________________
૪/૧/૨૬૨,૨૬૩
મોહનીય અને એકવીશ પ્રકારે ચાત્રિ મોહનીય છે, એ મત યોગ્ય લાગે છે.
સમાધાન-પ્રથમ કષાયના ઉદયે આદિ કહ્યું તે અનંતાનુબંધી કષાયોનો
સમ્યકત્વ આવરકપણે નહીં, પણ સમ્યકત્વ સહભાવી ઉપશમાદિના અટકાવ વડે કહ્યું, અન્યથા અનંતાનુબંધી વડે જ સમ્યકત્વનું આવૃત્તપણું હોવાથી અન્ય મિથ્યાત્વી શું પ્રયોજન છે ? - ૪ - કષાયોનો ક્ષય થયા સિવાય કેવલજ્ઞાનનો લાભ ન થાય, અહીં કષાયોનું કેવલજ્ઞાનને આવરણ કરવાપણું નથી છતાં કષાયનો ક્ષય કેવલજ્ઞાનના કારણપણે કહ્યો છે. - ૪ - એ રીતે અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમમાં જ સમ્યકત્વનો લાભ કહેવાય છે. જેથી અનંતાનુબંધીના ઉદયે મિથ્યાત્વ ક્ષયોપશમને ન પામે અને ક્ષયોપશમના અભાવે સમ્યકત્વ થતું નથી. જે સપ્તવિધ દર્શન મોહનીય કહેલ છે તે - ૪ - ચાસ્ત્રિના અંશરૂપ ઉપશમાદિ ગુણોને વિશે સમ્યકત્વ કહ્યું છે, તેમ માનવું.
અણુવ્રતાદિ પ્રત્યાખ્યાન જેને વિધમાન નથી તે અપ્રત્યાખ્યાન કષાય, તે દેશવિરતિ આવક છે...પ્રત્યાખ્યાનાવરણ - મર્યાદા વડે જે સર્વવિરતિને આવરણ કરે તે...સંજ્વલનકષાય-સર્વ સાવધની વિરતિને તપાવે અથવા ઇન્દ્રિયના વિષયની પ્રાપ્તિને વિશે પ્રદીપ્ત થાય તે યથાખ્યાત ચાસ્ત્રિને આવક છે. એ રીતે માન, માયા, લોભમાં પણ અનંતાનુબંધી આદિ ચારે કહેવા.
આ ચારેને પૂજ્યોએ આ પ્રમાણે કહ્યા - જે અનંત જન્મોનો અનુબંધ કરાવે તેથી અનંતાનુબંધી કહેવાય, તે ક્રોધાદિમાં પ્રથમ કહ્યા. અલ્પ પણ પ્રત્યાખ્યાનને ન સ્વીકારે તે ‘અપ્રત્યાખ્યાન' નામે કહ્યા એ બીજો ભેદ છે. સર્વ સાવધ વિરતિ વિષયક પ્રત્યાખ્યાનને આવરે તે પ્રત્યાખ્યાનાવરણ એ ત્રીજા કહ્યા. શબ્દાદિ વિષયોને મેળવીને વારંવાર પ્રદીપ્ત કરે તે સંજ્વલન ચોથો કપાય કહ્યો. - ૪ -
34
જ્ઞાનપૂર્વક થયેલ તે આભોગ નિવર્તિત, તે ક્રોધના વિષાકાદિ જાણવા છતાં દોષ કરે. જે અજાણપણે કરે તે અનાભોગ નિવર્તિત, ઉદય અવસ્થાને ન પામેલ, તે ઉપશાંત, ઉદયમાં ન આવેલ તે અનુપશાંત. એકેન્દ્રિયાદિને આભોગ નિર્વર્તિત, સંજ્ઞીના પૂર્વભવની અપેક્ષાએ કહેલ છે. અનાભોગ નિર્વર્તિત તે ભવની અપેક્ષાએ પણ છે. વિશિષ્ટ ઉદયના અભાવે નારકાદીને ઉપશાંત ક્રોધ છે, અનુપશાંત માટે વિચારવા જેવું નથી. એ રીતે માનાદિ પણ કહેવા.
હવે કષાયોનાં જ ત્રણ કાળ સંબંધી ફળ વિશેષને કહે છે–
- સૂત્ર-૨૬૪,૨૬૫ -
[૬૪] જીવો ચાર કારણો વડે આઠ કર્મપ્રકૃતિઓ એકઠી કરતા હતા - ક્રોધ વડે, માન વડે, માયા વડે, લોભ વડે. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું. એ રીતે એકઠી કરે છે અને એકઠી કરશે. એ રીતે ત્રણ દંડકો જાણવા...
એ જ રીતે - ઉપાય, બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા કર્યા છે - કરે છે - કરશે યાવત્ વૈમાનિક, ચોવીશે દંડકમાં “નિર્જરા” પર્યન્ત ત્રણ-ત્રણ દંડકો કહેવા જોઈએ.
