________________
૪૪
卍
પરિગ્રહ પણ બાહ્ય અને અત્યંતર બે પ્રકારના છે. તે બન્ને જે તજે, તેને ત્રણ જગત પૂજે. આંતરિક નિર્પ્રન્થતા જ ધ્યેય છે. તે વિના માત્ર બહારની નિર્પ્રન્થતા વૃથા છે. મૂર્છા જ વિદ્ઘ છે. શુદ્ધાનુભવમાં બધી ક્રિયાનું સાધ્ય આ જ શુદ્ધાનુભવ છે. શ્રુતજ્ઞાન તે બેની વચ્ચેની કાંઈક ઝાંખી છે. સૂર્યોદય પહેલાંનો અરુણોદય છે. શાસ્ત્રોની - ગુરુની તો એક મર્યાદા, એક હદ છે.
શ્રુતજલધિ પ્રવેશે નાવા