Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 49
________________ ૪૪ 卍 પરિગ્રહ પણ બાહ્ય અને અત્યંતર બે પ્રકારના છે. તે બન્ને જે તજે, તેને ત્રણ જગત પૂજે. આંતરિક નિર્પ્રન્થતા જ ધ્યેય છે. તે વિના માત્ર બહારની નિર્પ્રન્થતા વૃથા છે. મૂર્છા જ વિદ્ઘ છે. શુદ્ધાનુભવમાં બધી ક્રિયાનું સાધ્ય આ જ શુદ્ધાનુભવ છે. શ્રુતજ્ઞાન તે બેની વચ્ચેની કાંઈક ઝાંખી છે. સૂર્યોદય પહેલાંનો અરુણોદય છે. શાસ્ત્રોની - ગુરુની તો એક મર્યાદા, એક હદ છે. શ્રુતજલધિ પ્રવેશે નાવા

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106