SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૨૦ ૨૫ આ પ્રમાણે મર્યાદા • x - કામાં કહી છે, ત્યાંથી જાણવી. કહ્યું છે કે • ગ૭માં નિમતા, ધીર, ગૃહિત પરમાય અગ્રાહ્ય અભિગ્રહ યોગને જિનકહિક ચાઅિને સ્વીકારે છે. * * * વૈર્યબલિક, તપશુર, પુષસિંહ, ગ૭માંથી નીકળે છે, વળી બલ-વીર્ય-સંઘયણવાળા ઉપસર્ગ સહેવાસ, અભીરુ હોય છે. વિર - આયાર્ય આદિ, ગયછ પ્રતિબદ્ધ, તેઓની સ્થિતિ તે સ્થવિર કલ્પસ્થિતિ. તે આ પ્રમાણે • પ્રવજ્યા, શિક્ષા, વ્રત, અર્ય ગ્રહણ, અતિયાવાસ, તિપતી, વિહાર, સામાચારી, સ્થિતિ, ઇત્યાદિ. અહીં સામાયિક હોતાં છેદોપસ્થાપનીય હોય છે, તેમાં પરિહારવિશુદ્ધિક ભેદરૂપ નિર્વિશમાનક, પછી નિર્વિપ્રકાયિક, પછી જિનકક્ષ કે સ્થવિકલ્પ હોય છે માટે સામાયિક કલ્પસ્થિતિ આદિ બે સૂઝતું કમ વડે સ્થાપન કરે છે. કહેલ કપસ્થિતિનું ઉલ્લંઘન કરનાર નાકાદિ શરીરવાળા થાય છે, માટે નાકાદિના શરીરનું નિરૂપણ કરવા માટે કહે છે— • સૂમ-૨૨૧,૨ - રિસ) નૈવિકોને ત્રણ શરીર કહ્યા છે . વૈક્રિયવૈજસ, કામણ... અસુર કુમારોને કણ શરીર કહ્યું છે . વૈક્રિય, વૈજય, કામણ. એ રીતે સર્વે દેવોનો ત્રણ શરીર હોય છે... yuીકાવિકોને મણ શરીર છે . દકિ, શૈક્સ, કામણ... એ રીતે વાયુકસિકોને છોડીને ચાવ4 ચઉસિદ્ધિાને જણ શરીર છે. રિ ગુરુને આશ્રીને ત્રણ પ્રત્યેનીક કહેલ છે - આચાર્ય પ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યેનીક, સ્થવિર પ્રત્યનિક... ગતિને આધીને ત્રણ પ્રત્યેનીક કહ્યા છે આલોક પ્રત્યનિક, પરલોક પ્રત્યનિક, ઉભયલોક પ્રત્યનિક.. સમૂહને આપીને ત્રણ પ્રત્યનિક છે - કુળ પ્રત્યનિક, ગણ પ્રત્યનિક, સંધ પ્રત્યનિક.. અનુકંપાને આપીને ત્રણ પ્રત્યનિક છે - તપસ્વી પ્રત્યનિક, પ્લાન પ્રત્યનિક, રીસ પત્યનિક... ભાવને આપીને ત્રણ પ્રત્યનિક કહા - જ્ઞાન પ્રત્યનિક, દર્શન પ્રત્યનિક, ચામિ પ્રત્યનિક... સૂત્રને આશીને પ્રત્યાનિકો ત્રણ છે - ક પત્યનિક, આર્ય પ્રત્યનિક, તદુભય પ્રત્યનિક. - વિવેચન-૨૨૧,૨૨૨ - [૨૧] તૈરયિકઆદિ દંડક સુગમ છે . વિશેષ એ કે. જેમ અસુરકુમારને ત્રણ શરીર છે એમ જ નાગકુમારાદિ ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક [એ બધાંને ત્રણ શરીર છે). એ રીતે વાયુકાયિકને આહાક સિવાય ચાર શરીરો છે માટે તેનું વર્જન કર્યું. એ રીતે પંચેન્દ્રિયો તિર્યંચોને પણ ચાર શરીર છે, મનુષ્યોને તો પાંચ શરીર પણ હોય, માટે અહીં બતાવેલ નથી. (૨૨૨] આયાત્ની સ્થિતિનું ઉલ્લંઘન કરનારાઓ પ્રત્યનિક પણ હોય છે, માટે તેઓને કહે છે : ' આદિ છ સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ કે • તવને જે કહે તે ગુરુ તેને આશ્રીતે પ્રત્યતિક એટલે પ્રતિકૂળ. 5િ/15 ૨૨૬ સ્થાનાંગસૂત્ર