય કારણાત્મક વસ્તુના સમૂહમાં કારણ એ વિશેષ છે. કાર્ય પણ વિશેષ હોય છે, પણ તે અહીં કહ્યું નથી. કેમકે દશ સ્થાનકનું વર્ણન છે. અથવા કારણના વિષયમાં વિશેષ-ભેદ, જેમકે - પરિણામીકરણ માટીનો પિંડ છે. અપેક્ષા કારણ, દિશા, દેશ, કાલ, આકાશ પુરપ, ચકાદિ અથવા ઉપાદાન કારણ માટી વગેરે અને નિમિત કારણ કુંભારાદિ, સહાકારીકારણ ચક, ચીવરાદિ. એ રીતે અનેકવિધ કારણ છે. અથવા દોષ શબ્દના સંબંધથી પૂર્વે વ્યાખ્યા કરેલ કારણદોષ સામાન્યની અપેક્ષાએ વિશેષ છે. પ્રત્યુત્પન્ન-વમાનસંબંધી અર્થાત્ પૂર્વે ન થયેલ દોષ-ગુણથી વિપક્ષભૂત. તે ૧૮૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અતીતાદિ સામાન્ય દોષની અપેક્ષાએ વિશે છે અથવા સર્વથા વસ્તુનો સ્વીકાર કર્યા છતા વિશેષ દોષ જે અકૃત-અભ્યાગમ અને કૃતવિપનાશ ઇત્યાદિરૂપ સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ દોષ છે. નિત્યદોષ-અભવ્યના જે મિથ્યાત્વાદિ, અનાદિ અપર્યવસિત હોવાથી તે દોષ, સામાન્યની અપેક્ષાએ વિશેષ છે અથવા સર્વથા વસ્તુમાં નિત્ય પક્ષ સ્વીકારતા જે દોષ બાલ-કમારાદિ અવસ્થાના અભાવ પ્રાપ્તિ લક્ષણ, તે સામાન્યની અપેક્ષાએ વિશેષ હોય છે. અકારના પ્રશ્લેષથી અધિક-વાદ કાલમાં જે અધિક દૃષ્ટાંત અને નિગમન આદિ બીજાને જણાવવું તે અધિક દોષ છે કારણ કે તેના વિના જ પ્રતિપાદન કરવા યોગ્ય અર્થની પ્રતીતિ થવાથી તેના કથનનું નિરર્થકપણું છે. કહ્યું છે કે – જિનવચન સિદ્ધ એટલે સત્ય જ છે, કયાંક ઉદાહરણ કહેવાય છે, શ્રોતાને આશ્રિને ક્યાંક હેતુ પણ કહેવાય છે. ક્યાંક પંચાવયવ વાક્ય કહેવાય અથવા ક્યાંક દશધા વાક્ય કહેવાય, પણ સર્વથા પ્રતિષેધ નથી. તેથી અધિક દોષ, દોષના વિશેષાવથી વિશેષ છે અથવા અધિક દટાંતાદિ હોતા જેમ દોષ-વાદીનું દૂષણ, તે પણ દોષ વિશેષ છે. મરા - આત્મા વડે કરેલ. ૩૫નીત - બીજા વડે અપાયેલ. સામાન્ય વસ્તુની અપેક્ષાએ આત્મકૃત વિશેષ છે અને બીજાએ આપેલ તે અપર વિશેષ છે. ૨ કાર અને વિશેષ શબ્દનો પ્રયોગ ભાવના વાક્યમાં બતાવેલ છે અથવા દોષ શબ્દની અનુવૃતિથી પોતાનો કરાયેલ દોષ અને બીજાએ આપેલ દોષ એ બંને સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ છે - X - X - ૦ આ સૂત્ર ૯૪૯નું વૃત્તિનો અક્ષરશઃ અનુવાદ કર્યો છે, પણ કંઈ સમજાતો etણી. અહીં ઉક્ત સ્વરૂપવાળા વિશેષાદિ ભાવો અનુયોગથી ગમ્ય છે અને અનુયોગ અર્થથી અને વચનથી છે. તેમાં અર્થથી મસા સંતમો તવી છે અને વચનાનુયોગ તો એનો જ શબ્દને આશ્રીતે વિચારે છે, તેથી તેને કહે છે. સૂત્ર-૫૦ :દશ પ્રકારે શુદ્ધ વાગનુયોગ કહે છે, તે આ – ચંકાર, મંકર, પિંકાર, સેકંકાર, સાર્તાકાર, એકવ, પૃથકત્વ, સંયુથ, સંકામિત અને ભિન્ન. • વિવેચન-૫o - શુદ્ધ-અનપેક્ષિત વાચાર્યવાળી જે વાણી અથ સૂત્ર, તેનો વિચાર તે શુદ્ધ વાગનુયોગ. * * તેમાં ચકારાદિ શુદ્ધ વાચાનો જે આનુયોગ તે વકારાદિ જ કહેવા યોગ્ય છે. તેમાં વંકારમાં અનુસ્વાર અલાક્ષણિક છે. (૧) વંવાર - ચંકાર એવો અર્થ છે, તેનો અનુયોગ તે ચકારાનુયોગ. જેમ - વ શબ્દ સમાહાર, ઇતરેતયોગ, સમુચ્ચય, અન્તાચય, અવધારણ, પાદપુરણ અને અધિક વચનાદિમાં છે. જેમ ફર્થીઓ સfunય - અહીં સૂત્રમાં ઘકાર સમુચ્ચય અર્થમાં છે કારણ ? સ્ત્રીઓ અને શયનોની અપરિભોગ્યતાનું અથાણું પ્રતિપાદન કરવા માટે છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૯૫૦ ૧૮૩ (૨) મંવાર - Yકાર અનુયોગ, જેમ સમr a Tvi વા. અહીં જા શબ્દ નિષેધાર્થમાં છે અથવા ગેઇITHવ મને સેTrખેય આ સૂત્રમાં કાર આણમિક છે. તેorld વડે વિવક્ષિત અર્થપ્રતીત છે. (3) fધવાર - ૐ કારના લોપદર્શનથી અને અનુસ્વાર આગમથી માપ શબ્દ કહેલ છે. તેનો અનુયોગ. જેમ આપ શબ્દ સંભાવના, નિવૃત્તિ, અપેક્ષા, સમુચ્ચય, ગહ, શિષ્યામર્ષણ, ભૂષણ, પ્રશ્ન આદિમાં છે. તેમાં વંfપ અને મારા માં આ રીતે અને બીજી રીતે પણ એમ પ્રકાાંતર સમુચ્ચય છે. (૪) મેજર - અહીં પણ ચંપાર અલાક્ષણિક છે, તેથી મેળTY શબ્દ છે તેનો-અનુયોગ. જેમ રે ભવધુ વા. અહીં શબ્દ અથ અર્થવાળો છે અથ શબ્દ-પ્રક્રિયા, પ્રન, આનંતર્ય, મંગલ, ઉપન્યાસ, પ્રતિવયન, સમુચ્ચયમાં એ રીતે આનંતર્ય અર્થવાળો છે. જે શબ્દ ક્યાંક મ અર્થમાં છે ક્યાંક ત અર્થમાં છે અથવા સેચંવાર - શ્રેયનું કરવું તે શ્રેયસ્કાર, તેનો અનુયોગ. જેમ - એવું મfન૩ માથvi આ સૂરમાં શ્રેય અતિશયપણે પ્રશંસા યોગ્ય, કલ્યાણ આ અર્થ છે. અથવા વાર્ત વાવ મફ. અહીં સેવ શબ્દ ભવિષ્ય અર્થવાળો છે. (૫) સાર્વવાર - સાથે આ નિપાત શબ્દ સત્ય અર્થવાળો છે, તેથી છાંદસવથી વાર પ્રત્યય છે અથવા કરવું તે વાર તેરી સાયંકર તેનો અનુયોગ જેમ સત્ય છે તેમ વચનના સદ્ભાવરૂપ પ્રશ્નમાં છે. • x - (૬) UTIR • એકવચન, તેનો અનુયોગ. જેમ કથાસના નવાણિafr #Hrf: અહીં એકવચન સમ્યગદર્શનાદિનું એક મોક્ષમાર્ગીપણું જણાવવા માટે છે અને અસમુદિતપણામાં મોક્ષમાર્ગીપણું નથી - x • () પૃથવત્વ - ભેદ અર્થાત્ હીવચન કે બહુવચનમાં, તેનો અનુયોગ-જેમ ધwfસ્થાને ધwfuથTય ધમસ્થિ#ાયણસા - આ સૂમમાં "ઘમસ્તિકાયના પ્રદેશો” આ બહુવચન અસંખ્યાતત્વ બતાવવા છે. (૮) સંકૂદ - સંગત, યુક્ત અર્થવાળા ચૂથ - પદોનો કે બે પદનો સમૂહ તે સંસૂથ અર્થાત્ સમાસ. તેનો અનુયોગ. જેમ મ નશુદ્ધ - સખ્ય દર્શન વડે, સમ્યગ્દર્શન માટે અથવા સમ્યગ્દર્શનથી જે શુદ્ધ તે સમ્યગ્દર્શન શુદ્ધ, ઇત્યાદિ અનેક પ્રકારે સમાસ છે. (૯) સંfમય • સંકામિત-વિભક્તિ, વયનાદિના અંતપણાને પરિણામને પામેલ, તેનો અનુયોગ. જેમ HIM , નાત પાવૈ પ્રક્રિયા થા. અહીં Twi-સાધનાપૂ એ છડીને : એ રીતે પંચમી વિભકિતપે વિપરિણામ કરીને અશંકિત ભાવો થાય છે, આ પદનો સંબંધ કરવો. તથા અષ્ઠા = ૧ ૬ નંતિ, ચાર યુષ્ય$ - માં એકવચનનો બહુવચનપણે પરિણામ કરીને પદની ઘટના કરવી. (૧૦) પિન્ન - ક્રમ, કાલ, ભેદાદિથી ભિન્ન-જુદું વચન, તેનો અનુયોગ. જેમ fdવ વિદvi. એ સંગ્રહવચન કહીને ફરીથી મળr ઇત્યાદિથી તિવો એમ વિવરણ કર્યું. એ રીતે ક્રમ ભિન્ન છે. ક્રમ વડે જ તિવાદ આ કરું નહીં ઇત્યાદિ વડે ૧૮૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વિવરણ કરીને પછી ઉતરવા વિવરણ કરવા યોગ્ય હોય છે એ રીતે ક્રમ ભિનો આ અનુયોગ છે. યથાક્રમ વિવરણમાં યથાસંખ્ય દોષ થાય, માટે તે દોષના પરિહાર માટે ક્રમભેદ કહે છે - X - X - તથા કાલભેદ - અતીતાદિનો નિર્દેશ પ્રાપ્ત થતા વર્તમાનાદિ નિર્દેશ. જેમ જંબૂદ્વીપપ્રાપ્તિ આદિમાં ઋષભસ્વામીને આશ્રીને નવો રે વરીયા વંત નત્તિ એમ સૂત્રમાં છે તેનો અનુયોગ. આ વર્તમાન નિર્દેશ ત્રણે કાળમાં થનારા તીર્થકરોને વિશે પણ આ ન્યાય દર્શાવવાને છે. • x• x • વચન અનુયોગથી અનુયોગ પ્રવર્તે છે, માટે દાનલક્ષાણ અર્થના ભેદો સંબંધી અનુયોગને કહે છે– • સૂગ-૯૫૧ થી ૯૫૬ : [૫૧] દાન દેશભેદે કહ્યું છે - [૫] અનુકંપા, સંગ્રહ, ભય, કાર, લા , ગારવ, અધર્મ, ધર્મ, કરશે (એ આશાથી), કૂતદાન. [૫૩] ગતિ દશ ભેદે કહી છે. તે આ - નરકગતિ, નઋવિગ્રહગતિ, તિર્યંચગતિ, તિર્યંચવિગ્રહગતિ ચાવતું સિદ્ધિગતિ, સિદ્ધિવિગ્રહગતિ. [૫૪] મુંડો દશ કહ્યા છે – શ્રોએન્દ્રિય મુંડ ચાવતુ સ્પર્શનેન્દ્રિય મુંડ, ક્રોધમુંડ યાવ4 લોભમુંડ અને દશમો શિરમુંs. [૫૫] સંખ્યાન દશ પ્રકારે કહ્યું છે - [૫૬] પરિકર્મ, વ્યવહાર, રજુ રાશિ, કલાંશવ, ચાવ4-તાવત, વર્ગ, ધન, વર્ગવર્મ, કલ્પ. • વિવેચન-૫૧ થી ૫૬ : [૯૫૧,૯૫૨) દશ ભેદે દાન - (૧) દાન શબ્દના સંબંધથી અનુકંપા વડે કે કૃપા વડે • દીન, અનાથના વિષયવાળું દાન તે અનુકંપા દાન • x • તે ઉપચારથી અનુકંપા જ છે. ઉમાસ્વાતિ જ કહે છે - કૃપણ, અનાથ, દરિદ્ર, કષ્ટ પ્રાપ્ત, રોગશોકથી હણાયેલ એવાને કૃપાના અર્થથી દેવાય તે અનુકંપાદાન. (૨) સંગ્રહવું તે સંગ્રહ. કટાદિમાં સહાય કરવાને જે દાન તે સંગ્રહદાન અથવા અભેદથી દાન પણ સંગ્રહ કહેવાય છે. ઉત્કર્ષમાં કે કષ્ટમાં જે કંઈ સહાય માટે દાન અપાય છે તે દાન, મુનિઓએ સંગ્રહ માન્યો છે, મોક્ષાર્થે નહીં. (3) ભયથી આપવું તે અથવા ભયના નિમિત્તથી જે દાન તે ભયદાન છે. કહ્યું છે - રાજા, કોટવાળ, પુરોહિત, મધુમુખ, મલ, દંડપાણીને - X • દેવાતું દાન. (૪) કારણ-શોકથી, પુત્રવિયોગાદિ જનિત શોકથી ભવાંતરમાં સુખી થાઓ એવી વાસનાથી તેની જ શય્યા આદિનું દાન તે કારુણ્ય દાન અથવા કારુણ્યજન્ય હોવાથી દાન પણ ઉપચારથી કારુણ્ય કહેવાય છે. (૫) લજ્જા-શરમથી જે દાન તે લજ્જાદાત કહેવાય છે. કહ્યું છે . લોકોના સમૂહમાં રહેલ પુરુષને બીજાએ યાચના કરી ત્યારે બીજાના ચિતની રક્ષાર્થે જે આપવું તે દાન લજ્જાથી થાય છે... (૬) ગૌરવ વડે - ગર્વથી જે અપાય તે ગૌસ્વદાન. કહ્યું છે - નટ, નઈ, મલને અર્થે અને સંબંધી, બંધ, મિત્રને અર્થે જે યશને માટે દાન દેવાય છે તે દાન ગર્વની હોય છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૧૦-૫૧ થી ૯૫૬ ૧૮૫ () અધર્મને પોષક દાન તે અધર્મદાન. અધર્મના કારણcવથી અધર્મ જ છે. કહ્યું છે – હિંસા, અસત્ય, ચોરી, પરદારા, પરિગ્રહમાં આસક્તને જે દાન અપાય છે તે દાતારને અધમને માટે જાણવું... (૮) ધર્મના કારણે જે દાન તે ધર્મદાન અથવા ધર્મમાં જ દાન તે ધર્મદાન. કહ્યું છે - તૃણ અને મણિ સમાન છે જેમને એવા નિલોંભી સુપાત્રને માટે જે દાન અપાય છે તે અક્ષય, અતુલ અને અનંત એવું દાન ધર્મને માટે હોય છે. (૯) મને આ કંઈક ઉપકાર કરશે એવી બુદ્ધિ વડે જે દાન તે “કરશે-દાન.” (૧૦) મને એણે ઉપકાર કર્યો છે તે પ્રયોજનરૂપ પ્રત્યુપકાર માટે જે દાન તે કૃત-દાન છે. તેણે મને સેંકડો વખત આપ્યું છે, માટે પ્રત્યુપકારાર્થે આવું તે. [૫૩] ઉક્ત લક્ષણ દાનથી શુભ કે અશુભ ગતિ થાય છે માટે ગતિનું નિરપણ કરે છે – (૧) નીકળ્યા છે શુભથી જે નારકો તેઓની ગમ્યમાનપણાથી ગતિ તે નરકગતિ અથવા નરકગતિ નામકર્મના ઉદયથી પ્રાપ્ય નાકવ લક્ષણ પર્યાય વિશેષ તે નરકગતિ. (૨) નારકોની વિગ્રહથી-ક્ષેત્રના વિભાગોને ઉલ્લંઘીને ગતિ તે નિયવિગ્રહગતિ અથવા સ્થિતિ નિવૃત્તિ લક્ષણ ઋજુ અને વક્ર વિહાયોગતિ નામકર્મના ઉદયથી પ્રાપ્ત છે - નિરયવિગ્રહ ગતિ... આ રીતે તિર્યચ, મનુષ્ય અને દેવોની પણ સમજવી. (૯) સિદ્ધિગતિ- જેમાં નિષ્ઠિતા હોય તે સિદ્ધિ, એવી ગમ્યમાનત્વની ગતિ તે સિદ્ધિ ગતિ. • લોકાગ્ર લક્ષણવાળી... (૧૦) સિદ્ધિ-મુક્ત જીવોની, વિગ્રહઆકાશના વિભાગના અતિક્રમ વડે ગતિ-લોકાંત પ્રાપ્તિરૂપ, તે સિદ્ધિ વિગ્રહ ગતિ. વિગ્રહગતિને વક્રગતિ પણ કહે છે. પણ તે વક્રગતિ સિદ્ધને નથી માટે તેના સહચરપણાથી નાકાદિને પણ વક્રગતિ કહી નથી અથવા નાકાદિ ચારેને વક્ર ગતિ કહી, નિર્વિશેષપણે ઋજુગતિ કહી. સિદ્ધિમાં જવું, નિર્વિશેષત્વથી સામાન્ય સિદ્ધિ ગતિ કહી અને સિદ્ધિમાં અવિગ્રહ વડે જવું તે સિદ્ધિ અવિગ્રહ ગતિ. સામાન્ય-વિશેષથી આ ભેદ છે. [૫૪] સિદ્ધિ ગતિ, મુંડોને જ હોય, તેથી તેનું નિરૂપણ કરે છે - દૂર કરે છે તે મુંડ. તે શ્રોબેન્દ્રિયાદિના ભેદથી દશ પ્રકારે છે. બાકી સુગમ છે. [૫૫,૫૬] મંડો દશ છે, એમ સંખ્યાન કહ્યું. હવે તેની વિધિઓ કહેવાય છે (૧) સંકલિતાદિ અનેકવિધ ગણિતજ્ઞજનોને પ્રસિદ્ધ, તેના વડે જે સંખ્યા કરવા યોગ્યનું જે સંખ્યાન-ગણવું તે પરિકર્મ કહેવાય છે. (૨) વ્યવહા-શ્રેણી વ્યવહારાદિ પાટીગણિત અનેક ભેદે પ્રસિદ્ધ છે. (3) જૂ - રાજ વડે જે સંખ્યાન તે જુ કહેવાય - તે ક્ષેત્ર ગણિત છે. (૪) રાશિ - ધાન્યાદિનો ઢગલો, તેના વિષયવાળ સંખ્યાન તે સશિ. (૫) કલાશવર્ણ-કલા એટલે અંશોનું, સવર્ણ-સર્દેશીકરણ છે જેમાં. (૬) વાવ-તાવ- ચાવતાવતું કે ગુણાકાર કાર્યવાચક છે. ગુણાકાર વડે જે સંખ્યાન તે યાવત્તાવ કહેવાય છે તે પ્રત્યુત્પન્ન એમ લોકમાં રૂઢ છે. અથવા ૧૮૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 ચાવતુ - કોઈપણ રીતે, તાવ - તેટલી જ સંખ્યા યાદૈચ્છિક ગુણાકારથી વિવણિત સંકલિતાદિ સંખ્યાનમાં લઈ અવાય છે તે. જેમકે – ગચ્છ એટલે દશ તે વાંછા વડે અથ ચાર્દચ્છિક ગુણાકારથી આઠ વડે અભ્યાસ કરતા-૮૦ થયા. પછી વાંછા-આઠ યુક્ત કરતા ૮૮ થયા વળી ગચ્છ વડે ગુણતાં ૮૮૦ થયા. પછી યાદૈચ્છિક ગુણાકાર વડે - ૧૬ વડે ભાગાકાર કરતાં જે લાભે તે દશનું સંકલિત ગણિત-પપ આવે છે. (૩) વર્ગ સંખ્યાન - જેમ બે નો વર્ગ ચાર, સમાન બે રાશિનો ઘાત. (૮) ઘન સંખ્યાન - જેમ બે નો ઘન આઠ, સમાન ત્રણ શશિનો ઘાત. (૯) વર્ણવર્ગ - વર્ગનો વર્ગ તે સંખ્યાન. જેમ બેનો વર્ગ ચાર અને ચારનો વર્ગ સોળ... (૧૦) કલા-છંદ, કરવત વડે લાકડાનું વેરવું તેના વિષયવાળું સંખ્યાન તે કલા. જે પાટીમાં કાકચ વ્યવહાર નામે પ્રસિદ્ધ છે. અહીં પરિકમદિ કેટલાક ગણિતના દટાંતો - - બતાવ્યા નથી. દશ મુંડો કહ્યા, તે પ્રત્યાખ્યાનથી જ હોય છે, માટે તેનું નિરુપણ• સૂઝ-૫૩,૫૮ : [૫] પ્રત્યાખ્યાન દશ ભેદે કહ્યા - [૫૮] અનાગત, અતિકાંત, કોટિસહિત, નિયંત્રિત, સાકર, અનાકાર, પરિમાણકૃત, નિરવશેષ, સંકેત અને અદ્ધા. એ રીતે દશવિધ પ્રત્યાખ્યાન કહ્યા છે. • વિવેચન-૫૩,૫૮ : પ્રતિકૂળપણાને આ • મર્યાદા વડે સ્થાન - કહેવું તે પ્રત્યાખ્યાન થતુ નિવૃત્તિ. મનાત આદિ દોઢ ગાથા છે. દશ ભેદ આ છે –]. (૧) અનામત- નહીં આવેલમાં કરવાથી અનાગત. પર્યુષણાદિમાં આચાર્યાદિનું વૈયાવચ્ચ કરવામાં અંતરાયના સદભાવથી, પહેલાં જ તપ કરવું. કહ્યું છે - પર્યુષણા આવશે ત્યારે તપ કરવાથી મને આચાર્યના, તપસ્વીના કે ગ્લાનના વૈયાવચમાં અંતરાય થશે, તે તપ અગાઉથી હમણાં સ્વીકારે છે, તેથી નહીં આવેલ કાળમાં આ પ્રત્યાખ્યાન અનામત જાણવું. (૨) અતિકાંત - એ રીતે પર્યુષણાદિ વ્યતીત થયા પછી કરવાથી અતિક્રાંત પ્રત્યાખ્યાન કહેવાય છે. કહ્યું છે - પર્યુષણામાં કારણ ઉત્પન્ન થતા જે તપ ન કરે. કેમકે ગુરુ-તપસ્વી-ગ્લાનની વૈયાવચ્ચ લઈને તપ ન કરે તે કાલ અતીત થતાં હમણાં તપકર્મ સ્વીકારે તે અતિકાંત. (3) કોટિસહિત બંને કોટિથી - એક ઉપવાસાદિનો અંતવિભાગ અને બીજા ઉપવાસાદિનો આરંભ. એ રીતે બંને કોટિરૂપ લક્ષણથી સહિત યુક્ત તે કોટિસહિત અર્થાત ઉભય પ્રત્યાખ્યાનની મળેલ કોટિરૂપ ઉપવાસ આદિનું કરવું. * .. (૪) નિયંત્રિત-પ્રતિજ્ઞા કરેલ દિવસાદિમાં ગ્લાનપણાદિ અંતરાય પ્રાપ્ત થતા પણ અવશ્ય કર્યું. આ પ્રત્યાખ્યાન પ્રથમ સંઘયણવાળાને જ હોય છે. કહ્યું છે - મહિને મહિને અમુક તપ અમુક દિવસે આટલા કાળ સુધી નિરોગી કે રોગી એ યાવતુ શ્વાસોચ્છાસ, સુધી કરવું જોઈએ. આ નિયંત્રિત પ્રત્યાખ્યાન, ધીરપુરુષોએ પ્રક્ષેલું છે. જે પોતાના Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૫૩,૯૫૮ ૧૮૩ આત્મામાં અનિશ્રિત, આત્મામાં અપ્રતિબદ્ધ અણગારો હોય છે તેઓ જ એને ગ્રહણ કરે છે. ચૌદપૂર્વી, જિનકી, પહેલા સંઘયણવાળાને આ પ્રત્યાખ્યાન હોય છે. તે વખતે સ્થવિરો આ પ્રત્યાખ્યાન કરતા હતા. (૫) સાકાર-મર્યાદા છે તે આકારો [આગારો] વડે સહિત તે સાકાર. (૬) અનાકાર-નથી વિધમાન આકારો-મહત્તરાકારાદિ કેમકે પ્રયોજન છિન્ન થયું છે, તેથી સ્વીકારનારને જેમાં, તે અનાકાર. તેમાં પણ અનાભોગ અને સહસાકાર એ બે આકાર છે, કેમકે મુખમાં અંગુલિ પ્રક્ષેપ સંભવે છે. () પરિમાણકૃત - પરિમાણ એટલે દક્તિ, કવલ, ઘર અને ભિક્ષાદિની ગણની કરેલ છે જેમાં તે. કહ્યું છે - દક્તિ-વલ-ઘ-ભિક્ષા-ઓદનાદિ દ્રવ્ય વડે જે ભક્તનો પરિત્યાગ કરે છે, તે પરિમાણકૃત કહેવાય છે. (૮) નિરવભેસ-નીકળેલ છે અવશેષ પણ અપાય આહારનો પ્રકાર જેમાંથી તે નિરવશેષ અથવા સર્વ અશનાદિના ત્યાગ વડે તે વિષયવ થકી નિરવશેષ છે. કહ્યું છે – સર્વે-એશન, પાન, ખાધ, પેયનો વિધિ સર્વભાવ વડે પરિહરે છે તે પ્રત્યાખ્યાન નિરવશેષ છે તેમ જિનેન્દ્રોએ કહ્યું છે. (૯) સંકેત-કેતન એટલે કેત-અંગૂઢો, મુઠ્ઠી, ગાંઠ, ઘર આદિ ચિહ તે જ કેતક - કેતક વડે સહિત તે સંકેતક અર્થાત્ ગ્રંથાદિ સહિત. કહ્યું છે કે - અંગૂઠો, મૂદ્ધિ, ગ્રંથિ, ઘર, પ્રસ્વેદ, ઉચ્છવાસ, તિબુક અને જ્યોતિ, તેને આશ્રીને જે પ્રત્યાખ્યાન કરાય તે સંકેત, તેમ અનંતજ્ઞાનીએ કહ્યું છે. (૧૦) અદ્ધા-કાળનું અથતિ પોરસી આદિ કાલમાનને આશ્રીને કરેલું પ્રત્યાખ્યાન. કહ્યું છે – જે અદ્ધા પ્રત્યાખ્યાન છે, તે કાલના છેદ વડે થાય છે. પુરિમાદ્ધ, પોરસી, મુહd, માસાર્દુ, માસના પ્રમાણથી થાય છે. પ્રત્યાખ્યાન શબ્દ, સર્વત્ર અનામતાદિમાં સંબંધ કરાય છે અને તું શબ્દ નિશ્ચયના અર્થવાળો છે, તેથી દશ પ્રકારે જ પ્રત્યાખ્યાન છે. અહીં ઉપાધિની ભેદથી સ્પષ્ટ જ ભેદ છે માટે પુનરુક્તિપણાની શંકા ન કરવી... - પ્રત્યાખ્યાન સાધની સામાચારીરૂપ છે, માટે તેના અધિકારી બીજી પણ સામાચારીને નિરૂપણ કરતા કહે છે— • સૂરણ-૫૯ થી ૯૬૧ - [૫૯] સામાચારી દશ ભેદ કહી છે – [૬૬] ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવશ્યકી, નૈધિકી, આપૃચ્છા, પ્રતિષચ્છા, છંદ, નિમંત્રણ અને ઉપસંપદા, એ રીતે દશ પ્રકારે સામાચારી થાય છે. [૯૬૧] શ્રમણ ભગવંત મહાવીર છાર્થીકાળમાં અંતિમ રાત્રિમાં દશ મોટા સ્વપ્નો જોઈને જાગ્યા તે આ પ્રમાણે - (૧) એક મહાઘોર સૂપવાઘ, દિપ્તધર, તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કરેલ જોઈને જાગૃત્ત થયા... () એક મહાશ્વેત પાંખવાળા પુરુષ કોકિલને વનમાં જઈને જાગૃત થયા... – (3) એક મહાન પ્રિવિષિ પાંખવાળા પુરુષ ૧૮૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કોકિલને વાનમાં જઈને જાગૃત થયા.. - (૪) એક મહાન દામયુગલ - સર્વ રનમય માળાને સ્વપ્નમાં જઈને જાગૃત થયા. () એક મહાન શ્વેત ગાયોનું ટોળું સ્વપ્નમાં જઈને જાગૃત થયા... - (૬) એક મહાન પાસરોવર, ચોતરફ ફૂલો વડે ખીલેલ એવું વાનમાં જોઇને જાગૃત્ત થયા... - (0) એક મહાસાગર હજારો કલ્લોલની લહેરો વડે કવિતા બંને ભુજાઓથી તરેલ સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૮) એક મહા દિનકર તેજ વડે પ્રકાશમાન સ્વપ્નમાં જોઈને જગૃત થયા... – (૯) એક મહા પિંગલ નીલ વૈડૂચમણી જેવા વર્ણ વડે સમાન માનુષોત્તર પર્વતને પોતાના આંતરડાથી સર્વતઃ સમંતાતુ વેષ્ટિત, પરિવેષ્ટિત વનમાં જોઈને જાગૃત થયા... – (૧૦) મેરુ પર્વતમાં મેરુ ચૂલિકા ઉપર એક શ્રેષ્ઠ સિંહાસને બેઠેલા પોતાને સ્વપ્નમાં જોઈને લાગ્યા. [Gજા દશ સ્વપ્નો જોઈને જાગૃત્ત થયા. હવે સ્વMફળ હે છે] (૧) શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટો ઘોરરૂમ, દિપ્ત તેજ તાલપિશાચને વનમાં પરાજિત કરીને જાગ્યા, તેથી શ્રમણ ભગવંત મહાવીર મોહનીય કમનો મૂલથી નાશ કર્યો... (૨) શ્રમણ ભગવંત મહાવીરે એક મોટા શ્વેત પાંખવાળા યાવતુ જાગૃત થયા તેથી શ્રમણ ભગવત મહાવીર શુક્લ યાનને પ્રાપ્ત થઈ વિચરે છે... (3) શ્રમણ ભગવંત મહાવીર એક મોટા ચિત્રવિચિત્ર પાંખવાળાને યાવતુ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર સ્વસમયપરસમયરૂપ ચિત્રવિચિત્ર દ્વાદશાંગ ગાણિપિટકને સામાન્યથી કહે છે, વિશેષથી કહે છે, દશવિ છે, નિર્દેશ છે, ઉપદેશે છે, તે આ પ્રમાણે ‘આચાર’ વાવ4 દૈષ્ટિવાદ.. (૪) શ્રમણ ભગવંત મહાવીર સર્વરનમય એક મહા દામયુગલ યાવતું જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર બે પ્રકારનો ધર્મ પરૂપે છે. તે આ - અગારધર્મ અને અણગારધર્મ. () શ્રમણ ભગવંત મહાવીર એક મોટા શ્વેત ગોવનિ વનમાં ચાવતું જાગૃત્ત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીરનો ચાર પ્રકારનો સંઘ છે, તે આ - સાધુ, સાદdી, શ્રાવક, શ્રાવિકા... (૬) શ્રમણ ભગવત મહાવીર જે એક મહા પઠાસરોવરને યાવતુ જાગૃત્ત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર ચાર પ્રકારના દેવોને પરૂપે છે. તે - ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિક. () શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા કલોલવાળાને યાવતુ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર અનાદિ અનંત દીમિાવિાળા ચાતુરંત સંસાર કાંતારને તયાં... (૮) શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા સૂનિ જોઇને જાગ્યા, તેથી શ્રમણ ભગવંત મહાવીરને અનંત, અનુત્તર યાવત (કેવલજ્ઞાન, કેવલદર્શન) ઉત્પન્ન થયેલ છે... (૯) શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા નીલ વૈદૂર્ય યાવતુ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીરને દેવ-મનુષ્યઅસુર સહિત લોકમાં ઉદર કીર્તિ, વર્ણ, શબ્દ, શ્વાધા વિસ્તરી રહી છે. એવી ના Page #356 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૫૯ થી ૯૬૧ ૧૮૯ રીતે નિશ્ચયે શ્રમણ ભગવંત મહાવીર વર્તે છે. (૧) શ્રમણ ભગવંત મહાવીર, જે મેરુ પર્વત મેરુ ચૂલિકાએ સિંહાસને બેઠેલ યાવતુ જાગૃત્ત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર દેવ-મનુષ્ય-અસુર સહિત પક્ષદા મળે કેવલિ પ્રાપ્ત ધર્મ કહેશે, પરૂપશે યાવત્ ઉપદેશશે. • વિવેચન-૯૫૯ થી ૯૬૧ - [૫૯] સમાચરવું તે સમાચાર, તેનો ભાવ તે સામાચાર્ય, તે જ સામાચારી અર્થાત્ સંવ્યવહાર. ઇચ્છા આદિ દોઢ શ્લોક વડે કહે છે – [૯૬૦] - (૧) ઈચ્છવું તે ઈચ્છા, કરવું તે કાર. તેમાં ‘કાર' શબ્દ દરેકમાં જોડવો. બલાભિયોગ વિના કરવું તે ઈચ્છાકાર અર્થાત્ ઈચ્છાક્રિયા. ઈચ્છા આપની ઈચ્છાએ મારે આ કાર્ય થાઓ. ઈચ્છા પ્રધાન ક્રિયા પણ બલાભિયોગ પૂર્વિકા નહીં એ ભાવ છે. આનો પ્રયોગ પોતાને કે પરને અર્થે ઈચ્છતો જ્યારે બીજા પ્રત્યે યાયે ત્યારે હોય છે. કહ્યું છે - જો કોઈ પણ કારણે ચાચે તો તેમાં ઈચ્છાકારનો પ્રયોગ કરવો, પણ બલાત્કાર કરવો ન કો. (૨) મિથ્યા-વિતથ-અમૃત આ પર્યાય શબ્દો છે. મિથ્યા કરવું તે મિથ્યાકાર અતિ મિથ્યાક્રિયા. તેવા સંયમયોગમાં વિપરીત આચરણ કરી જાણેલ છે જિનવચનનો સાર જેણે એવા સાધુઓ, તે વિપરીત ક્રિયાના નિફળપણાને બતાવવા માટે મિથ્યાકાર કરે છે, આ મિથ્યા ક્રિયા છે. કહ્યું છે કે – સંયમયોગમાં તત્પર સાધુએ જે કાંઈ વિપરીત આચર્યું હોય તે મેં આ ખોટું કર્યું એમ જાણીને તેનો મિથ્યાકાર કરવો. (3) તથા કરવું તે તથાકાર, તે સૂગ પ્રગ્નાદિ ગોચર, જેમ આપે કહ્યું તેમજ આ છે આવા સ્વરૂપવાળો તથાકાર છે. કહ્યું છે - સૂત્રની વાસનામાં, સાંભળવામાં, ઉપદેશમાં, સૂત્ર-અર્ચના કથનમાં, તથા પૂછેલા પ્રશ્નના આચાર્યે આપેલ ઉત્તરમાં આપનું વચન અવિતથ છે એમ કહેવું તે તથાકાર છે. આ પુરુષ વિશેષના વિષયમાં જ પ્રયોગ કરવો યોગ્ય છે. કહ્યું છે કે – કલય અને અકલય, તે બંનેને વિશે નિણાત, જ્ઞાનાદિ પાંચ સ્થાનોમાં સ્થિત, સંયમ-તપમાં વર્તનાર એવા મુનિને તથાકાર કરવો. (૪) અવશ્ય કર્તવ્ય યોગ વડે નીપજેલ તે આવશ્યકી. ‘ત્ર' શબ્દ સમુચ્ચયમાં છે. આનો પ્રયોગ ઉપાશ્રયમાંથી નીકળતાં આવશ્યક યોગયુક્તા સાધુને હોય છે. કહ્યું છે - સૂત્રનીતિઓ ગુરુ આજ્ઞાપૂર્વક કાર્ય પ્રસંગે જતાં આવશ્યકી જાણવી. કેમકે શુદ્ધા-ડ્રોયા-અન્વર્ય યોગવાળી છે. (૫) નિષેધ વડે થયેલ નૈવેધિકી - અન્ય વ્યાપારના નિષેધરૂપ આનો પ્રયોગ ઉપાશ્રયમાં પ્રવેશ કરનારને છે. જેથી કહ્યું છે - એવી રીતે પ્રવેશમાં નિષિદ્ધયોગ કરેલ મન-વચન-કાયયોગવાળાને આ તૈપેધિકી ઉચિત છે, પણ અનિષિદ્ધ યોગવાળાને ઉચિત નથી કેમકે સાર્થક નથી. (૬) પૂછવું તે આપૃચ્છા. તે વિહાર ભૂમિના ગમનાદિ પ્રયોજનમાં ગુરુને પૂછવારૂપ કરવી. શબ્દ પૂર્વવતું. કહ્યું છે - કાર્ય પ્રસંગે ગુરુને પૂછવું. ગુરુને સંમત ૧૯૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કાર્ય હોય તો પણ અવશ્ય પૂછવું. આ પ્રમાણે વારંવાર પૂછવાથી નિશ્ચયે તેને શ્રેય થાય છે અને નિર્જરાનો હેતુ થાય છે. () પ્રતિકૃચ્છા - પ્રતિપશ્ન. તે ગુરુએ પૂર્વે નિયુક્ત કાર્યને વિશે કાર્ય કરવાના સમયમાં કરવી અથવા પૂર્વે નિષેધ કરેલ કાર્યમાં પ્રયોજન થતાં, તે જ કાર્ય કરવાની ઈચ્છાવાળાએ પ્રતિકૃચ્છા કરવી. કહ્યું છે – પ્રતિકૃચ્છા તો પૂર્વે નિયુક્ત કરેલ કાનિ વિશે પણ કાર્ય સમયે કરવી અથવા કાર્યાન્તરના હેતુથી કરવી, તેમ સિદ્ધાંત નિપુણોએ કહેલ છે. (૮) છંદણા – પૂર્વે ગૃહિત અશનાદિ વડે આમંત્રણા કરવી. કહ્યું છે – પૂર્વે ગ્રહણ કરેલ અશનાદિ વડે ગુરુની આજ્ઞાથી યથાયોગ્ય મુનિઓને નિમંત્રણ કરવું. આ વિશેષ વિષયવાળી છંદના જાણવી. (૯) નિમંત્રણા - અગ્રહિત એવા અશનાદિ વડે વિજ્ઞપ્તિ અર્થાત્ આપના માટે હું અશનાદિ લઈ આવું ? એમ કહે. આ અર્થમાં કહ્યું છે - સ્વાધ્યાયથી શ્રાંત થયેલ સાધુ, ગુરુનો શેષ કાર્ય ન હોય તો ગુરુને પૂછીને શેષ મુનિઓને નિમંત્રણા કરે. [અશનાદિ લાવી આપું ? એમ પૂછે.] (૧૦) ઉપસંપન્ - હવેથી હું આપનો છું એવા પ્રકારનો સ્વીકાર તે જ્ઞાન, દર્શન, ચારિત્રના અર્થપણાથી ત્રણ પ્રકારે છે. તેમાં જ્ઞાનોપચંપ-પૂર્વે ગૃહિત સૂગાને સ્થિરિકરણાર્થે, ત્રુટિત સૂત્રાર્થના સંઘાનને માટે તથા પ્રથમથી ગ્રહણ કરવાને ઉપસંપદા લેવાય છે. દર્શનોપસંપત પણ એવી રીતે. વિશેષ એ કે- દર્શનપ્રભાવક સંમતિ આદિ શાસ્ત્રવિષયક છે. ચારિત્રની ઉપસંપદા વૈયાવૃત્ય કરવા માટે અને તપને માટે ઉપસંપદા લેનાને હોય છે. • • x • કાળથી વળી ચાવતુ જીવની અને ઈત્તરકાલની ઉપસંપદા પણ હોય છે - X - X - [૯૬૧] આ દશવિધ સમાચારી ભગવંત મહાવીરે પ્રરૂપેલી છે, આ હેતુથી ભગવંતને જ આશ્રય કરીને દશ સ્થાનને કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - છાસ્થ કાળમાં જ્યારે ભગવંત ત્રિક, ચતુક, ચવર, ચતુર્મુખ, મહાપાદિમાં નિપુણ પટહના શબ્દથી ઉદ્ઘોષણાપૂર્વક યથેચ્છ, નિરંતર એક વર્ષ પર્યન્ત મહાદાનને આપીને બધાં લોકોનું દાધિ નાશ કર્યું હતું, પછી દેવમનુષ્ય-અસુર સહિતની પર્ષદા વડે પરિવરેલા કુંડપુર નગરથી નીકળીને જ્ઞાતવનખંડમાં માગસરવદ દશમે એકલા દીક્ષિત થઈને, મનપયય જ્ઞાન ઉત્પન્ન કરીને આઠ માસ વિચરીને મયૂરક નામક સંનિવેશની બહાર રહેલા યમાન નામના પાખંડી સંબંધી એક ઉટકમાં તેની અનુજ્ઞાએ વર્ષાવાસ રહ્યા. ત્યાં પશુઓ વડે ઉજને ઉપદ્રવ કરાયો તો પણ તેની રક્ષાને ન કરવાથી ઝુંપડીના નાયક મુનિકુમારને અપીલિકત સમજીને વકિાલનો અદ્ધમાસ ગયા પછી અકાલમાં જ નીકળીને અસ્થિકગ્રામ નામક સંનિવેશથી બહાર શૂલપાણી યાના આયતનમાં શેષ વષવાસ રહ્યા. ત્યાં જ્યારે રાત્રિમાં શૂલપાણી યક્ષ, ભગવાનને ક્ષોભ પમાડવાને શીઘ-અત્યંત મોટા અટ્ટહાસ્ય કરતો, લોકોને ત્રાસ પમાડતો હતો. ત્યારે Page #357 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૫૯ થી ૯૬૧ ૧૧ ૧૯૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩૩ ભગવંત, દેવ દ્વારા વિનાશ પામશે એ રીતે ભગવંતના નિમિતે લોકોને અધૈર્ય ઉત્પન્ન થયું. ફરીને હસ્તિ, પિશાચ, નાગના રૂપ વડે ભગવંતને ક્ષોભ પમાડવા સમર્થ ન થયો. પછી શિર, કાન, નાક, દાંત, નખ, આંખ અને પીઠમાં વેદના કરવા લાગ્યો. [એમ દશ ઉપસર્ગ કર્યો. સામાન્ય પુરૂષને એક વખતમાં પ્રાણનો નાશ કરવામાં સમર્થ એવી વેદના કર્યા છતાં, પ્રચંડ પવનથી હણાયેલા મે શિખરની જેમ અકંપ એવા વર્ધમાનસ્વામીને જોઈને થાકેલ તે યક્ષ, જિનપતિના પાડાપામાં વંદનપૂર્વક કહેવા લાગ્યો કે - હે ક્ષમાશ્રમણ! મારો અપરાધ આપ ક્ષમા કરો. સિદ્ધાર્થ વ્યંતરદેવ, તેના નિગ્રહ માટે શીઘ દોડ્યો અને બોલ્યો કે - અરે રે શૂલપાણિ ! અપાર્જિતની પ્રાર્થના કરનાર, હીનપુણ્ય ચતુર્દશીક શ્રીહી-પુતિ-કીર્તિ વર્જિત, દુરંત-પ્રાંત લક્ષણ, તું નથી જાણતો કે આ સિદ્ધાર્થ રાજાનો પુત્ર, પુણવત્ સમસ્ત જગજીવોને માનનાર અને સમસ્ત સુર, અસુર, મનુષ્ય નિકાયના નાયકોને જીવિત સમાન એવા ભગવંતનો તેં અપરાધ કર્યો છે, એમ જો ઈન્દ્ર જાણશે તો દેશનિકાલ કરશે. એમ સાંભળી તે યક્ષ ડર્યો અને અધિક ખમાવવા લાગ્યો. સિદ્ધાર્થે તેને ધર્મ કહ્યો. તે યક્ષ ઉપશાંત થયો. પછી ભક્તિના સમૂહમાં નિર્ભર માનસવાળો તે દેવ ગીત-નૃત્યના ઉપદર્શનપૂર્વક ભગવંતને પૂજતો હતો અને લોકો વિચારવા લાગ્યા કે - દેવાઈને મારીને હવે દેવ ક્રીડા કરે છે. સ્વામીને દેશ ઉણા ચાર પ્રહર સુધી તે દેવે અતિ સંતપ આપ્યો. ભગવંત પ્રભાત સમયે મુહૂર્ત માત્ર નિદ્રા-પ્રમાદને પ્રાપ્ત થયા. તે અવસરે આ સ્વપ્નો જોયા અથવા છવાસ્થ કાળમાં જે થયેલી કદાચકાલિકી, તેણીના અંતિમ ભાગરૂક્ષ, અવયવમાં સમુદાયના ઉપચારસી જે સમિ તે અંતિમ સરિકા. તે રાત્રિના અવસાનમાં મહાંત-પ્રશસ્ત, સ્વપ્ન-નિદ્રાના વિકારથી થયેલ વિજ્ઞાન વડે જણાયેલા અર્થ વિશેષો તે મહાસ્વપ્નો. તેમને સ્વપ્નમાં-સુતેલ અવસ્થામાં * (૧) મહાઘોર-અતિરૌદ્ર, રપ-આકાર, દીપ્ત-જવલિત, દત-ગવવાળું ધારણ કરે છે, તે મહાઘોરરપ દીપ્તધર કે દંતધર. - x - તાલ-વૃક્ષ વિશેષ તેના જેવા દીધત્વાદિ સમાનપણાથી, પિશાચ-રાક્ષસ, તે તાલપિશાચ, તેને આત્મા વડે નિરાકર કર્યો-જીત્યો. (૨) બીજું-પુરુષ એવો કોકિલ-પરપુષ્ટ તે પંકોકિલ, તે અવશ્ય કૃષ્ણ હોય છે, માટે શુક્લ પાંખવાળો એમ વિશેષિત કર્યું. (૩) બિ કર્મ વડે વિચિત્ર-વિવિધ વર્ણ વિશેષવાળા બે પાંખો છે જેને તે... (૪) માલા યુગલ... (૫) ગાયના રપો... (૬) પદ્મ જે સરોવરમાં ઉત્પન્ન થાય છે, તે પદાસર.. (૭) ઉર્મીઓ-કલ્લોલો, તે સ્વરૂપ જે લહેરો તે ઉÍવીચય. વીચી શબ્દ લોકમાં અંતર અર્થમાં રૂઢ છે અથવા ઉર્મિ અને વીચિ શબ્દનો ફક ગુરત્વ અને લઘુત્ત વડે કરાયેલા છે. ક્યાંક વીયિ શબ્દ ભણાતો જ નથી. હજારો ઉર્મિ અને વીયિ વડે કલિત જે સમુદ્ર તે ઉર્મિવીચિ સહસંકલિત, તેને બંને બાહુથી તર્યા... (૮) દિનકર-સૂર્ય. (૯) એક મોટા પર્વત વડે છાંદસપણાથી, આ પાઠમાં માનુષોત્તરના આ બે વિશેષણો છે - હરિ - પિંગલવર્ણ વૈડૂર્ય-મણિવિશેષ, તેનો વર્ણનીલ તે વૈડૂર્ય અર્થાત્ પિંગલ નીલવર્ણ, તેના જેવો દેખાય છે તે હક્વેિડૂર્ય વર્ણાભ, તેના વડે અથવા હરિસ્વતનીલ એવું વૈર્ય તે હસ્વિર્ય. - x - નિન - પોતાના આંતરડા - ઉદર મધ્ય અવયવ વિશેષ વડે. માવ - એક વખત વીંટાયેલ, પરવેદવે - અનેક વખત વીંટાયેલ... (૧૦) એક મહાન -x • સિંહાસનોની મથે તે શ્રેષ્ઠ તે સિંહાસનવર, તે ઉપર બેઠેલ પોતાને. - - - આ કહેલ દશ મહાસ્વપ્નોના ફળને બતાવે છે - ૪ - સૂત્ર સુગમ છે. વિશેષથી કિંઈક નિર્દેશ કરતા કહે છે કે – આદિથી અથવા સર્વથી જ વિનાશ કર્યો - વિનાશ કરવાપણાને લઈને ઉપચારથી કહ્યું અને પ્રકારની અપેક્ષાએ તો અતીત નિર્દેશ જ છે, • આ રીતે બીજાઓમાં પણ સમજવું. સ્વસિદ્ધાંત અને પર સિદ્ધાંત છે જેમાં તે સ્વસમય પરસમયિક, ઇr - આચાર્યની પિટલ - પેટી. વ્યાપારીઓના સર્વસ્વ સ્થાનની જેમ તે ગણિપિટક. માયા • સામાન્ય, વિશેષરૂપથી કહે છે - પન્નવેડું - સામાન્યથી જણાવે છે. દરેક સૂત્રને અર્થના કથન વડે પ્રરૂપે છે. પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાને બતાવવા વડે સૂમના અભિધેયને દશવિ છે. આ ક્રિયા અક્ષરો વડે ગ્રહણ કરી, આવી રીતે કરાય છે આ ભાવના છે. નિg • કથંચિત ન ગ્રહણ કરનારને તેની ઉપર અનુકંપા વડે નિશ્ચયથી ફરી ફરીને બતાવે છે, તે નિર્દેશ છે. ૩વરૂ - સમસ્ત વયની યુક્તિ વડે ઉપદર્શન કરાવે છે. ચાડવUTTગુvી - શ્રમણાદિ ચાર વણ એકત્ર થયેલ - ચતુર્વર્ણ. તે જ ચાતુર્વષ્ણ. તેના વડે વ્યાપ્ત છે ચાતુર્વણ્યાકીર્ણ અથવા ચાર પ્રકારે છે જેમાં તે ઘતુર્વM, - x ચાર વર્ણવાળો એવા જ્ઞાનાદિ ગુણો વડે આકીર્ણ તે ચતુર્વણાકીર્ણ. પધ્ધર્વ. વંદન, કુતુહલાદિ પ્રયોજન વડે આવેલા ચાર પ્રકારના દેવો પ્રત્યે જીવાજીવાદિ પદાર્થોનું પ્રજ્ઞાપન કરાવે છે - બોધ આપે છે. સમ્યકત્વને ગ્રહણ કરાવે છે ચાવતુ શિષ્યને કરે છે અથવા લોકોને માટે દેવોના સ્વરૂપને પ્રકાશે છે. અનંત : સૂરમાં સાવત્ શબ્દથી નિવ્યઘિાત, નિરાવરણ, કૃસ્તા, પ્રતિપૂર્ણ, કેવલવર જ્ઞાનદર્શન એમ જાણવું. . - વૈમાનિક અને જ્યોતિકો વડે અને મનુષ્યો વડે, ભવનપતિ તથા વ્યંતરો વડે વર્તે છે તે “સદેવમનુજાસુર.” તે લોકમાં અર્થાત્ ગિલોકમાં જાન - પ્રધાનકીર્તિ - સર્વ દિશામાં વ્યાપારી પ્રશંસા. વUT - એકાદિ દિશાવ્યાપી પ્રશંસા, શબ્દ-અર્ધ દિશામાં વ્યાપી પ્રશંસા અને શ્લોક - તે તે સ્થાનમાં જ ગ્લાધા. આ બધાંનો હૃદ્ધ છે. તેથી આ બધાય પરનુવંતિ - વ્યાકુળ થાય છે - સતત ભમે છે અથવા જૂથને - અવાજ કરે છે. પાઠાંતરથી પરિભ્રમણ કરે છે. કઈ રીતે ? કૃતિ - યો પ્રકારે, જીતુ - વાક્યાલંકાર. આવા પ્રકારના ભગવત્ સર્વજ્ઞાની, સર્વદર્શ, સર્વ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૫૯ થી ૯૬૧ ૧૯૩ ૧૯૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સંશયનો વ્યવચ્છેદ કનાર, સર્વજન બોધક એવી ભાષા બોલનાર, સર્વજગજીવ વત્સલ, સર્વગૂણીગણ ચવર્તી, સર્વ નર, દેવના નાયક સમુદાય વડે લેવાયેલ ચરણયુગ, મહાવીર નામે એ જ ફરીથી કહેવાય છે. ગ્લાધા કરનારાનો આદર જણાવવા અથવા અનેકપણું જણાવવા માટે. માયર્વ - આદિ પૂર્વવતુ. સ્વપ્નદર્શન કાળે ભગવંત સરોગસમ્યગ્રદર્શની હતા માટે સરળ સમ્યગ્દર્શનનું નિરૂપણ કરતાં કહે છે • સૂત્ર-૯૬૨,૯૬૩ - [૬] દશ ભેદે સરાણ સમ્યગ્દર્શન કર્યું છે – [૯૬૩] તે આ – (૧) નિસર્ગ ચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ, (૪) સૂમરુચિ, (૫) બીજરુચિ, (૬) અભિગમરુચિ, () વિસ્તારરુચિ, (૮) ક્રિયાશિ, (૯) સંક્ષેપરુચિ, (૧૦) ધમરુચિ. • વિવેચન-૯૬૨,૯૬૩ - [૯૬૨] સરા - ઉપશાંત ન થયેલ અને ક્ષય ન થયેલ મોહવાળાનું જે સમ્યગ્દર્શન • dવાર્થ શ્રદ્ધાન તે સરાણ સમ્યગ્દર્શન અથવા સગસહિત સમ્યગ્દર્શન છે જેને તે સરાણ સમ્યગ્દર્શન. [૯૬૩] રુચિ શબ્દ બધામાં જોડવો. – (૧) નિસર્ગ - સ્વભાવ તેના વડે તત્ત્વાભિલાષરૂપ રુચિ છે જેને તે નિસર્ગરુચિ અથવા નિસf - સહજતી રુચિ તે નિસર્ગ રુચિ, જે જાતિસ્મરણ જ્ઞાનાદિ રૂપ પોતાની બુદ્ધિ વડે સદ્ભૂત જીવાદિ પદાર્થોને જાણીને સહે છે તે નિસર્ગ રુચિ કહ્યું છે - જે જિનદષ્ટ ભાવ દ્રવ્યાદિ ચાર ભેદથી બીજાના ઉપદેશ સિવાય સ્વયમેવ જાતિ મરણાદિથી સહે છે - અન્યના નથી એવી શ્રદ્ધા તે નિસર્ગ રુચિ જાણવી. (૨) ઉપદેશરુચિ - ગુરુ આદિના કથન વડે રુચિ છે જેને તે ઉપદેશ સચિ. સર્વત્ર તપુરષ સમાસ સ્વયં સમજવો અર્થાત જિનેશ્વરોએ કહેલ જીવાદિ પદાર્થો જ તીર્થકર કે તેના શિષ્યાદિ વડે ઉપદેશાયેલને જે સહે છે તે - x - (3) આજ્ઞારુચિ - સર્વાના વચનાત્મક આજ્ઞા વડે છે જેને છે. જે પાતળા સગદ્વેષ અને મિથ્યા જ્ઞાન વડે આચાર્યાદિની આજ્ઞા એ જ કુગ્રહના અભાવથી જીવાદિ પદાર્થો તેમજ છે એવી રુચિ. માપતુષાદિની જેમ તે આજ્ઞારુચિ સમજવો. કહ્યું છે - સમ્યકત્વને અટકાવનાર રાગ, દ્વેષ, મોહ અજ્ઞાન જેના નાશ પામ્યા છે તે નિશ્ચયે આજ્ઞા વડે રુચિ કરતો આજ્ઞારુચિ હોય છે. () સૂબરૂચિ - સૂત્ર - આગમ વડે રુચિ છે જેને છે. જે સ્ત્રાગમને ભણતો તે જ અંગપ્રવિટાદિ વડે સમ્યકત્વને પામે છે. ગોવિંદ વાચકવતુ તે સૂમરુચિ. (૫) બીજરુચિ - જેમ બીજ જે એક પણ અનેકાર્થ પ્રતિબોધક વચન, તેના વડે રુચિ છે જેને તે બીજરુચિ અત્િ જેને યોક પણ જીવાદિ પદને જાણવા વડે અનેક પદાર્થમાં રુચિ ઉત્પન્ન થાય છે તે બીજરુચિ. કહ્યું છે - જેમ ઉદકના એક દેશમાં નાખેલ તેલબિંદુ સમસ્ત ઉદકમાં ફેલાય છે, તેમ એક જીવાદિ પદની રુચિ વડે 7/13 અનેક પદોની રુચિ થાય છે અને તેવા પ્રકારના ક્ષયોપશમથી સમ્યકત્વને પામે છે. તે બીજયિ જાણવો. - x - (૬) અભિગમરુચિ • અભિગમ એટલે જ્ઞાન, તેથી રુચિ છે જેને છે. જેના વડે આચારાંગાદિ શ્રત, અર્થથી અધિગત હોય છે તે અભિગમ રુચિ અર્થાત્ અભિગમપૂર્વક તેની રુચિ. કહ્યું છે – આચારાંગાદિ અગ્યાર અંગો, પ્રકીર્ણક, દષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાનને અર્થથી જેણે જાણ્યું હોય તે અભિગમરુચિ છે. (9) વિસ્તારરુચિ - વિસ્તાર એટલે ફેલાવો, તેથી સયિ છે જેને તે વિસ્તાર રુચિ, જેણે ધમસ્તિકાયાદિ દ્રવ્યોના સર્વ પયયો, સર્વે નયો અને પ્રમાણ વડે જાણેલા હોય છે તે. કેમકે જ્ઞાનને અનુસરનારી રુચિ. (૮) ક્રિયાચિ - ક્રિયા એટલે અનુષ્ઠાન. રુચિ શબ્દના યોગથી ક્રિયામાં રુચિ છે જેને છે. અર્થાત્ દર્શનાદિના આચારરૂપ અનુષ્ઠાનમાં જેને ભાવથી રુચિ છે તે કિયારુચિ. કહ્યું છે - જ્ઞાન, દર્શન, તપ, ચાત્રિ, સમિતિ અને ગુપ્તિમાં જે ભાવથી ક્રિયાની રુચિ તે નિશ્ચયે ક્રિયાયિ. (૯) સંક્ષેપરુચિ - સંક્ષેપ એટલે સંગ્રહ. તેમાં રુચિ છે જેને તે સંપરુચિ. જે ન સ્વીકારેલ કપિલાદિ દર્શન અને જિનવચનમાં અનભિજ્ઞ છે, તે સંક્ષેપ વડે જ ચિલાતિપુત્રની જેમ ઉપશમાદિ ત્રણ પદ વડે જ તત્વની રુચિ પામે છે તે સંક્ષેપરુચિ છે. કહ્યું છે કે - કુદર્શન જેણે ગ્રહણ કરેલ નથી અને પ્રવચનમાં અવિશારદ છે, શેષ પ્રવચનને પણ સ્વીકારેલ નથી તે સંક્ષેપરુચિ જાણવો. (૧૦) ધર્મસયિ - ધર્મ એટલે શ્રુતાદિ, તેમાં રુચિ છે જેને તે ધર્મચિ અર્થાત્ જિનોક્ત ધમસ્તિકાય અને શ્રતધર્મ-ચાઅિધર્મને સહે છે તે ધર્મરુચિ જાણવો. જો અસ્તિકાય ઘર્મ-સ્વભાવ અર્થાત્ ધમસ્તિકાયનો ગતિસહાયક લક્ષણાદિ, શ્રતધર્મચારિત્રધર્મને જિનાભિહિત છે તેને સહે. આ સમ્યગ્દષ્ટિ, દશે સંજ્ઞાનો ક્રમથી વ્યવચ્છેદ કરે છે, માટે સંજ્ઞા• સૂત્ર-૯૬૪,૯૬૫ - [૯૬૪] સંજ્ઞાઓ દશ કહી છે – આહાર સંજ્ઞા યાવતુ પરિગ્રહસંજ્ઞા, ક્રોધ સંજ્ઞા યાવતુ લોભસંજ્ઞા, લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા... નૈરયિકોને આ રીતે જ દશસંજ્ઞાઓ કહી છે. એ રીતે નિરંતર યાવત વૈમાનિકોને જાણવી. [૬૫] નૈરયિકો દશ ભેદે વેદનાને ભોગવતા વિચરે છે. તે આ - શીત, ઉણ, સુધા, પિપાસા, કંડુ, પરવશતા, ભય, શોક, જરા અને વ્યાધિ. • વિવેચન-૯૬૪,૯૬૫ - [૯૬૪] સંજ્ઞાન તે સંજ્ઞા એટલે આભોગ. અન્ય આચાર્યો તે મનના વિજ્ઞાનરૂપ કહે છે. અથવા આહારાદિનો અભિલાષી જીવ જેના વડે સારી રીતે જણાય છે તે સંજ્ઞા • વેદનીય, મોહનીય કર્મના આશ્રયવાળી અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મના ાયોપશમ લક્ષણ વિચિત્ર પ્રકારની આહારદિની પ્રાપ્તિ માટે જે કિયા તે સંજ્ઞા. તે ઉપાધિમેદાદિથી દશ પ્રકારે થાય છે Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૯૬૨,૯૬૩ (૧) આહાર સંજ્ઞા - સુધા વેદનીયના ઉદયથી વલાદિ આહારને