________________
૨૩૮૮
૧૦૫
૧૦૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
પાણીથી ઉપર બે કોશ ઊંચો વજમય, એક કોશ લાંબો - અધકોશ પહોળો - કંઈક ન્યૂન એક કોશ ઉંચો, અનેક સેંકડો સ્તંભ વડે યુક્ત ગંગાદેવીના ભવનથી સુશોભિત કરાયો છે, જેનો ઉપરનો ભાગ એવો કુંડ છે.
ગંગાપ્રપાતકુંડથી દક્ષિણ તોરણથી નીકળીને પ્રવાહમાં | યોજન પહોળી, અર્ધકોશ ઊંડી ગંગાનદી ઉત્તરાદ્ધ ભરતના બે ભાગ કરતી Booo નદી સાથે મળીને ખંડપ્રપાત ગુફાના પૂર્વભાગથી નીચે વૈતાદ્ય પર્વતને વિદારીને દક્ષિણાદ્ધ ભરતના બે વિભાગ કરતી તે વિભાગના મધ્ય ભાગેચી જઈને પૂર્વાભિમુખ વળીને બધી મળીને ૧૪,૦૦૦ નદીઓ સાથે મુખમાં ૬શા યોજન પહોળી, ૧ી યોજન ઊંડી એવી જગતને ભેદીને પૂર્વના લવણસમુદ્રમાં પ્રવેશે છે, તે ગંગાપપાતદ્રહ. આ જ પ્રમાણે સિંધુપપાતદ્રહની પણ વ્યાખ્યા કહેવી.
આથી જ બે દ્રહો લાંબા, પહોળા, ઉંડા અને પરિધિ વડે સમાન વિશેષણવાળા ભાવવા. બધાં જ પ્રપાતબ્રહો દશ યોજન ઊંડા કહેવા. અહીં વર્ષધર-નદીઓના અધિકારમાં ગંગા, સિંધુ અને રોહિતાંશાનું તથા સુવર્ણકૂલા, કતા અને રક્તવતીનું જે કથન નથી કર્યું તેનું કારણ એ છે કે અહીં બે સ્થાનનો જ અધિકાર છે. એક પર્વતથી ત્રણ નદીઓ નીકળવાના ત્રણ-ત્રણ સ્થાન હોવાથી અહીં લીધી નથી.
વં - એમ પૂર્વવતુ. ઉક્ત સ્વરૂપવાળી રોહિત્ નદી જેમાં પડે છે તે કુંડ ૧૨૦ યોજન લાંબો-પહોળો છે. કંઈક ન્યુન 3૮૦ યોજના ઘેરાવાવાળો અને જેના મધ્યભાગમાં રોહિતદ્વીપ ૧૬ યોજન લાંબો-પહોળો, સાધિક ૫૦ યોજના ઘેરાવાવાળો પાણીથી ઉપર બે કોશ ઊંચો છે. ગંગાદેવીના ભવન સમાન રોહિતુ દેવીના ભવન વડે સુશોભિત જેનો ઉપરનો ભાગ રોહિતપ્રપાતદ્રહ હિમવંત વર્ષધર પર્વતની ઉપર રહેલ પદાદ્રહના ઉત્તર તોરણેથી નીકળીને રોહિત શા મહાનદી સાધિક ૨૩૬ યોજન પર્યંત ઉત્તરાભિમુખ થઈને પર્વતથી જઈને લંબાઈથી એક યોજન, પહોળાઈથી ૧ી યોજન, જાડાઈથી એક કોશ, અભિકા વડે વિસ્તૃત મગરમુખના ધોધ થકી અને મુક્તાવલી આકારે સાધિક ૧00 યોજન પ્રમાણ પ્રપાત વડે જ્યાં પડે છે અને જે રોહિતપ્રપાતકુંડ સમાન માનવાળી છે, તે કુંડ મધ્યે રોહિતદ્વીપ સમાન પ્રમાણવાળો રોહિતાંશદ્વીપ છે. તે રોહિતાંશ ભવન વડે પૂર્વોક્ત પ્રમાણ વડે અલંકૃત છે, જે કુંડથી રોહિત નદી સમાન પ્રમાણવાળી રોહિતાંશા નદી ઉત્તર તોરણ દ્વારેથી નીકળીને પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે, તે સેહિતાંશપ્રપાતદ્રહ.
iq ઇત્યાદિ - પૂર્વોક્ત લક્ષણા હરિતુ નદી જે કુંડમાં પડે છે, જે ૨૪ યોજના લાંબો-પહોળો, ૩૫૯ યોજન પરિધિ વડે છે, જેના મધ્ય ભાગે હરિતદેવીનો દ્વીપ છે, તે દ્વીપ ૩૨ યોજન લાંબો-પહોળો તેમજ ૧૦૧ યોજન પરિધિવાળો છે અને જળની ઉપર બે કોશ ઊંચો છે, વળી હરિદેવીના ભવન વડે સુશોભિત ઉપરનો ભાગ જેનો છે, તે આ હuિપાતદ્રહ છે.
