Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 593
________________ ૫૨ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : શંકા થાય કે નિર્ગુ ણુભ્રહ્મવિદ્યાના ફલમૂત મુક્તિમાં પણ ઈશ્વરસાયુજ્ય માનવામાં આવે તે સગુણવિદ્યાના ફલથી ફરક ન રહે, તેથી સગુણુ વદ્યા અને નિર્ગુણુવિદ્યાના ફળની દૃષ્ટિએ ભેદ ન રહે. શ્રુતિવાકયો છે કે જેવા ગુણાવાળા ઈશ્વરનું ધ્યાન જે ધરે તેને તેવા ઈશ્વર દેહ પઢષા પછી પ્રાપ્ત થાય છે. સગુણુના ઉપાસકને માટે કહ્યું છે કે એ સ્વારાજ્યને પ્રાપ્ત કરે છે’. (પ્રાથ્યોતિ સ્વારાજ્યમ-૧ત્તિ. ૧.૬). તેથી બ્રહ્મલેકને પ્રાપ્ત થયેલાઓને નિચુ'ણુ વિદ્યાના આશ્રય લેવા વ્યય છે. આ શંકાના ઉત્તર અઠ્ઠી આપ્યા છે. ઈશ્વરભાવ પ્રાપ્ત થયેલા સુક્તને ઐશ્વય પ્રાપ્ત થાય છે. પણ સમુાપાસકોને પેાતાના ભાગને માટે ઉપયાગી થાય તેવાં સાધનાની જ સૃષ્ટિ કરી શકે એવું સામર્થ્ય પ્રાપ્ત થાય છે; પણ સમગ્ર જગત્ની ઉત્પત્તિ આદિના સ્વતંત્ર રીતે કર્તા બનવારૂપ ઐશ્વય" તા નિત્યસિદ્ધ ઈશ્વર જ હોય છે; સકલ ગત્ નું સર્જન આદિ કરવાનુ` તેમને માટે શકય નથી ‘બ્રાહ્મન; મારા સંદ્ભૂત (તૃત્તિ. ૨ ૧) ઇત્યાદિ સૃષ્ટિવિષયક વાકયેામાં પરમેશ્વરની જ વાત ચાલે છે; ઉપાષકો ત્યાં અસ નિહિત છે. તેથી સથશે પાસકનુ નિર ંકુશ ઐશ્વય નથી હતુ. હિરણ્યગર્ભના શરીરમાં પ્રવેશ કરીને ભેગ ભાગવતા નિત્યસિદ્ધ પરમેશ્વર સાથે ઉપાસકેાનુ` ભાગમાત્રની બાબતમાં સામ્ય છે એમ માનવા માટે પુરાવેા છે—તમાહ માવો ત્રે સહુ મીયતે જોજોઽસૌ —પેાતાની પાસે આવેલા ઉપાસકને હિરણ્યગર્ભ કહ્યું; “મારાથી અમૃતરૂપ જળના ભાગ કરવામાં આવે છે આ જળરૂપ પદાથ તારે માટે પણ ભાગ્ય છે. છાન્દેગ્ય ઉ૫. (૮.૨)માં કહ્યુ છે કે પિતા આદિ જે જે પદાર્થાંની તે અભિલાષા કરે છે તે તે પદાર્થોં તેના સ`કલ્પથી જ ઉપસ્થિત થાય છે. આ શ્રુતિમા ભાગ્યાદિ પદાર્થા જ તેના સકલ્પ માત્રથી સિદ્ધ થાય છે એવું પ્રતિપાદન છે; તેમના પૂરતુ જ ઉપાસકોનું સત્યસંકલ્પત્વ સીમિત છે એવું તાત્પય છે જે શ્ર્વસ્ ૪.૪,૨૧માં સમજાવ્યું છે. બીજી બાજુ, જે નિપુણ વિદ્યાથી અવિદ્યાના નિરાસ કરીને મુક્ત થયા છે તેમને । અપ્રતિહત ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે. શંકા થાય કે પરમેશ્વર અર્થાત્ મહાવિષ્ણુને રામ અવતારમાં અજ્ઞાનને અનુભવ થયા હતા, દુ:ખીપણાના અનુભવ થયેલા. સુગ્રીવને શરણે ગયા તેમાં દૈન્યના અનુભવ પણ થયેલ. શ્રીરામનાં વાકયાથી જ આ જ્ઞાત થાય છે. જેમ કે આમાનં માનુષં મળ્યે ામ દ્વારથામનમૂ (હુ પાતાને મનુષ્યરૂપ દશરથપુત્ર રામ માનું ધ્યુ). राज्यनाशो वने वासः सीता नष्टा द्विजो हतः । ईदृशीयं ममालक्ष्मीनिर्वहेदपि पावकम् || (રાજ્યને નાશ, વનમાં વાસ, સીતાનું ખોવાઈ જવુ, બ્રાહ્મણુની હત્યા થવી મારી અલક્ષ્મી અગ્નિને પણુ ખાળી નાખે. ) 1 - મંત્રિો પુસમેજારી (મારા જેવા ખરાબ કમ કરનઊ નથી) ઇત્યાદિ ને આવું જ હાય તા મુક્ત ઈશ્વરભાવને પ્રાપ્ત કરીને ફરી બંધને પ્રાપ્ત કરે. Jain Education International આવી આ શંકાના ઉત્તર આપતાં કહ્યું છે કે વિર પાતાની ઈચ્છાથી અન્નાનાદિને વશ થાય છે, નટની જેમ આ તેના અભિનય માત્ર છે. એમ સમજવાનું છે. ઈશ્વરે કેટલીક For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624