સટીક અનુવાદ/૧ સ્થવિર - જાતિ આદિ વડે છે. તેઓની પ્રત્યનિકતા આ પ્રમાણે જાણવી - જાતિ આદિનો દોષ કાઢીને અવર્ણવાદ બોલે, સેવામાં વર્તતો નથી, અનુચિત કરે છે, છિદ્ર જુએ છે, ગુરુના દોષ કહે છે, ગુરુથી પ્રતિકૂળ રહે છે • અથવા - એવી રીતે પણ બોલે, બીજાને આ પ્રમાણે ઉપદેશ આપે કે - દશવિધ વૈયાવચ્ચ કરવું જોઈએ, પણ પોતે કરતા નથી. જીત માનુષત્વ આદિ, તેમાં આ લોકનો - પ્રત્યક્ષ મનુષ્યત્વ લક્ષણ પાયિનો પ્રત્યનિક એટલે ઇન્દ્રિયના અને પ્રતિકૂળતા કરનાર હોવાથી પંચાગ્નિ તપસ્વીવ આલોક પ્રત્યનિક, પશ્લોક-જમાંતર પ્રત્યે પ્રત્યનિક એટલે ઇન્દ્રિયના અર્થમાં તત્પર, બંને પ્રકારના લોકનો પ્રત્યનિક • સોરી આદિ વડે ઇન્દ્રિયના અર્થ સાધવામાં તત્પર. અથવા • આ લોક પ્રત્યનિક એટલે આલોકમાં ઉપકારીના ભોગ-સાઘનાદિને ઉપદ્રવ કરનાર, આવી રીતે જ્ઞાનાદિને ઉપદ્રવ કરનાર તે પશ્લોક પ્રત્યનિક અને બંનેને ઉપદ્રવ કરનાર તે ઉભયલોક પ્રત્યનિક. અથવા - આ લોક તે મનુષ્ય લોક, પરલોક તે નાકાદિ, ઉભયલોક એટલે બંને. પ્રત્યનિકતા તો તેની વિપરીત પ્રરૂપણામાં છે. કુલ - ચાંદ્રાદિક, તે કુલોનો સમૂહ ત્રણ-કોટિકાદિ, તે ગણોનો સમૂહ તે સંઘ. પ્રત્યનિકપણે તેઓના અવર્ણવાદ વડે જાણવું. કુલાદિનું લક્ષાણ આ પ્રમાણે - એક આચાર્યની સંતતિ તે કુલ, પસ્પર સાપેક્ષ ત્રણ કુલનો ગણ હોય છે. જ્ઞાાનદર્શન-ચાસ્ત્રિ વડે વિભૂષિત બધા સાધુનો સમુદાય તે સંઘ કહેવાય છે. કેમકે ગુણોનો સમુદાય તે સંઘ છે. અનુવMા - ઉપસ્તંભને આશ્રીને તપસ્વી - પક, ગ્લાન-રોગાદિ વડે અસમર્થ, શૈક્ષ-નવદીક્ષિત, આ બધાં મદદ કરવા યોગ્ય છે. તેઓને મદદ ન કરવાથી • ન કરાવવાથી પ્રત્યનિકતા છે. ભાવ એટલે પર્યાય, તે જીવ અને અજીવ સંબંધી, તેમાં જીવનો પ્રશસ્ત અને અપશસ્ત છે. તેમાં પ્રશસ્ત તે ક્ષાયિકાદિ ભાવ અને પ્રશસ્ત ભાવ વિવક્ષા વડે ઔદયિક ભાવ છે. ક્ષાયિકાદિ ભાવ જ્ઞાનાદિ રૂપ છે, તેથી ભાવજ્ઞાનાદિને આશ્રીને તેઓની વિપરીત પ્રરૂપણા કરવાથી કે દોષ આપવાથી પ્રત્યનિક થાય છે. કહ્યું છે કે - પ્રાકૃત ભાષામાં ગૂંથેલ સૂત્ર કોણ જાણે છે કે કોણ સ્પેલ છે, ચા િવડે શું ? દાન વિના શું થવાનું ? (એમ વર્ણવાદ કરે.] સૂઝ - વ્યાખ્યા કરવા યોગ્ય, અર્ચ- તેનું વ્યાખ્યાન - તિક્તિ આદિ અને તંદુભય- તે બંનેની. સૂત્રાદિની પ્રત્યનિકતા આ પ્રમાણે કાયા અને વ્રતો તે જ છે, પ્રમાદ અને અપમાદ પણ તે જ છે, મોક્ષના અધિકારીને જયોતિષ અને યોનિથી શું પ્રયોજન ? એ રીતે દૂષણોને કહેવા તે અવર્ણવાદ], * * ગર્ભજ મનુષ્યોને જ છે, અને તેનું શરીર માતા-પિતાના કારણથી છે, તે બંનેનું શરીરના અંગોનું હેતુપણું હોવાથી તેના વિભાગને કહે છે -
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy