SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૪૮,૪૯ ૪૩ જીવપરિણામ છે. કષાયો અનંતાનુબંધી ભેદથી કે અસંખ્યાત અધ્યવસાય સ્થાન ભેદથી અનેક પ્રકારે છે... વૈજ્ઞ - પ્રિયનો ભાવ કે કર્મ તે પ્રેમ-તે અપ્રગટ માયા અને લોભ લક્ષણ ભેદ સ્વભાવરૂપ માત્ર છે. કોણ - દ્વેષ અથવા દૂષણ તે દોષ તે અપ્રગટ ક્રોધ-માનરૂપ પીતિ છે. નાવ - તેમાં કલહ-કજીયો, અભ્યાખ્યાન-પ્રગટ ખોટું આળ ચડાવવું, પૈશુન્યગુપ્ત રીતે છતા-અછતા દોષ પ્રગટ કરવા...૫૫રિવાદ-બીજાનું ખરાબ બોલવું તે...અરતિ-રતિઃ- અરતિ મોહનીયજન્ય ચિત્ત વિકાર-ઉદ્વેગ લક્ષણ અને તયાવિધ આનંદરૂપ તે તિ. અરતિરતિ એક જ વિવક્ષિત છે, જેથી કોઈક વિષયમાં તિ, તેને જ વિષયાંતરથી અરતિ કહે છે. • X - X - HTTોર • માયા એટલે કપટ, મૃષા તે જૂઠું બોલવું. માયા સહિત જૂઠું બોલવું તે, તેમાં બે દોષનો યોગ છે. તે માનમૃષા આદિ દોષના ઉપલક્ષણરૂપ છે. કોઈ કહે છે વેષાંતરથી લોકોને ઠગવા તે માયામૃષા છે...પ્રેમ આદિ વિષયભેદથી કે અધ્યવસાય સ્થાન ભેદથી અનેક પ્રકારે છે. મિથ્યાદર્શન-વિપરીત દૈષ્ટિ, તે જ તોમરાદિ શલ્ય માફક દુઃખહેતુ હોવાથી મિથ્યાદર્શનશલ્ય છે. મિથ્યાદર્શન આભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિવેશિક, અનાભોગિક, સાંશયિક ભેદથી પાંચ પ્રકારે અને ઉપાધિ ભેદથી બહાર ભેદે છે. ઉક્ત ૧૮ ભેદનું ક્રમથી અનેકપણું છતાં વધ આદિના સાગથી એકપણું જાણવું. આ રીતે ૧૮૫ાપસ્થાનકો કહ્યા. [૪૯] ને પUTTઇથાય વેરો - તે તેના વિપક્ષના એકપણાને કહે છે. આ સૂત્રો સુગમ છે. વિર મUT - તે વિરતિ, વિવેવ - તે ત્યાગ. પુદ્ગલસહિત જીવદ્રવ્યના ધર્મોનું એકપણું કહ્યું. તેનો ધર્મ હોવાથી કાળના સ્થિતિરૂપપણાએ તેના વિશેષ એવા ઉત્સર્પિણી આદિ કહે છે ૪૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ બે કોડાકોડી સાગરોપમ છે, ચોયાનું ૪૨,૦૦૦ વર્ષ જૂન એક કોડાકોડી સાગરોપમ છે, છેલ્લા બેનું પ્રત્યેકનું ૨૧-૨૧ હજાર વર્ષ છે. વળી આરાની અપેક્ષાએ જે વૃદ્ધિ પામે છે અથવા ભાવો, આયુષ્યાદિની વૃદ્ધિ કરાવે તે ઉત્સર્પિણી, કાલમાન અવસર્પિણી મુજબ. અત્યંત દુ:ખરૂપ તે દુસમદુસમાં નામે પહેલો આરો, યાવત્ થી UT દુસમા, PT ફુમકુમ ઇત્યાદિ પાઠ જાણવો. કાલમાન પૂર્વોક્ત, માત્ર ઉલટાકમે જાણવું. જીવ, પથ્થલ, કાલલાણ દ્રવ્યની વિવિધ ધર્મવિશેષથી એકવ પ્રરૂપણા કરી, હવે સંસારી મુકત જીવ અને પુદ્ગલદ્રવ્ય વિશેષોના તથા નાક અને પરમાણુ આદિના સમુદાયરૂપ ધર્મની - x • x • વર્ગણાને કહે છે. • સૂત્ર-પ૧ : નૈરયિકોની વણિા એક છે, અસુરકુમારોની વMણા એક છે, એ રીતે ચોવીશ દંડક યાવતુ વૈમાનિકોની વર્ષા એક છે. ભવસિદ્ધિક, ભવસિદ્ધિક, ભવસિદ્ધિક નૈરયિક, અભવસિદ્ધિક નૈરયિક - ચાવ4 - એ રીતે ભવસિદ્ધિક વૈમાનિક, અભવસિદ્ધિક વૈમાનિક તે પ્રત્યેકની વMણા એક-એક છે. સમ્યગૃષ્ટિઓ, મિશ્રાદેષ્ટિઓ, મિશ્રદૈષ્ટિઓ, સમ્યગૃષ્ટિ નૈરયિકો, મિથ્યાદેષ્ટિ નૈરયિકો એ પ્રમાણે યાવત સ્વનિત કુમારો એ પ્રત્યેકની વણા એક-એક છે. મિથ્યાર્દષ્ટિ પૃedીકાયિકોની વMણા એક છે. એ રીતે ચાવતું વનસ્પતિકાયિકોની વણા એક છે. સમ્યગુર્દષ્ટિ બેઇન્દ્રિયોની વા એક છે, મિયાદષ્ટિ બેઇન્દ્રિયોની વણા એક છે, એ રીતે તેઇન્દ્રિય, ચઉરિદ્રિયોની પણ જાણવી. બાકીનાની નૈરયિકવતુ યાવત મિશ્રર્દષ્ટિ વૈમાનિકોની વMણા એક છે. કૃષ્ણપાક્ષિક જીવો, સુક્ષપાક્ષિક જીવો, કૃણપાક્ષિક નૈરયિક, શુલપાક્ષિક નૈરચિકની પ્રત્યેકની એક-એક વMણા છે. એવી રીતે ચોવીશે દંડકો કહેવા. કૃષ્ણલેશ્યાની, નીલhયાની યાવત શુકલતેશ્યાની પ્રત્યેકની વMણા એકએક છે. કુલેચાવાળા મૈરયિકો યાવતું કાપોતલેયાવાળ નૈરયિકોની વMણા એક છે, એ રીતે જેટલી જેની વેશ્યાઓ તે કહે છે ભવનપતિ, વાણવ્યંતર, પૃથ્વી-આઉ-વનસ્પતિકાયિકોને પહેલી વાર વેશ્યા છે. તેઉ-વાયુ, બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોને પહેલી ત્રણ વેશ્યા છે, પંચેન્દ્રિય તિચિયોનિકો અને મનુષ્યોને છ લેયા છે, જ્યોતિકોને એક તોલેસ્યા છે, વૈમાનિકોને ઉપરની ત્રણ લેહ્યા છે. કૃષ્ણલેયાવાળા ભવસિદ્ધિકોની એક વMણા છે, એ પ્રમાણે છે એ વેચામાં બે-બે પદો કહેવા કૃણલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકો અને કુણ લેશ્યાવાળા અભવસિદ્ધિક ઔરસિકોની એક-એક વગણા છે. એ રીતે જેની જેટલી વેશ્યાઓ હોય તેની કેટલી કહેવી ચાવત વૈમાનિકોની. કૃષ્ણલેશ્યિક સમ્યગૃષ્ટિ, કૃષ્ણલેશ્યિક મિથ્યાર્દષ્ટિ, કૃણલેશ્યિક મિશ્રદષ્ટિ • સૂત્ર-૫૦ - અવસર્પિણી એક છે સુસમયમાં એક છે યાવત મદૂસમાં એક છે. ઉત્સર્પિણી એક છે. દૂસમસમાં એક છે. ચાવતુ સુસમસુસમા એક છે. • વિવેચન-૫૦ : કાલ કેમ જણાય છે ? તે કહે છે - બકુલ, ચંપક, અશોકાદિ વૃક્ષોમાં પુષ્પો આવવાના નિયમા દેખાવાથી, નિયામક કાળ છે. તેમાં અવસર્પિણી તે ઘટતા આરકથી કે આયુષ્ય, શરીર આદિ ભાવોને ઘટાડે છે. તે દશ કોડાકોડી સાગરોપમ કાળ વિશેષ છે. સારામાં સારો, અત્યંત સુખરૂપ તે પહેલો આસે. હાનિના સ્વરૂપ વડે તેનું એકત્ર હોવાથી એકપણું છે. એમ બધે જાણવું. થાવત્ શબ્દ મર્યાદા બતાવે છે, તે સ્થાનાંતરે પ્રસિદ્ધ છે, ત્યાંથી જાણવું તે ‘દુસમદુસમ” સુધી કહેવું. સૂp લાઘવાર્થે આ અતિદેશ છે. * * * ‘એક’ શબ્દ બધે જોડવો જેમકે - UTTયુસET, UTTમુમકુમકા આદિ તેનું સ્વરૂપ શબ્દાનુસારથી જાણવું. તેનું પ્રમાણ ક્રમશઃ પહેલા ત્રણ આરામાં ચાર, ત્રણ,
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy