________________
ગાંભિતર જોતાં તે કાંઇક રહસ્યમય ભાષાવાળા હાવાજ જોઇએ, એટલુંજ નહીં પણ
‘૬. હ્રીઁચમન કરવું ” તેને બદલે “ પાણી ફાકવું ” એવું વૈચિત્ર્ય ગુજરાતી આપણાથી લખાશે નહીં. ” આ પ્રમાણે નિસ્સાંકેતિક ઉત્તરે મ્હારૂં મન” નિરૂત્સાહવાળું બન્યું અને મુદ્રણકાર્ય પણ અપૂર્ણ રહ્યું.
در
ઉપરનાં કારણેાથી વિચાર બહુ ઓછે થવા લાગ્યો પરંતુ આટલે સુધી ચાલી અને હવે અટકવું તે વાસ્તવિક નહીં ગણી હવે તે। જેમ બને તેમ અશ્ય પ્રસિદ્ધ કરવા, એવા નિશ્ચયેાથી મ્હારા સન્મિત્ર વર્ગ તરની લાગણી અને માગણી તેવીજ સત્તેજ રહી. ગમે તેવા સંકટને પણ ઇષ્ટ સમજી અનેક પ્રકારના વ્યાવહારિક વ્યવસાયાને નહીં ગણકારી, વિદ્યા વિજય પ્રેસ હંમેશના ચાલુ કાની વ્યવસ્થાને આધિન છતાં આ ગ્રન્થ પ્રસિદ્ધ કરવાને દ્રઢતર સંકલ્પ કર્યો અને તે ( સંકલ્પ જન્ય ) ળરૂપે આ ગ્રન્થ જન સમાજની દૃષ્ટિ સન્મુખ મૂકવાના સમય પ્રાપ્ત થયેા છે.
પરમાપકારી અને પરમ માયાળુ મહારાજાધિરાજ ભાવસંહજી બહાદુર કે. સી. એસ. આઇને આ ગ્રન્થ અર્પણ કરવાની વિજ્ઞપ્તિ કરવામાં આવી જેને સ્વિકાર તેએ નામદાર સાહેબે બહુ આદર પૂર્વક કરતાં તેણે મ્હારા આ કાર્યમાં અત્યંત સહાધ્ય કરી અને ત્યારપછી તે આનંદમાં આ કાર્ય એકદમ શરૂ કર્યું. કામ તેા શરૂ કર્યું પર ંતુ મુક્ સુધારવાનું કામ કોને સોંપવું તે માટે બહુ ચિ ંતા ગ્રસ્ત થયા, સાધારણ રીતે સમજાય એવી વાત છે કે પુર્ સુધારવાં તે કાંઇ સહજ કાર્ય નથી પરંતુ જરા કણ છે જેમણે તે કાર્ય કરેલું નથી તે તેનાથી તદન અજ્ઞાત છે, તેથી થઇ શકે નહીં અને તેમાં પણ વિષ્ણુધ. મનુષ્ય
...
',
શિવાય તાર વર્ગથી તે બની નહીં શકે તેવું હોવાથી એ કાર્ય કાને સાંપવું ?તેનું નિર્ણાયકારક સમાધાન રિચ શકાયું નહીં તેથી આખરે તે કામના મેજો મ્હારાજ શી ઉપર આવી પડયા, જો કે આ ખુશીટની સુધારણા માટે આ ગ્રન્થના અનુવાદક જાતે સહાયક હતાં. પરંતુ તે વિષયમાં તે ઘણાજ અજ્ઞાત હેાવાથી તેને શ્રમ સતાષકારક ઉપયાગી થતા નહાતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com