[૨૫] ચાર પ્રતિમા કહી છે - સમાધિ, ઉપધાન, વિવેક અને વ્યુત્સર્ગ ચાર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રતિમાઓ કહી છે ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા...ચાર પ્રતિમાઓ કહી લઘુમોકપ્રતિમા, મહામોકપ્રતિમા, જવમધ્યા, વજ્રમધ્યા. • વિવેચન-૨૬૪,૨૬૫ :
[૨૬૪] સૂત્રનો અર્થ પૂર્વે કહેવાયેલ છે. વિશેષ - ત્રવન - કષાય પરિણત જીવને કર્મપુદ્ગલોનું ઉપાદાન માત્ર... ઉપચયન - ાયિત અબાધાકાળ છોડીને જ્ઞાનાવરણીયાદિ
રૂપે નિષેક. તે આ રીતે - પ્રથમ સ્થિતિમાં અત્યંત કર્મદલિક સ્થાપે, બીજી સ્થિતિમાં વિશેષહીનને, એ રીતે યાવત્ ઉત્કૃષ્ટ વિશેષહીનને સ્થાપે. - ૪ - ... વચન - જ્ઞાનાવરણીયાદિ રૂપે નિષિક્તને ફરી પણ કષાય પરિણતિ વિશેષથી નિકાયન કરે.. કવીરળ - અનુદય પ્રાપ્તને કરણ વડે ખેંચીને ઉદયમાં લાવવા... યેવન - સ્થિતિ ક્ષયથી ઉદયમાં આવેલ કે ઉદીરણા કરણ વડે ઉદયમાં લાવેલ કર્મોને અનુભવવા... નિર્ઝા - કર્મનું અકર્મત્વ થવું, અહીં દેશનિર્જરા લેવી.
સર્વનિર્જરા ચોવીશે દંડકમાં અસંભવ છે. નિર્જરામાં ક્રોધાદિ કારણ થતાં નથી, ક્રોધાદિનો ક્ષય જ તેના કારણપણે છે. - x -
૩૬
છે
-
[૨૬૫] નિર્જરા કહી, તે વિશિષ્ટ પ્રતિમાદિથી થાય માટે પ્રતિમા સૂત્ર– આ સૂત્રો બીજા સ્થાનમાં કહ્યા છે, અહીં ચાર સ્થાનને આશ્રીને તે કહે છે. એની વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. માત્ર સ્મરણાર્થે કંઈક કહે છે - સમધિ - શ્રુત અને ચાસ્ત્રિરૂપ છે, તે સંબંધી પ્રતિજ્ઞા-અભિગ્રહ તે સમાધિપ્રતિમા અથવા દ્રવ્યસમાધિ પ્રસિદ્ધ છે, તે વિષયક અભિગ્રહ તે સમાધિપ્રતિમા.
એ રીતે બીજી પણ જાણવી. વિશેષ એ કે - પધાન એટલે તપ. વિવે - અશુદ્ધ, અતિક્તિ ભક્તપાન, વસ્ત્ર, શરીર, શરીરના મળ આદિનો ત્યાગ, વિડમળ - કાયોત્સર્ગ. - - તથા - પૂર્વાદિ ચાર દિશા સન્મુખ રહેલ સાધુને પ્રત્યેક દિશામાં ચાર-ચાર પ્રહર કાયોત્સર્ગરૂપ મા પ્રતિમા, બે અહોરાત્રિ વડે તે સમાપ્ત થાય. સુભદ્રા પ્રતિમા એમ જ સંભવે છે, સ્વરૂપ જાણેલ નથી. મહાભદ્રા - એ રીતે અહોરાત્ર પ્રમાણ કાયોત્સર્ગ, ચાર રાત્રિએ સમાપ્ત થાય, જે દશે દિશાએ અહોરાત્ર પ્રમાણ કાયોત્સર્ગ કરવારૂપ છે તે સર્વ તો મદ્દા પ્રતિમા, જે દશ અહોરાત્રિએ સમાપ્ત થાય છે... મો પ્રતિમા - પ્રશ્રવણ પ્રતિજ્ઞા, તેમાં “લઘુ’” સોળભક્ત વડે અને “મહા' અઢાર ભક્ત વડે સમાપ્ત થાય છે. નવમા - જવની જેમ દત્તિ-કવલ વડે આધો હીન, મધ્યે વૃદ્ધિવાળી છે, વજ્ઞમધ્યા - આધો વૃદ્ધિવાળી, મધ્યે હીન છે - - પ્રતિમા જીવાસ્તિકાયમાં જ હોય, તેથી વિપરીત અજીવાસ્તિકાયનું સૂત્ર કહે છે–
• સૂત્ર-૨૬૬ થી ૨૬૮ :
[૨૬] ચાર અસ્તિકાયને અજીવકાય કહ્યા છે - ધર્માસ્તિકાય, અધર્માસ્તિ કાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય... ચાર અસ્તિકાય અરૂપીકાય કા છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય.
[૨૬] ચાર ફળો કહ્યા - કાચું છતાં કંઈક મીઠું, કાચુ છતાં અધિક મીઠું, પાકુ છતાં કંઈક મીઠું, પાકું છતાં અધિક મીઠું. આ પ્રમાણે ચાર પ્રકારે પુરુષ