________________
વજન અધ્યયન))
શ્રી ગૌતમસ્વામી : -
હે પૂજ્ય ! ગુરુને વન્દન કરવાથી જીવ શું ઉપાર્જન કરે ? શ્રી મહાવીર પ્રભુ : -
હે ગૌતમ ! ગુરુ મહારાજને વન્દન કરવાથી જીવ નીચ ગોત્રકર્મના બંધને ખપાવે છે, સુભગ, સુસ્વર, યશકીર્તિ, ઉચ્ચ ગોત્ર આદિ શુભકર્મ બાંધે છે; અપ્રતિહત આજ્ઞા છે ફળસાર જેનું એવું સૌભાગ્ય એટલે સર્વજનને સ્પૃહા કરવા લાયક ઐશ્વર્ય નીપજાવે છે તથા દાક્ષિણ્યભાવને-લોકોના અનુકૂળપણાને ઉત્પન્ન કરે છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર
અ.-૨૯ બોલ-૧૦ તૃતીય અધ્યયન
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org