Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 585
________________ સિદ્ધારાબ - अपरे तु-अवेद्यस्यापुरुषार्थत्वात् संसारदशायां सदप्यनवच्छिन्नसुखमापरोक्ष्याभावान्न पुरुषार्थः। न च स्वरूपज्ञानेनापरोक्ष्यं तदाऽप्यस्ति, तस्य सर्वदा स्वरूपसुखाभिन्नत्वात् । वृत्तिज्ञानेनापरोक्ष्यं तु न मुक्ताकपीति वाच्यम् । न हि स्वव्यवहारानुकूलचैतन्याभेदमात्रमापरोक्ष्यम् । घटावच्छिन्नचैतन्याभिव्यक्तौ तदभिन्नस्य घटगन्धस्यापि आपरोक्ष्यापः। किं त्वनावृतार्थस्य तदभेदः। तथा चानावृतत्वांशस्तत्वसाक्षात्कारे सत्येवेति निरतिशयमुखापरोक्ष्यस्य पुरुषार्थस्य विद्याप्राप्यत्वं युक्तमित्याहुः । - જ્યારે બીજાને કહે છે કે જે અદ્ય છે તે પુરુષાર્થ ન હોઈ શકે તેથી સંસારદશામાં અનવછિન સુખ હોવા છતાં તે અપરોક્ષ નથી માટે તે પુરુષાર્થ નથી અને એ ની દલીલ કરવી નહિ કે " સ્વરૂપજ્ઞાનથી અપક્ષતા ત્યારે (સંસારદશામાં) પણ છે કારણ કે તે (સ્વરૂપજ્ઞાન) સર્વદા સ્વરૂપસુખથી અભિન્ન છે; જ્યારે વૃત્તિજ્ઞાનથી અપરે ક્ષતા તે મુક્તિમાં પણ નથી.” ( આ દલીલ બરાબર નથી, કારણ કે પિતાના વ્યવહારને અનુકુલ ચૈતન્યથી અભેદ માત્ર અપરિક્ષત્વ ની, કેમ કે એમ હોય તો) ઘટથી અવચ્છિન્ન ચૈતન્યની અભિવ્યક્તિ થતાં તેનાથી અભિન ઘટગધની પણ અપરોક્ષતા પ્રસક્ત થાય - ઘટની ગંધને પણ આ રોલ માનવી પડે કારણ કે તે અભિવ્યક્ત ચૈતન્યથી અભિન્ન છે). પરંત અનાવૃત અર્થને તેનાથી (અનાવૃત ચૈતન્યથી) અભેદ એ જ તેની અપેક્ષા છે. અને આમ (નિરતિશય સુખમાં) અનાવૃતત્વ અંશ તત્વ સાક્ષાત્કાર થાય તે જ સંભવે છે, માટે નિરતિશય સુખના અપક્ષવરૂપ પુરુષાર્થ વિદ્યાથી પ્રાપ્ય હોય વિવરણઃ અહીં જે મત રજૂ કર્યો છે તેમાં પૂર્વ મતથી વિશેષતા એ છે કે પૂર્વમતમાં શાહમાનંદનું સ્વરૂપ જ પુરુષાર્થ છે જયારે આ મતમાં બ્રહ્માનંદની અપરોક્ષતા પુરુષાર્થ છે અને એ અપરોક્ષત્વ અવિવાની નિવૃતિ દ્વારા વિદ્યાથી સાધ્ય છેતે વિદ્યાના ઉદયની પહેલાં હેતું નથી. શંકા થાય કે વિદ્યાથી પ્રાપ્ય આનન્દાપક્ષત્વ સ્વપ્રકાશ ચૈતન્યરૂપ હેઈ શકે, કે ઉત્તિરૂપ હોઈ શકે; પણ આ બેમાંથી કઈ રીતે તે સંભવતું નથી. પિતાના વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભિન્ન હોવું તેને જે નિરતિશય આનંદનું અપક્ષત્વ કહેવાનું હોય તે સંસારદશામાં બ્રહ્માનંદ આવત હોવા છતાં તેવું અપરોક્ષત્વ તેનું છે જ કારણ કે બ્રહમાનંદના વ્યવહારને અનુકૂલ સાક્ષિ-ચૈતન્યથી અભેદ બ્રહ્માનંદમાં સદા હેય છે; તેથી તે શાનથી પ્રાપ્ય નથી. અને વૃત્તિરૂપ અપરોક્ષવ તે મુક્તિમાં પણ નથી. આ શંકાનું સમાધાન એ છે કે અપરિક્ષત્વના શરીરમાં પ્રવિષ્ટ જે આ વતત્વની નિવૃત્તિ તેના સંપાદન દ્વારા બ્રહ્માનન્દનું અપરોક્ષત્વ વિદ્યાસાણ છે. શબ્દથી આ પરેલ જ્ઞાન થાય છે એ વાદ અનુસાર પિતાના વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભિન્ન હોવા માત્રથી કઈ વસ્તુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624