________________
પ//૪૬૫ થી ૪૬૯
૧૧
૧૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/
[૪૬૯] તUાવUTRYરૂ ત્તિ તૃણવનસ્પતિ એટલે બાદર વનસ્પતિ, અપૂબીજ આદિના ક્રમથી કોરંટક, ઉત્પલ કંદ, વાંશ, શલકી તથા વડ વગેરે જાણવા. આની વ્યાખ્યા પૂર્વે કરેલ છે.
• સૂત્ર-૪૩૦,૪૩૧ -
[eo] આચારો પાંચ પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે - જ્ઞાનાચાર, દર્શનાચાર, વિચાર, તમાચાર અને વીચાર,
| [૪૭] આયાકલ્પ પાંચ પ્રકારે કહેલ છે, તે પ્રમાણે : (૧) માસિક ઉઘાતિત, () માસિક અનુદ્ધાતિક, (૩) ચાતુમિિસક ઉઘાતિત, (૪) ચાતુમસિક અનુદ્ધાતિક, (૫) આરોપણા.
આરોપ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે • પ્રસ્થાપિતા, સ્થાપિતા, ફૂના, અકૃના અને ISesa.
• વિવેચન-૪૩૦,૪૩૧ - [30] આયર્યું તે આચાર અર્થાત્ જ્ઞાન આદિ વિષયમાં આસેવા.
જ્ઞાનાચાર કાલ આદિ આઠ ભેદે છે. દર્શનાયાર - દર્શન એટલે સમ્યકત્વ અને તેનો આચાર નિઃશંકિતાદિ આઠ પ્રકારનો છે. ચા»િાચાર - સમિતિ અને ગતિના ભેદથી આઠ પ્રકારનો છે, તપાસાર - અનશન આદિ ભેદથી બાર પ્રકારનો છે. વીર્યનો આચાર આજ્ઞાદિમાં જે વીર્યનું ન ગોપવવું તે જ છે.
[૪૧] કવાર - પહેલું અંગ સૂત્ર, તેના પદ વિભાગ સામાચારી લઠ્ઠાણપ્રકટક૫ - ઉત્કૃષ્ટ આચારનો કહેનાર હોવાથી પ્રક. તે આચારપ્રકલા અથતુિ નિશીથ અધ્યયન. તે પાંચ ભેદે છે. કેમકે - તે પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તને કહેનાર છે. તે આ પ્રમાણે
| નિશીથ સૂગના (૧) કોઈ ઉદ્દેશકમાં લઘુમાસ પ્રાયશ્ચિતની પ્રાપ્તિ કહેવાય છે. (૨) કોઈ ઉદ્દેશકમાં ગુરુમાસની પ્રાપ્તિ કહી છે. () એ રીતે લઘુ ચાતુમસ, (૪) ગુરુ ચાતુમસ અને (૫) આરોપણ કહેલ છે.
- તેમાં માસ વડે થયેલું તે માસિક તપ, તે ઉદ્ઘાત - ભાગ પાડેલ છે જેમાં તે ઉદ્ઘાતિક અર્થાત લઘુ. કહ્યું છે કે - An fછત્રણે. આ ગાથાની ભાવના માસિક તપને આશ્રીને બતાવાય છે. અર્ધ માસ વડે છેદેલ માસના શેષ પંદર દિવસ, તે માસની અપેક્ષાએ પૂર્વના અર્થાત્ પચ્ચીશ દિવસના અદ્ધ ભાગ વડે - સાડા બાર દિવસ વડે યુક્ત કરેલ સાડા સત્યાવીશ દિવસો થાય છે. આ લઘુ માસિક પ્રાયશ્ચિત્ત આપવું અને ગુરુ માસિક પ્રાયશ્ચિત તો તેટલું જ અર્થાત્ ત્રીસ દિવસનું આપવું.
ઉમરપા તો ઘડાવUrfz fજવે દોડું અતિ પ્રાયશ્ચિત્તમાં ઉમેરો કરવો તે આરોપણ કહેવાય છે. જે સાઘ, જેમ અતિચાને સેવેલ છે તેમજ આલોચના કરે છે, તેને પ્રતિસેવા વડે થયેલ જ લઘુમાસ, ગુમાસ વગેરે પ્રાયશ્ચિત્ત અપાય છે અને જે સાધુ, જેમ અતિયાર સેવેલ છે તેમ આલોચના કરતો નથી તેને તેટલું જ પ્રાયશ્ચિત અપાય છે, અને માયા વડે થયેલું અન્ય વધારાનું પ્રાયશ્ચિત અપાય છે તે આરોપણા.