અર્થે પુદ્ગલ ગ્રહણ કરવારૂપ ક્રિયા જેના વડે જણાય છે તે આહારસંજ્ઞા. (૨) ભય વેદનીયના ઉદયથી ભય વડે અત્યંત ભ્રમિત થયેલની દૃષ્ટિ, વદન વિકાર, રોમરાજીનું ઉભા થવું આદિ ક્રિયા જેનાથી જણાય તે ભયસંજ્ઞા. (૩) પુરુષવેદના ઉદયથી મૈથુનને માટે સ્ત્રી અંગ જોવાથી પ્રસન્ન વદન થવાથી સ્પંભિત થયેલ બંને સાથળોનું કંપાયમાન થવું આદિ લક્ષણવાળી ક્રિયા જેના વડે જણાય તે મૈથુન સંજ્ઞા... (૪) લોભના ઉદયથી ભવના કારણભૂત આસક્તિપૂર્વક સચિત્ત-અચિત્ત દ્રવ્યના ગ્રહણરૂપ ક્રિયા જેના વડે જણાય તે પરિગ્રહ સંજ્ઞા... (૫) ક્રોધના ઉદયથી તેના આવેશગર્ભિત મુખ, નયન, દંતચ્છદ ચેષ્ટા જ જેના વડે જણાય છે તે ક્રોધ સંજ્ઞા. (૬) માનના ઉદરથી અહંકારાત્મક ઉત્કર્ષાદિ પરિણતિ જ જેના વડે જણાય તે માનસંજ્ઞા... (૭) માયાના ઉદય વડે અશુભ સંલેશથી અસત્ય ભાષાણાદિ ક્રિયા જેના વડે જણાય તે માયાસંજ્ઞા... (૮) લોભના ઉદયથી લાલસા સંયુક્તપણાથી સચિત અચિત્ત દ્રવ્યની પ્રાર્થના જેવા વડે થાય તે લોભસંજ્ઞા... (૯) મતિજ્ઞાનાદિ આવરણના ક્ષયથી શબ્દાદિ અર્થગોચર સામાન્ય અવબોધ રૂપ ક્રિયા જેના વડે જણાય તે ઓઘસંજ્ઞા... (૧૦) તે વિશેષ બોધ ક્રિયા જ જણાય છે જેના વડે તે લોકસંજ્ઞા. તેથી ઓઘસંજ્ઞા દર્શનના ઉપયોગરૂપ અને લોક સંજ્ઞા જ્ઞાનના ઉપયોગરૂપ છે. અન્ય આચાર્યો વિપરીત રીતે કહે છે. બીજા એમ કહે છે કે સામાન્ય પ્રવૃત્તિ તે ઓઘસંજ્ઞા અને લોક્દષ્ટિ તે લોકસંજ્ઞા. આ સંજ્ઞાઓ સુખે સમજી શકાય તે માટે પ્રાયઃ યશોક્ત ક્રિયા નિબંધન કર્મોદયાદિ પરિણામરૂપ જ જાણવી. - ૪ - આ દશ સંજ્ઞા બધાં જીવોને વિશે ચોવીશદંડક દ્વારા નિરૂપણ કરે છે. સામાન્ય સૂત્ર માફક નાકસૂત્રમાં દશ સંજ્ઞાઓ છે તેમ બીજા પણ વૈમાનિક પર્યન્ત ચોવીશ દંડકોમાં સંજ્ઞાઓ છે. ૧૯૫ - [૯૬૫] અનંતર સૂત્રમાં વૈમાનિકો કહ્યા, તે સુખવેદના અનુભવે છે. તેથી વિપરીત નાસ્કો દુઃખ વેદના અનુભવે છે - x - વિશેષ એ - વેદના એટલે પીડા. શીતસ્પર્શ જનિત તે શીતવેદના, તે ચોથી આદિ નરકમાં હોય છે. એ રીતે ઉષ્ણપ્રથમાદિમાં, ક્ષુધા-ભુખ, પિપાસા-તૃષા, કંડુ-ખરજને, પઝે-પરતંત્રતાને, ભય-બીકને, શોક-દીનતાને, જરા-વૃદ્ધત્વને, વ્યાધિ-જવર, કુષ્ઠાદિને.. આ વેદનાદિ અમૂર્તને જિનો જાણે છાસ્થ નહીં— - • સૂત્ર-૯૬૬ થી ૯૭૬ : [૬૬] દશ સ્થાનોને છાસ્થ સર્વભાવથી જાણતો-જોતો નથી. તે આ – ધર્માસ્તિકાય યાવત્ વાયુ, (૯) આ જિન થશે કે નહીં, (૧૦) આ સર્વ દુઃખોનો અંત કરશે કે નહીં... આ દર્શને ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અરિહંત યાવત્ (જાણે છે કે) આ સર્વે દુઃખોનો અંત કરશે કે નહીં. [૬] દશ દશાઓ કહી છે કવિપાકદશા, ઉપાસકદશા, અંતકૃત્ દશા, અનુત્તરોષપાતિદશા, આચારદશા, પ્રવ્યિાકરણદશા, બંધદશા, દ્વિવૃદ્ધિ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ ૧૯૬ દશા, દીર્ઘદશા અને સંક્ષેપિકદશા. [૯૬૮] કવિપાકદશાના દશ અધ્યયનો કહ્યા છે મૃગાપુત્ર, ગૌમાસ, અંડ, શકટ, બ્રાહ્મણ, નંદિષેણ, સૌરિક, ઉદુંબર, સહસોદાહ-આમરક અને કુમાર લિચ્છવી. [૯૬૯] ઉપારક દશાના દશ અધ્યયનો કહ્યા − [૭૦] આનંદ, કામદેવ, ચુલનીપિતા, સુરાદેવ, ચૂલ્લશતક, કુંડકોલિક, સદ્દાલપુત્ર, મહાશતક, નંદિની પિતા, સાલૈયિકા [સાલિ] પિતા. [૧] કૃત્ દશાના દશ અધ્યયનો કા – [૭] નમિ, માતંગ, સોમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલી, ભગાલી, કંક, પલ્ટક, બડપુત્ર. [૭૩] અનુત્તરોષપાતિક દશાના દશ અધ્યયનો કહ્યા • [૬૪] ઋષિ દાસ, ધન્ય, સુનક્ષત્ર, કાર્તિક, સંસ્થાન, શાલિભદ્ર, આનંદ, શ્વેતલી, દશાર્ણભદ્ર, અતિમુક્ત. આ દશ કહ્યા છે. - [૭૫] આચારદશાના દશ અધ્યયનો કહ્યા છે - (૧) વીશ અસમાધિ સ્થાન, (ર) એકવીશ શબલ દોષો, (૩) તેત્રીશ આશાતના, (૪) આઠ પ્રકારે ગણિસંપદા, (૫) દશ ચિત્તસમાધિ સ્થાન, (૬) અગિયાર ઉપાસક પ્રતિમા, (૭) બાર ભિક્ષુ પ્રતિમા, (૮) પર્યુષણા કલ્પ, (૯) ૩૦ મોહનીય સ્થાન, (૧૦) જાતિ સ્થાન. - ૦ પ્રશ્ર્વ વ્યાકરણ દશાના દશ અધ્યયનો કહ્યા ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, આચાયભાષિત, મહાવીરભાષિત, સૌમક પ્રશ્નો, કોમલ પ્રશ્નો, આદર્શ પ્રશ્નો, અંગુષ્ઠ પ્રશ્નો, બાહુ પો. ૦ બંધ દશાના દશ અધ્યયનો કહ્યા છે બંધ, મોક્ષ, દેવદ્ધિ, દશારમંડલિક, આચાર્ય વિપતિપત્તિ, ઉપાધ્યાય વિપતિપત્તિ, ભાવના, વિમુક્તિ, શાશ્વત અને કર્મ. - ૦ દ્વિગૃદ્ધિ દશાના દશ અધ્યયનો કહ્યા છે . વાત, વિત, ઉષાત, સુક્ષેત્રકૃષ્ણ, બેતાલીશ સ્વપ્ન, શ્રીશ મહાસ્વપ્નો, બૌતેર સર્વસ્વપ્નો, હાર, રામ અને ગુપ્ત. એ દશ કહ્યા છે. ૦ દીર્ધદશાના દશ અધ્યયનો કહ્યા છે - ચંદ્ર, સૂર્ય, શુક્ર, શ્રીદેવી, પ્રભાવતી, દ્વીપસમુદ્રોપપત્તિ, બહુપુત્રિકા, મંદર, સ્થવિર, સંભૂતિ વિજય, સ્થવિર પદ્મ ઉચ્છ્વાસ નિઃશ્વાસ. - - ૦ સંક્ષેપિક દશાના (દશ) અધ્યયનો કહ્યા છે - (૧) તુલિકા વિમાન પ્રવિભક્તિ, (ર) મહતી વિમાન પ્રવિભક્તિ, (૩) અંગૂલિકા, (૪) વચૂલિકા, (૫) વિવાહ ચૂલિકા, (૬) અરુણોષપાત, (૭) વરુણોષપાત, (૮) ગ્લોપપાત, (૯) વેલંધરોપવાત અને (૧૦) વૈશ્રમણોપપાત. [૯૭૬] દશ સાગરોપમ કોડાકોડીનો ઉત્સર્પિણીકાલ છે અને દશ સાગરોપમ કોડાકોડીનો અવસર્પિણીકાલ છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૧૦-/૯૬૬ થી ૯૭૬ ૧૯૩ • વિવેચન-૯૬૬ થી ૯૩૬ : [૯૬૬] ગતાર્થ છે. વિશેષ એ - અહીં છાણ્ય, અતિશયરહિત જ સમજવો. અન્યથા અવધિજ્ઞાની પરમાણુ આદિને જાણે છે જ. સર્વ પ્રકાર વડે થતુ સ્પર્શ, રસ, ગંધ, રૂપલક્ષણ જ્ઞાન વડે ઘટની જેમ, ધમસ્તિકાયને, ચાવત્ શબ્દથી અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરમાં ન રહેલ જીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધને. અહીં બે અધિક છે. તેમાં આ - પ્રત્યક્ષ જ્ઞાન વડે સાક્ષાત્કાર કરેલ કેવલી થશે કે નહીં આ નવમું તથા દશમું છે તે પ્રગટ છે. આ દશ સ્થાનો છડાસ્યોને જાણવા યોગ્ય નથી. સાતિશય જ્ઞાનાદિપણાથી જિન જાણે છે. • X - ચાવતુ શબ્દથી જિન, અહંતુ, કેવલી, સર્વજ્ઞ સર્વભાવથી જાણે છે - જુએ છે - x - [૯૬૭] સર્વજ્ઞપણાથી જ જિન, જે અતીન્દ્રિય અર્થને બતાવનારા શ્રુત વિશેષોને કહેલ છે, તે દશ સ્થાનક અનુપાતી અને કહે છે - સ ર એ અગ્યાર સૂત્રો છે. તેમાં દશ સંસા, દશ અધિકારના અભિધાયકવ થકી દશા એ રીતે બહુવચનાંત સ્ત્રીલિંગી શાસ્ત્રનું નામ છે. કર્મથી - અશુભ કર્મનો વિપાક-ફળ તે કર્મવિપાક. તેનું પ્રતિપાદન કરનારી દશ અધ્યયનાત્મક હોવાથી દશા તે કર્મવિપાક દશા. વિપાકશ્રુતનો બીજો શ્રુતસ્કંધ પણ દશ અધ્યયનાત્મક જ છે. પણ તે અહીં અભિમત નથી. તેનું વર્ણન આગળ કરવામાં આવનાર છે. - સાધુઓને ઉપાસે છે - સેવે છે, તે ઉપાસક • શ્રાવક, તેના ક્રિયાના કલાપ વડે ગુંથાયેલી દશ અધ્યયન વડે ઓળખાતી દશા તે ઉપાસક દશા. - સંતો - વિનાશ, તે કર્મનું અથવા તેના ફળભૂત સંસારનું કરેલ છે જેઓએ તે અંતકૃત, તે તીર્થકરાદિ, તેઓની દશા તે અંત50 દશા. અહીં આઠમાં અંગના પ્રથમ વર્ગના દશ અધ્યયનો છે માટે સંખ્યા વડે ઉપલક્ષિત હોવાથી દાંતઋતુ દશા કહેવાથી આઠમું અંગ કહ્યું. ઉત્તર : પ્રધાન, નથી અને કોઈ ઉત્તર વિધમાન તે અનુત્તર, ઉપપતન તે ઉપપાત - જન્મ. અનુત્તર એવો ઉપરાંત તે અનુત્તરોપપાત, તે છે જેઓને તે અનુરોપપાતિકો અતિ સર્વાર્થસિદ્ધ આદિ પાંચ વિમાનમાં ઉત્પન્ન થનારા, તેની વક્તવ્યતાથી પ્રતિબદ્ધ જે દશાદશ અધ્યયન વડે ઓળખાયેલ તે અનુસરોપપાતિક દશા-નવમું અંગ સૂત્ર. આચરવું તે આચાર-જ્ઞાનાદિ પાંચ પ્રકારે આચાર પ્રતિપાદનમાં તત્પર દશા - દશ અધ્યયનાત્મિકા તે આચારદશા, જે દશાશ્રુતસ્કંધ છે. પ્રનો તે પૃચ્છા અને વ્યાકરણ તે નિર્વચનો અર્થાતુ પ્રશ્નોના ઉત્તરો તે પ્રશ્ન વ્યાકરણો. તેનું પ્રતિપાદન કરનારી દશ અધ્યયનામિકા દશા તે પ્રશ્ન વ્યાકરણ દશા - દશમું અંગ સૂત્ર છે. તથા બંધ દશા, દ્વિગૃદ્ધિદશા, દીર્ધદશા, સંક્ષેપિક દશા અપ્રતીત છે. [૯૬૮] કર્મવિપાક દશાના અધ્યયન વિભાગને કહે છે. તે આ - ૧૯૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [૯૬૯] મૃગા-મૃગ ગ્રામ નગરમાં વિજય રાજાની મૃગારાણીનો પુત્ર તે મૃગાપુત્ર. તે નગરમાં ગૌતમસ્વામીએ સમવસરણમાં આવેલ જન્માંધ પુરુષને જોઈને પૂછયું - હે ભદંત ! આ નગરમાં બીજો કોઈ જાત્યંધ છે. ભગવંતે જાતિ અંધ અને આકૃતિ રહિત મૃગાપુત્રનું કથન કર્યું. ગૌતમ સ્વામી કુતૂહલથી તેને જોવાને તેના ઘેર ગયા. મૃગાદેવીએ વંદન કરીને આગમનનું કારણ પૂછ્યું. ગૌતમ સ્વામીએ કહ્યું કે – હું તારા પુત્રને જોવાને આવ્યો છું. ત્યારે મૃગાદેવીએ ભૂમિગૃહમાં રહેલ તેને, તેમાંથી ઉઘાડીને ગૌતમસ્વામી બતાવતી હતી. તેને અતિ ધૃણાસ્પદ જોઈને ગૌતમ સ્વામીએ ભગવંતને પૂછ્યું કે – આ મૃગાપુત્ર જન્માક્તરમાં કોણ હતો ? - ભગવંતે કહ્યું - આ વિજયવર્ધમાનક નામના ખેટમાં મકાયી [ઈક્કાઈ] નામે હતો. લાંચ લેવી, ઉપચારોથી લોકોને સંતાપકારી રાષ્ટ્રકૂટ હતો. ત્યાંથી સોળ રોગચંતક વડે અભિભૂત થયો, મરીને નરકમાં ગયો. ત્યાંથી પાપકર્મના વિપાક વડે લોટઆકાર જેવો, અવ્યક્ત ઈન્દ્રિયવાળો અને દુર્ગધવાળો મૃગાપુત્ર થયો. અહીંથી મરીને નરકમાં જશે. તેનું પ્રતિપાદક પ્રથમ અધ્યયન મૃગાપુગ. ગોગાસ. - ગાય આદિ પશુને ત્રાસ પમાડેલ તે ગોગાસ. હસ્તિનાપુર નગરમાં ભીમ નામે કુટગ્રાહની ઉ૫લા નામની ભાર્યાનો ગોગાસ નામે પુત્ર થયો. પ્રસવકાળે મહાપાપી આ જીવે ઘણી બૂમો પાડવા વડે પશુઓને ત્રાસ પમાડ્યો. યૌવનવયમાં આ અનેક પ્રકારના પશુઓના માંસને ખાતો હતો, તેથી મરીને નાક થયો. ત્યાંથી નીકળીને વાણિજ્યગ્રામમાં વિજય નામે સાર્થવાહ અને તેની ભદ્રા નામે ભાર્યાનો ઉઝિતક નામે પુત્ર થયો. તેને કામHજા ગણિકાને અર્થે રાજાએ તલતલ જેવડા માંસ છેદન વડે અને તેને ખવડાવવા વડે ચતુuથમાં વિડંબના કરાવીને નાશ કરાવ્યો. તે મરીને નકમાં ગયો એ રીતે ગોગાસની વક્તવ્યતા વડે પ્રસિદ્ધ અધ્યયન બીજું ‘ગોમાસ’ છે. જે વિપાક શ્રુગમાં ‘ઉઝિતક’ નામે કહેવાય છે. • પુરિમતાલ નગરનો વાસી કૂકડા આદિ અનેક પ્રકારના ઈંડાના સમૂહનો વ્યવહાર કરનાર નિષ્ણક નામે વ્યાપારીના વિપાકને પ્રતિપાદન કરનારું અંદનામા અધ્યયન છે. તે નિક નરકમાં ગયો, ત્યાંથી નીકળીને અલગ્નસેન નામે પલ્લીપતિ થયો. તેની ઉપર નિરંતર દેશનું લુંટત કરવા વડે અતિ કોપ પામેલ પુરિમતાલ નગના રાજાએ વિશ્વાસ પમાડવા પૂર્વક તેને બોલાવીને નગરના પ્રત્યેક ચૌટામાં તેની આગળ તેના કાકા, કાકી વગેરે સ્વજન વર્ગને મારીને તલતલ જેટલા માંસનું છેદન અને લોહી-માંસના ભોજન કરાવવા વડે કર્થના કરીને મરાવ્યો. વિપાકશ્રુતમાં આ અધ્યયન અભગ્નસેન નામે કહેવાયું છે. શદ - નામે અપર અધ્યયનમાં શાખાંજની નગરીમાં સુભદ્ર સાર્થવાહ અને તેની ભદ્રા નામે ભાર્યાનો શકટ નામે પુત્ર હતો. તેને સુષેણ નામે પ્રધાને સુદર્શના નામે ગણિકાના પ્રસંગમાં ગણિકા સહિત માંસ છેદનાદિ અત્યંત કદર્થના કરાવીને મરાવ્યો. તે પૂર્વજન્મમાં છગલપર નગરે છલિક નામે છોગલિક માંસ પ્રિય હતો. તે ચોથું અધ્યયન. HTU - કોસાંબી નગરીમાં બૃહસ્પતિ દત્ત નામે બ્રાહ્મણ હતો. તેને અંતઃપુરના Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨oo સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ૧૦/-/૯૬૬ થી ૯૭૬ ૧૯ પ્રસંગમાં ઉદયન રાજાએ પૂર્વોક્ત રીતે કદર્થના કરીને મરાવ્યો. પૂર્વભવે તે મહેશરદd નામે પુરોહિત હતો. તે જિતણુ રાજાના શત્રુઓના જયને માટે બ્રાહ્મણાદિ વડે હોમ કરતો હતો. ત્યાં પ્રતિદિન ચારે વર્ણનું એક એક બાળક આઠમાદિ પર્વમાં બે-બે, ચોમાસીમાં ચાર-ચાર, છ માસીમાં આઠ-આઠ અને વર્ષમાં સોળ-સોળ, પરચકના આગમનમાં ૧૦૮-૧૦૮નો હોમ કરવા વડે પસ્યકને જીવે છે. આ પ્રમાણે તે પાપકર્મથી મરીને નકમાં ગયો. એ રીતે આ પાંચમું અધ્યયન છે. નંદિપેણ-મથુરાનગરીમાં શ્રીદામ રાજાનો પુત્ર નંદિપેણ નામનો યુવરાજ હતો. વિપાકશ્રતમાં ‘નંદિવર્ધન’ નામ છે. તેને રાજાનો દ્રોહ કરવાના વૃતાંતમાં રાજાઓ નગરના ચૌટામાં તપાવેલ લોઢાના પાણી વડે સ્નાન કરાવીને અને તેના તપાવેલ લોહ સિંહાસને બેસાડીને ક્ષાર નાખેલ તેલથી ભરેલ કળશો વડે રાજ્યાભિષેક કરાવીને કટપૂર્વક મારીને પ્રાણોનો નાશ કરાવ્યો. મરીને તે નરકમાં ગયો. તે પૂર્વભવમાં સિંહપુર નગરમાં સિંહરથ નામે રાજાનો દુર્યોધન નામે જેલર હતો. તે અનેક પ્રકારની યાતના વડે લોકોને કદર્શના કરીને મરણ પામીને નરકમાં ગયો. આવા પ્રકારના અર્થવાળું છઠું અધ્યયન છે. શૌકિ - શોરિક નગરમાં શૌરિકદત નામે મત્સ્યબંધ હતો, તેને માછલાનું માંસ પ્રિય હતું. ગળામાં લાગેલ મત્સ્યના કંટક વડે મહાકટને પામીને મરણ પામી, તે નકમાં ગયો. પૂર્વજન્મમાં તે નંદિપુર નગરે મિત્ર રાજાનો શ્રીક નામે સોઈયો હતો. તે જીવઘાતમાં રતિવાળો અને માંસપ્રિય હતો. મરણ પામીને તે નકમાં ગયો. આ અધ્યયન-~ ઉદ્દેબર-પાડલીમંડ નગરમાં સાગરદત્ત સાર્થવાહનો ઉદુંબર નામે પુત્ર હતો. તે કોઈ વખત ૧૬ રોગ વડે પરાભવ પામી, મહાકટ અનુભવીને મરણ પામ્યો. તે પૂર્વજન્મે વિજયપુરના કનકરથ રાજાનો ધન્વતી નામે પૈધ હતો. તે માંસપિય અને લોકોને માંસનો ઉપદેશ કરનારો હતો. એ રીતે પાપ કરીને તે નકમાં ગયો. આ આઠમું અધ્યયન છે. સહસુદ્દાહ - સસ - અકસ્માત, ૩T - ઉત્કૃષ્ટદાહ તે સહયોદ્દાહ. અથવા સહસ-હજારો લોકોનો દાહ તે સહસોદાહ. મામાન - તેથી આમરક - સામત્ય વડે મારિ આ અર્થ વડે નવમું અધ્યયન છે. તેમાં સુપ્રતિષ્ઠ નગરમાં સિંહસેન નામે રાજા, શ્યામા નામક સણીમાં અનુરક્ત હતો. રાણીના વચનથી જ એક ન્યૂન ૫૦૦ ગણીઓને મારવાની ઈચ્છાવાળી જાણીને કોપ પામ્યો. એક ન્યૂન ૫oo રાણીઓની માતાને રાજાએ નિમંત્રીને મોટ ઘરમાં આવાસ આપીને, ભોજનાદિ વડે સકારી, વિશ્વાસ પમાડી, તેઓને રાણી અને પરિવાર સહિત, ચોતરફથી દરવાજા બંધ કરી અગ્નિ સળગાવીને બાળી નંખાવી. પછી રાજા મરીને છઠી નરકે જઈને ત્યાંથી રોહિતકા નગરમાં દત્ત સાર્થવાહની દેવદત્તા નામે પુત્રીરૂપે થયો. તેને પુષ્પનંદી સજા પરણ્યો. તે રાજા પોતાની માતાની ભક્તિમાં તત્પર હોવાથી તેની સેવા કરતો હતો. રાજાની માતાને ભોગમાં વિદતકારી છે એમ માનીને દેવદત્તાએ તપાવેલ લોઢાના દંડને રાજાની માતાના ગુહાદ્વારમાં પ્રક્ષેપવાથી અકસ્માત દાહ વડે મારી નાખી. રાજાએ હકીકત જાણીને તેને વિડંબનાપૂર્વક મરાવી નાંખી. આ દેવદતા નામે અધ્યયન છે. કુમાર લિચ્છવી - કુમાર એટલે રાજ્યને યોગ્ય, અથવા પ્રથમ વયમાં રહેલા તે કુમારો, તેને અને લિચ્છવી એટલે લાભની ઈચ્છાવાળા વેપારી. તેને આશ્રીને આ દશમું અધ્યયન છે. * * * ઇન્દ્રપુર નગરમાં પૃથ્વીશ્રી નામે ગણિકા હતી. તે ઘણાં રાજકુમારો અને વણિકપુગાદિને મંગચૂર્ણ આદિ વડે વશ કરીને ઉદાર ભોગો ભોગવતી હતી. મરણ પામીને તે છઠ્ઠી નમ્ફ ગઈ. ત્યાંથી નીકળી વર્ધમાન નગરમાં ધનદેવ સાર્થવાહની જૂ નામે પુગી થઈ. તે વિજય રાજાને પરણી. યોનિશૂળ વડે કટપૂર્વક જીવીને મૃત્યુ પામીને નરકમાં ગઈ. વિપાકકૃતમાં ‘જૂ' નામે અધ્યયન છે. [૯૬૯] ઉપાશકદશાનું વિવરણ કરતાં કહે છે – દોઢ શ્લોક છે. [૯૭૦] આનંદ, વાણિજ્ય ગ્રામ નગરનો વાસી મહદ્ધિક આનંદ નામે ગૃહપતિ ભગવંત મહાવીર દ્વારા બોધ પામ્યો. અગિયાર શ્રાવક-પ્રતિમાને વહન કરીને ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાનવાળો તે એક માસની સંલેખના કરીને સૌધર્મકલામાં ગયો. તે વક્તવ્યતાનું પહેલું અધ્યયન છે. કામદેવ, ચંપાનગરીનો વાસી, તેમજ બોધ પામેલ. પરીક્ષા કરનાર દેવકૃત ઉપસર્ગમાં નિશ્ચલ પ્રતિજ્ઞાવાળો, તેમજ સ્વર્ગે ગયો. અધ્યયન બીજું. ચલની પિતા નામે ગૃહપતિ, વાણારસીનો વાસી, તેમજ પ્રતિબદ્ધ. એક વખત પ્રતિમાને સ્વીકારેલ હતો ત્યારે પરીક્ષક દેવ વડે માતાને ત્રણ ખંડવાળી કરાતી જોઈને ક્ષોભ પામ્યો, પ્રતિજ્ઞાથી ચલિત થયો. દેવને પકડવા માટે પ્રબળતાથી દોડ્યો. ફરી આલોચના કરીને સ્વર્ગમાં ગયો. આવા પ્રકારની વક્તવ્યતાથી પ્રસિદ્ધ અધ્યયન ચૂલની પિતા નામે કહેવાય છે. સુરાદેવ, વાણારસી નગરી નિવાસી ગૃહસ્પતિ હતો. પરિક્ષક દેવે તેને કહ્યું, જો તું ઘમને મૂકીશ નહીં તો હું તારા શરીરમાં સોળ રોગોને એકી સાથે ઉત્પન્ન કરું છું. એ રીતે દેવવચન સાંભળીને તે પ્રતિજ્ઞાથી ચલિત થયો. ફરીથી આલોચના-પ્રતિક્રમણ કરીને સ્વર્ગમાં ગયો. આ વક્તવ્યતાને કહેનારું ચોથું અધ્યયન સુરાદેવ છે. ચુલ્લશતક, મહાશતકની અપેક્ષાએ લઘુશતક તે ચૂલશતક. તે આલંભિકા નગરીનો વાસી, ઉપસર્ગ કરનાર દેવ વડે અપહરણ કરાતું દ્રવ્યને જોઈને પ્રતિજ્ઞાથી ચલિત થયો. ફરીથી નિરતિચાર થઈને સ્વર્ગે ગયો. એ પ્રમાણે જેમાં કહેવાય છે તે પાંચમું ચૂલશતક અધ્યયન છે. કુંડકોલિક, કાંપિચપુરનો વાસી એક ગૃહપતિ. ધર્મધ્યાનમાં રહેલ, તેણે જે રીતે ગોશાલક મતનું વર્ણન કરનાર દેવને ઉત્તર આપ્યો અને સ્વર્ગમાં ગયો, તેનું વૃતાંત કુંડકોલિક અધ્યયનમાં છે. સદ્દાલપુર નામે પોલાસપુરનો વાસી, કુંભકાર જાતિય, તે ગોશાલકનો ઉપાસક હતો. તેને ભગવંતે બોધ પમાડ્યો ફરીથી પોતાના મતને ગ્રહણ કરાવવાને તત્પર થયેલ ગોશાલક વડે ક્ષોભ ન પામેલ અંતઃકરણવાળો, એવા તેણે પ્રતિમાને સ્વીકારેલ. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૦-/૯૬૬ થી ૯૭૬ ૨૦૧ ૨૦૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 પરીક્ષક દેવે, ભાયને મારવાનું બતાવવાથી તે પ્રતિમાભગ્ન થયો. ફરી આલોચના કરીને તે સ્વર્ગે ગયો. આ વક્તવ્યતાવાળું સદ્દાલપુરા અધ્યયન છે. મહાશતક, રાજગૃહ નિવાસી ગૃહપતિ, તેર માર્યાનો પતિ, શ્રાવકની અગિયાર પ્રતિમા વહન કરેલ, અવધિજ્ઞાન ઉત્પન્ન થવા વડે બોધવાળો, રેવતિ નામે પોતાની પત્નીએ કરેલ અનુકૂલ ઉપસર્ગમાં અચલ મતિવાળો અને સંલેખના કરીને સ્વર્ગ ગતિ પામેલ શ્રાવક તેની વક્તવ્યતા વડે રચાયેલ એવું મહાશતક નામે આઠમું અધ્યયન છે. નંદિનીપિતા નામે શ્રાવતી નગરીનો વાસી, ભગવંતબોધિત અને સંલેખનાદિ વડે સ્વનિ પામેલ શ્રાવકની વક્તવ્યતા વડે નિબંધન કરવાથી નંદિનીપિતા નામે નવમું અધ્યયન છે. સાલાઇકા [સાલિની] પિતા નામે શ્રાવતી નગરી નિવાસી ગૃહપતિ, ભગવંત દ્વારા બોધ પામીને અનંતર તેમજ સંલેખનાદિ વડે સૌધર્મ ને પામેલ શ્રાવક. તેની વક્તવ્યતા વડે નિબદ્ધ આ દશમું અધ્યયન. આ દશે શ્રાવકો ૨૦ વર્ષના પર્યાયવાળા, સૌધર્મકલામાં ગયા છે અને ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવો થયા છે. મહાવિદેહમાં સિદ્ધ થશે. | ૯િ૭૧] હવે અંતકૃત દશાના અધ્યયોના વિવરણને કહે છે - આ સૂત્રમાં આઠ વર્ગ છે, તેમાં પહેલા વર્ગમાં દશ અધ્યયનો છે તે આ - ૯િ૩૨] આ નમિ આદિ અંતકૃત્ સાધુઓના નામો તકૃત્ દશાંગના પ્રથમ વર્ગમાં અધ્યયનના સંગ્રહને વિશે દેખાતા નથી. જેથી ત્યાં કહેવાય છે કે – ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, તિમિત, ચલ, કાંપિચ, અક્ષોભ્ય, પ્રસેનજિતું અને વિષ્ણુ. તેથી આ નામો વાચનાંતરની અપેક્ષાએ છે એમ સંભાવના કરીએ છીએ પણ પૂર્વ ભાવના નામોની અપેક્ષાએ આ નામો હશે એમ ન કહેવું. કેમકે જન્માંતરોનું વ્યાં કહેવાપણું નથી. [૯૭૩] હવે અનુસરોપાતિક દશાનો અધ્યયન વિભાગ કહે છે. આ સૂત્રમાં ત્રણ વર્ષ છે તેમાં ત્રીજા વર્ગમાં દેખાતાં કેટલાંક અધ્યયનોની સાથે આનું સમાનપણું છે, પણ બધાં અધ્યયનોની સાથે નથી. [૯૭૪] અહીં કહ્યું છે - હર્ષિદાસ આદિ, પણ સૂત્રમાં આ દેખાય છે - ધન્ય, સુનક્ષત્ર, નષિદાસ, પેલ્લક, સમપુત્ર, ચંદ્રમાં, પ્રોઠક, પેઢાલપુત્ર, પોદિલ અને દશમો વિલ. એ રીતે દશ અધ્યયન કહ્યા છે. તેથી અહીં પણ વાચનાંતરની અપેક્ષાએ આ અધ્યયન વિભાગ કહેલ છે. પણ હાલ પ્રાપ્ત વાચનની અપેક્ષાએ નહીં. તેમાં ધન્ય અને સુનક્ષત્રનું કથાનક આ પ્રમાણે છે - કાકંદી નગરીમાં ભદ્રા સાર્થવાહીનો પુત્ર, ધન્ય નામે હતો. ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળીને દિક્ષા લીધી. તે નિરંતર છ કરનાર અને પારણે ત્યાજ્ય એવો આહાર મેળવીને આયંબિલ કરતો હતો. વિશિષ્ટ તપ વડે ક્ષીણ માંસ અને લોહીવાળો એવો તે સાધુ, ૧૪,ooo મુનિઓની મધ્ય અતિ દુકકારક છે એમ શ્રેણિક મહારાજાને રાજગૃહ નગરીમાં મહાવીર પ્રભુએ કહ્યું, તેથી શ્રેણિક રાજાએ ભક્તિ સહિત તેમને વંદન કર્યું, પ્રશંસા કરી. કાળ કરીને તેઓ સવર્યસિદ્ધ વિમાનમાં ઉપયો.. આ રીતે સુનક્ષત્રને પણ જાણવો. કાર્તિક - હસ્તિનાગપુરમાં કાર્તિક શેઠ, હજાર શ્રેષ્ઠીમણે પ્રથમ આસનવાળો શ્રમણોપાસક હતો. તેણે જિતમ્ સજાના અભિયોગથી પરિવ્રાજકને માસક્ષમણના પારણામાં ભોજન પીરસેલું. તે જ કારણથી સંસારથી નિર્વેદ પામીને મુનિસુવ્રતસ્વામી પાસે દિક્ષા લીધી. દ્વાદશાંગી ધારક થઈને શક્રેન્દ્રપણે ઉત્પન્ન થયો. એ પ્રમાણે જે ભગવતી સૂત્રમાં સંભળાય છે, તે કાર્તિક બીજો અને અહીં કહેલ તે અનુત્તર દેવોમાં ઉત્પન્ન થયેલ બીજો જાણવો. - શાલિભદ્ર - પૂર્વભવે સંગમ નામે વત્સપાલ હતો. તેણે બહુમાન સહિત સાધુને ખીરનું ભોજન આપ્યું. તેથી રાજગૃહનગરમાં ગોભદ્ર શેઠના પુત્રપણે ઉત્પન્ન થયો. દેવ થયેલ ગોભદ્રશેઠ દ્વારા મોકલાયેલ દિવ્ય ભોજન, વસ્ત્ર, કુસુમ, વિલેપન અને ભૂષણાદિ ભોગોના અંગ વડે બત્રીશ સ્ત્રીઓની સાથે સાત ભૂમિવાળા મનોહર મહેલમાં રહીને કીડા કરતો હતો. કોઈ વખતે વેપારીએ લાવેલ લક્ષ મૂત્રવાળી બહુ રત્નકંબલોને શાલિભદ્રની માતા ભદ્રાએ ખરીદીને વહુઓને વહેંચી આપી. તેઓએ તે કંબલોનું પાદપોંછન કર્યું - ફેંકી દીધી. આ હકીકત સાંભળીને કુતુહલ ઉત્પન્ન થવાથી શાલિભદ્રને જોવા માટે શ્રેણિક મહારાજા તેને ઘેર આવ્યા, તેની માતાએ તેને કહ્યું કે - હે પુત્ર ! તને જોવાને સ્વામી ઈચ્છે છે, માટે તું મહેલથી નીચે આવ અને સ્વામીને જો. માતાના આવા વચનો સાંભળવાથી અમારો બીજો સ્વામી છે, એમ ચિંતવતા વૈરાગ્ય પામ્યો. વધમાનસ્વામી પાસે દિક્ષા લીધી. ઉત્કૃષ્ટ તપ વડે ક્ષીણદેહ થઈને શિલાતલે પાદપોપગમન વિધિથી અનુત્તરદેવપણે ઉત્પન્ન થયો. તે આ અહીં સંભાવના કરાય છે. પણ હાલમાં અનુત્તરોપાતિકમાં આ કહેલ નથી. તેતલિપુત્ર - જે જ્ઞાતા અધ્યયનમાં સંભળાય છે, તે આ નહીં કેમકે તેનું તો મોક્ષગમન સંભળાય છે. દશાર્ણભદ્ર - દશાણપુર નગર નિવાસી પૃથ્વીપતિ હતો. જે ભગવંત મહાવીરને દશાર્ણકૂટ નગરની નિકટમાં સમવસરલે છે. એમ ઉધાનપાલકના વચનથી જાણીને એમ ચિંતવ્ય કે - જેમ કોઈએ ભગવંતને વાંધા ન હોય તેમ મારે વાંદવું. એ રીતે રાજ્યની સંપત્તિના ગર્વથી અને ભક્તિથી વિચાર્યું, ત્યારપછી પ્રાતઃકાલે વિશેષ સ્નાન કરીને, વિલેપન-આભરણની શોભાવાળો, ઉત્કૃષ્ટથી રચના કરેલ શ્રેષ્ઠ પ હરતીની પીઠ ઉપર આરૂઢ થયેલો. વલ્સનાદિ વિવિધ ક્રિયાને કરનાર, દર્પસહિત ચાલતા ચતુરંગ સૈન્ય વડે સંયુક્ત, પુષ્પમાણવક વડે સારી રીતે વર્ણન કરાતા અગણિત ગુણગણવાળો, સામંત-અમાત્ય-મંત્રી-રાજદવારિક અને દૂતાદિ વડે પરિવરેલ તપુર સહિત નગરલોક પરિવરેલ. આનંદમયવત જેમ મહિમંડલને સંપાદન કરતો રવર્ગપુરીથી જેમ ઈન્દ્ર નીકળે તેમ નગરથી રાજા નીકળ્યો. નીકળીને સમવસરણની સન્મુખ જઈને યથાવિધિએ ભયજનરૂપ કમલવનને વિકસ્વર કરવામાં અભિનવ સૂર્યસમાન ભગવંત મહાવીરને વાંદીને બેઠો. દશાર્ણભદ્ર રાજાના અભિપ્રાયને જાણીને તેના માનને દૂર કરવાને તત્પર થયેલ શકેન્દ્ર, આઠ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૯૬૬ થી ૯૭૬ મુખવાળો હાથી બનાવ્યો. તેના પ્રત્યેક મુખમાં આઠ દાંતો કર્યા. દરેક દાંતમાં આઠ પુષ્કરણીઓ બનાવી, દરેક પુષ્કરિણીમાં આઠ-આઠ કમલ સ્થાપ્યા. દરેક કમલમાં ૨૦૩ - આઠ દળ બનાવી, પ્રતિ દલમાં બત્રીશબદ્ધ નાટકની રચના કરી. એવા ગજેન્દ્ર ઉપર સમારૂઢ થઈને પોતાની લક્ષ્મી વડે સમસ્ત ગગનમંડલને પૂર્યો. એવા સ્વરૂપવાળા ઈન્દ્રને જોઈને રાજાએ ચિંતવ્યુ કે અમારા જેવાને ક્યાંથી આવી વિભૂતિ હોય? એણે નિરવધ ધર્મ કરેલ છે માટે હું એવા ધર્મને કરું એમ ચિંતવીને દિક્ષા લીધી ત્યારે ઈન્દ્રે કહ્યું – હમણાં તેં મને જીતી લીધો. એમ કહીને નમસ્કાર કર્યા. તે આ દશાર્ણભદ્ર સંભવે છે, પણ અનુત્તરોપપાતિકાંગમાં કહેલ નથી. ક્યાંક સિદ્ધ થયેલ છે તેમ સંભળાય છે. અતિમુક્ત-અંતકૃત્ દશાંગમાં આ પ્રમાણે સંભળાય છે – પોલાસપુર નગરમાં વિજય રાજાને શ્રીદેવી નામે રાણીને અતિમુક્ત નામે પુત્ર, છ વર્ષનો હતો. તે ગૌચરીને માટે આવેલ ગૌતમસ્વામીને જોઈને એમ બોલ્યો કે - તમે કોણ છો અને શા માટે ફરો છો ? ત્યારે ગૌતમસ્વામી બોલ્યા – અમે સાધુ છીએ અને ભિક્ષાર્થે ફરીએ છીએ ભદંત ! તમે આવો, તમોને હું ભિક્ષા અપાવું. એમ બોલીને અંગુલી વડે ભગવાન્ ગૌતમને ગ્રહણ કરીને પોતાને ઘેર લાવ્યો. ત્યારે શ્રીદેવી ખુશ થઈને ભગવંત ગૌતમને પ્રતિલાભ્યા. અતિમુક્ત ફરીથી બોલ્યો કે – તમે ક્યાં વસો છો ? ભગવંત બોલ્યા – ભદ્ર ! મારા ધર્માચાર્યશ્રી વર્ધમાનસ્વામી ઉધાનમાં વસે છે, ત્યાં હું વસું છું. કુમાર બોલ્યો – ભદંત ! ભગવાન્ મહાવીરના ચરણયુગલને વાંદવા તમારી સાથે આવું? ગૌતમ બોલ્યા – હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કર. ત્યારે ગૌતમની સાથે આવીને અતિમુક્ત કુમારે ભગવંતને વંદન કર્યુ. ધર્મ સાંભળીને તે પ્રતિબોધ પામ્યો. ઘેર આવીને માબાપને કહ્યું કે – સંસારથી હું ઉદાસીન થયો છું. માટે દિક્ષા ગ્રહણ કરું છું તેથી તમે બંને મને રજા આપો. ત્યારે તેના માબાપ બોલ્યા કે – હે બાળક ! તું શું જાણે છે ? ત્યારે અતિમુક્તે કહ્યું – હે માતાપિતા ! જે હું જાણું છું તે નથી જાણતો અને જે નથી જાણતો તે જાણું છું. ત્યારે તેના માબાપ બોલ્યા કે – કેવી રીતે ? તે બોલ્યો. હે માતાપિતા ! હું જાણું છું કે જન્મેલાએ અવશ્ય મરવાનું છે, પણ નથી જાણતો કે કયા સમયે કયા સ્થાનમાં અથવા કેવી રીતે કે કેટલી વખત ? તથા નથી જાણતો કે કયા કર્મો વડે નકાદિ ગતિમાં જીવો ઉપજે છે ? વળી હું એ જાણું છું કે – પોતાના કરેલા કર્મો વડે જીવો, નસ્કાદિમાં ઉપજે છે. આવી રીતે તેણે માબાપને સમજાવીને દિક્ષા ગ્રહણ કરી, તપ કરીને મોક્ષે ગયો. આ સૂત્રમાં અનુત્તરોપપાતિક દેવોમાં દશમાં અધ્યયનપણે કહ્યો. તેથી પ્રસ્તુત અતિમુક્ત બીજો જ હશે. દશ અધ્યયનો કહ્યા. [૯૭૫] આચાર દશાના અધ્યયન વિભાગને કહે છે અસમાધિ એટલે જ્ઞાનાદિ ભાવના નિષેધરૂપ અપ્રશસ્ત ભાવ આ અર્થ છે. તેના સ્થાનો - પદો તે અસમાધિ સ્થાનો અર્થાત્ જેના આરોવન વડે પોતાને બીજાને અને ઉભયને, અહીં પરભવમાં અથવા ઉભયલોકમાં અસમાધિ ઉત્પન્ન થાય છે તેને અસમાધિ સ્થાનો = સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ કહેવાય છે. તે શીઘ્ર ચાલવું આદિ વીશ સ્થાનો ત્યાંથી જ જાણવા, તેને પ્રતિપાદન કરનાર અધ્યયન, અસમાધિ સ્થાનો કહેવાય છે આ પ્રથમ, ૨૦૪ એકવીશ ‘શબલા' શબલ એટલે કાબરું-મલિન. દ્રવ્યથી વસ્ત્રાદિ અને ભાવથી અતિચાર સહિત ચાસ્ત્રિ. અહીં શબલ ચાસ્ત્રિના યોગથી ‘શબલા’ સાધુઓ છે, તે હસ્તકર્મરૂપ પ્રકારાંતર વડે મૈથુન આદિ-૨૧-૫દો છે. તે ઉક્તરૂપવાળા ૨૧-પદોમાં જ સેવતા-દોષ લગાડતાં સાધુઓ ઉપાધિથી એકવીશ થાય છે. તે અધ્યયન ૨૧ શબલા છે. ૩૩-આશાતનાઓ - જ્ઞાનાદિ ગુણો, આ - સમસ્તપણે, શાત્ય - નાશ પામે છે, જેના વડે તે આશાતના - રત્નાધિકના વિષયમાં આગળ ગમનાદિક અવિનયરૂપ, તે આશાતના, ૩૩ ભેદે પ્રસિદ્ધ છે, તે અધ્યયન. આઠ પ્રકારે ગણિસંપદા - આચાર, શ્રુત, શરીર, વયનાદિક આચાર્યના ગુણોની ઋદ્ધિ, આઠમાં સ્થાનમાં કહેવાયેલ સ્વરૂપવાળી જેમાં કહેવાય છે, તે અધ્યયન પણ ગણિસંપદા નામે કહેવાય છે. ચિત્ત સમાધિના દશ સ્થાનો - જે હોવાથી ચિત્તની પ્રશસ્ત પરિણતિ થાય છે તે દશ ચિત્તસમાધિ સ્થાનો. ન ઉત્પન્ન થયેલ પૂર્વક ધર્મની ચિંતાનું ઉત્પન્ન કરવું આદિ ત્યાંજ પ્રસિદ્ધ છે. તે કહેવાય છે, જે અધ્યયનમાં દશ ચિત સમાધિ સ્થાનો નામથી કહેવાય છે. એકાદશ ઉપાસક-શ્રાવકની પ્રતિમા-દર્શન, વ્રત, સામાયિક આદિ વિષયવાળી જેમાં પ્રતિપાદન કરાય છે તે એકાદશ પ્રતિમા છે. બાર ભિક્ષુ પ્રતિમા-અભિગ્રહો. માસિકી, દ્વિમાસિકી વગેરે જેમાં કહેવાય છે, તે દ્વાદશ ભિક્ષુપ્રતિમા નામે અધ્યયન કહેવાય છે. પર્યાયો, ઋતુબદ્ધિકો - તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંબંધવાળા છોડાય છે જેમાં તે નિરુક્ત વિધિથી પર્યાસવના અથવા પરીતિ-સર્વતઃ ક્રોધાદિ ભાવથી ઉપશાંત થવાય છે જેમાં તે પર્યાપશમના અથવા પત્તિ - સર્વથા એક ક્ષેત્રમાં જઘન્યથી ૭૦ દિવસ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત વસવું તે નિરુક્ત વિધિથી પર્યુષણા. તેનો કલ્પ-આચાર અર્થાત્ મર્યાદા તે પોસવણા કલ્પ, પર્યુપશમના કલ્પ અથવા પર્યુષણા કલ્પ છે. તે - x - પ્રસિદ્ધ જ છે. તે અર્થવાળું અધ્યયન તે જ નામથી પર્યુષણા કલ્પ કહેવાય છે. ત્રીશ મોહનીય કર્મબંધના સ્થાનો-કારણો ઈત્યાદિ ત્યાં જ પ્રસિદ્ધ મોહનીય સ્થાનો છે તેને પ્રતિપાદન કરનારું અધ્યયન. આજાતિ સ્થાન - સંમૂર્ખન, ગર્ભ અને ઉ૫પાતથી જન્મ, તેનું સ્થાન-સંસાર, તે નિદાન સહિત પુરુષને જ હોય છે. એવા પ્રકારના અર્થને પ્રતિપાદન કરનાર અધ્યયન તે ‘આજાતિ સ્થાન' કહેવાય છે. • અહીં કહેલ સ્વરૂપવાળી પ્રશ્ન વ્યાકરણ દશા વર્તમાનમાં દેખાતી નથી. હાલ તો પાંચ આશ્રવ, પાંચ સંવરાત્મક છે. અહીં કહેલ ઉપમાદિ અધ્યયનોનો અક્ષરાર્થ તો સુગમ જ છે. વિશેષ એ કે – પમિળ૰ - પ્રશ્નવિધા, જેના વડે ક્ષૌમક-વસ્ત્રાદિને વિશે દેવતાનો અવતાર Page #364 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૯૬૬ થી ૯૭૬ કરાય છે, તેમાં ક્ષૌમક એટલે વસ્ત્ર, અશ - અરીસો. અંશુY - હાથનો અવયવ. વાવ - ભૂજા. ૦ બંધદશાના પણ બંધાદિ અધ્યયનો શ્રુત અને અર્થ વડે કહેવા યોગ્ય છે. ૦ દ્વિગૃદ્ધિ દશા તો સ્વરૂપથી પણ જણાયેલ નથી. ૨૦૫ . ૦ દીર્ઘદશા - સ્વરૂપથી ન જણાયેલ જ છે, તેના અધ્યયનો તો કેટલાક નિયાવલિકા શ્રુતસ્કંધમાં દેખાય છે. તેમાં ચંદ્રની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ તે ચંદ્ર અધ્યયન. તે આ – રાજગૃહી નગરીમાં જ્યોતિષ્કનો રાજા ચંદ્ર, મહાવીર સ્વામીને વંદન કરીને, નાટ્યવિધિ બતાવી પાછો ગયો. ત્યારે ગૌતમ સ્વામીએ, ભગવંતને તેનો વૃત્તાંત પૂછ્યો. ભગવંતે કહ્યું – શ્રાવસ્તિ નગરીમાં ગજિત્ નામે આ ચંદ્ર ગૃહપતિ હતો. તેણે પાર્શ્વનાથ પાસે દિક્ષા લીધી અને શ્રમણપણાને અલ્પ વિરાધીને ચંદ્રપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ યશે તથા - - - સૂરની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ અધ્યયન તે સૂર. તેની વક્તવ્યતા ચંદ્રવત્ સમજવી. વિશેષ એ કે – સુપ્રતિષ્ઠ નામથી હતો. શુક્ર-ગ્રહ છે. તેની વક્તવ્યતા આ છે – રાજગૃહીમાં ભગવંતને વાંદીને શુક્ર પાછો ગયા પછી ગૌતમ સ્વામીએ પૂછયું, ભગવંત બોલ્યા - વાણારસીમાં આ સોમિલ નામે બ્રાહ્મણ હતો. તેણે પાર્શ્વનાથને પૂછ્યું કે – હે ભગવંત ! આપને ચાપનીય છે, સરસવ-માસા-કુલત્થા તમને ખાવા યોગ્ય છે ? તમે એક છો - બે છો - અનેક છે ? ઇત્યાદિ ભગવંત આ પ્રશ્નોના ઉત્તરો આપ્યા. તે સોમિલ શ્રાવક થયો. ફરીને વિપર્યાસથી આરામાદિ લૌકિક ધર્મસ્થાનો કરાવીને દિશાૌક્ષિક તાપસપણે દીક્ષિત થઈને દરેક છૐના પારણામાં ક્રમ વડે પૂર્વાદિ દિશાઓથી કંદાદિકને લાવીને આહાર કરતો હતો. કોઈ દિવસે તે સોમિલ જે ગર્વાદિ સ્થાનમાં હું પડીશ ત્યાં જ પ્રાણ તજીશ, એવો અભિગ્રહ સ્વીકારીને કાષ્ઠની મુદ્રા વડે મુખને બાંધીને ઉત્તર દિશા સન્મુખ ચાલ્યો. ત્યાં પ્રથમ દિવસમાં મધ્યાહ્ન પછીના કાળમાં અશોકવૃક્ષ નીચે હોમાદિ કર્મ કરીને બેઠો, ત્યાં તેને કોઈ દેવે કહ્યું કે – હે સોમિલ બ્રાહ્મણ મહર્ષિ! તારું દુષ્પવ્રુજિત છે. વળી બીજે દિવસે તેમજ સપ્તવર્ણ વૃક્ષ નીચે બેઠો, દેવે તેમજ કહ્યું. ત્રીજા આદિ દિવસે પીપળો, વડ, ઉંદુબર વૃક્ષની નીચે બેઠો અને દેવે તેમજ કહ્યું. ત્યારે પાંચમે દિવસે સોમિલ બોલ્યો - કેવી રીતે મારું દુષ્પ્રવ્રુજિત છે? દેવ બોલ્યો - પાર્શ્વનાથ સમીપે તેં અણુવ્રતાદિ શ્રાવક ધર્મને સ્વીકારીને હમણા અન્યથા વર્તે છે. માટે તારું દુષ્પ્રવ્રુજિત છે. તેથી હજું પણ તે જ અણુવ્રતાદિ ધર્મને તું ગ્રહણ કર. જેથી તારું સુપ્રવ્રુજિત થાય. એ રીતે દેવે કહ્યું. તેણે પણ તેમજ કર્યુ. પછી શ્રાવકપણાને પાળીને, આલોચના-પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરીને શુક્રાવતંસક વિમાનમાં શુક્રપણે ઉત્પન્ન થયેલ છે. શ્રીદેવીના આશ્રયવાળું અધ્યયન છે. તે આ – શ્રીદેવી, રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુને વંદનાર્થે સૌધર્મકાથી આવી, નાટ્યવિધિ બતાવી પાછી ગઈ. ગૌતમસ્વામીએ પૂર્વભવનું સ્વરૂપ પૂછ્યું. ભગવંતે ગૌતમ સ્વામીને કહ્યું – રાજગૃહીમાં ૨૦૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ સુદર્શન નામે શેઠ હતો. પ્રિયા તેમની પત્ની હતી. તેમને ભૂતા નામે બૃહકુમારિકા પુત્રી હતી. તેણે પાર્શ્વનાથ પાસે દિક્ષા લીધી. પછી શરીરબકુશા થઈ. સાતિચાર મરીને સ્વર્ગે ગઈ અને ત્યાંથી સ્ત્રીને મહાવિદેહમાં સિદ્ધ થશે. પ્રભાવતી - ચેટક રાજાની પુત્રી અને વીતભય નગરના ઉદાયન મહારાજની પત્ની હતી. જેણીએ જિનબિંબની પૂજાર્થે સ્નાન કર્યા બાદ દાસીએ શ્વેત વસ્ત્ર અર્પણ કર્યા પછી વિભ્રમથી મને અવસર વિના દાશીએ ફ્ક્ત વસ્ત્ર આપ્યું. એમ માનીને ક્રોધથી અરીસા વડે મારી, તેણી મરણ પામી. તેથી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી અનશન ગ્રહણ કરીને દેવપણાએ ઉત્પન્ન થઈ. તેણીએ ઉજ્જૈનીના રાજા પ્રત્યે વિક્ષેપ વડે ચાલેલ ઉદાયન મહારાજાના, ગ્રીષ્મમાં તૃષાથી પરાભવિત સૈન્યને શીતલ જલ વડે પરિપૂર્ણ જલાશય કરવા વડે ઉપકાર કરેલ હતો. આવા સ્વરૂપનું અધ્યયન તે પ્રભાવતી અધ્યયન સંભવે છે. - ૪ - બહુપુત્રિકા દેવીના વર્ણન વડે જે પ્રતિબદ્ધ, તે બહુપુત્રિકા અધ્યયન કહેવાય છે. તે આ - રાજગૃહીમાં મહાવીર પ્રભુને વંદનાર્થે સૌધર્મકલ્પથી બહુપુત્રિકા દેવી આવી, વાંદીને પાછી ગઈ, ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું - વારાણસીમાં ભદ્ર સાર્થવાહની સુભદ્રા નામે પત્ની હતી. તે વંધ્યા હોવાથી પુત્રની ઈચ્છાવાળી થઈ, ભિક્ષાર્થે આવેલ આયનિ પુત્રના લાભ માટે પૂછ્યું. સાધ્વીએ ધર્મ કહ્યો અને દિક્ષા આપી. તે ઘણાં લોકોના અપત્યો વિશે પ્રીતિ વડે અન્યંજન, ઉદ્વર્તનાદિમાં તત્પર બની, અતિચાર સહિત મરણ પામીને સૌધર્મકો ગઈ. ત્યાંથી રચવીને વિભેલ નામક સંનિવેશમાં બ્રાહ્મણીપણે ઉત્પન્ન થશે. પછી પિતાના ભાણેજની પત્ની થશે અને જોડલાંને જન્મ આપનારી થશે. તે સોળ વર્ષમાં ૩૨-સંતાનને જન્મ આપશે. તેથી સંતાનના ખેદથી આયનિ પૂછશે. સાધ્વીઓ તેને ધર્મ કહેશે. શ્રાવકધર્મ સ્વીકારશે. પછી કાલાંતરે દિક્ષા લેશે. ત્યાંથી સૌધર્મભે ઈન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થઈને મહાવિદેહમાં સિદ્ધ થશે. સ્થવિર સંભૂતિવિજય, ભદ્રબાહુસ્વામીના ગુરુભાઈ, શકટાલપુત્ર સ્થૂલભદ્રના દિક્ષા દાતા, તેના વૃત્તાંત વડે પ્રતિબદ્ધ નવમું અધ્યયન છે. શેષ ત્રણ અધ્યયનો અપ્રતીત છે. ૦ સંક્ષેપિક દશા - નહીં જણાયેલ સ્વરૂપવાળી છે પણ તેના અધ્યયનોનો આ અર્થ છે - અહીં આવલિકા પ્રવિષ્ટ - પંક્તિબદ્ધ અને ઈત-છૂટા છૂટા વિમાનો, તેનું પ્રવિભજન જેમાં છે તે વિમાન પ્રવિભક્તિ. તેમાં એક અલ્પગ્રંથ, બીજું મહાગ્રંથ છે. તે ટ્યુલ્લિકા વિમાન પ્રવિભક્તિ અને મહતિ વિમાન પ્રવિભક્તિ છે.... આચારાદિ અંગની ચૂલિકા. જેમ આચારની અનેક પ્રકારે છે, તેમ અહીં કહેલ - ન કહેલ અર્થસંગ્રાહિકા ચૂલિકા છે. વર્ગચૂલિકા - વર્ગ એટલે અધ્યયનાદિ સમૂહ, તેની ચૂલિકા. વિવાહચૂલિકા - ભગવતી સૂત્રની ચૂલિકા તે વ્યાખ્યા ચૂલિકા. અરુણોપપાત - અહીં અરુણ નામે દેવ, તેના સમય વડે નિબદ્ધ ગ્રંય. તેનો ઉપપાત - અવતારનો હેતુ તો અરુણોપપાત. જ્યારે તે અધ્યયન વડે ઉપયુક્ત સાધુ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૧૦-/૯૬૬ થી ૯૭૬ ૨૦૩ ૨૦૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પરિવર્તન કરે છે, ત્યારે આ રણદેવ સ્વસમયથી નિબદ્ધ હોવાથી ચલિતાસન અને સંભ્રમભ્રમિત લોચન થઈને, અવધિજ્ઞાનથી તેના સ્વરૂપને જાણી, સંતુષ્ટ થઈ, ચલિતચપલ કુંડલ ધારણ કરી દિવ્ય કાંતિ-વિભૂતિ-ગતિ વડે તે સાધુ પાસે આવી ભક્તિ સમૂહથી વદન નમાવી, પુષ્પવૃષ્ટિ કરી, નમસ્કાર કરી, અંજલિ જોડી, વિશુદ્ધ અધ્યવસાયથી સાંભળે છે. પૂર્ણ થતાં તે દેવ કહે છે - સારો સ્વાધ્યાય કર્યો છે, તમે વર માંગો, ત્યારે તૃષ્ણારહિત - x • સાધુ કહે છે – મારે વરનું પ્રયોજન નથી. તે દેવ - ૪ - સ્વસ્થાને જાય છે. | [૬૬] આવા પ્રકારનું કૃત કાળ વિશેષમાં જ હોય, માટે દશ સ્થાનકમાં અવતરતા કાળના સ્વરૂપને કહે છે. તે સૂત્ર સુગમ છે. કાલદ્રવ્ય માફક નારકાદિ જીવ દ્રવ્યો પણ ભેટવાળા છે, તેથી કહે છે• સૂત્ર-૯૭૭ - નૈરયિક દશ ભેદે કહા – અનંતરોધપક્ષક, પરંપરોપક, અનંતરાવગાઢ, પરંપરાવગઢ, અનંતરાહાક, પરંપરાહારક, અનંતપતા , પરંપરાયતા, ચરિમા, અસરિમા. એ રીતે વૈમાનિક પર્યન્ત ચોથી પંકાભા પ્રવીમાં દશ લાખ નરકાવાસાઓ કહેલા છે. રતનપભા પૃતીમાં જઘન્યથી નૈરમિકોની સ્થિતિ ૧૦,ooo વર્ષ છે. ચોથી પંકપભામાં ઉત્કૃષ્ટથી નૈરસિક સ્થિતિ દશ સાગરોપમ છે. પાંચમી ધૂમપભામાં જઘન્યથી નૈરયિક સ્થિતિ દશ સાગરોપમ છે. અસુરકુમારની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. એ રીતે ચાવતું નિતકુમારની જાણવી... ભાદર વનસ્પતિકાયિકોની ઉત્કૃષ્ટથી સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે... વાણવ્યંતર દેવોની જઘન્યથી સ્થિતિ ૧૦,ooo વર્ષ છે... બ્રહાલોક કો ઉત્કૃષ્ટથી દેવોની સ્થિતિ દશ સારોમ છે... લાંક કો દેવોની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમ છે. • વિવેચન-૯૭૭ : અહીં ૨૪-સૂત્રો છે. (૧) જેને અંતર વિધમાન નથી તે અનંતર - વર્તમાન સમય. તેમાં ઉપજેલા તે અનંતરોપપHક - જેઓને ઉત્પન્ન થયાને એક સમય પણ અતિકાંત થયો નથી તેઓ... (૨) જેમને ઉત્પન્ન