પૂર્વોકત સ્વરૂપવાળી હકિાંતા નદી જે કુંડમાં પડે છે, જે કુંડનું પ્રમાણ હરિ
કંડ સમાન છે, અને હરિતુદ્વીપ સમાન ભવન સહિત હરિકાંતાદેવીના દ્વીપ વડે ભૂષિત મધ્યભાગ જેનો છે તે હકિાંત પ્રપાતદ્રહ છે. • x • નીલવંત પર્વતથી શીતા નદી નીકળીને જે કુંડમાં પડે છે, તે કુંડ લાંબો-પહોળો ૪૮૦ યોજન છે, તેની પરિધિ ૧૫૧૮ યોજના વિશેષ જૂન છે, તેની મણે ૬૪ યોજન લાંબો-પહોળો અને ૨૦૨ યોજન પરિધિયુક્ત જળની ઉપર બે કોશ ઉંચો શીતાદ્વીપ છે. તથા શીતા દેવીના ભવનથી સુશોભિત ઉપરી ભાગ યુક્ત શીતાપ્રપાતદ્રહ છે. નિષધ પર્વતથી શીતોદા નદી નીકળીને જ્યાં કુંડમાં પડે છે તે શીતોદાપપાતદ્રહ છે, જે શીતપિપાતદ્રહ સમાન છે. શીતોદાદેવીના દ્વીપ અને ભવન પણ શીતાદેવીના દ્વીપ અને ભવન સમાન છે.
નરકાંતા અને નારીકાંતા પ્રપાતદ્રહ બંને હરિકાંતા અને હરિપ્રપાતર્વાહ સમાન છે, સ્વનામ સમાનદ્વીપ-દેવી-ભવન છે. સુવર્ણકુલા અને રાયકૂલાપપાdદ્રહ બંનેને સેહિતાંશા અને રોહિતપ્રપાતદ્રહ સમાન કહેવા. વિશેષ સ્વયં સમજવું. * * - તા. અને તાવતી પ્રપાતદ્રહ બંને ગંગા અને સિંધુપપાતદ્રહ સમાન કહેવા. પણ કતા પૂર્વસમુદ્રમાં મળનારી અને ક્તવતી પશ્ચિમ સમુદ્રમાં મળનારી છે. * * * * * અનંતર ક્રમ વડે જેમ પૂર્વે વક્ષિત્ર-વપક્ષોગમાં બન્ને પ્રપાતદ્રહો કહ્યા, તેવી રીતે નદીઓ પણ કહેવી. તે આ પ્રમાણે
મેરુની દક્ષિણે ગંગા, સિંધુ, રોહિતાશા, રોહિત, હરિકાંતા, હરિસલિલા અને શીતોદા આ સાત નદીઓ છે અને શીતા, નારિકાંતા, નરકાંતા, રણકૂલા, સુવર્ણકૂલા રક્તવતી અને રક્તા આ સાત નદીઓ મેરુની ઉત્તરમાં છે. જંબૂદ્વીપના અધિકારથી અને ક્ષેત્ર વડે કથન કરવા યોગ્ય પુદ્ગલ ધર્મના અધિકારથી જંબૂદ્વીપના ભરતાદિ સંબંધી કાલ, લક્ષણ, પર્યાયધર્મોને અનેક પ્રકારે ૧૮ સૂત્રો વડે કહે છે
• સૂત્ર-૮૯ :
[] જંબુદ્વીપ નામક દ્વીપમાં ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમષમકાળે બે કોડાકોડી સાગરોપમનો કાળ હતો. ]િ એ રીતે આ અવસર્પિણીમાં સાવત્ બે કોડાકોડી સાગરોપમ પ્રમાણ કહ્યો છે. [3] એ રીતે આગામી ઉત્સર્પિણીકાળે પણ થશે.
[] જંબૂદ્વીપ નામક દ્વીપમાં ભરત, ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી સુષમ આરામાં મનુષ્યો બે ગાઉની ઉંચાઈવાળા. [૫] બે પલ્યોપમના આયુને પાળનારા હતા. [૬] એ રીતે આ અવસર્પિણીમાં પણ જાણવું. [] ઔવી રીતે આગામી ઉત્સર્પિણી કાળે પણ સુષમ આરામાં ઉંચાઈ અને આયુ જણાવી.
[] જંબૂદ્વીપ નામક હીપમાં ભરત, ઐરાવત ક્ષેત્રને વિશે એક યુગના એક સમયે બે અરિહંત વંશો ઉત્પન્ન થયા છે - થાય છે અને થશે. [૬] ઓ . રીતે ચકવત વંશ, [૧૦] દસારવંશ [ઉત્પન્ન થયા છે - થાય છે અને થશે.]
[૧૧] ભૂદ્વીપના ભરત, ઐરાવત ક્ષેત્રમાં અરિહંત ઉત્પન્ન થયા છે - થાય છે . અને થશે. [૧] આ રીતે ચકવીં, [૧૩] દસારવંસ-બલદેવ, વસુદેવને