Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai
Publisher: Purushottam Jaymalbhai
View full book text
________________
હસ્પતિને પણ અશકય એવી વીતરાગની સ્તુતિ કયાં ? તેથી પગ વડે મહા અટવી ઉલ્લઘન કરવા ઈચ્છતા પાંગળા જે હું છું એટલે આ મારું આચરણ મહા સા. હસરૂપ હોવાથી હસવા જેવું છે. ૭. - તથાપિ શ્રદ્ધાથી પ્રેરિત હદય વાળે હું આપની સ્તુતિ કરવામાં ખલના પામું-આપને અનંત ગુણને પ્રગટ કરી ન શકું તેથી મને નિષેધ કરો એગ્ય નથી, કેમકે શ્રદ્ધાtતની સંબંધ વગરની વચન રચના પણ શોભા પામે છે. (આથી મારે પ્રસ્તુત પ્રયત્ન લેખે થશે). ૮. : શ્રી હેમચંદ્રસૂરિએ કરેલા વીતરાગ સ્તવથી કુમારપાળ ભૂપાલ ઈચ્છિત (શ્રદ્ધાવિશુદ્ધિ કર્મ ક્ષય રૂ૫) કુળને પ્રાપ્ત થાઓ !ઈતિ પ્રથમ. ૯.
દ્વિતીય પ્રકાશ.
(મૂળ ૪ અતિશય વર્ણન ૫) ૧-૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 284