________________
જેનાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપી પુરૂષ ને પેદા કરાવનારી શબ્દ વિવાદિક ૧૪ વિદ્યા પ્રવતી છે અને જેનું જ્ઞાન અતીત, અનાગત અને વર્તમાન વસ્તુ માત્રને પ્રકાશવાવાળું છે. ૩.
જેનામાં વિજ્ઞાન (કેવળજ્ઞાન) આનંદ ( અકૃત્રિમ સુખ) અને બ્રહા (પરમપદ) એ ત્રણે એકતાને પામેલા છે તે ( - કદ્ધ કરવા ગ્ય છે અને ધ્યાન કરવા
માગું શરણ અંગીકાર કરૂ છું.
:: ..કલશવજત એવા એ પ્રભુવડે હું સનાથ છું. સુરાસુરનંદિત એવા એ પ્રભુને જ હું એક મનથી વાંછું છું. તેમનાથી જ હું કૃતકૃત્ય (થ) છું. અને ત્રિકાળી એવા એ પ્રભુને હું કિંકર છું. ૫.
તે પ્રભુની સ્તુતિ-પતેત્ર કરવા વડે હું પિતાની વાહીને કવિત્ર કરૂં છું. કારણ કે આ ભવ અટવીમાં જન્મ પામ્યાનું પ્રાણીઓને એજ ફળ છે. ૬.
પણ થકી પણ પશુ જે એ હું કયાં અને બૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com