થયાને બે વગેરે સમયો થયેલ છે તે પરંપરોપક - X - X - આ કાલ વિશેષરૂપ ઉપાધિ વડે કરાયેલા બે ભેદ છે. (3) વિવાિત પ્રદેશની અપેક્ષાએ અંતર રહિત પ્રદેશમાં રહેલ તે અનંતરાવગાઢો અથવા પ્રથમ સમયમાં અવગાઢ તે અનંતરાવગાઢ, (૪) તેથી વિલક્ષણ તે પરંપરાવગાઢ. ફોગથી આ બે ભેદ છે. (૫) અનંતર જીવ પ્રદેશો વડે વ્યાતપણે અથવા પૃષ્ટપણે રહેલ પુગલોનો આહારે છે તે અનંતરાહાફો અને (૬) પૂર્વે અંતર સહિત રહેલ છતાં પોતાના ક્ષેત્રમાં રહેલ પુદ્ગલને આહારે તે પરંપરાહારકો. અથવા પ્રથમ સમયે આહારે તે અનંતાહારક, બીજા તે પરંપરાહારકો. (9) પયક્તિત્વમાં અંતર વિધમાન નથી તે અનંતર પતિકો અથતુ પ્રથમ સમય પર્યાપ્તક. (૮) બીજા પરંપર પર્યાપ્તક. આ ભાવકૃતુ ભેદ છે. (૯) ચરમ નાક ભવયુક્તત્વથી ચરિમ, (૧૦) તેનાથી વિપરીત તે ચાચરિમ. આ પણ ભાવકૃત ભેદ છે. ચરમાચમ જીવપર્યાય છે માટે. નાકની જેમ આ દશ પ્રકારો • x • નિરંતર વૈમાનિક સુધી કહેવું. દંડકની આદિમાં દશ પ્રકારે નાસ્કો કહ્યા. હવે તેના આધારોને અને નાકાદિની સ્થિતિને દશ સ્થાનના અનુપાતથી નિરુપતા અઢાર સૂત્રો કહે છે. તે સુગમ છે... અનંતર લાંતક દેવો કહ્યા, તે લબ્ધભદ્રા છે. તેથી ભદ્રકારી કર્મના કારણોને કહે છે • સૂત્ર-૯૪૮ : દશ સ્થાન વડે જીવો આગામી ભવમાં કલ્યાણ થાય એવા કમને કરે છે – (૧) નિયાણું ન કરવાથી, (૨) સમ્યગ્રષ્ટિપણાથી, (૩) યોગવાહિતાણી, (૪) ક્ષમા વડે સહન કરવાથી, (૫) જિતેન્દ્રિયતાથી, (૬) અમાયિતાથી, (9) અપસ્થિતાથી, (૮) સમ્રામયતાથી, (૯) પ્રવચન વત્સલતાણી, (૧૦) પ્રવચન ઉદ્દભાવના-પ્રભાવનાથી. • વિવેચન-૯૩૮ : આગામી ભવાંતરમાં થનારું ભદ્ર-કલ્યાણ, અનંતર સુદેવવ વાણ, સુમાનુષd પ્રાપ્તિથી મોક્ષ પ્રાપ્તિ લક્ષણ છે જેમને તે આગમિણ ભદ્ર. તેનો ભાવ તે આગમિય ભદ્રતા, તેને માટે અર્થાત્ ભવિષ્યમાં ભદ્ર અર્થે અથવા ભાવિ કલ્યાણપણાએ શુભ પ્રકૃતિ રૂપ કર્મને બાંધે છે. તે આ - (૧) આનંદરસયુક્ત મોક્ષફળવાળી જ્ઞાનાદિ આરાધનારૂપ લતા જે દેવેન્દ્રાદિના ગુણ અને બદ્ધિની પ્રાર્થના લક્ષણ અધ્યવસાયરૂપ પરશુ વડે છેદાય છે તે નિદાન, તે જેને નથી તે અનિદાન, તે અનિદાનતા વડે - x - (૨) દષ્ટિ સન્નતા - સમ્યગ્દષ્ટિપણે... (3) યોગવાહિતા-શ્રુતના ઉપધાન કરવાપણે અથવા યોગ વડે » સબ ઉત્સુકતા ન કરવા લક્ષણ સમાધિ વડે વહે છે, એવા સ્વભાવવાળો તે યોગવાહી. તેના ભાવ-ચોગવાહિતા. (૪) ક્ષાંતિ વડે ખમે છે તે ક્ષાંતિશ્રમણ. ક્ષાંતિનું ગ્રહણ અસમર્થતાના વિચ્છેદ માટે છે. તેથી ક્ષાંતિક્ષમણના ભાવરૂપ ક્ષાંતિક્ષમણતા વડે. (૫) જિતેન્દ્રિયતા-ઈન્દ્રિયનિગ્રહથી... (૬) માયાવી, તેનો નિષેધ કરવાથી માયારહિત. તેના ભાવથી અમાયિતા વડે... (2) જ્ઞાનાદિની બહાર દેશથી કે સર્વથી રહે તે પાર્થસ્થ. કહ્યું છે - તે પાસત્યો બે ભેદે - દેશથી અને સર્વથી. તેમાં જ્ઞાનદર્શન ચારિત્ર રહિત હોય તે સર્વથી પાસત્યો જાણવો અને શય્યાતર - આહત-નિત્યનિયત અગ્રપિંડને નિકારણ ભોગવે છે તે દેશથી પાસત્યો જાણવો. નિર્વત્તાપ - મારે આટલું દેવા યોગ્ય છે, તમારે રોજ લેવું એમ ગૃહસ્થના કહેવાથી નિયતપણે લેવાય તે અને નિત્ય - સદા લેવાય છે. મા - તાજા સંધેલા ભોજનનો અગ્ર ભાગ લેવો તે. અગ્રપિંડ.. પાસત્યાનો ભાવ તે પાર્થસ્થતાના અભાવ વડે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૧૦/-/૯૭૮ ૨૦૯ (૮) પાસત્યાદિ દોષ વર્જિતતાથી મૂલ-ઉત્તરગુણ વડે સંપન્નતાથી કરીને જે શોભન એવો સાધુ તે સુશ્રમણ તેનો ભાવ તે સુશ્રમણતા વડે. (૯) પ્રકૃષ્ટ, પ્રશસ્ત કે પ્રગત વચન - આગમ તે પ્રવચન અર્થાત્ દ્વાદશાંગ અને તેના આધારભૂત સંઘ, તેની વત્સલતા - હિતકારિતા, પ્રત્યનીકવ આદિના નિરાસ વડે તે પ્રવચન વત્સલતા. (૧૦) પ્રવચન-દ્વાદશાંગનું ઉદ્ભાવવું - પ્રભાવના કરવી, પાવચનિકપણું, ધર્મકથા, વાદાદિ લબ્ધિ વડે યશવાદ ઉત્પન્ન કરવો, તે પ્રવચનોભાવન, તે જ પ્રવચનોલ્ફાવન વડે... - આ આગામી ભદ્રતાના કારણોને કરનારાએ આશંસા પ્રયોગ ન કરવો જોઈએ, માટે તેને કહે છે • સૂત્ર-૯૭૯ + આશંસા પ્રયોગ દશ ભેદે છે – (૧) આલોક આશંસા પ્રયોગ, (૨) પરલોક આશંસા પ્રયોગ, (૩) દ્વિધાલોક આશંસાપયોગ, (૪) અવિનાશંસાપયોગ, (૫) મરણશંસા પ્રયોગ, (૬) કામ આશંસાપયોગ, () ભોગ આશંસાપયોગ. (૮) લોભાશંસાપયોગ, (૯) પૂજાશંસાપયોગ, (૧૦) સકારાશંસા પ્રયોગ • વિવેચન-૯૭૯ : આશંસવું તે આશંસા - ઈચ્છા, તેનો પ્રયોગ - વ્યાપાર અથવા આશંસા વડે જ પ્રયોગ તે આશંસાપયોગ. પ્રાકૃતપણાથી ‘સ' ઉપર અનુસ્વાર નથી. તેમાં - (૧) • આ, પ્રજ્ઞાપક મનુષ્ય અપેક્ષાએ માનુષત્વપયયિમાં વતતો જે લોક-પ્રાણીવર્ગ તે. ઇહલોક અને તેનાથી જુદો તે પરલોક. તેમાં ઈહલોકની આશંસા આ રીતે - હું તપશ્ચરણના પ્રભાવે ચક્રવર્તી આદિ થાઉં એવી ઈચ્છા, તે ઈહલોકાશસાપયોગ. એ રીતે બધે વિગ્રહ કરવો. (૨) પરલોકાશંસાપ્રયોગ - જેમ હું તપશ્ચરણથી ઈન્દ્રાદિ થાઉં. (3) દ્વિઘાલોકાશંસાપયોગ - હું ઈન્દ્ર થાઉં અને પછી ચક્રવર્તી થાઉં અથવા આ ભવમાં કંઈક ઈચ્છા કરે અને પરભવમાં કંઈક ઈચ્છા કરે. આ ત્રણ સામાન્યથી છે, બીજા સાત તેના વિશેષો છે. સામાન્ય અને વિશેષમાં વિવક્ષા ભેદ છે. તેથી કરીને આશંસાપ્રયોગનું દશવિધપણું વિરુદ્ધ થતું નથી. ••• (૪) જીવિત પ્રત્યે આશંસા - મારું જીવન દીધ થાઓ એવી ઈચ્છા તે જીવિતાશંસા પ્રયોગ.. (૫) મરણ પ્રત્યે આશંસા-મારું શીધ્ર મરણ થાઓ, એવી ઈચ્છા તે મરણાશંસા પ્રયોગ. (૬) શબ્દ-રૂપ લક્ષણ કામ એ બંને મને મનોજ્ઞ મળે તેવી ઈચ્છા તે કામાશંસા પ્રયોગ... (2) ગંધરસ-સ્પર્શ લક્ષણ ભોગો મને મનોજ્ઞ મળે તે ઈચ્છા, તે ભોગાશંસાપ્રયોગ... (૮) કીર્તિ, શ્રુતાદિનો મને લાભ થાય તે ઈચ્છા, તે લાભાશંસા પ્રયોગ... (૯) પૂજા-પુષ્પાદિ વડે મારું પૂજન થાઓ એવી ઈચ્છા છે પૂજાશંસા પ્રયોગ... (૧૦) સકાર-પ્રવર વસ્ત્રાદિ વડે પૂજનરૂપ સત્કાર મને થાઓ એવી ઈચ્છા છે સકારાશંસા પ્રયોગ. ઉકત લક્ષણ આશંસા પ્રયોગથી પણ કેટલાક ધર્મને આચરે છે માટે ધર્મને [7/14 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સામાન્યથી નિરુપણ કરતા કહે છે • સૂગ-૯૮૦ : ધર્મ દશ ભેદે હોય છે. તે આ - ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, પાખંડધામ, કુલદામ, ગણધર્મ, સંયધર્મ, કૃતધર્મ, ચાસ્ત્રિધર્મ, અસ્તિકાય. • વિવેચન-૯૮૦ : (૧) ગ્રામ-દેશના આશ્રયવાળા, તેનો કે તેમાં ધર્મ-આચાર, વ્યવસ્થા તે ગ્રામધર્મ, આ દરેક ગામમાં ભિન્ન હોય છે અથવા ગ્રામ - ઈન્દ્રિયનો સમૂહ, તેનો ધર્મ તે વિષયાભિલાષ લક્ષણ પ્રામધર્મ. (૨) નગરધર્મ-નગર આચાર. તે પણ દરેક નગરમાં પ્રાયઃ ભિન્ન જ હોય છે... (3) રાષ્ટ્રધર્મ-દેશાચાર... (૪) પાખંડ ધર્મ-પાખંડીનો આચાર.. (૫) કુલધર્મ-ઉગ્રાદિ કુલાચાર અથવા જૈન મુનિઓના ગચ્છ સમૂહાત્મક ચાંદ્રાદિ કુલની સામાચારી રૂપ ધર્મ... (૬) ગણધર્મ-મલ આદિના ગણની વ્યવસ્થારૂપ અથવા જૈનોના કુલના સમુદાયરૂપ - કોટિક આદિ ગણ, તેની સામાચારીરૂપ ધર્મ... (3) સંઘધર્મ-ગોષ્ઠીનો આચાર - અથવા જૈનોના ગણ-સમુદાય રૂપ ચાતુર્વર્ણ સંઘધર્મ-આચાર. (૮) શ્રુત-આચારાદિ, દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરવાથી તે ધૃતધર્મ... (૯) સંચિત કરેલા કર્મને ખાલી કરવાથી ચા»િ, તે જ ધર્મ તે ચાસ્ત્રિધર્મ. (૧૦) પ્રદેશોનો શશિ તે અસ્તિકાય, તે જ ધર્મ-ગતિ પયય વડે જીવ અને પુદ્ગલ એ બંનેને ધરવાથી અસ્તિકાય ધર્મ છે. આ ગ્રામધમદિ સ્થવિર વડે કરાયેલ હોવાથી સ્થવિરનું નિરૂપણ. • સૂત્ર-૯૮૧,૯૮૨ - [૮૧ સ્થવિર દશ ભેદે કહ્યા – ગ્રામવિર, નગરસ્થવિર, રાષ્ટ્રસ્થવિર, પ્રશાસ્તૃસ્થવિર, કુલસ્થવિર ગણવિર, સંઘસ્થવિર, જાતિસ્થાવર, ચુતસ્થવિર, પચયિસ્થવિટ, [] પુત્રો દશ ભેદે કહ્યા - આત્મજ, ક્ષોત્રજ દત્તક, વિનયિત, ઓરસ, મૌખર, શોંડીર, સંવર્ધિત, ઔપયાચિતક, ધમનિવાસી. • વિવેચન-૯૮૧,૯૮૨ : [૯૮૧ દુર્વ્યવસ્થિત લોકોને સન્માર્ગમાં સ્થિર કરે તે સ્થવિર. તેમાં -(૧,૨,૩) ગામ, નગર, રાષ્ટ્રમાં વ્યવસ્થા કરનાર, બુદ્ધિવાળા, આદેય, પ્રભાવવાળા તે સ્થવિરો... (૪) જે શિખવે છે તે પ્રશાસતાર-ધર્મોપદેશક, તે લોકોને સ્થિર કરવાથી પ્રશાસ્તૃસ્થવિરો.. (૫,૬,૭) જે લૌકિક કે લોકોત્તર કુલ, ગણ, સંઘની વ્યવસ્થા કરનારા અને તેનો ભંગ કરનાસ્તો નિગ્રહ કરૂારા તે કુલ-ગણ-સંઘ સ્થવિરો કહેવાય છે. (૮) સાઠ વર્ષ પ્રમાણ, જન્મ પર્યાયવાળા તે જાતિ સ્થવિરો... (૯) સમવાયાદિ અંગને ધારણ કરનાર તે શ્રુતસ્થવિરો... (૧૦) વીશ વર્ષ પ્રમાણ પ્રવજ્યા પરિવાળા તે પયય સ્થવિરો. [૯૮૨] સ્થવિરો આશ્રિતોને પુત્રની જેમ પરિપાલન કરે છે, માટે પુત્રનું નિરુપણ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧ -૯૮૧,૯૮૨ ૨૧૧ ૨૧૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કરે છે - પિતાને પવિત્ર કરે અથવા પિતાની મર્યાદાને પાળે તે . તેમાં - (૧) પિતાના શરીરસી ઉત્પન્ન તે આત્મજ, જેમ ભરતનો આદિત્યયશા... (૨) ક્ષેત્ર-ભાર્યા, તેણીની ઉત્પન્ન તે ગજ. - જેમ પાંડુને પાંડવો, લોકરટીએ તેની પત્ની કુંતીથી જ પાંડવોનું પુનત્વ હોવાથી, પાંડુથી નહીં. કારણ? ધર્મ આદિ વડે ઉત્પત્તિ માનેલ હોવાથી. (૩) દસ્તક-પુત્રપણે લીધેલ. જેમ બાહુબલિને અનિલવેગ સંભળાય છે. તે પુણવત્ પુણ જ કહેવાય એમ સર્વત્ર જાણવું... (૪) વિનયિત-શિક્ષાને ગ્રહણ કરાવેલ... (૫) ઉત્પન્ન થયેલ છે પુત્ર સ્નેહ લક્ષણ જેમાં અથવા પિતૃસ્નેહ લક્ષણ સ જેને તે ઉપરસ અથવા હૃદયમાં સ્નેહથી જે વર્તે છે તે ઓરસ... (૬) મુખર જ મૌખર-વાયાપણાથી મધુર ભાષણ કરવાથી જે પોતાને અપણાએ સ્વીકાર કરાવે છે, તે મોખર, (9) શૌડીર - જે શૌર્યવાળો પુરુષ, શૂરમાં યુદ્ધ કરવા વડે વશ કરીને પુગપણે સ્વીકારે છે જેમ કુવલયમાળામાં મહેન્દ્રસિંહ રાજપુત્ર. અથવા આત્મજ, તે જ ગુણના ભેદથી ભિન્ન કરાય છે. તેમાં વિજ્ઞક-પંડિત, અભયકુમારવત. હૃદય વડે વર્તે તે ઓરસ-બલવાનું બાહુબલીવતું. શૉડી-શૂર વાસુદેવવત્ અથવા ગર્વવાળો તે શૉડીર. (૮) સંવર્ધિત-ભોજનાદિ આપવા વડે વૃદ્ધિ પમાડેલ અનાથપુત્ર. (૯) દેવતાનું આરાધન કરીને થયેલ તે ઔપયાયિતક અથવા ચાવપાત-સેવા, તે છે પ્રયોજન જેને તે અવપાતિક-સેવક... (૯) સમીપમાં વસવાનો સ્વભાવ છે જેનો તે અંતેવાસી, ધર્મને અર્થે અંતેવાસી છે અર્થાત્ શિષ્ય.... - ધર્માનોવાસીત્વ તો છાસ્થળે જ છે, કેવલીને નહીં, કેમકે તેમને અનુત્તરજ્ઞાનાદિવ હોય છે, તે અનુતરો કહે છે • સૂત્ર-૮૩ થી ૯૮૭ : ૮િ૩] ડેવલીને દશ અનુત્તર કહ્યા છે - અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચાસ્ત્રિ, અનુત્તર તપ, અનુત્તર વીર્ય, અનુત્તર ક્ષાંતિ, અનુત્તર મુક્તિ, અનુત્તર આર્જવ, અનુત્તર માન અને અનુત્તર લાવ. [૯૮૪] સમય ક્ષેત્રમાં દશ કુરુક્ષેત્રો કહ્યા છે - પાંચ દેવકૂરુ પાંચ ઉત્તરકુર.. તેમાં દશ અતિશય મોટા દશ મહાદ્ધિમો કા છે - સુદના, ઘાતકીવૃક્ષ, મહાધાતકીવૃક્ષ, પાવૃક્ષ, મહાપwવૃક્ષ, પાંચ કૂટ શાભલીવૃક્ષ... ત્યાં દશ મહર્તિક દેવો યાવતું વસે છે – અનાય, જંબૂઢીપાધિપતિ, સુદર્શન પિયરન, પોંડરીક, મહાપૌંડરીક, પાંચ ગરુલ વેણુદેવો. [૮૫] દશ પ્રકારે અવગાઢ દુષમકાળને જાણે. તે આ - અકાલે વર્ષમાં, કાલે ન વરસે, અસાધુ પુજાય, સાધુ ન પૂજય, ગુરજનનો અવિનય કરે, મનોજ્ઞ શબ્દ યાવતુ અમનોજ્ઞ સ્પણ... દશ પ્રકારે અવગાઢ સુષમ કાળ જાણે - અકાલે ન વરસે એ રીતે ઉકતથી વિપરીત યાવતું મનોજ્ઞ અ. [૮૬) સુમસુષમા સમયમાં દશ પ્રકારના કલાવૃક્ષો ઉપભોગપણે શીઘ આવે છે - [૮] મત્તાંગદ, ભૃતાંગ, કુટિતાંગ, દીપાંગ, જ્યોતિરંગ, ચિત્રાંગ, ચિરસાંગ, મર્ચંગ, ગેહાકાર અને અનન • વિવેચન-૯૮૩ થી ૯૮૭ : [૯૮૩] નથી પ્રધાનતર જેવી કોઈ તે અનુત્તર. તેમાં જ્ઞાનાવરણના ફાયથી અનુતર જ્ઞાન, દર્શનવરણના ફાયથી કે દર્શન મોહનીય ક્ષયથી દર્શન, ચાસ્ત્રિ મોહનીયના ક્ષયથી ચાસ્ટિ, ચાસ્વિમોહના ક્ષય અને અનંતવીર્યત્વથી શુક્લધ્યાનાદિ રૂપ તપ અને વીર્યાનરાયના ક્ષયથી અનુત્તર વીર્ય છે. અહીં તપ, ક્ષાંતિ, મુક્ત, આર્જવ, માર્દવ, લાઘવ એ છ ચાસ્ત્રિના જ ભેદો છે. માટે ચાસ્ત્રિ મોહનીયના ક્ષયથી જ હોય છે. પણ સામાન્ય અને વિશેષમાં કથંચિત ભેદ હોવાથી અહીં ભેદ વડે ગ્રહણ કરેલા છે. [૯૮૪,૯૮૫) કેવલી મનુષ્ય ક્ષેત્રમાં જ હોય. તેથી દશ સ્થાનમાં ઉતરતા પદાર્થને સમય આદિથી લઈને • x • અહીં સુધી સમયોગ પ્રમાણને કહે છે. [૯૮૩] - (૧) મત્ત-મદ, તેનું અંગ-કારણ તે મદિર. તેને જે વૃક્ષો આપે છે તે મતાંગદો. (૨) મૃત - ભરવું, પૂરવું. તેમાં કારણ તે મૃતાંગો - ભાજનો, કારણ કે ભરણ ક્રિયાભાજન વિના ન થાય, માટે તેને આપનાર છે તેથી વૃક્ષો પણ મૃતાંગો છે... (3) ત્રુટિત-વાજિંત્રો, તેના કારણભૂતત્વથી ગુટિતાંગો-વાજિંત્રોને દેનાર. [આ ગણે અંગે વૃત્તિમાં એક ગાથા પણ છે.) (૪) અંગ શબ્દ પ્રત્યેકમાં જોડતા દીપાંગ. દીપ-પ્રકાશક વસ્તુ, તેના કારણપણાથી દીપાંગો... (૫) જયોતિરંગ - જ્યોતિ એટલે અનિ. તેમાં સુષમસુષમ નામક આરામાં અગ્નિના અભાવથી જ્યોતિની માફક જે વસ્તુ સૌમ્ય પ્રકાશવાળી, તેના કારણપણાથી જ્યોતિરંગ છે... (૬) ચિત્રાંગ-ચિત્ર એટલે વિવક્ષા વડે અનેક પ્રકારના પ્રધાનપણાથી અને પુષ્પ માલાના કારણત્વથી ચિત્રાંગો (9) ચિત્ર-વિવિધ પ્રકારના મનોજ્ઞરસો જેથી મળે છે તે ચિકરસો આંતુ ભોજનના અંગો તે ચિત્ર રસાંગો. કહ્યું છે - દીપશિખા અને જ્યોતિક નામક વૃક્ષો ઉધોત કરે છે. ચિત્રાંગણી માલા, ચિનરસાંગથી ભોજન મળે છે. (૮) મણિયંગ-મણિમય આભરણોના કારણથી મયંગ-આભરણના હેતુઓ... (૯) ગેહાંગ, ગેહ-ઘર તેની માફક આકાર છે જે વૃક્ષોનો તે ગેહાકાર... (૧૦) અનગ્ન-વસ્ત્ર આપનારા. ••• કહ્યું છે કે- મર્ચંગમાં શ્રેષ્ઠ આભુષણો, ભવનવૃક્ષોમાં શ્રેષ્ઠ ભવનો અને આકીર્ણ વૃક્ષોમાં ઘણાં પ્રકારના વસ્ત્રો નીપજે છે... કાલાધિકારથી કાલ વિશેષને ભાવિ કુલકરો કહે છે– • સૂત્ર-૯૮૮ થી ૯૨ - [૮] જંબૂદ્વીપમાં ભરત વક્ષિત્રમાં અતીત ઉત્સર્પિણીમાં દશ કુલકરો થયા. તે આ - [૯૮૯] શતંજલ, શતાયુ, અનંતસેન, અમિતસેન, તકરાન, ભીમસેન, મહાભીમસેન, ઢરથ, દશરથ, શતરથ. [૯૯૦ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં દશ કુલકરો થશે. તે આ - સીમંકર, સીમંધર, ક્ષેમકર, ક્ષેમંધર, વિમલવાહન, સંમુતિ, પ્રતિકૃત, દશાધતુ, ધનુ, શતધનૂ. [૯] જંબૂદ્વીપના મેર પર્વતની પૂર્વે શીત મહાનદીના બંને કાંઠે દશ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૯૮૩ થી ૯૮૩ ૨૬૩ વક્ષસ્કાર પર્વતો કહ્યા છે - માલ્યવંત, ચિત્રકૂટ, વિચિત્રકૂટ, બહાકૂટ યાવતું સોમનસ... જંબુદ્વીપમાં મેરુ પર્વતની પશ્ચિમે શીતા મહાનદીના બંને કાંઠે દશ વાકાર પર્વતો કહ્યા છે - વિધુતભથી ગંધમાદન. એ પ્રમાણે ધાતકીખંડના પૂર્તિમાં પણ દશ વક્ષસ્કાર પર્વતો કહેવા ચાવત પુખરવરદ્વીપાધના પશ્ચિમાર્ધમાં પણ દશ વક્ષકાર પર્વતો કહેવા. ૯િ૯ દશ કલ્યો ઈન્દ્રાધિષ્ઠિત કહ્યા છે – સૌધર્મ યાવતુ સહસ્ત્રાર, પાણત અને અસુત.. આ દશ કલ્યોમાં દશ ઈન્દ્રો કા છે – શુક્ર, ઈશાન ચાવતુ અચુત.. એ દશ ઈન્દ્રોના દશ પરિયાનિક વિમાનો કહ્યા છે - પાલક, પુwક યાવત્ વિમલવર અને સર્વતોભદ્ધ. • વિવેચન-૯૮૮ થી ૨ - જંબૂદ્વીપ આદિ બે સૂત્રો સુગમ છે. વિશેષ એ- અતીત ઉત્સર્પિણીમાં. કુલને કરવાના સ્વભાવવાળા તે કુલકરો અર્થાત્ વિશિષ્ટ બુદ્ધિવાળા અને લોકની વ્યવસ્થા કરનારા પુરુષો વિશેષો... આવતી ઉત્સર્પિણીમાં... વર્તમાનમાં તો અવસર્પિણી છે, તે કહી નથી. તેમાં સાત જ કુલકરો થયા, ક્યાંક પંદર પણ કહ્યા છે. પૂર્વે પુકરાઈ ક્ષેત્રનું સ્વરૂપ કહ્યું, માટે ફોગના અધિકારથી કલ્પને આશ્રીને દશકને કહે છે – સૌધર્માદિ દેવલોકોનું ઈન્દ્રાધિષ્ઠિતપણું તો એ દેવલોકોને વિશે ઈન્દ્રોનો નિવાસ હોવાથી છે. આનત અને આરણ એ બે દેવલોકોમાં તો તેના નિવાસના અભાવથી અનધિષ્ઠિતત્વ કહ્યું છે. સ્વામીત્વથી તો બંને ઈન્દ્રો પણ અધિષ્ઠિત જ છે એમ માનવું. ચાવત શબ્દથી ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક અને સાતમો શક જાણવો. જે કારણથી એ કલ્પોને વિશે ઈન્દ્રો રહેલા છે એ કારણથી જ દશ ઇન્દ્રો હોય છે. એમ દર્શાવવા માટે કહે છે. શક – સૌધર્મ કાનો ઈન્દ્ર, શેષ ઈન્દ્રો દેવલોકના સમાન નામવાળા છે. શેષ સુગમ છે. ઈન્દ્રના અધિકારથી જ તેના વિમાનોને કહે છે – પરિયાન એટલે દેશાંતરમાં જવું તે પ્રયોજન છે જે વિમાનોનું તે પરિયાનિકો અર્યા ગમનમાં પ્રયોજનવાળા. થાન - શિબિકાદિ-પાલખી વગેરે. તેના જેવા આકારવાળા વિમાનો-દેવના આશ્રયો તે ચીન વિમાનો, પણ શાશ્વતા નહીં અ નગરના જેવા આકારવાળા. પુસ્તકાંતરમાં થાન શબ્દ દેખાતો નથી. પાલક આદિ, શકાદિના ક્રમે સમજવા. ચાવતું શબ્દથી સૌમનસ, શ્રીવસ, બંધાવતું, કામક્રમ, પ્રીતિગમ, મનોરમ એ પ્રમાણે જાણવા. આ નામવાળા આભિયોગિક દેવો વિમાનરૂપે થાય છે... એવા વિમાનોમાં જનારા ઈન્દ્રો પ્રતિમાદિ તપ કરવાથી થાય છે. તેથી પ્રતિમા સ્વરૂપ કહે છે– • સૂઝ-૯૩,૯૯૪ : [9] દશ દશમિકા ભિક્ષપતિમા ૧૦૦ રાત્રિ દિવસ વડે અને પપ૦ ભિક્ષા વડે યથાસૂત્ર યાવત્ આરાધેલી હોય છે. ૨૧૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [૪] સંસાર સમાપક જીવો દશ ભેદે હોય છે - પ્રથમ સમય એકેન્દ્રિય, અપથમ સમય એકેન્દ્રિય એ રીતે યાવત પથમ સમય પંચેન્દ્રિય. સંસાર સમાપક જીવો દશ ભેદે કહ્યા છે – પૃedીકાયિક યાવતું વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય યાવતુ પંચેન્દ્રિય અને અનિન્દ્રિય. અથવા સર્વે જીવો દેશભેદે હા છે - પ્રથમ સમય નૈરયિક, અપયમ સમય નૈરસિક યાવતું પથમ સમય દેવ, પ્રથમ સમય સિદ્ધ, પથમ સમય સિદ્ધ. • વિવેચન-૯૩,૯૯૪ - [૯૯૩ દશ-દશ દિવસો જેમાં હોય તે દશદશમિકા - દશદશકથી નિષ્પન્ન. ભિક્ષની પ્રતિજ્ઞા તે ભિક્ષાપતિમા. દશદશક એટલો ૧૦૦ દિવસો. પ્રથમ દશકમાં દશ ભિક્ષા, બીજીમાં વીશ એ રીતે દશમાં દશકમાં ૧૦૦ ભિક્ષા હોય છે. બધી મળીને ૫૫૦ ભિક્ષા થાય છે. યથાસૂત્ર-સૂટને ન અતિક્રમીને, ચાવતુ શબ્દથી ચયાઅર્થ - અને ન અતિક્રમીને, યથાતથ્ય - શબ્દાર્થને ન અતિક્રમીને, યથામાર્ગ- ક્ષાયોપથમિક ભાવોને ન અતિક્રમીને, યથાકલા-તેના આચારોને ન અતિક્રમીને, સમ્યક કાયા વડે પણ માત્ર મનોરથો વડે નહીં. વિશુદ્ધ પરિણામથી સ્વીકારેલી, પરિણામની હાનિ વિના પાળેલી, નિરતિચારપણે શોધેલી કે પ્રાપ્તિની સમાપ્તિમાં ઉચિત અનુષ્ઠાન વડે શોભાવેલી, પાર પહોચાડેલી, પ્રતિજ્ઞાકાલથી કંઈક અધિક કાળ અનુઠિત, પ્રશંસા કરેલી. ઉક્ત બધા પદોથી આરાઘેલી થાય છે. [૯૯૪] પ્રતિમાનો અભ્યાસ સંસાર ાયાર્થે સંસારીજીવો વડે થાય છે, માટે સંસારી જીવો અને જીવ અધિકારી સર્વ જીવોને ત્રણ સૂગ વડે કહે છે. તે સુગમ છે. વિશેષ એ કે - પ્રથમ સમય એકેન્દ્રિયપણું છે જેઓને તે પ્રથમ સમયો, એવા એકેન્દ્રિયો તે પ્રથમ સમય એકેન્દ્રિય અને તેથી ઉલટું બે, ત્રણ આદિ સમયો થયા છે જેઓને તે પ્રથમ સમય એકેન્દ્રિયો એ રીતે બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયો કહેવા. અનિન્દ્રિય-સિદ્ધો કે અપયતાઓ ઉપયોગથી કેવલીઓ અનિન્દ્રિય છે. • સંસારી જીવોના પર્યાયવિશેષો - • સૂત્ર-૯૫,૯૬ : [૯] સો વર્ષના યુવાળા પુરુષની દશ દશાઓ કહી છે – (૯૬) બાલા, ક્રિડા, મંદા, બલા, ઘા, હાયની, પ્રપંશ, પ્રભારા, મુમુખી, શાયની. • વિવેચન-૫,૯૯૬ : જે કાળે મનુષ્યોનું ૧૦૦ વર્ષનું આયુ હોય તે શતાયુકાળ. - X - મુખ્યવૃતિએ ૧૦૦ વષયક પુરુષના ગ્રહણ છતાં પૂર્વકોટિ આયુવાળાના કાળમાં ૧૦૦ વષયક કોઈ પુરપને કુમારપણામાં પણ બાલાદિ દશા-દશક પૂર્ણ થાય. પણ એમ નથી તેથી ઉપચાર જ યુક્ત છે. દશ એ સંખ્યા છે. વર્ષ દશકના પ્રમાણવાળી કાલકૃg અવસ્થા, અહીં વર્ષશતાયુનું ગ્રહણ વિશિષ્ટતર દશ સ્થાનકના અનુરોધથી છે. તે આ પ્રમાણે - દશ વર્ષના પ્રમાણવાળી દશા દશ છે. અન્યથા પૂર્વકોટિ આયુકને પણ દશ અવસ્થા હોય છે. માત્ર તે દશ વર્ષના પ્રમાણવાળી ન હોય. પણ બહુ કે અલા Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૯૫,૯૯૬ રા૫ વર્ણવાળી હોય છે. તેમાં “બાલ'ની આ અવસ્થા ધર્મ અને ધર્મીના અભેદથી તે બાલા. બાલા-જન્મેલ જીવની પ્રથમ દશા, તેમાં સુખ-દુઃખને બહુ ન જાણે. માટે તે બાલદશા છે... (૨) બીજી ‘કીડા' દશાને પ્રાપ્ત થયેલ જીવ વિવિધ ક્રીડા વડે ક્રીડે છે. પણ તેમાં કામભોગમાં તીવમતિ ઉપજતી નથી. (૩) મંદા-વિશિષ્ટ બલ બુદ્ધિપૂર્વક કાર્યમાં અસમર્થ અને મધ્ય ભોગ ભોગવવામાં સમર્થ જે અવસ્થામાં હોય તે મંદ દશા. કહ્યું છે કે – બીજી દશાને પ્રાપ્ત જે પુરષ, તેના ઘરમાં નિશ્ચિત ભોગો હોય તે ભોગવવા સમર્થ છે, પણ સામગ્રીને હોય તો ના ભોગવે અતિ ભોગોપાર્જને મંદ. (૪) બલા • જે અવસ્થામાં પુરુષને બલ હોય તો તેના યોગથી બલા કહેવાય. કહ્યું છે - ચોથી બલાદશાને પ્રાપ્ત પુષ, તે બળ બતાવવા સમર્થ હોય પણ નિરપદ્રવ પણ હોય જ... (૫) પ્રજ્ઞા-ઈચ્છિત અને પ્રાપ્ત કરવાના વિષયવાળી કે કુટુંબાદિની અભિવૃદ્ધિ વિષયક બુદ્ધિ, તેના યોગથી દશા પણ પ્રજ્ઞા અથવા પ્રકમાંથી જાણે તે પ્રજ્ઞાદશા. તેનું જ કઈવ વિવક્ષાએ કથન છે... (૬) પુરુષને ઈન્દ્રિયોમાં હીન કરાવે છે, ઈન્દ્રિયો સ્વવિષય ગ્રહણમાં થોડી અસમર્થ કરે છે માટે તે હાયની દશા છે કહ્યું છે - હાયની દશા પ્રાપ્ત પુરુષ કામભોગ વિરક્ત, ઈન્દ્રિય બળહીન થાય. (૩) પ્રગટ કરે કે વિસ્તારે છે કફ, ખાંસી આદિને જે દશા તે પ્રપંયા અથવા આરોગ્યથી ખસાવે તે પ્રપંયા. કહ્યું છે - સાતમી પ્રપંચા દશાને ક્રમશઃ પામેલો પુરુષ, ચીકણા ગ્લેમને કાઢે છે અને વારંવાર ખાંસે છે. (૮) પ્રાગભાર - થોડો નમેલ, એવા પ્રકારનું શરીર જે દશામાં થાય છે તે પ્રાગભારા. કહ્યું છે - આઠમી પ્રાગભારા દશાને પામેલો પુરુષ સંકોચાયેલ ત્વચાવાળો હોય, સ્ત્રીઓને અપ્રિય હોય, જરા વડે જર્જરિત હોય. (૯) મુમુહી - જરા રાક્ષસી વડે દબાયેલ શરીરરૂપ ઘરવાળા જીવને મૂકવા પ્રત્યે મુખ છે જે દશામાં મુમુખી. તે આ રીતે - નવમી મુમુખી દશાને આશ્રિત જે પુરષ છે, તે જરા વડે હાનિ પામે છે, જીવિતમાં પણ ઈચ્છારહિત વસે છે. નવ એટલે જીવિતમાં કે નરલક્ષણ જીવ. (૧૦) શાયની - સુવાડે છે અથવા સુએ છે જે દશામાં તે શાયની તેનું સ્વરૂપ આ છે - હીન અને ભિન્ન સ્વરવાળો, દીન, વિપરીત, શૂન્ય ચિત્ત, દુર્બલ અને દુ:ખીત થઈને દશમી દશાને પ્રાપ્ત પુરષ વસે છે. અનંતર પુરુષની દશા કહી. હવે પુરુષના સમાનામક વનસ્પતિની દશા પ્રકાાંતરથી કહે છે • સૂત્ર૯૯૭ થી ૧૦૦૦ : [૯] તૃણ વનસ્પતિકાયિક દશ ભેદે કહ્યા – મૂલ, કંદ યાવતુ પુW, ફળ, બીજ, (૯૯૮] બધી વિધાધર શ્રેણિઓ દશ-દશ યોજન પહોળાઈથી કહી ૨૧૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ છે. બધી અભિયોગ શ્રેણિ ૧૦-૧e યોજન પહોળાઈથી કહી છે. [૯] વેયક વિમાનો ૧000 યોજન ઉd ઊંચાઈ વડે છે. [૧ooo] દશ કારણે તેજલેશ્યા સહ વર્તતા ભસ્મીભૂત કરે તે આ - (૧) કોઈ તયારૂપ શ્રમણ, માહણની અતિ આશાતની કરે, તે અત્યારશાલિત સાધુ ક્રોધ પામીને ઉપસર્ગ કરનાર પર તેજ ફેંકે, પરિતાપ ઉપજાવે, પરિતાપ ઉપજાવીને તે જ તેજલેયા વડે તિજાલેચાયુક્ત અનાને બાળી નાંખે. () કોઈ તેવા શ્રમણ, માહણની અતિ આશાતના રે, અત્યાતિત સાધુનો પક્ષપાતી દેવ, ક્રોધ પામીને તેના પર તેજોવૈશ્યા મૂકે, પીડા કરે, પીડા કરીને તે જ વેજોલેશ્યા વડે તેજલેશ્યા યુકતને બાળીને ભસ્મ કર (૩) કોઈ તણારૂપ શ્રમણ, માહણની અતિ આશાતના કરે, તે અતિ આશાતીત સાધુ અને તેનો પક્ષપાતી દેવ, ક્રોધ પામીને તે બંને પ્રતિજ્ઞા કરે કે આને હણવો. બંને તેના પર તેજોવૈયા મૂકે, પરિતાપ કરે, પરિતાપીને તેની જ તેજલેશ્યા વડે તેને બાળીને ભસ્મ કરે. (૪) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અતિ આશાતના કરે ત્યાણાતિત તે સાધુ ક્રોધ પામીને તેના ઉપર તેજોલે મૂકે, તેના શરીરમાં ફોડા ઉપજાવે ફોડા ફુટે, ફોડા ફુડા પછી તેજલેશ્યા સહિત એવા તેને બાળીને ભસ્મ કરે. (૫) કોઈ તથારૂપ શ્રમમ, માહણની અત્યાશાતના કરે, અત્યાણાતિત છે. સાધુનો પક્ષપાતી દેવ ક્રોધ પામીને તે દુષ્ટાત્મા ઉપર તેજોવેરા , તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય, તે ફોડા ફૂટે. ફોડા ફૂટ્યા પછી તે દેવ, તે તેજોવેશ્યા યુકત દુષ્ટને બાળીને ભસ્મ કરે. (૬) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અત્યાશાતના કરે, અત્યાશાતિત છે સાધુ અને તેનો પક્ષપાતી દેવ કોપ પામે. બંને પેલા અધમને મારવા પ્રતિજ્ઞા કરે. તે દુષ્ટ ઉપર વેશ્યા મૂકે. તે દુષ્ટના શરીરમાં ફોડા થાય, તે ફોડા ફૂટે, પછી તેઓ તેજલેયાવાળા તેને બાળીને ભસ્મ કરે. () કોઈ તથારૂપ શ્રમણ, માહણની અતિ આશાતના કરે, તે અતિ આતિત સાધુ ક્રોધ પામીને તે દુષ્ટ ઉપર તેજલેશ્યા મૂકે તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય, ફોડા ફૂટે પછી તેમાં નાની ફોડલીઓ થાય, તે ફોડલી ફૂટે પછી તે જ તેજલેશ્યાયુક્ત અનાયને બાળીને ભસ્મ કર (૮) (૯) – એ રીતે પૂર્વવત્ દેવના અને બંનેના બે આલાપક કહેવા (૧૦) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અત્યાશાતના કરે, તેની ઉપર તેજોલેસ્યાને મૂકે, તે તેજલેશ્યા, સાધુને આક્રમણ ન કરે, વિશેષ પરાભવ ન કરે, પણ આમતેમ ઉંચી-નીચી થાય છે, પછી આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને ઉંચે આકાશમાં જાય છે. ત્યાંથી હણાઈને પાછી ફરે છે, પાછી ફરીને તે જ ઉપસર્ગ કરનારના શરીરને બાળતી, તેજલેચાયુકત એવા તેને ભસ્મસાત્ કરે છે. જેમ ગોપાલક મંખલિપુત્ર તેનાથી હણાયો. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૦-૯૭ થી ૧૦૦૦ ૨૧ - વિવેચન-૯૯૭ થી ૧૦eo - ૯૯9] તૃણવત્ વનસ્પતિ તે તૃણ વનસ્પતિઓ. તૃણ સાધર્મ બાદરપણાને લઈને છે, સૂમોનું દશવિધત્વ નથી, મૂલ - જટા, કંદ-સ્કંધથી નીચે વર્તનાર, - x • સ્કંધ-થડ, વક્રછાલ, શાલા-શાખા, પ્રવાલ-અંકુશ, પગ-પાંદડા, પુષ્પ-સ્કૂલ, ફળ પ્રસિદ્ધ છે, બીજ-મિંજ. [૬૮] દશ સ્થાન અધિકારવાળું બીજું સૂત્ર છે. સર્વ-બધાં દીધ-વૈતાદ્યની વિધાધર શ્રેણિઓ - વિધાધર નગરની પંક્તિઓ. દીધવેતાદ્ય ૫-યોજન ઉંચા, ૫૦યોજન મૂલમાં વિકંભથી, ભૂમિતલથી ૧૦ યોજન અતિક્રમીને દશ યોજનની પહોળાઈથી દક્ષિણ અને ઉત્તરથી એમ બે શ્રેણીઓ છે, તેમાં દક્ષિણથી ૫૦ નગરો અને ઉત્તરથી ૬૦-નગરો મત ક્ષેત્રમાં છે. ઐરવત ક્ષેત્રમાં તેમજ વિપરીતપણે છે, વિજયોમાં બંને શ્રેણી પપ-પપ નગરો છે. વિધાધરોની શ્રેણીની ઉપર ૧૦ યોજન અતિક્રમીને ૧૦ યોજનની પહોળાઈવાળી બંને પડખેથી આભિયોગિક દેવોની શ્રેણીઓ હોય છે. તેમાં અભિયોગ-આજ્ઞા, તે વડે જે વિચારે તે આભિયોગિક દેવો. શકાદિના સોમ, યમ, વરણ, વૈશ્રમણ નામક લોકપાલોના આજ્ઞાંકિત વ્યંતરો છે, શ્રેણીની ઉપર પર્વત પાંચ યોજન ઉંચા, દશ યોજન પહોળા છે. [૯] આભિયોગિક દેવોની શ્રેણિ દેવાવાસ છે, તે વિશેષથી કહે છે. [૧૦૦૦] પૂર્વે દેવાવાસ કહ્યા, દેવો મહદ્ધિક હોય છે. આથી દેવોની અને મુનિની મહદ્ધિકતાનું વર્ણન કરવા માટે તેજોનિસર્ગનું પ્રતિપાદન દશ સ્થાન-પ્રકારો વડે, સહ-સાથે, તેજસા-તેજલેશ્યા વડે વર્તતા અનાનિ, ભાસ-ભમવત્ અર્થાત્ વિનાશ કરે છે, સાધુ અનાર્યને બાળી નાંખે, તે આ પ્રમાણે - (૧) 3 - કોઈક અનાર્ય કર્મકારી પાપાત્મા, તયારૂપ-તેજોલબ્ધિને પામેલ શ્રમણતપોયુક્ત, માહન-જીવોનો વિનાશ ન કરો એવા પ્રકારની પ્રરૂપણા કરનારને, • x - તેની અતિ આશાતના કરે. તે સાધુ અતિ આશાતિત-ઉપસર્ગ કરાયેલ. પરિકુપિત - સર્વથા ક્રોધ પામીને તે ઉપસર્ગ કરનાર ઉપર તેજ-તેજોલેયા રૂપ તેજને મૂકે. - તે સાધુ, તે ઉપસર્ગ કરનારને પરિતાપ ઉપજાવે-પીડા કરે છે, પીડા કરીને તે જ તેજોલેસ્યા વડે પરિતાપિતને -x- સહિત પણ જણાતું હોવાથી તેજ વડે પણ થતુ. તેજોવૈશ્યાયુક્ત અનાર્યને પણ, સાધુના તેજનું બલવાનપણું હોવાથી પ્રસિદ્ધ છે, ભસ્મ કરે આ ચોક. શેષ નવ પણ સુગમ છે. વિશેષ એ કે - અતિ આશાતના કરાયેલ તે સાધ, ત્યાપછી તુરંત જ તેનો પક્ષપાતી દેવ, અત્યંત કોપ પામીને તે અનાર્યને ભસ્મ કરે એ બીજું... બંને પણ કોપ પામીને, તે બે - મુનિ અને દેવ, ઉપસર્ગ કરનારને ભસ્મ કરવાની પ્રતિજ્ઞા યોગથી કૃતપ્રતિજ્ઞ અર્થાત્ આ દુષ્ટ હણવા યોગ્ય છે, એ રીતે સ્વીકાર કરાયેલા આ ત્રીજું. ચોથામાં સાધુ જ તેજોનિસર્ગકરે... પાચમામાં દેવ અને છઠ્ઠામાં બંને તેજોનિસર્ગ કરે. ... મમ આ વિશેષ છે. તેમાં - ઉપસર્ગ કરનારના શરીરમાં ફોડાઓ અગ્નિથી બળેલાની જેમ ઉત્પન્ન થાય. તે ફોડા ફૂટે છે. ફૂટ્યા પછી તે જ ઉપસર્ગ કરવાવાળો, ૨૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ તેજોલેશ્યાયુકત છતાં પણ તેને, સાધુ અને દેવના તેજનું બળવાનપણું હોવાથી વિનાશ કરે. સાતમા-આઠમા-નવમામાં પણ તેમજ છે. વિશેષ એ- તેમાં ફોડા ઉત્પન્ન થાય છે, તે કૂટે છે, તેથી તેમાં અતિ નાની ફોડલી થાય છે. પછી તે કૂટે છે. ફોડલી કૂટ્યા પછી તે જ ઉપસર્ગ કરનાર તેજોલેશ્યાયુક્ત છતાં ભસ્મ ચાય. આ નવ સ્થાનો સાધુ અને દેવના કોપના આશ્રયવાળા છે. દશમું સ્થાન વીતરાગ આશ્રિત છે. તેમાં ઉપસર્ગ કરતા ગોશાલકની જેમ તેજોનિસર્ગ કરે. તે તેજ શ્રમણ પર મૂકેલું, મહાવીપ્રભુવતું થોડું આક્રમણ ન કરે, વિશેષ પરાભવ ન કરે, પણ પડખેથી ઉંચે ચડવું-નીચે પડવું કરે છે, પછી આ-દક્ષિણ પ્રદક્ષિણા કરે છે. પછી ઉMદિશામાં આકાશમાં ઉંચે જાય છે, ઉંચે જઈને તે તેજ સાધુના શરીરની સમીપથી તેમના માહાભ્યથી હણાઈને પાછું ફરે છે, ફરીને તે જ ઉપસર્ગ કરનાર પરપના શરીરને ઉપતાપ ઉપજાવતું, કેવા શરીરને ? તેજ સહિત વર્તતું-તેજોલબ્ધિવાળું ભમ કરે. આ કોપરહિત એવા વીતરાગનો પ્રભાવ છે, તેથી પરતેજ પરાભવ ન કરે. આ અર્થમાં દટાંત. જેમ ભગવંતનો શિષ્યાભાસ મંખલિપુત્ર ગોશાલક, મંખચિત્રફલક પ્રધાન ભિક્ષુ વિશેષ. તપથી ઉત્પન્ન થયેલ હોવાથી, તપ શું છે ? તેજતેજોલેશ્યા. ત્યાં એકદા ભગવંત મહાવીર શ્રાવતી નગરીમાં પધાર્યા, ગોશાલક પણ આવ્યો. ત્યાં ગૌતમ ગોચરી અર્થે ગયેલ, ત્યાં તેમણે ઘણાં લોકોનો શબ્દ સાંભળ્યો. જેમ-શ્રાવસ્તીમાં બે જિન સર્વજ્ઞ છે , મહાવીર અને ગોશાલક. તે સાંભળીને ગૌતમસ્વામીએ ભગવંત પાસે આવીને ગોશાલકનું ઉત્પાન પૂછ્યું. ભગવંતે કહ્યું. આ શરવણગ્રામમાં ગોબહલ બ્રાહ્મણની ગોશાળામાં મંખલી નામે મંખ અને સુભદ્રાનો પુત્ર છે. હું છકાસ્પ હતો ત્યારે મારી સાથે છ વર્ષ પર્યત વિચર્યો. બહુશ્રુત થયો. પણ તે જિન કે સર્વજ્ઞ નથી. આ વચન સાંભળીને ઘણાં લોકો નગરીમાં નિક, ચકાદિમાં પરસ્પર કહેવા લાગ્યા- ગોશાલક, મંખલી છે, પણ જિન કે સર્વજ્ઞ નથી. આ લોક વચન સાંભળીને ગોશાળો કોપ્યો અને ગૌચરી ગયેલા ભગવંતના શિષ્ય આનંદને જોયો. ત્યારે તેને કહ્યું. હે આનંદ ! તું આવ, એક દટાંત સાંભળ. - જેમ કેટલાંક વણિક દ્રવ્યાર્થી થઈ વિવિધ કરિયાણાના ગાડા ભરી દેશાંતર જતા મહા અટવીમાં પ્રવેશ્યા. ત્યાં તૃષા લાગવાથી જળને ગવેષતાં ચાર વભીક શિખરો શાવલ વૃક્ષમાં જોયા - શીધ્ર એક રાફડાને ફોડ્યો. તેમાંથી અતિ વિપુલ સ્વચ્છ જળ મળ્યું તે પાણી જેટલી તૃષા હતી તેટલું પીને પાણીનાં પાત્રો ભરી લીધાં. પછી નુકસાન થવાના સંભવથી એક વૃદ્ધ તેમને નિવારવા છતાં પણ અતિ લોભથી બીજો અને ત્રીજો શિખર ફોયો. તે બંને શિખરમાંથી ક્રમશઃ સુવર્ણ અને રનો પ્રાપ્ત કર્યા. ફરીથી તેમજ ચોથા શિખરને ભેદતાં તેમાંથી ઘોર વિષવાળો, મોટી કાયાવાળો કાજળના પંજ જેવો, અતિ ચંચળ જિલ્લા યુગલવાળો, એક સરાજ નીકળ્યો. પછી સર્ષ કોપથી શિખરે Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૯૯૭ થી ૧૦૦૦ ચડીને સૂર્યમંડલને જોઈ, નિર્નિમેષ દૃષ્ટિ વડે ચોતરફ જોઈને, તે પુરુષોને ભસ્મીભૂત કરતો હતો, ત્યારે લોકોને નિવારણ કરનાર વૃદ્ધવણિકને અનુકંપાથી વનદેવી લઈ ગઈ. આ રીતે તારો ધર્માચાર્ય પોતાની સંપદાથી અસંતુષ્ટ થઈને અમારો અવર્ણવાદ કરે છે, હું મારા તપ તેજ વડે આજે જ તેને ભસ્મ કરીશ. તું તારા ધર્માચાર્યને આ બતાવ. વૃદ્ધ વણિકની જેમ હું તારી રક્ષા કરીશ. આ સાંભળીને આનંદમુનિ ભય પામ્યા, ભગવંત પાસે આવીને નિવેદન કર્યું. ભગવંતે કહ્યું – ગોશાલક આવે છે, બધાં સાધુઓ શીઘ્ર બીજે સ્થાને જાઓ, કોઈએ તેને કંઈ કહેવું નહીં. આ પ્રમાણે હે આનંદ ! તું બધાં સાધુને જણાવ. તેટલું કહેતા ગોશાલક ભગવંત પાસે આવીને બોલ્યો – હે કાશ્યપ ! - x - તું એમ ન કહે કે – આ ગોશાલક મંખલિપુત્ર છે ઇત્યાદિ. તારો શિષ્ય ગોશાલક તો દેવ થઈ ગયો. હું તો બીજો છું. પણ તેના શરીરને પરીષહ સહન કરવામાં સમર્થ માનીને તેમાં રહું છું. ઇત્યાદિ. તે કલ્પિત વસ્તુ કહેતો હતો, તેને પ્રેરણા કરવામાં તત્પર થયેલ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે સાધુઓને તેજોલેશ્યાથી ભસ્મ કર્યા. પછી ભગવંતે કહ્યું – હે ગોશાલક ! કોઈ ચોર - ૪ - પરાભવિત થઈને તેવા દુર્ગને નહીં મેળવી અંગુલી કે તૃણાગ્ર વડે પોતાને છુપાવે તો શું તે છૂપાઈ શકે. તું પણ એ રીતે અન્યથા બોલીને આત્માને શું છુપાવી શકીશ? તું તે જ ગોશાલક છે કે જે મારા વડે બહુશ્રુત કરાયેલ છે - ૪ - ૨૧૯ એ રીતે યથાવત્ બોલતા ભગવંત ઉપર ગોશાળાએ કોપથી તેજોનિસર્ગ કર્યો. ઉંચા-નીચા આક્રોશ વચનો કહ્યા. તેં તેજ (તેજોલેશ્યા) ભગવંતને વિશે અસમર્થ થઈને તેમને પ્રદક્ષિણા કરીને ગોશાલકના શરીરમાં - ૪ - પ્રવેશ્યું. તેના વડે દગ્ધ થયેલ શરીરવાળો તે ગોશાળો અનેક વિક્રિયા બતાવીને સાતમી રાત્રિમાં કાળધર્મ પામ્યો. - - - જેને સમસ્ત નરદેવ, દેવેન્દ્ર નમેલ છે એવા, જઘન્યથી પણ કોર્ટિ સંખ્યક દેવો ભક્તિના સમૂહ વડે સેવિત પાદપાવાળા, વિવિધ ઋદ્ધિવાળા, હજારો શિષ્યોથી પરિવતિ, સ્વપ્રભાવથી શાંત કરેલ છે ૧૦૦ યોજનમાં રહેલ વૈર, મારી, વિવર અને દુર્ભિક્ષાદિ ઉપદ્રવ જેણે એવા અને અનુત્તર પુણ્યવાળા મહાવીર ભગવંતને પણ મનુષ્ય માત્ર, ચિર પરિચિત અને શિષ્ય સર્દેશ ગોશાલકે ઉપસર્ગ કર્યો, તે આશ્ચર્ય છે. માટે આશ્ચર્ય કથા— - સૂત્ર-૧૦૦૧ થી ૧૦૦૩ : [૧૦૦૧] દશ અચ્છેરગ કહ્યા છે – [૧૦૦૨] ઉપસર્ગ, ગર્ભહિરણ, સ્ત્રી તિર્થંકર, અભાવિત પર્યાદા, કૃષ્ણનું અપર્કકા ગમન, ચંદ્ર-સૂર્યનું ઉત્તરણ.... [૧૦૦૩] હરિવંશ કુલોત્પત્તિ, સમરોત્પાત, ૧૦૮ સિદ્ધ, અસંયતોની પૂજા. આ દશ આશ્ચર્યો અનંતકાલે થયા. • વિવેચન-૧૦૦૧ થી ૧૦૦૩ :- [સાથે જ લીધેલ છે. આ - વિસ્મયથી, ત્રર્યન્ત - જણાય છે તે આશ્ચર્યો - અદ્ભુતો. - x - (૧) ઉપરાર્ગાદિ બે ગાયા છે. ઉપસર્જન કરાય - ફેંકાય - પતિત થાય છે પ્રાણી ધર્મથી ૨૨૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ જેના વડે તે ઉપસર્ગો - દેવાદિ કૃત ઉપદ્રવો. ભગવંત મહાવીરને છાસ્થકાળમાં અને કેવલી કાલે મનુષ્ય-દેવ-તિર્યંચો વડે કરાયેલા થયા છે. પણ આ ઉપસર્ગ ક્યારે પણ પૂર્વકાલમાં થયો નથી. કેમકે તીર્થંકરો તો અનુત્તર પુણ્યના સંભારથી ઉપસર્ગના ભાજન થતા નથી, પણ સકલ ન-અમરતિર્યંચો સંબંધી સત્કારાદિના સ્થાનમાં જ થાય છે. માટે અનંતકાલે થનાર આ બનાવ અચ્છેરારૂપ છે. (૨) ગર્ભ-ઉદરસ્થ જીવનું હરણ થવું તે - x - ગર્ભહરણ. આ પણ તીર્થંકરની અપેક્ષાએ પૂર્વે નહીં થયેલ છતાં ભગવંત મહાવીરનું ગર્ભહરણ થયું. ઈન્દ્રાજ્ઞાથી હરિણેગમેષી દેવે, દેવાનંદાના ઉદથી સંહરીને ત્રિશલા રાજરાણીના ઉદરમાં સંક્રમાવ્યા. આ પણ અનંતકાલે થયેલ આશ્ચર્ય છે. (૩) તીર્થંકરપણે ઉત્પન્ન થયેલ સ્ત્રીનું તીર્થ-દ્વાદશાંગ કે સંઘ તે સ્ત્રીતીર્થ. તીર્થ તો પુરુષસિંહ, પુરુષવરગંધ હસ્તી, ત્રિભુવનમાં અવ્યાહત સામર્થ્યવાળા પ્રવતવિ છે. પણ આ અવસર્પિણીમાં મિથિલાનગરીના સ્વામી કુંભ રાજાની પુત્રી, મલ્લિ નામે તીર્થંકરના સ્થાનમાં ઉત્પન્ન થયા અને તીર્થને પ્રવર્તાવ્યું. આ ભાવ અનંતકાળે થવાપણું હોવાથી આશ્ચર્ય. (૪) અભવ્યા-ચાસ્ત્રિધર્મને અયોગ્ય પર્વદા-તીર્થંકર સમવસરણે સાંભળનાર લોકો, સંભળાય છે કે – શૃંભિક ગ્રામ નગર બહાર વર્ધમાન સ્વામીને કેવળજ્ઞાન થયું. પછી ચાર નિકાયના દેવોએ સમવસરણ રચ્યું. ભક્તિ અને કુતૂહલથી ખેંચાઈને આવેલા અનેક મનુષ્ય, દેવો, વિશિષ્ટ તિર્થયોને પોતપોતાની ભાષાને અનુસરનારી, અતિ મનોહર, મહાધ્વનિ વડે કલ્પનું પાલન કરવાને ભગવંતે ધર્મકથા કહી. ત્યાં કોઈએ વિરતિ ન સ્વીકારી, તીર્થંકર દેશના પૂર્વે કદાપી નિષ્ફળ થઈ નથી. માટે આ આશ્ચર્ય. (૫) કૃષ્ણ વાસુદેવનું અપરકંકામાં જવું, આવું પૂર્વે કદી થયું નથી. માટે આશ્ચર્ય સંભળાય છે કે – દ્રૌપદી, ધાતકીખંડના ભરતની અપરકંકાનો પદ્મ રાજાએ દેવ સામર્થ્યથી અપહરણ કરાવી. દ્વારિકાવાસી કૃષ્ણે નારદના મુખથી જાણને - ૪ - ૪ - ત્યાં ગયા. - ૪ - દ્રૌપદીને પાછી લાવ્યા. ત્યાં કપીલ વાસુદેવે મુનિસુવ્રતજિન પાસે વૃત્તાંત જાણ્યો - ૪ - લવણસમુદ્ર ઉલ્લંઘતા કૃષ્ણને પંચજન્ય શંખ વગાડી તે જણાવ્યું. આ આશ્ચર્ય, (૬) ભગવંત મહાવીના વંદનાર્થે સમવસરણભૂમિમાં આકાશથી ચંદ્ર-સૂર્યનું શાશ્વતા વિમાન સહિત અવતરવું, તે પણ આશ્ચર્ય છે. (૩) હરિ નામના પુરુષ વિશેષનો વંશ-પુત્ર પૌત્રાદિ પરંપરા તે હરિવંશ. તે લક્ષણવાળા કુલની ઉત્પત્તિ તે હરિવંશ કુલોત્પતિ. કુલ તો અનેક પ્રકારે છે. આ કારણથી હરિવંશ વિશેષણ અપાય છે. આ પણ આશ્ચર્ય છે. સંભળાય છે કે – ભરત ક્ષેત્રાપેક્ષા એ ત્રીજું હરિવર્ષ નામે યુગલીક ક્ષેત્ર છે. કોઈ પૂર્વભવના વિરોધી વ્યંતર દેવે એક મિથુનને ભરત ક્ષેત્રમાં મૂક્યું, પુણ્યના અનુભાવથી રાજને પામ્યું તેથી હરિવર્ષ ક્ષેત્રોત્પન્ન હરિ નામક પ્રથમ પુરુષનો વંશ તે હરિવંશ. