________________
ઉપર વિવેચન લખવાની વાતો થતી રહી છે. આશા સેવીએ કે નજીકના ભવિષ્યમાં આવા દુર્બોધ ને ગંભીર ગ્રન્થ ઉપર કોઈ અધિકારી વિદ્વાન પોતાની કલમ ઉપાડે અને ગુજરાતી ભાષામાં વિવેચન લખીને ઘણા મંદષયોપશમી જીવો ઉપર ઉપકાર કરે ! હવે પછી જ્ઞાનસારને જોઈશું.
૨૫
છે છેલ્લા વર્ષોમાં ઉપાધ્યાયજી મહારાજના ગ્રન્થોના ગુજરાતી અનુવાદો અને તે વિવેચનો પ્રકાશિત થયા છે. તે સુખદ સમાચાર છે. અધ્યાત્મોપનિષદ્