Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 607
________________ सिद्धान्तलेशसङ्ग्रहः ' ફલાધ્યાયમાં પણ પેાતાના રૂપથી રહે છે' એ મુક્ત થતા (જીવ) વિષયક શ્રુતિમાં પણ ‘ કયા રૂપથી રહેવાનુ` વિક્ષિત છે?' એમ જાણવાની ઇચ્છા થતાં ‘બ્રહ્મના (રૂપથી) એમ જૈમિન માને છે કારણ કે ઉપન્યાસ વગેરે છે” (પ્રા. ૪૪૫) એ સૂત્રથી બ્રાહ્મ બ્રહ્મતુ) રૂપ અપહતપાત્મથી માંડીને સત્યસ કલ્પત્વ સુધીનુ અને સ જ્ઞત્વ, સર્વેશ્વરવાદ તે રૂપથી રહે છે, કારણ કે ‘જે આત્મા પાપ સાથેના સખધરહિત છે’ ઇત્યાદિ ઉપન્યાસ છે, અને ‘તે ત્યાં ફરે છે, હસતા રમતા આનંદ કરતા સ્ત્રીએથી કે યાનાથી' ઇત્યાદિ અશ્વયનુ આવેદન (જ્ઞાપક વિધિથી) છે એમ જૈમિનના મત છે. ‘ચૈતન્યમાત્ર (રૂપથી), કારણ કે એ તદાત્મક (એ સ્વરૂપવાળુ છે) એમ ઓડ્ડલોમિ માને છે' (પ્ર.સ. ૪૪ ૬) એ તરત જ પછીના સૂત્રથી ‘તેમ અરે આ આત્મા જેની અંદર કશું નથી, બહાર કશુ નથી જે પૂરેપૂરે ચૈતન્યેકરસ છે' ઇત્યાદિ શ્રુતિથી ‘ આત્માનું સ્વરૂપ ચૈતન્યમાત્ર છે' એમ સમજાતું હાવ થી ‘તે તે(ચૈતન્ય) માત્ર રૂપ)થી રહે છે એવા બીજો મત રજૂ કરીને ‘ આમ પણુ ઉપન્યાસ હાવાથી પૂ`માત્રથી વિરાધ નથી એમ માદરાયણ માને છે' (પ્ર.સૂ. ૪૪૭) એ સિદ્ધાન્ત-સૂત્રથી પારમાર્થિક દૃષ્ટિથી ચૈતન્યમાત્ર હાવા છતાં ઉપન્યાસ અદિથી જ્ઞાત થતા પૂર્વોક્ત માયામય ગુણસમૂહ ખદ્ધ (સંસારી) પુરુષની વ્યવહાર દૃષ્ટિથી સભવે છે. તેથી એ શ્રુતિઓના વિરોધ નથી એક અવિરોધ કહેનાર બતાવનાર) સૂત્રકારે, અને આ ત્રણ સૂત્રને ઉક્ત અપરક તરીકે સમજાવતા ભાષ્યકારે મુક્તની ઈશ્વરભાવાપત્તિનું અનુમાન (શ્રુતિને આધારે દલીલ કરીને સિદ્ધ—) કર્યુ અને ભાતી અહિં નિબધા શ્રુતિર્થી સમર્થિત આ સૂત્ર સમૂહને અને ભગવાન ભાષ્યકારે (શ'કરાચાર્ય') રજૂ કરેલ વચનાને તે જ રીતે અનુસર્યો. ૭૬ વિવર્ણ : મુક્ત જીવ પેાતાના રૂપથી રહે છે એમ જ્યારે શ્રુતિ કહે છે ત્યારે શું અભિપ્રેત છે—સત્તત્વ, સર્વેશ્વરત, અપહતપાપ્યત્વ આદિ ગુણાથી વિશિષ્ટ રૂપે મુક્ત રહે છે એમ અભિપ્રેત છે, કે શુદ્ધ ચિન્મ ત્રરૂપથી રહે છે એમ અભિપ્રેત છે, કે દ્વિવિધરૂપથી રહે છે એમ અનિપ્રેત છે? ઉપન્યાસ, વ્યપદેશ અને વિધિ દ્વારા સમજાય છે કે અપહત પાપ્યત્વાદિ ગુણાથી વિશિષ્ટ એવ બ્રાહ્મ રૂપથી રહે છે એમ જૈમિનિ આચાય માને છે. ઉદ્દેશરૂપ વાકયસમૂહ ને ઉપન્યાસ, જેમ કે ‘ ચ બારમાઙવતાભ્ભા વિગરો વિમૃત્યુર્વિશોજો... એમ શરૂ કરીને ‘સોડàય: સ વિઞિજ્ઞાસિતથ્ય: એમ વિચારનું વિધાન કયુ" છે. તે જ રીતેષ સત્રે રદ્દ મૂતાધિપતિ: ..એમ શરૂઆત કરીને તમેä વેઢાનુવચનેન ત્રાણા-વિવિવિન્તિ (બૃહદ્ ૪. ૪. ૨૨) એમ તેને જાત્રા માટે યજ્ઞાદિત્તું વિધાન કર્યુ છે તેથી ઉપન્યાસ પ ઉપલક્ષણ છે અને તેથી સત્તાદિ વિશેષ પણ સમજવાના છે અને સવ નુત્ય દિન વ્યપદેશ છે.—ચસ જ્ઞ સર્વવિટ ચર્ચ જ્ઞાનમય' તત્વ: (મુણ્ડક ૧. ૧. ૯) પ્રત્યાદિ જે વાયસ દલ ઉદ્દેશરૂપ ન હોય તેમ વિધિરૂપ ન હેાય તે બ્યપદેશ કહેવાય છે. સત્તત્વાદિસદલ' ઉદ્દેશરૂપ નથી કારણ કે કાઈ વિધેય દેખાતું નથી; તેમ વિધિ પણ નથી. અજ્ઞ'તનું જ્ઞાન કરાવા તે વિધિ -- તન્ વયે તિ....થર શબ્દના પ્રયાગ હાવાથી એ આગળ કહેલાના અનુવાદરૂપ છે એમ સમજાય છે. મિનિના મતે આ ઉપન્યાસ . પપદેશ અને વિધિથી સમજાય છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624