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૧૦૦૧ થી ૧૦૦૩ ૨૨૧ રરર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ (૮) અસુકુમાર રાજ ચમરનું ઉંચે જવું તે ચમરોત્પાત. તે પણ અકસ્માતુ હોવાથી આશ્ચર્ય છે. સંભળાય છે • ચમચંચા સજધાનીનો નિવાસી અમરેન્દ્ર, નવો ઉત્પન્ન થયો, અવધિ વડે ઉંચે જોયું. મસ્તક પર સૌધર્મ કશે શક્રેન્દ્રને જોયો. તેથી ઈર્ષાથી શક્રેન્દ્રનો તિરસ્કાર કરવાને તે અહીં આવીને છડાહ્યાવસ્થામાં એકરામિડી પ્રતિમા સ્વીકારી સંસુમાર નગરના ઉધાનમાં રહેલ ભગવંત મહાવીરને બહુમાન સહિત વાંદીને હે ભગવન! મને -x - આપનું શરણ હો એમ કહી શરણું લઈને ઘોર રૂપવાળું એક લાખ યોજન પ્રમાણ શરીર રચીને પરિઘરના નામે શાને ચોતરફ ભમાવતો, ગરવ કરતો - x x• ઉંચે જવા લાગ્યો. -x-x- શકેન્દ્રને આકોશ કરવા લાગ્યો. શકેન્દ્ર કોપચી જાજ્વલ્યમાન એવા • x • વજને ચમર પ્રત્યે મૂકડ્યું. અમરેન્દ્ર ભયથી પાછો ફર્યો, ભગવંતના બંને પગમાં શરણું સ્વીકાર્યું. શકેન્દ્રો - X- તીર્થકર આશાતનીના ભયથી શીઘ આવીને વજને પાછું ખેંચ્યું. • x - તે આશ્ચર્ય. (૯) ૧૦૮ જે સિદ્ધ થયા તે અષ્ટશત સિદ્ધો. આ પણ અનંતકાળે બન્યું કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ જીવો એક સાથે સિદ્ધ થયા. (૧૦) અસંયત - આરંભ, પરિગ્રહમાં આસક્ત, અબ્રહ્મચારી અસંયમીને વિશે પૂજા-સત્કાર, હંમેશા સંયતો જ પૂજા યોગ્ય છે. પણ આ કાળમાં આ વિપરીત બન્યું તે આશર્ય. આ દશે અનંતકાળે બન્યા માટે આશ્ચર્ય. અનંતર ચમરેન્દ્રનો ઉત્પાત કહ્યો. તે ચમર, રતનપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયેલ માટે રનપ્રભા સંબંધી વક્તવતા કહે છે • સૂત્ર-૧૦૦૪ : આ નભા ગૃવીનો રનકાંડ ૧ooo યોજન પહોળો છે. આ રનપભા પૃથ્વીનો વજકાંડ ૧૦૦૦ યોજન પહોળો છે. એ રીતે વૈડૂર્ય, લોહિતાક્ષ, મસાણલ્લ, હંસામાં, પુલાક, સૌધિક, જ્યોતિરસ, અંજન, જનપુલાક, જત, સુવણ, અંક, ફટિક, રિષ્ઠકાંડ, રત્નકાંડવત્ કહેવા. • વિવેચન-૧૦૦૪ : જે આ એક રાજપ્રમાણ લંબાઈ-પહોળાઈથી, ૧,૮૦,000 યોજન જાડાઈથી, ઉપર મો-અધો ખર-પંકબલ-જલકાંડ ક્રમશઃ ૧૬,૮૪,૮૦ હજાર યોજન જોડાઈથી વિભાગો છે. પ્રત્યક્ષ, નજીક રહેલા રનોની પ્રભા છે જેમાં કે રનોથી શોભે છે તે રતનપ્રભા, તેનો ખરખાંડ ૧૬ પ્રકારના રત્નમય છે. તેમાં પહેલો ભાગ રત્નકાંડ નામે છે તે ૧૦૦૦ યોજન સ્થળ છે. એ રીતે બીજા ૧૫-સૂત્રો કહેવા. વિશેષ એ કે - બીજા કાંડો વિશેષ રત્નમય છે. • x • પૂર્વ-પૂર્વના અભિલાપથી બધા કાંડો કહેવા • * x - (શેષ પૂર્વવત) રાપભાના પ્રસ્તાવથી તેના આધેય દ્વીપાદિની વક્તવ્યતા• સૂત્ર-૧૦૦૫ થી ૧૦૦૮ : [૧૦૦૫] બધાં દ્વીપ સમુદ્રો ૧૦૦૦ યોજન ભૂમિમાં છે. બધા મહદ્ધિહો ૧૦ ચૌજન ઉંડા છે. બધાં પ્રપાતકુંડો ૧૦ યોજન ઉંડા છે. સીતા-શીનોદા મહાનદીઓ, મુખમલે દશ-દશ યોજન પ્રમાણ ઉંડાઈથી કહ્યા છે. [૧ee૬] કૃતિકા નક્ષત્ર સર્વ બાહ્ય મંડલથી દશમાં મંડલમાં ચાર ચરે છે. અનુરાધા નક્ષત્ર સવન્જિંતર મંડલથી દશમાં ચાર ચરે છે. " [૧૦] દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિકર કહ્યા છે - [૧૦૦૮] મૃગશીર્ષ, આદ્ધિ, પુષ્ય, ત્રણ પૂવો, મૂલ, આશ્લેષા, હસ્ત અને ચિx. • વિવેચન-૧૦૦૫ થી ૧૦૦૮ - [૧૦૦૫] સૂત્ર સુગમ છે. વિશેષ એ – ઉદ્વેધ એટલે ઉંડાપણું, દ્વીપોની ઉંડાઈનો અભાવ હોવાથી નીચે ૧000 યોજન પર્યન્ત દ્વીપ ભૂમિમાં છે. જંબુદ્વીપમાં પશ્ચિમવિદેહમાં જગતની સમીપે ઉડાપણું છે. હિમવતુ આદિ પર્વતોમાં પદ્માદિ મહાદ્રહો છે. સલીલ-પ્રપાતકુંડ આદિ - [૧૦૦૬] દ્વીપ સમુદ્રના અધિકારથી જ તેમાં વર્તનારા નક્ષત્રના સૂત્રને કહે છે. સૂર્યના ૧૮૪ મંડલ અને ચંદ્રના ૧૫ નક્ષત્રના ૮ મંડલો છે. મંડલ એટલે માર્ગ. તે યથાયોગ્ય સૂયદિ વિમાનતુલ્ય વિકંભરી છે. જંબૂદ્વીપના ૧૮૦ યોજનમાં સૂર્યના ૬૫, ચંદ્રના-૫-નક્ષત્રોના-ર-મંડલો છે. લવણ સમુદ્રમાં 330 યોજન જતા ૧૧૯ સૂર્યના, ૧૦ ચંદ્રના, ૬-નક્ષત્રના મંડલો છે. સર્વથી બાહ્યમંડલ મેરથી ૪૫,330 યોજને હોય છે. સર્વથી અત્યંતર ૪૪,૮૨૦ યોજને હોય છે. કૃતિકા નક્ષત્ર સર્વ બાહ્ય ચંદ્રમંડલથી, દશમા અને સવચિંતરથી છઠ્ઠા મંડલમાં ભ્રમણ કરે છે. • x • ઇત્યાદિ. [૧૦૦૩,૧૦૦૮] વૃદ્ધિકર-મૃગશીર્ષાદિ દશનારાયુક્ત ચંદ્ર હોય તો શ્રુતજ્ઞાનાદિનો ઉદ્દેશાદિ જો કરાય તો જ્ઞાનની વૃદ્ધિ થાય છે, અવિદનપણે ભણાય છે, સંભળાય છે, વ્યાખ્યા કરાય છે, ધારણ કરાય છે. તેવા પ્રકારના કાલવિશેષ, તથાવિધ કાર્યોમાં કારણભૂત થાય છે. કેમકે કાલનું ક્ષયોપશમાદિ હેતુત્વ હોય છે. કહ્યું છે કે – કર્મનો ઉદય, ક્ષય, ક્ષયોપશમ છે, તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-ભયરૂપ કારણને પામીને થાય છે. -- દ્વીપસમુદ્ર અધિકારચી દ્વીપયારી જીવ વક્તવ્યતા કહે છે– • સૂત્ર-૧૦૦૯ - ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય નિયચિયોનિકોની જાતિકુલકોટિ યોનિ પ્રમુખ દશ લાખ કહેલી છે. ઉરપરિસર્ષ થલચર પંચેન્દ્રિય તિર્યંચયૌનિકોની જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ દશ લાખ કહી છે. • વિવેચન-૧૦૦૯ : ચાર પણ છે જેઓને ચતુષદો, સ્થલમાં વિચરવાથી સ્થલચર, ચતુષ્પદ સ્થલયર. પંચેન્દ્રિય એવા છે. વળી તિર્યચ યોનિકો -x-x• તેઓની પંચેન્દ્રિય જાતિમાં કુલકોટિ • જાતિ વિશેષ લક્ષણ યોનિ પ્રમુખ-ઉત્પત્તિ સ્થાનના દ્વારા દશ લાખ છે. તે પ્રમાણે સર્વવિદે પ્રરૂપેલ છે. તેમાં યોનિ-જેમ છાણમાં દ્વીન્દ્રિયોના જીવોનું ઉત્પત્તિ સ્થાન છે, તેમાં એક યોનિમાં હીન્દ્રિયોના કલો કૃમિ આદિ અનેક આકારે પ્રસિદ્ધ છે.. ૩ીસા - છાતી વડે, પરિસર્ણ - ચાલે છે, તે ઉ૫રિસર્યો, તે સ્થલચર એવા ઉપરિસર્ષ ઇત્યાદિ પૂર્વવત્. - - જીવવિષયક દશ સ્થાનક કહીને હવે રાજીવરૂપ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/૧૦૦૯ ૨૨૪ સ્થાનાંગસુત્ર સટીકઅનુવાદ-૩/૩ - X - X - છેલ્લે અનંત શબ્દના ગ્રહણથી વૃદ્ધિ આદિ માફક અંત્ય મંગલ કહ્યું. આ અનંત શબ્દ બધાં અધ્યયનોના અંતે ભણેલ છે. તેથી બધે સાંત્વમંગલ પણે જાણવું - x • x - સ્થાન-૧૦નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ વૃત્તિકાર પ્રશસ્તિ - (સંક્ષેપમાં નોંધેલ છે.) જે આરંભે કહેલ કે મહાનિધાનભૂત સ્થાનાંગ સૂત્રનો પ્રકાશની જેમ અનુયોગ આરંભાય છે, તે ચાંદ્રકુલીન, સિદ્ધાંતોક્ત અપ્રતિબદ્ધ વિહારી શ્રી વર્ધમાન સૂરિના ચરણસેવી, પ્રમાણાદિની વ્યુત્પત્તિયુક્ત પ્રકરણ અને પ્રબંધના કn • * * * * જિનેશ્વરા આર્યના લઘુ-ગુરુભાઈ વ્યાકરણાદિ શાસ્ત્રના કર્તા શ્રી બુદ્ધિસાગર સૂરિના. ચરણ કમળમાં ભમરરૂપ અભયદેવસૂરિ નામે મેં ભગવંત મહાવીરની શિષ્ય પરંપરામાં વર્તતા. અજિતસિંહ સૂરિના શિષ્ય ઉત્તરસાધકની જેમ જ્ઞાન અને ક્રિયામાં પ્રધાન એવા યશોદેવગણિની સહાય વડે સિદ્ધ થયેલ મહાનિધાનવત્ : x - મને મંગલને અર્થે પૂજ્યની પૂજા હો. ભગવંત મહાવીર, ભગવંત પાર્શ્વનાથ, પ્રવચન દેવતાઓને નમસ્કાર થાઓ. - X - X • ઇત્યાદિ - X - X - X - X - પુદ્ગલ વિષયક દશ સ્થાન કહે છે • સૂત્ર-૧૦૧૦ : જીવો, દશ સ્થાન વડે બાંધેલા યુગલો પાપકર્મપણે ગ્રહણ કર્યા છે, કરે છે, કરશે. તે આ રીતે – પ્રથમ સમય એકેન્દ્રિય નિવર્તિત ચાવતું સાનિન્દ્રિય નિવર્તિત. એ રીતે ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જસ [ત્રણે કાળને આશ્રીને જાણવા. દશ પ્રદેશિક સ્કંધો અનંતા કહ્યા, દશ પ્રદેશાવગાઢ પુદ્ગલો અનતા કહ્યા છે, દશ સમય સ્થિતિક યુગલો અનંતા કહા છે, દશ ગુણ કાળ યુગલો અનંતા કહ્યા છે. એ રીતે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યાવત્ દશ ગુણરસ પુગલો અનંતા કહ્યા છે. • વિવેચન-૧૦૧૦ : અથવા જાતિ, યોનિ, કુલાદિ વિશેષો, જીવોને કર્મના ચય, ઉપચય આદિથી થાય છે. પ્રકાલભાવિ દશ સ્થાનના અવતારથી કર્મના ચયાદિ કહે છે. જીવો-જીવન ધર્મવાળા પણ સિદ્ધ નહીં. • x• દશ સ્થાનો વડે પ્રથમ સમય એકેન્દ્રિયવાદિ પચયિ હેતુથી જે બંધ યોગ્યતાથી તૈયાર કર્યા, તે દશ સ્થાન નિર્વર્તિત અથવા જેઓને દશ સ્થાન વડે નિષ્પાદના છે તે દશ સ્થાન નિર્વર્તિત. તે કર્મવMણાને ઘાતિકર્મ કે બાકમ, તે કરાતું હોવાથી કર્મ, પાપકર્મ છે, તેનો ભાવ તે પાપકર્મતા. ગ્રહણ કર્યા છે - કરે છે - કરશે. આ કથનથી આત્માનું ત્રિકાળ અન્વયિત્વ કહે છે. કેમકે સર્વથા અન્વયિત્વ ન હોવામાં અકૃતાભ્યાગમ અને કૃત વિપનાશનો પ્રસંગ આવે. વા શબ્દ વિકલાર્થ છે. તે આ પ્રમાણે - પ્રથમ સમય એકેન્દ્રિયવનો છે જેઓને તે પ્રથમ સમયો, એકેન્દ્રિયો એવા તે પ્રથમ સમય એકેન્દ્રિયો. તેમાં વર્તતા જેઓએ કમપણે ભેગા કર્યા - સામાન્યથી ગ્રહણ કર્યા તે પ્રથમ સમય એકેન્દ્રિય નિવર્તિત. તેથી વિપરીત તે પ્રથમ સમય એકેન્દ્રિય નિવર્તિત. તે પગલોનું એ રીતે બે ભેદપણું, બે-ત્રણ-ચાર-પંચેન્દ્રિયોમાં પ્રત્યેકમાં કહેવું. એ હકીકત અતિદેશ વડે કહે છે. આ પ્રમાણે ચય, ઉપચયાદિ બધાં કહેવા. - x • વિશેષ છે - ઘન - કષાયાદિથી પરિણત જીવને કર્મ પુદ્ગલનું ગ્રહણ માંગ. ૩પવન - ગ્રહણ કરેલને જ્ઞાનાવરણ આદિ ભાવ વડે સ્થાપવા. વંધન - નિકાચિત કરવું. કથીરા - વીર્ય વિશેષ વડે આકર્ષીને ઉદયમાં પ્રક્ષેપવું. થેન - અનુભવવું. નિર્જરા - જીવપ્રદેશોથી દૂર કરવા. પુદ્ગલ અધિકારથી જ બીજું સૂત્ર કહે છે સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- જેના દશ પ્રદેશો છે તે દશ પ્રદેશ. તે જ દશા પ્રદેશવાળા - પરમાણુવાળા સ્કંધો - સમુચ્ચયો. એમ દ્રવ્યથી પુદ્ગલની વિચારણા તથા દશ આકાશના પ્રદેશોને વિશે જે અવગાઢ તે દશ પ્રદેશાવગાઢ. એમ ફોગથી વિચારણા. દશ સમય પર્યન્ત સ્થિતિવાળા એમ કાલથી વિચારણા. દશ ગુણ એટલે એક ગુણ કાળાની અપેક્ષાએ દશગણું, કાળો વર્ણ વિશેષ છે જે પુદ્ગલો તે દગુણ કાળા, એ રીતે બીજા નીલાદિ ચાર વર્ણો વડે - X - X - આદિ કહેવું. સ્થાનાંગ સૂત્ર સટીક અનુવાદ પૂર્ણ -X - X - X - X - X - X - વિભાગ-સમાપ્ત)| Page #374 -------------------------------------------------------------------------- ________________ ૫/૩/૪૯૬ થી ૫૦૩ ૨૧૫ ૨૧૬ (108) | [૪૯] હે ભગવન્ ! વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર અને કાળા ચણા - આ ધાન્યોને કોઠારમાં નાંખ્યા હોય. તો જેમ [બીજા સ્થાનમાં શાલિમાં કહ્યું, તેમ યાવતુ કેટલો કાળ તેની યોનિ સચિત્ત કહે ? હે ગૌતમી જન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી. ત્યારપછી યોનિ પ્લાન થાય ચાલતુ નાશ પામે. [૪૮] - (૧) પાંચ સંવત્સરો કહ્યા. તે - નઝ, યુગ, પ્રમાણ, લક્ષણ અને શનૈશાર સંવત્સર.. - (૨) યુગ સંવત્સર પાંચ ભેદે છે, તે - ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત ચંદ્ર, અભિવર્ધિત.. - (3) પ્રમાણ સંવતસર પાંચ ભેદે છે, તે આ • નt, ચંદ્ર, ઋતુ, આદિત્ય, અભિવર્ધિત... - (૪) લક્ષણ સંવત્સર પાંચ ભેદ છે. તે - [૪૯] સમાનપણે નમો યોગ કરે છે, સમપણે ઋતુ પરિણમે છે, અતિ ઉષ્ણ નહીં તેમ શીત નહીં અને બહુ ઉદકવાળો તે નક્ષત્ર સંવત્સર. [ષoo] જેમાં ચંદ્ર સર્વે પૂર્ણિમાઓ સાથે યોગ કરે છે, નક્ષત્ર વિષમચાર, છે, અતિશત-અતિ તાપ હોય, બહુ પાણી હોય તેને ચંદ્ર સંવત્સર કહે છે. [૫૧] વિષમપણે અંકુરા પરિણામે, ઋતુ સિવાય પુwફલાદિ આપે સારી રીતે વર્ષો ન થાય તેને કર્મસંવત્સર કહે છે. [૫૨] જેમાં સૂર્ય પૃedી, પાણી, યુu, ફળોને રસ આપે છે, તેથી અલ્પ વૃષ્ટિથી પણ સારી રીતે ધાન્ય પાકે તે સૂર્ય સંવત્સર છે. [ષos] જેમાં સૂર્યના તેથી તપેલ ક્ષણ-લવ-દિવસ-ઋતુઓ પરિણમે છે, વાયુથી ઉડેલ પૂળ પૃdીને પૂરે છે, તે વિધિત સંવત્સર છે. • વિવેચન-૪૯૬ થી ૫૦૩ : [૪૯૬] સ્પષ્ટ છે. વિશેષ એ કે - સંસારમાં વર્તતા જીવો. વિપ્ર નંતિ - ત્યાગ કરતો. મધ્યનીવા - સંસારી અને સિદ્ધો. મપાય - ઉપશાંતમોહાદિ. [૪૯] જીવોના અધિકારચી વનસ્પતિ જીવોને આશ્રીને પાંચ સ્થાનો - મોલ્યા બીજા સ્થાનકવતું વ્યાખ્યા કરવી. વિશેષ આ - તા - વટાણા, મસૂર - ચણકિકા. તલ-મગ-અડદ પ્રતીત છે. નિષ્ણાવ - વાલ, સુનસ્થા - ગોળા જેવી ચિપટી છે. માન fકથા - ચોળા, સT - તુવેર, કાળા ચણા. [૪૯૮] અનંતર સંવત્સરપ્રમાણથી યોનિ વ્યતિક્રમ કહ્યો. હવે તે જ સંવત્સર વિચારાય છે, તે માટે ચાર સૂત્રો છે. તેમાં નક્ષત્ર સંવત્સર - ચંદ્રનો નક્ષત્ર સંબંધી, ભોગકાળ તે નક્ષત્ર માસ. ૨૩ પૂણકિ એકવીશ સડસઠાંસ - ૨૨૧દક એ રીતે બારમાસનો આ નક્ષત્ર સંવત્સર છે. તે ૩૨૩-૫૧/ક ચોકાવન/સડસઠાંશનો થાય છે. એમ પાંચ સંવત્સરનો એક યુગ થાય છે. તેના એક વિભાગભૂત કહેવાતા લક્ષણવાળા ચંદ્રાદિ યુગસંવત્સર, પ્રમાણ - દિવસ આદિના પરિણામથી ઓળખાતો વચમાણ નામ સંવત્સર આદિ જ પ્રમાણ સંવત્સર. તે જ વફ્ટમાણ સ્વરૂપ લક્ષણોની પ્રધાનતાથી લક્ષણ સંવત્સર અને જેટલા કાલ વડે શનૈશ્ચર એક નક્ષત્રને અથવા બારે રાશિઓને SaheiblAdhayan-7\Boo E :\Maharaj સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ભોગવે તે શનૈશ્ચર સંવત્સર. ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ- શનૈશર સંવત્સર ૨૮ ભેદ છે - અભિજિત, શ્રવણ ચાવતું ઉત્તરાષાઢા અથવા શનૈશ્ચર મહાગ્રહ ૩૦ વર્ષે સર્વ નમ્ર મંડલને પૂર્ણ કરે છે. યુગ સંવત્સર પાંચ ભેદે છે - તે આ - ૨૯૩૨/કર પ્રમાણવાળો કૃષ્ણ પ્રતિપદાથી આરંભીને પૂર્ણિમાએ પૂર્ણ થયેલ તે ચંદ્રમાસ, તે માસના પ્રમાણ વડે બારમાસના પરિમાણવાળો ચંદ્ર સંવત્સર હોય છે. તેનું પ્રમાણ આ પ્રમાણે - ૩૫૪૧) આ પ્રમાણવાળો બીજો અને ચોથો ચંદ્ર સંવત્સર જાણવો. અભિવર્ધિત- ૩૧૧૨૧/૧ર૪. આવા પ્રકારના માસ વડે બાર માસના પ્રમાણવાળો ત્રીજો અભિવદ્ધિત સંવત્સર, તે પ્રમાણ વડે - 3૮૩-૪૪/દર દિવસના પ્રમાણવાળો પાંચમો પણ જાણવો. આ ચંદ્રાદિ પાંચ સંવત્સરશી એક યુગ થાય છે. તે પાંચ સંવસરોના મધ્ય અભિવતિ. નામના સંવત્સરને અધિકમાસ કહે છે. પ્રમાણ સંવત્સર પાંચ ભેદે છે - તેમાં નક્ષત્ર સંવત્સર ઉકત લક્ષણવાળો છે. પણ ત્યાં માત્ર નક્ષત્રમંડલનો ચંદ્રભોગ માત્ર વિવક્ષિત છે અને અહીં તો દિવસ અને દિવસના ભાગ આદિનું પ્રમાણ વિવક્ષિત છે. ચંદ્ર અને અભિવધિત સંવત્સર પણ ઉક્ત લક્ષણવાળા જ છે. પણ ત્યાં યુગના વિભાગ માગ કહેલ છે અને અહીં દિવસ આદિના પ્રમાણ વડે કહેલ છે. આ વિશેષ ભેદ છે. ઋતુ સંવત્સર 30 અહોરાક પ્રમાણવાળો કમાય તેવા બાર તુમાસ વડે સાવનમાસ અને કર્મમાસનામના પર્યાય વડે થયેલ ૩૬૦ અહોરાત્ર પ્રમાણવાળો છે. આદિત્ય સંવત્સર તે સાડામીશ દિવસનો એક માસ, એવા બાર માસથી ૩૬૬ અહોરાત્ર છે. અનંતર કહેલ એ જ નક્ષત્રાદિ સંવત્સર લક્ષણ પ્રધાનતાથી લક્ષણ સંવત્સર કહેવાય. હવે નક્ષત્રને કહે છે. [૪૯૯] HIT ગાયા. સમપણે કૃતિકાદિ નક્ષત્રો કાર્તિક પૂર્ણિમા આદિ તિથિ સાથે સંબંધ કરે છે. નબો તિથિઓમાં મુખ્યતાથી હોય છે. જેમ કાર્તિકી પૂર્ણિમાએ કૃતિકા. કહ્યું છે કે - પૂર્ણિમા સહ] જેઠમાં મૂલ, શ્રાવણે ધનિષ્ઠા, માગસરે આદ્રા, શેષ માસ નક્ષત્ર નામવાળા છે. જે વર્ષમાં સમપણે ઋતુ પરિણમે છે, વિષમપણે નહીં, કારતક પૂર્ણિમા પછી અનંતર હેમંતઋતુ, પોષ પછી શિશિરઋતુ જ આવે છે જેમાં અતિ ગરમી નથી કે અતિ ઠંડી નથી તે નાતિ ૩UTનાતિત. અને જેમાં ઘણું પાણી છે તે બહૂદક, તે લણથી નક્ષત્ર હોય છે. નક્ષત્રચાર લક્ષણ લક્ષિતત્વથી નાગ સંવત્સર છે. • x - X | [૫oo] fણ ગાયા. ચંદ્ર સાથે બધી પૂનમની રાત્રિઓ જે વર્ષમાં યોગવાળી હોય અથવા જેમાં ચંદ્રમા બધી પૂર્ણિમા જોડે યોગ કરે છે. વિપક્ષવાર - યથા યોગ્ય તિચિમાં ન વર્તનાર નક્ષત્રો જેમાં છે કે, અત્યંત શીત અને ગરમીના સદ્ભાવથી કર્ક તથા ઘણું પાણી છે તેને વિદ્વાનો લક્ષણથી ચંદ્ર સંવત્સર કહે છે. કેમકે ચંદ્રચાર લક્ષણ લક્ષિત છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૫/૩/૪૯૬ થી ૫૦૩ ૨૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 (60) [૫૧] fવસન ગાથા. વિષમતાઓ પલ્લવ ટાંકુર, તે વિધમાન છે જેને તે પ્રવાલવાળા વૃક્ષો પ્રવાલપણાને પ્રાપ્ત થાય અથવા પ્રવાલવાળા વૃક્ષો વિષમપણે પરિણમે • કુરનું ઉગવું આદિ અવસ્થાને પામે છે. તથા ઋતુઓ સિવાયના કાળે પુષ્પ તથા ફળને આપે છે, જેમ ચૈત્રાદિ માસમાં પુષ્પાદિને દેવાવાળા આમવૃક્ષો માઘ આદિમાં પુષ્પોને આપે તથા જે વર્ષમાં મેઘ બરાબર વૃષ્ટિને ન વસાવે તે લક્ષણથી કર્મ કે ગડતુ કે સાવન સંવત્સર નામે ઓળખાય છે. [૫૨] જુવ ગાથવ - જે વર્ષમાં પૃથ્વીના સને અને ઉદકના સને - માધુર્ય, નિગ્ધતા લક્ષણ રસ પુષ્પ તથા ફળોને તેવા સ્વભાવથી સૂર્ય આપે છે અર્થાત તથાવિધ ઉદક અભાવે પણ આપે છે, જેથી અા વષ વડે પણ જોઈએ તેટલું ધાન્ય ઉત્પન્ન થાય તે સૂર્ય સંવત્સર. [૫૦]] મારૂત્ર - ગાથા - સૂર્યના તેજથી તપ્ત પૃથ્વી આદિના તાપમાં પણ ઉપચારથી ક્ષણ વગેરે તપ્યા તેમ માનવું. તેમાં ક્ષr - મુહૂર્ત, નય - ૪૯ ઉચ્છશ્વાસ પ્રમાણ, વિષ - અહોરાત્ર, 280 - બે માસ. જેમાં અતિક્રમે છે અને જે વાયુ વડે ઉડેલ ધુળથી ભૂમિપ્રદેશ વ્યાપ્ત થાય છે, તેને આચાર્યો લક્ષણથી અભિવર્ધિત સંવત્સર કહે છે, તે જાણ. સંવત્સરાદિ વ્યાખ્યાન પ્રાયઃ તવાદિ ટીકા અનુસાર છે. સંવત્સર કહ્યો તે કાળરૂપ છે, કાળ વ્યતીત થતાં શરીરથી નીકળવું થાય છે, આ હેતુથી તેના માર્ગનું નિરૂપણ કરે છે– • સૂત્ર-૫૦૪,૫૦૫ - [૫૦૪] શરીરમાંથી જીવને નીકળવાનો માર્ગ પાંચ પ્રકારે છે, તે આ - પગથી, સાથળથી, હૃદયથી, મસ્તકથી, સવગથી... જીવ જે પગેથી નીકળે તો નફગામી થાય, સાથળથી નીકળે તો વિચગામી થાય, છાતીથી નીકળે તો મનુષગામી થાય, મસ્તકેથી નીકળે તો દેવગામી થાય, સવગેથી નીકળતા સિદ્ધિગતિગામી થાય છે. [૫૦] છેદન પાંચ પ્રકારે કહેલ છે. તે આ - ઉત્પાદ છેદન, વ્યયછેદન, બંધ છેદન, પ્રદેશછેદન, દ્વિઘાકાર છેદન.. અનંતર્ય પાંચ પ્રકારે કહેલ છે. તે આ • ઉત્પાદનોતર્ય, વયાનંતર્ય, પ્રદેશાનંત, સમયાનંતય, સામણાનાંતર્ય... અનંતા પાંચ ભેદે કહા છે, તે આ - નામાનંત, સ્થાપનાનત, દ્રવ્યાનંત, ગણનાનંત, પ્રદેશાનંત અથવા અનતા પાંચ ભેદે કહ્યા. તે આ • એકત: અનંત, દ્વિધા અનંત, દેશવિસ્તારામંત, સર્વ વિસ્તારનંત, શાશ્વતાનંત. • વિવેચન-૫૦૪,૫૦૫ - [૫૪] સૂત્ર સ્પષ્ટ છે. નિયન - મરણકાળે જીવતો શરીરમાંથી નીકળવાનો માર્ગ તે નિર્માણ માર્ગ - પગ વગેરે. તેમાં માર્ગભૂત અને કરણતાને પામેલ બંને પગ દ્વારા જીવ શરીસ્થી નીકળે છે. એ રીતે બંને સાથળ દ્વારા ઇત્યાદિને વિશે પણ જાણવું. હવે ક્રમશઃ આ નીકળવાના માર્ગના કુળને કહે છે - બંને પગ દ્વારા શરીરથી Adhayan-7\Book-7CI નીકળતો જીવ નરકમાંથી જનારો હોય છે. એ રીતે અન્યત્ર પણ જાણવું. વિશેષ છે કે - બધા અંગો તે સવગો, ત્યાંથી નીકળતો સિદ્ધિગતિને પામે છે. સિદ્ધિગતિરૂપ ભ્રમણનો અંત જેને છે તે સિદ્ધિગતિ પર્યવસાન છે. પિ૦૫] નિર્માણ આયુ છેદન કરતા થાય છે, માટે છેદને પ્રરૂપતા સૂત્રકાર કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - દેવત્વાદિ પયયાંતરના ઉત્પાદ વડે જીવાદિ દ્રવ્યનો વિભાગરૂપ છેદ તે ઉત્પાદછેદન. વ્યય, મનુષ્યત્વાદિ પયયિના નાશ વડે જીવાદિને છેદવું તે વ્યયછેદન... જીવની અપેક્ષાએ કર્મના બંધનું છેદવું તે બંધ છેદન. તથા સ્કંધોની અપેક્ષાએ સંબંધનું છેદવું તે બંધ છેદન. જીવડંધને જ નિર્વિભાગ અવયય રૂપ પ્રદેશોથી બુદ્ધિ વડે પૃથક્ કરવું તે પ્રદેશછેદન... જીવાદિ દ્રવ્યનું જે બે વિભાગરૂપ કરવું તે દ્વિઘાકાર, તે