Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ અર્થ પામીને કૃતાર્થ થઈ જશો. તે અર્થબોધના આનંદની પાસે તુચ્છ લાગશે સંસારના ભોગવિલાસ, ફિક્કા લાગશે ષટ્રસ ઝરતાં મધ-મીઠાં ભોજનો, ક્લેશરૂપ ભાસશે, નાચગાન ! અને તે ભાવોને લૂંટવાથી તૃપ્તિની એવી મસ્તી આવશે, શાસનપ્રાપ્તિનો ગૌરવોન્નત આનંદ અને પ્રવચનપ્રીતિની એવી ખુમારી પ્રગટશે કે તમે પણ ગાવા માંડશો કેતવ્ય બન્મત્ત તો મવમવ: પ્રાણાતિશાત્મન (જન્મનું ફળ મળી ગયું, ભવનો ભવ ચાલ્યો ગયો એમ આત્મરતિ પ્રાપ્ત થઈ ગઈ !) વીતરાગપ્રણીત આગમો આવાં સૂક્ષ્મ રહસ્યોના દરિયા સમાન છે. તે આ રીતે સર્વાગશુદ્ધ અને સંપૂર્ણ છે અને સર્વોપરિ તત્ત્વની ખાણ છેતેનો ખ્યાલ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોથી જ પામી શકાય. O : "] ~ RF શ્રુતજલધિ પ્રવેશે નાવા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106