________________
IIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પાણIIIIIIIIIIIII
જાણિયવા-જાણવા યોગ્ય છે, પણ ન સમાયરિયવા-આચરણ કરવા યોગ્ય નથી. તે જહા-તે અતિચાર આ પ્રકારે છે. તે આલોઉં-તેની આલોચના કરું છું. મણ દુપ્પણિહાણે-સામાયિકમાં મન માઠું પ્રવર્તાવ્યું હોય,
મનના દશ દોષ લગાવ્યા હોય. વય દુપ્પણિહાણે-સામાયિકમાં વચન માઠું પ્રવર્તાવ્યું હોય,
વચનના દશ દોષ લગાવ્યા હોય. કાય દુપ્પણિહાણે-કાયા માઠી રીતે પ્રવર્તાવી હોય, કાયાના બાર
દોષ લગાવ્યા હોય. સામાઈયસ્સ સઈ અકરણયા – સામાયિકની સ્મૃતિ ન રાખવી. સામાયિક કરી છે કે નહિ તેનો પોતાને ખ્યાલ ન રહ્યો હોય. સામાઈયસ્સ અણવઢિયસ્સ કરણયા - અવ્યવસ્થિત – વેઠની જેમ, જેમ તેમ કરેલ હોય, સમય પૂરો થયા પહેલા જ સામાયિક પાળી લીધેલ હોય. તસ્સ મિચ્છા મિ દુક્કડં-તેનું મારું પાપ મિથ્યા થાઓ.
(૨) સામાઈય-સામાયિક સમ્મ-સમ્યક પ્રકારે, ભલી રીતે કાએણ-કાયા-શરીરથી ન ફાસિયં-સ્પર્યું ન હોય ન પાલિયં-પાળ્યું ન હોય ન તીરિયં-પાર ઉતાર્યું ન હોય ન કિઢિયં-કીર્તન કર્યું ન હોય ન સોહિયં-શુદ્ધતા પૂર્વક કર્યું ન હોય
L
E
THEARTHSHIRELATERALE
23 - HEREDERIETHEREALUEETSEIDOTSHEU
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org