________________
પ/૩/૪૯૬ થી ૫૦૩
૨૫
૨૧૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/
(3) પ્રમાણ સંવાર પાંચ ભેદે છે, તે આ - નગા, ચંદ્ર, ઋતુ, આદિત્ય, અભિવર્ધિત.. -
(૪) લક્ષણ સંવત્સર પાંચ ભેદે છે. તે આ પ્રમાણે જણાવ
[૪૯] સમાનપણે નાનો યોગ કરે છે, સમપણે ઋતુ પરિણમે છે, અતિ ઉણ નહીં તેમ શીત નહીં અને બહુ ઉદકવાળો તે નક્ષત્ર સંવત્સર,
[ષoo] જેમાં ચંદ્ર સર્વે પૂર્ણિમાઓ સાથે યોગ કરે છે, નક્ષત્ર વિષમચાર છે, અતિ શીત-અતિ તાપ હોય, બહુ ાણી હોય તેને ચંદ્ર સંવત્સર કહે છે.
[૫૧] વિષમપણે અંકુરા પરિણમે, ઋતુ સિવાય પુu-ફલાદિ આપે સારી રીતે વર્ષો ન થાય તેને કમસંવત્સર કહે છે.
[૫] જેમાં સૂર્ય પૃષી, પાણી, પુષ્પ, ફળોને રસ આપે છે, તેથી આભ વૃષ્ટિથી પણ સારી રીતે ધાન્ય પાકે તે સૂર્ય સંવાર છે.
[ષo] જેમાં સૂર્યના તેજથી તપેલ ક્ષણ-લવ-દિવસ-તુઓ પરિણમે છે, વાયુથી ઉડેલ ધૂળ પૃedીને પૂરે છે, તે અભિવર્ધિત સંવત્સર છે.
• વિવેચન-૪૯૬ થી ૫os :
[૪૯૬] સ્પષ્ટ છે. વિશેષ એ કે - સંસારમાં વર્તતા જીવો. વિપ્ર નન્ - ત્યાગ કરતો. નવનીવા - સંસારી અને સિદ્ધો. મhવાથી - ઉપશાંતમોહાદિ.
[૪૯] જીવોના અધિકારી વનસ્પતિ જીવોને આશ્રીને પાંચ સ્થાનો - અત્યાર ત્રીજા સ્થાનકવતું વ્યાખ્યા કરવી. વિશેષ આ - વત્તા - વટાણા, કપૂર - ચણકિકા. તલ-મગ-અડદ પ્રતીત છે. નિષ્ણાવ - વાલ, વનસ્થા - ચોળા જેવી ચિપટી છે. માન fસા - ચોળા, સરંગ - તુવેર, કાળા ચણા.
૪િ૯૮] અનંતર સંવત્સરપ્રમાણથી યોનિ વ્યતિકમ કહો. હવે તે જ સંવત્સર વિચારાય છે, તે માટે ચાર સૂત્રો છે. તેમાં નાગ સંવત્સર - ચંદ્રનો નક્ષત્ર સંબંધી ભોગકાળ તે નક્ષત્ર માસ. ૨૭ પૂણકિ એકવીશ સડસઠાંસ - ૨૭-૨૧/૬૭ એ રીતે બારમાસનો આ નક્ષત્ર સંવત્સર છે. તે 3૨૩-૫૧/ક એકાવન/સડસઠાંશનો થાય છે. એમ પાંચ સંવત્સસ્તો એક યુગ થાય છે.
તેના એક વિભાગભૂત કહેવાતા લક્ષણવાળા ચંદ્રાદિ યુગસંવાર. પ્રમાણ - દિવસ આદિના પરિણામથી ઓળખાતો વક્ષ્યમાણ નક્ષત્ર સંવત્સર આદિ જ પ્રમાણ સંવત્સર, તે જ વફ્ટમાણ સ્વરૂપ લક્ષણોની પ્રધાનતાથી લક્ષણ સંવત્સર અને જેટલા કાલ વડે શનૈશ્ચર એક નક્ષત્રને અથવા બારે રાશિઓને ભોગવે તે શનૈશ્ચર સંવત્સર.
ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ- શનૈશ્ચર સંવત્સર ૨૮ ભેદ છે - અભિજિત, શ્રવણ યાવત ઉત્તરાષાઢા અથવા શનૈશ્વર મહાગ્રહ ૩૦ વર્ષે સર્વ નક્ષત્ર મંડલને પૂર્ણ કરે છે.
યુગ સંવત્સર પાંચ ભેદે છે - તે આ - ૨૯-૩૨/દર પ્રમાણવાળો કૃષ્ણ પ્રતિપદાથી આરંભીને પૂર્ણિમાએ પૂર્ણ થયેલ તે ચંદ્રમાસ, તે માસના પ્રમાણ વડે બારમાસના પરિમાણવાળો ચંદ્ર સંવત્સર હોય છે. તેનું પ્રમાણ આ પ્રમાણે - ૩૫૪૧૨)ર આ પ્રમાણવાળો બીજો અને ચોથો ચંદ્ર સંવત્સર જાણવો.
Adhayan-6\Book-6C1 Saheib!
અભિવર્ધિત- ૩૧-૧ર૧/૧ર૪, આવા પ્રકારના માસ વડે બાર માસના પ્રમાણવાળો ત્રીજો અભિવર્ધિત સંવત્સર, તે પ્રમાણ વડે - 3૮૩-૪૪/દર દિવસના પ્રમાણવાળો પાંચમો પણ જાણવો. આ ચંદ્રાદિ પાંચ સંવત્સરથી એક યુગ થાય છે. તે પાંચ સંવત્સરોના મધ્ય અભિવર્ધિત નામના સંવરને અધિકમાસ કહે છે.
પ્રમાણ સંવત્સર પાંચ ભેદે છે - તેમાં નક્ષમ સંવત્સર ઉક્ત લક્ષણવાળો છે. પણ ત્યાં માત્ર નાગમંડલનો ચંદ્રભોગ માત્ર વિવક્ષિત છે અને અહીં તો દિવસ અને દિવસના ભાગ આદિનું પ્રમાણ વિવક્ષિત છે. ચંદ્ર અને અભિવર્ધિત સંવત્સર પણ ઉક્ત લક્ષણવાળા જ છે. પણ ત્યાં યુગના વિભાગ માગ કહેલ છે અને અહીં દિવસ આદિના પ્રમાણ વડે કહેલ છે. આ વિશેષ ભેદ છે.
- ઋતુ સંવત્સર 30 અહોરમ પ્રમાણવાળો ઋતુમાસ તેવા બાર ઋતુમાસ વડે સાવનમાસ અને કર્મમાસનામના પર્યાય વડે થયેલ ૩૬૦ અહોરાત્ર પ્રમાણવાળો છે. આદિત્ય સંવત્સર તે સાડત્રીસ દિવસનો એક માસ, એવા બાર માસથી ૩૬૬ અહોરાત્ર છે.
અનંતર કહેલ એ જ નક્ષત્રાદિ સંવત્સર લક્ષણ પ્રધાનતાથી લક્ષણ સંવત્સર કહેવાય. હવે નક્ષત્રને કહે છે.
[૪૯૯] સમી ગાથા. સમપણે કૃતિકાદિ નક્ષત્રો કાર્તિક પૂર્ણિમા આદિ તિથિ સાથે સંબંધ કરે છે. નબો તિથિઓમાં મુખ્યતાથી હોય છે. જેમ કાર્તિકી પૂર્ણિમા કૃતિકા. કહ્યું છે કે - મુપૂર્ણિમા સહ] જેઠમાં મૂલ, શ્રાવણે ઘનિષ્ઠા, માગસરે આદ્રા, શેષ માસ નક્ષત્ર નામવાળા છે.
જે વર્ષમાં સમપણે ઋતુ પરિણમે છે, વિષમપણે નહીં, કારતક પૂર્ણિમા પછી અનંતર હેમંત હતુ, પોષ પછી શિશિરઋતુ જ આવે છે જેમાં અતિ ગરમી નથી કે અતિ ઠંડી નથી તે તિરૂuTVનાતિત. અને જેમાં ઘણું પાણી છે તે બહૂદક, તે લક્ષણથી નક્ષત્ર હોય છે. નક્ષત્રચાર લક્ષણ લક્ષિતત્વથી નક્ષત્ર સંવત્સર છે. - X - X -
[૫oo] fસ ગાથા. ચંદ્ર સાથે બધી પૂનમની સમિઓ જે વર્ષમાં યોગવાળી હોય અથવા જેમાં ચંદ્રમા બધી પૂર્ણિમા જોડે યોગ કરે છે. વિપEવા - યથા યોગ્ય તિથિમાં ન વર્તનાર નક્ષત્રો જેમાં છે કે, અત્યંત શીત અને ગરમીના સભાવથી કર્ક તથા ઘણું પાણી છે તેને વિદ્વાનો લક્ષણથી ચંદ્ર સંવત્સર કહે છે. કેમકે ચંદ્રચાર લક્ષણ લક્ષિત છે.
[૫૦૧] વિસમ ગાથા. વિષમતાએ પલ્લવ અંકુર, તે વિધમાન છે જેને તે પ્રવાલવાળા વૃક્ષો પ્રવાલપણાને પ્રાપ્ત થાય અથવા પ્રવાલવાળા વૃક્ષો વિષમપણે પરિણમે - અંકુરનું ઉગવું આદિ અવસ્થાને પામે છે. તથા ઋતુઓ સિવાયના કાળે પુષ્પ તથા કળને આપે છે, જેમ ચૈમાદિ માસમાં પાદિત દેવાવાળા આમવૃક્ષો માઘ આદિમાં પુષ્પોને આપે તથા જે વર્ષમાં મેઘ બરાબર વૃષ્ટિને ન વરસાવે તે લક્ષણથી કર્મ કે ઋતુ કે સાવન સંવત્સર નામે ઓળખાય છે.
laha MI
E:\