________________
सिद्धान्तलेशसङ्ग्रहः
तस्मादचेतनस्य प्रपञ्चस्य मिथ्यात्वात् चेतनप्रपञ्चस्य ब्रह्माभेदाच न वेदान्तानामद्वितीये ब्रह्मणि विद्यैकप्राप्ये समन्वयस्य कश्चिद्विरोधः ।
इति सिद्धान्तलेशसमहे द्वितीयः परिच्छेदः समाप्तः ।
૪૨૬
તેથી અચેતન પ્રપંચ મિથ્યા હેાવાથી અને ચેતન પ્રપ′ચના બ્રહ્મથી અોદ હાથથી એક વિદ્યાથી જ પ્રાપ્ય એવા અદ્વિતીય બ્રહ્મમાં વેદાન્તાના (ઉપનિષાના) સમન્વય છે તેના કોઈ વિરાધ નથી.
વિવરણ : આ પરિચ્છેદનું પ્રયાજન ઉપનિષદોનું તાત્પય* અદ્રિતીય બ્રહ્મપુર છે અને આ વેદાન્ત સમન્વયના કોઈ વિરાધ નથી એમ બતાવવાનુ હતુ તેને અહીં ઉપસ’હાર કર્યો છે.
સિદ્ધાન્તલેશસ શહના ભાષાનુવાદને દ્વિતીય પરિચ્છેદ ક્ષમાપ્ત,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org