જ છેદન તે દ્વિઘાકાર છેદન. આ ત્રિઘાકારાદિના ઉપલક્ષણ રૂપ છે... આ કથન વડે દેશથી છેદના કહ્યું અથવા ઉત્પત્તિનું છેદન એટલે વિરહ, જેમ નરકગતિમાં બાર મુહૂત છે... વ્યય છેદન એટલે ઉદ્વર્તન. તે આ પ્રમાણે જ છે.. બંધનવિરહ - જેમ ઉપશાંત મોહવાળાને સMવિધ કર્મબંધનની અપેક્ષાએ પ્રદેશનું છેદન તે પ્રદેશવિરહ, જેમ ક્ષય કરેલ અનંતાનુબંધી આદિ કર્મપ્રદેશોનો પ્રદેશવિરહ હોય છે. બે ધારા છે જેની તે દ્વિધારા, તરૂપ છેદન તે દ્વિધારા છેદન. ઉપલક્ષણથી એક ધારાદિ છેદન પણ જાણવું. તે ક્ષુર, તલવાર, ચકાદિ છેદન શબ્દના સામ્યથી અહીં ગ્રાહ્ય છે. પાઠાંતથી પયિછેદન-એટલે માર્ગનું છેદવું - અર્થાત્ - માર્ગનું ઉલ્લંઘવું. છેદનનું વિપર્યય આનંતર્ય છે. - તેથી કહે છે - આનંત - અવિરહ, ઉત્પાદનો અવિરહ જેમ નરકગતિમાં જીવોને ઉકર્ષથી અસંખ્યાત સમય સુધી છે. એ રીતે વ્યયનો પણ અવિરહ જાણવો.. પ્રદેશો અને સમયોનો અવિરહ પ્રસિદ્ધ છે.. વિવેક્ષા ન કરાયેલ ઉત્પાદ, વ્યયાદિ વિશેષણવાળ આનંતર્ય સામાન્ય આનંદર્ય છે. અથવા શ્રામાણ્ય વિરહ વડે જે આનંતર્ય તે શ્રામસ્યાનંતર્ય. અથવા બહુ જીવોની અપેક્ષાએ શ્રામસ્થના સ્વીકાર વડે આનંદર્ય છે. અનંતર સૂત્રમાં આનંદર્ય કહ્યું. તે સમય અને પ્રદેશો અનંતા છે, તેથી અનંતકની પ્રરૂપણા. સૂત્ર પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - નામ વડે અનંતક તે નામ અનંતક. જેમ સિદ્ધાંત ભાષામાં વા. સ્થાપના વડે અક્ષ આદિનું સ્થાપવું તે સ્થાપના અનંતક.. જ્ઞશરીર, ભવ્ય શરીરાદિથી વ્યતિરિક્ત ગણનીય અણુ આદિ દ્રવ્યોનું અનંતક તે દ્રવ્ય અનંતક. ગણના લક્ષણ અનંતક તે અવિવક્ષિત અણુ આદિ સંખ્યાવિશેષ તે ગણના અનંતક.. સંખ્યા કરવા યોગ્ય પ્રદેશોનું અનંતક તે પ્રદેશાનંતિક... આયામ લક્ષણ એક અંશ વડે અનંતક તે એકત: અનંતકએક શ્રેણિક ક્ષેત્ર. આયામ અને વિસ્તાર બંનેથી જે અનંતર તે દ્વિધા અનંતક - પ્રતિરક્ષેત્ર.. સુચક અપેક્ષાએ પૂવિિદ દિશામાંથી કોઈ પણ એક દિશાલક્ષણ દેશનો ક્ષેત્ર વિસ્તાર, તેના પ્રદેશાપેક્ષાએ અનંતક તે E:\Mahal Page #376 -------------------------------------------------------------------------- ________________ ૫/૩/૫૦૪,૫૦૫ દેશવિસ્તારાનંતક.. સર્વ આકાશના વિસ્તારરૂપ ચોથું અનંતક.. શાશ્વત અનંતક કેમકે અનંત સમય સ્થિતિક હોવાથી જીવાદિ દ્રવ્ય શાશ્વત અનંતક છે. આવા પદાર્થનો બોધ જ્ઞાનથી થાય, માટે જ્ઞાનનું સ્વરૂપ કહે છે—– • સૂત્ર-૫૦૬,૫૦૭ : ૨૧૯ આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, [૫૬] જ્ઞાન પાંચ ભેદે કહ્યું, તે આ - અવધિજ્ઞાન, મન:પવિજ્ઞાન, કેવલજ્ઞાન... [૫૦૩] જ્ઞાનાવરણીય કર્મ પાંચ ભેદે કહ્યું, તે આ પ્રમાણે છે - આભિનિૌધિક જ્ઞાનાવરણીય યાવત્ કેવલજ્ઞાનાવરણીય. • વિવેચન-૫૦૬,૫૦૭ : [૫૦૬] પાંચ સંખ્યા ભેદો જેના છે તે પંચવિધ. જાણવું તે જ્ઞાન. આ ભાવ સાધન છે. જેના વડે કે જેનાથી જણાય તે જ્ઞાન. તેના આવરણનો ક્ષય કે ક્ષયોપશમ. અથવા જેમાં જણાય તે જ્ઞાન - તદાવક ક્ષયોપશમ કે ક્ષય પરિણામ યુક્ત. જાણે છે તે જ્ઞાન, તે જ સ્વવિષય ગ્રહણરૂપ હોવાથી અર્થથી તીર્થંકરોએ અને સૂત્રથી ગણધરોએ - પ્રરૂપેલ છે. કહ્યું છે - અરિહંતો અર્થને કહે છે, ગણધરો સૂત્રને ગુંથે છે. શાસનના હિત માટે, તેથી સૂત્ર પ્રવર્તે છે. અથવા તીર્થંકર કે પ્રાજ્ઞપુરુષ વડે કે પ્રજ્ઞા વડે આપ્ત-પ્રાપ્ત અથવા સ્વાધીન કરેલું તે પ્રાજ્ઞાપ્ત, પ્રજ્ઞાપ્ત, પ્રાજ્ઞાત્ત કે પ્રજ્ઞાત. તે આ રીતે - અવિપર્યય રૂપત્વથી અર્થને સન્મુખ, નિઃશંસયત્વથી નિયત. ચોધ - જાણવું તે અભિનિબોધ અથવા અભિનિબોધને વિશે થયેલ કે અભિનિબોધ વડે થયેલ અથવા તેના પ્રયોજનવાળું તે આભિનિબોધિક જ્ઞાન. જે અર્થને સન્મુખ કાર્યભૂતને નિશ્ચિત જાણે છે, તે આભિનિબોધિક - અવગ્રહાર્દિરૂપ મતિજ્ઞાન. તેનું સ્વસંવેદિતરૂપ હોવાથી ભેદના ઉપચારથી - ૪ - ૪ - તે આભિનિબોધિક. તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમ રૂપ છે. - ૪ - ૪ - X + X " - જે સંભળાય છે તે શ્રુત-શબ્દ જ. કેમકે ભાવદ્યુતનું કારણ હોવાથી કારણમાં કાર્યોપચાર કર્યો છે. અથવા જે વડે, જેથી, જે છતે સંભળાય છે તે શ્રુત અર્થાત્ તદાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ છે અથવા શ્રુતના ઉપયોગરૂપ પરિણામથી અનન્ય હોવાથી આત્મા જ સાંભળે છે, માટે આત્મા જ શ્રુત છે. શ્રુતરૂપ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. - X - જે વડે, જેથી, જે છતે અર્થ જણાય તે અવધિ, નીચે નીચે વિસ્તારપૂર્વક જણાય તે અવધિ, અથવા મર્યાદા વડે જણાય તે અવધિ. અવધિ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ હોય કેમકે અવધિજ્ઞાનના ઉપયોગનો હેતુ છે અથવા જાણવું તે અવધિ - પદાર્થના વિષયનો બોધ, અવધિરૂપ જ્ઞાન તે અવધિજ્ઞાન. - ૪ - ૪ - પરિ - સર્વ પ્રકારે, અવન – અવ - અયન - જવું કે જાણવું તે પર્યાય. + અવ કે અવ કે થાય તે પર્યવ, પર્યય, પર્યાય. મનમાં કે મનનો પર્યવ, પર્યય કે પર્યાય તે મનઃપર્યવ, મન:પર્યય અથવા મનઃપર્યાય. સર્વતઃ મનનો બોધ. તે જ જ્ઞાન (110) E :WMaharaj Saheib\Adhayan-7\Book-7C\ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ તે મન:પર્યવજ્ઞાન, મનઃ પર્યયજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અથવા મનના પર્યાય, મે૬ - ધર્મ અર્થાત્ બાહ્ય વસ્તુના આલોચનાદિ પ્રકારો, તેઓને વિશે જ્ઞાન, તે મનઃ પર્યાયજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા મન:પર્યવજ્ઞાન. - ૪ - વ્હેવત - મતિ આદિ જ્ઞાનાપેક્ષારહિત હોવાથી અસહાય અથવા આવરણ મલરૂપ કલંક રહિતતાથી શુદ્ધ અથવા સમસ્ત ઘાતિકર્મના આવરણના અભાવ વડે સંપૂર્ણરૂપે ઉત્પન્ન થવાથી સકલ અથવા અનન્ય સર્દેશત્વથી અસાધારણ અથવા જ્ઞેયાનતત્વથી અનંત યથાવસ્થિત સમગ્ર ભૂત, વર્તમાન, ભાવિભાવના સ્વભાવનું પ્રકાશક જ્ઞાન તે કેવલજ્ઞાન. કહ્યું છે - એક, શુદ્ધ, પરિપૂર્ણ, અસાધારણ, અનંત એવું જ્ઞાન તે કેવલજ્ઞાન. પ્રાયઃ આ જ્ઞાનશબ્દ જ્ઞાન સમાધિકરણ છે. મનઃ પર્યાય જ્ઞાનને વિશે તત્પુરુષ સમાસને બતાવેલ હોવાથી ‘પ્રાયઃ' છે. ૨૨૦ અહીં સ્વામી, કાળ, કારણ, વિષય, પરોક્ષત્વના સાધર્મ્સથી અને શેષ જ્ઞાનના સદ્ભાવથી આદિમાં મતિ અને શ્રુતજ્ઞાનનો ઉપન્યાસ કરેલ છે. તેથી કહે છે - જે મતિજ્ઞાનનો સ્વામી છે તે જ શ્રુતજ્ઞાનનો છે. કેમકે જ્યાં મતિજ્ઞાન ત્યાં શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનનો સ્થિતિકાળ છે તેટલો જ શ્રુતજ્ઞાનનો છે. - x - સમકિતથી અપતિત જીવાપેક્ષા એ સાધિક ૬૬-સાગરોપમ કાળ છે. બંને જ્ઞાન ક્ષયોપશમહેતુક છે. બંને સામાન્યથી સર્વ દ્રવ્યાદિ વિષયવાળા છે, બંને જ્ઞાન પરોક્ષ છે. મતિશ્રુતજ્ઞાનનો ભાવ હોવાથી જ અવધિ આદિનો ભાવ છે. - - મતિપૂર્વક શ્રુત હોવાથી અથવા વિશિષ્ટ મતિના અંશરૂપ હોવાથી શ્રુતની પહેલાં મતિ કહેલ છે. આ અર્થ જણાવતી એક ગાથા પણ છે. કાળ, વિપર્યય, સ્વામી અને લાભના સાધર્મ્સથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહે છે, તે બતાવે છે. પ્રવાહની અપેક્ષાએ જેટલો મતિ, શ્રુતજ્ઞાનનો સ્થિતિકાળ છે તેના આધારભૂત સમતિથી અપતિત એક જીવની અપેક્ષાએ જેટલો કાળ છે તેટલો જ કાળ અવધિજ્ઞાનનો પણ છે. જેમ મતિ, શ્રુતજ્ઞાનનો વિપર્યય જ્ઞાનમાં થાય છે એ રીતે અવધિજ્ઞાન પણ મિથ્યાદૅષ્ટિને વિભંગજ્ઞાન રૂપ થાય છે. જે મતિશ્રુતનો સ્વામી છે, તે જ અવધિનો સ્વામી છે. વિભંગજ્ઞાની દેવાદિને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતા એક સાથે ત્રણ જ્ઞાનના લાભનો સંભવ છે. કહ્યું છે - કાળ, વિપર્યય, સ્વામીત્વ, લાભસામર્થ્ય વડે મતિ, શ્રુત પછી અવધિજ્ઞાન કહ્યું છે. તથા છાસ્થ, વિષય, ભાવ, પ્રત્યક્ષત્વના સાધર્મ્સથી અવધિ પછી મન:પર્યવજ્ઞાન કહે છે જેમ અવધિજ્ઞાન છદ્મસ્થને હોય છે તેમ મનઃપર્યવજ્ઞાન પણ હોય છે, જેમ અવધિજ્ઞાનરૂપી દ્રવ્યના વિષયવાળું છે તેમ આ જ્ઞાન પણ છે. વળી અવધિની જેમ આ જ્ઞાન પણ ક્ષાયોપશમિક છે. બંને જ્ઞાન પ્રત્યક્ષ છે. કહ્યું છે કે - છાસ્થત્વ, વિષય, ભાવાદિના સાધર્મ્સથી અવધિજ્ઞાન પછી મનઃપર્યવજ્ઞાનનો ન્યાસ છે. મન:પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાનનો ઉપન્યાસ છે. કારણ અપ્રમત્ત સાધુરૂપ સ્વામીના સાધર્મ્સથી તેનું બધા જ્ઞાનમાં ઉત્તમત્વ છે. તે આ પ્રમાણે - જેમ મનઃ પર્યવજ્ઞાન Page #377 -------------------------------------------------------------------------- ________________ ૫/૩/૫૦૬,૫૦૩ ૨૨૧ રરર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ઉત્તમ યતિને જ થાય છે. તેમ કેવલજ્ઞાન પણ થાય છે. જે જીવ સર્વજ્ઞાન પ્રાપ્ત કરે છે તે ચોક્કસ અંતમાં કેવલજ્ઞાન પામે છે. જેમ મન:પર્યાય જ્ઞાન વિપર્યય સહિત હોતું નથી તેમ કેવળજ્ઞાન પણ વિપર્યય યુક્ત ન હોય. ઉત્તમપણાથી, અતિરૂપ સ્વામિત્વથી અને અંતે લાભ થવાથી અંતે કેવળજ્ઞાનનો ઉપન્યાસ છે. મતિ શ્રત પરોક્ષ છે, શેષ પ્રત્યક્ષ છે. ઉક્ત જ્ઞાનને આવક જ્ઞાનાવરણ કર્મ છે, તેથી તેનું સ્વરૂપ [૫૦]] સૂઝ સુગમ છે. જ્ઞાનાવરણ કર્મ કર્યું. તેનો નાશ કસ્વા માટે ઉપાયવિશેષ સ્વાધ્યાયના ભેદો કહે છે— • સૂત્ર-૫૦૮ થી ૫૧૦ : [૫o૮સ્વાધ્યાય પાંચ ભેદ કહ્યા છે, તે આ - વાચન, પૃચ્છના, પરિવતના, અનુપેu, ઘમકથા... [૫૯] પચ્ચકખાણ પાંચ ભેદે કહ્યું છે, તે આ • શ્રદ્ધાનું શુદ્ધ, વિનય શુદ્ધ, અનુભાષા શુદ્ધ, અનુભાવના શુદ્ધ, ભાવ શુદ્ધ... [૫૧] . પ્રતિક્રમણ પાંચ ભેદે કહ્યું છે, તે આ - આad હરિ, મિથ્યાત્વ, કષાય, યોગ, ભાવ-પ્રતિક્રમણ. • વિવેચન-૫૦૮ થી ૫૧૦ : [૫૮] સૂત્ર સુગ છે. વિશેષ એ કે - મુ - શોભન, મા - મર્યાદા વડે, અધ્યયન - શ્રતને અધિક અનુસરવું, તે સ્વાધ્યાય... જે શિષ્યને કહે છે, શિષ્ય પ્રતિ ગુરનો પ્રયોજક ભાવ તે વાયના... વાચના લીધેલ શિષ્યને સંશયાદિ ઉત્પત્તિમાં પુનઃ પૂછવું - પૂર્વે ભણેલ સૂત્રાદિની શંકાદિમાં પ્રશ્ન કરવો તે પૃચ્છના... પૂછવાથી વિશેષ શુદ્ધ થયેલું સૂત્રનું વિસ્મરણ ન થાય તે માટે પરિવર્તના કરવી અર્થાતુ સૂત્રનું ગુણના કરવું... # માફક અર્થમાં પણ વિમૃતિ સંભવે છે, તેથી અર્થ વારંવાર વિચારવા યોગ્ય છે, માટે અનુપેક્ષવું તે અનુપેક્ષા અર્થાત્ વિચારવું. એમ અભ્યસ્ત શ્રુતથી ધર્મકથા કરવા યોગ્ય છે. ધૃતરૂપ ધર્મની જે કથા તે ધર્મકથા. પિ૦૯] ઘમકથારૂપ મંથન વડે સારી રીતે મંથન કરેલ છે જેણે એવા ભવ્ય જીવો શુદ્ધ પ્રત્યાખ્યાન સ્વીકારે છે, માટે પ્રત્યાખ્યાન કહે છે. ofસ • નિષેધથી, મા - મર્યાદા વડે, રસ્થાન - કથન તે પ્રત્યાખ્યાન. તેમાં શ્રદ્ધાન વડે - એવા પતયય લક્ષણ વડે નિરવધ તે શ્રદ્ધાને શુદ્ધ. શ્રદ્ધાનના અભાવે પ્રત્યાખ્યાન અશુદ્ધ થાય છે. એ રીતે સર્વત્ર જાણવું અહીં નિર્યુક્તિની ગાથાઓ કહે છે (૧) સર્વ પ્રત્યાખ્યાન કહ્યું છે, જે મનુષ્ય સહે છે તેને તું શુદ્ધ શ્રદ્ધા જાણ. - ૨) જે જીવ મન-વચન-કાય ગુપ્ત થઈને કૃતિકર્મની અન્યૂનાધિક વિશુદ્ધિને પ્રયોજે છે, તે વિનયશુદ્ધ જાણ. (3) અનુભાષણ શુદ્ધ આ પ્રમાણે - વંદન કરીને પ્રત્યાખ્યાન કરતો, ગુરુ સમુખ અંજલિ જોડેલ શિષ્ય અક્ષર, પદ, વ્યંજન વડે પરિશુદ્ધ ગુરુના વચનને Adhayan-7\Book-7C1 અનુસરીને બોલે તે અનુભાષણા શુદ્ધ જાણ. વિશેષ એ કે ગુરુ યfસારું બોલે, શિષ્ય afસરાઈમ બોલે. (૪) અનુપાલના શુદ્ધ આ પ્રમાણે - મહા યારણ્યમાં, દુભિક્ષમાં, આતંકમાં, મહારોગ ઉત્પન્ન થવા છતાં જે પાલન કર્યું પણ ભાંગ્યું નહીં તેને તું અનુપાલના શુદ્ધ જાણ... (૫) ભાવશુદ્ધ આ પ્રમાણે - રાગ વડે, હેપ વડે ઇહલોકાદિ આશંસારૂપ પરિણામ વડે જે દૂષિત ન હોય તે ચોક્કસ પ્રત્યાખ્યાન ભાવવિશુદ્ધ જાણવું. નિર્યુક્તિમાં છઠું જ્ઞાનશુદ્ધ પણ કહેલું છે. કહ્યું છે કે - જે કાળમાં જે કલાને વિશે મૂલગુણઉતગુણોના શુદ્ધ જાણ. • • • અહીં પાંચ સ્થાનકના અનુરોઘથી છવું પ્રત્યાખ્યાન કહ્યું નથી અથવા શ્રદ્ધાન શુદ્ધ પદ વડે સંગ્રહ કરેલ છે, કારણ કે શ્રદ્ધાનનું જ્ઞાન વિશેષપણું હોય છે. [૫૧] પ્રત્યાખ્યાન કરવા છતાં કદાચિત અતિચાર સંભવે છે તેથી પ્રતિક્રમણ કરવું જોઈએ, માટે પ્રતિક્રમણનું નિરૂપણ કરે છે– પ્રતિકૂળ મUT - ગમન કરવું તે પ્રતિક્રમણ. કહેવા માંગે છે કે - શુભ યોગોથી અશુભ યોગો પ્રત્યે ગયેલનું શુભ યોગોને વિશે પાછું આવવું તે પ્રતિક્રમણ. કહ્યું છે • પ્રમાદના વશથી પોતાના સ્થાનથી પરસ્થાનમાં ગયેલ જીવનું જે ફરીથી સ્વસ્થાનમાં જ જવું તે પ્રતિક્રમણ કહેવાય... અથવા ક્ષાયોપથમિક ભાવથી ઔદયિક ભાવને વશ થયેલ જીવનું ફરીને ક્ષાયોપથમિક ભાવમાં આવવું તે પ્રતિક્રમણ. વિષયના ભેદથી પ્રતિક્રમણ પાંચ પ્રકારે છે, તેમાં પ્રાણાતિપાત આદિ આશ્રવના દ્વારોથી પ્રતિક્રમણ - નિવવું અત્ ફરી ન કરવું તે આશ્રયદ્વાર પ્રતિક્રમણ - અર્થાત્ અસંયમનું પ્રતિક્રમણ. આભોગ, અનાભોગ, સહસાકાર વડે મિથ્યાત્વમાં જવાની નિવૃત્તિ કરવી તે મિથ્યાત્વ પ્રતિક્રમણ... એ રીતે કષાયથી નિવવું તે કપાય પ્રતિકમણ... યોગનું પ્રતિકમણ તે અશુભ મન-વચન-કાયાના વ્યાપારોનું વિવર્તન કરવું, તે વિશેષરૂપે અવિવક્ષિત આશ્રવ આદિનું પ્રતિક્રમણ જ ભાવ-પ્રતિક્રમણ છે. કહ્યું છે - સ્વયં જે મન, વચન, કાયાથી મિથ્યાત્વાદિને પામતો નથી, અન્યને પમાડતો નથી અને અનુમોદતો નથી તેને ભાવ પ્રતિકમણ કહેલ છે. વિશેષ વિવક્ષામાં તો ઉકત ચાર ભેદો છે. કહ્યું છે - (૧) મિથ્યાત્વનું પ્રતિકમણ, (૨) અસંયમનું પ્રતિકમરમણ, (3) કષાયોનું પ્રતિક્રમણ, (૪) અપશસ્ત યોગોનું પ્રતિકમણ, | ભાવ પ્રતિક્રમણ તો શ્રત વડે ભાવિત મતિવાલાને હોય છે માટે વાચના યોગ્ય શીખવવા યોગ્ય કૃત છે, તેથી તેને કહે છે– • સૂગ-૫૧૧ : પાંચ કારણે ચુતની વાચના આપવી. તે આ • સંગ્રહાયેં, ઉવગ્રહ અર્થે નિર્જરાર્થે, મરું શ્રત પાકું થશે તે માટે, શ્રત અવિચ્છિતાર્થે પાંચ કારણે સુતને શીખવવું. તે આ - જ્ઞlનાણું, દર્શનાર્થે, ચાસ્ટિાર્થે, વ્યગ્રહને છોડાવવા માટે, યથાર્થ પદાર્થના જ્ઞાન માટે. E:\Maharaj Page #378 -------------------------------------------------------------------------- ________________ પ/૩/૫૧૧ ૨૨૩ ૨૪ (112) • વિવેચન-૫૧૧ : સૂસ સુગમ છે. વિશેષ એ કે - મુત્ત - શ્રુત કે સૂત્ર માગને ભણાવો. તેમાં શિયોને મૃતનું ગ્રહણ, તે જ પ્રયોજન માટે - સંગ્રહરૂપ પ્રયોજનને માટે કે સંગ્રહ એ જ પ્રયોજન છે જેને તે સંગ્રહાર્ય. તેના ભાવરૂપ સંગ્રહાર્થતા વડે અર્થાતુ શિષ્યોને શ્રતનો સંગ્રહ થાઓ. એવા પ્રયોજનથી કે મારા વડે શિષ્યો સંગૃહિત છે એ રીતે સંગ્રહાર્થપણાએ. એ રીતે ઉપપ્રહાર્થપણાએ, શિષ્યો ભક્ત, પાન, વરસાદિ પ્રાપ્ત કરવામાં સમર્થપણે આધારભૂત થાઓ - એ ભાવ છે. નિર્જરાર્થે, મને કર્મોની નિર્જરા જ થાઓ, આ હેતુથી. શ્રુત - ગ્રંથ, મને વાચના આપનાર એવા મને જાતવિશેષ થશે. અવિચ્છિન્નપણાએ શ્રતનું કાલાંતર પ્રાપણ તે અવિચ્છિત્તનય. તે જ પ્રયોજનને માટે તવોનું જાણવું તે જ્ઞાન, તેનું શ્રદ્ધાન તે દર્શન, સદનુષ્ઠાન તે ચારિત્ર, વ્યગ્રહ, એટલે મિથ્યાભિનિવેશ, તેને મૂકવું કે બીજાઓને મૂકાવવું તે વ્યગ્રહ મોચન, તેના પ્રયોજન માટે. જેમ છે તેમ રહેલ કે જેવા પ્રકારના પ્રયોજનોને, જીવાદિકોને, અથવા યથાદ્રવ્યોને - પર્યાયોને હું જાણીશ એ હેતુથી શીખે. યથાવસ્થિત ભાવો ઉદ્ગલોકમાં સૌધર્માદિક છે માટે તેના વિષયવાળા સૂરને તથા અધોલોક, તિછલિોકાદિ સંબંધી કથન • સૂત્ર-૫૧૨ થી પ૧૩ - [૫૧] સૌધર્મ-ઈન કલ્યોમાં પંચવણ વિમાનો કહ્યા છે - કૃણ યાવતું હોત. સૌધર્મ-ઈશાન કોોમાં વિમાનો પ00 યોજન ઉtd ઉંચપણે કહ્યા છે... બહાલોક-લાંતક કક્ષામાં દેવોનું ભવધારણીય શરીર ઉકૃષ્ટથી પાંચ હાથ ઉtd ઉચપણે કહ્યું છે. નૈરયિકો પાંચ વર્ણ, પાંચરસવાળા યુગલોને બાંધ્યા છે, બાંધે છે અને બાંધશે. તે આ - કૃણ યાવ4 શુકલ તિકત યાવત્ મધુરુ વૈમાનિક સુધી. ૫૧] જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ગંગા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે . જમુના, સટ્યૂ, આદી, કોશી, મહી... જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે સિંધ મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે . સત, વિભાસા, વિતત્યા, ઐરાવતી, ચંદ્રભાગા... જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે હતા મહાનદીમાં પાંચ મહાનદી મળે છે. * કૃણા, મહાકૃણા, નીલા, મહાનિીલા, મહાતીર... જંબૂદ્વીપમાં મેરની ઉત્તરે તાવતી મહાનદીમાં પાંચ મહાનદી મળે છે - ઇન્દ્રા, ઇન્દ્રોના, સુu, અધેિણા, મહાભોગા. [૫૧] પાંચ તીર્થકરો કુમારવાસ મધ્યે વસીને મુંડ થઈને ચાવતુ પ્રવજિત થયા - વાસુપૂજય, મલ્લી, અરિષ્ટનેમિ, પાર્શ, વીર [૧૫] અમરચંયા રાજધાનીમાં પાંચ સભાઓ કહી છે - સુધમસિભા, સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ઉપયત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા... એક એક ઈન્દ્રના સ્થાનમાં પાંચ સભાઓ કહી - સુધમાં ચાવતું વ્યવસાય. પિ૧૬] પાંચ નો પાંચ-પાંચ તારા યુક્ત કહા છે . ધનિષ્ઠા, રોહિણી, પુનર્વસુ, હસ્ત, વિશાખા. [૫૧] જીવોએ પાંચ સ્થાન વડે નિવર્તિત યુગલોને પાપકર્મપણે ચયન કર્યા છે, કરે છે, કરશે - એકેન્દ્રિય નિવર્તિત યાવત પંચેન્દ્રિય નિવર્તિત. એ રીતે ચયન, ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના, નિર્જર. - પાંચ પ્રદેશિક સ્કંધ અનંતા કહ્યા છે, પાંચ પ્રદેશાવગાઢ પુદગલો અનંતા કહ્યું છે . ચાવતુ - પાંચ ગુણ રૂક્ષ યુગલો અનંતા કથા. • વિવેચન-૫૧૨ થી પ૧૩ : આ બધાં સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - [૫૧૨] શરીરાદિપણે બાંધ્યા. [૫૧]. fક્ષા - ભરત ક્ષેત્રમાં સમ પ્રાપ્ત થાય છે, ઉત્તર - રવતમાં. પૂર્વતર સૂત્રમાં ભરત વક્તવ્યતા કહી, તેના પ્રસ્તાવથી તેમાં ઉત્પન્ન તીર્થંકર સૂp સુગમ છે. [૫૧૪] વિશેષ એ કે • કુમારસ્વાસ-રાજ્યભાવથી વાસ. [૫૧૫] ભતાદિ ક્ષોત્ર પ્રસ્તાવથી • ફોગભૂત અમરચંયાદિ વકતવ્યતા સૂત્ર છે, તે અસુરકુમાર રાજા ચમરની રાજધાની છે. સુધમાં સભા • જ્યાં શય્યા છે, ઉપપાત સભા - જ્યાં ઉત્પન્ન થાય છે. અભિષેક જયાં થાય છે. અભિષેક સભા ઇત્યાદિ. [૫૧૬] દેવ નિવાસ અધિકારી નમ્ર સૂગ છે. [૫૧] નક્ષત્રાદિ દેવપણું જીવોને કર્મપુદ્ગલના સંચયથી થાય છે, માટે ચય આદિ છ સૂત્રો છે. પુદ્ગલો વિવિઘ પરિણામી છે માટે પુદ્ગલોના સૂગ છે. વ્યાખ્યા પૂર્વવતું. સ્થાન-૫ - ઉદ્દેશા-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ E:\Maharaj Saheib Adhayan-7\Book-7C1 સ્થાન-૫નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X - X - X - X - X - X - આગમ-સટીક-ભાગ-૬-પુરો થયો Page #379 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.