મારવને ઉત્તઉક્ત સ્વરૂપ વાળી આરોપણા. પવવત્ત ઘણાં પ્રાયશ્ચિતના આરોપણને વિશે જે ગુરુમાસ આદિ પ્રાયશ્ચિતને પ્રસ્થાને છે - વહન કરવાનું શરૂ કરે છે, તેની અપેક્ષાએ પ્રસ્થાપિત કહેવાય છે.
કવિ ત્તિ જે પ્રાયશ્ચિત મળ્યું તે પ્રાયશ્ચિતનું સ્થાપન કર્યું પરંતુ વહન કરવું શરૂ કર્યું નથી કેમકે આચાયદિની વૈયાવચ્ચ કરવા માટે, તે પ્રાયશ્ચિત્તને વહન કરતો વૈયાવૃાને કરી શકતો નથી અને વૈયાવચ્ચની સમાપ્તિમાં તો કરશે જ તે માટે સ્થાપિતા કહેવાય છે.
થના - જેમાં ઝોષ ઓછું કરાતું નથી. ઝોષ એટલે આ તીર્થમાં છ માસ પર્યન્ત જે તપ છે તે કારણથી છ માસની ઉપર જે માસોને પ્રાપ્ત થયેલ અપરાધી હોય તેઓને ક્ષUT - તપનું અનારોપણ છે, જેમ પ્રસ્થમાં ચાર સેતિકાથી વધારે ધાન્યનું પ્રાપ્ત થાય છે તેમ. ઝોષના અભાવથી તે પરિપૂર્ણ છે, તેથી કૃના કહેવાય છે.
અવની એટલે જેમાં છ માસથી અધિક છે તે આરોપણાને જ ઝોષાય છે, કેમકે છ માસથી અધિક તપને દૂર કરવાની અપરિપૂર્ણ છે.
ઈISઇતિ, જે લઘુમાસ અને ગુરુમાસાદિ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયેલ હોય તે જે આરોપણના વિશે સધ જ અપાય છે તે હાડહડા કહેવાય છે.
તેનું વિશેષ સ્વરૂપ નિશીથ સૂત્રના વશમાં ઉદ્દેશકથી જાણવું.
આ સંયત અને અસંયતગત વસ્તુ વિશેષોનો વ્યતિકર મનુષ્યક્ષેત્રને વિશે જ હોય છે માટે મનુષ્યક્ષેત્રમાં વર્તતી વસ્તુઓને બંધૂણી - આદિથી આરંભીને સુધારા નOિ FR. આ અંત્ય ગ્રંથ વડે કહે છે
• સૂમ-૪૩૨,૪૭૩ :
[૪૭] - (૧) ભૂદ્વીપ નામક દ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં સીતા નામક મહાનદીની ઉત્તર દિશામાં પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - માલ્યવંત, ચિત્રકૂટ પાકૂટ નલિનકૂટ, એકૌલ.
() જંબૂદ્વીપ નામક હીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીની દક્ષિણ દિશામાં પાંચ વાકાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - નિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન, સૌમનસ.
(3) જંબૂદ્વીપ નામક હીપના મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં સીતોદા મહાનદીની દક્ષિણ દિશાએ પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - વિધાભ, અંકાવતી, પદ્માવતી, આશીવિષ, સુખાવહ.
(૪) જંબુદ્વીપ નામક દ્વીપના મેર પર્વતની પશ્ચિમ દિશામાં સીસોદા મહાનદીની ઉત્તર દિશાએ પાંચ વક્ષકાર પર્વતો કહેલા છે તે આ પ્રમાણે - ચંદ્રપતિ, સૂર્યપર્વત, નાગપર્વત, દેવપર્વત, ગંધમાદન
(૫) જંબૂદ્વીપ નામક હીપના મેરુ પર્વતની દક્ષિણ દિશામાં દેવ નામના કુરુક્ષેત્રમાં પાંચ મહાદ્ધહો કહેલા છે તે આ પ્રમાણે - નિષધદ્રહ, દેવરહ, સૂર્યદ્રહ, સુલસદ્ધહ, વિધુતાભ.