Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 94
________________ તો કાંઈ મળતું નથી. ધર્માચરણ વિના ભાગ્યનું નિર્માણ થતું નથી, તેથી પરમાત્માનો આપણા ઉપર ઘણો અનુગ્રહ-કૃપા છે, તેમ માનીને તેઓ પ્રત્યેના તીવ્ર ગુણાનુરાગ પૂર્વક તેઓએ કહેલા અનુષ્ઠાનો કરવા તે જ માર્ગ છે. O ૮૯ બઝીણી ૧૬,૧૭,૧૮

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106