________________
VIIIIIIuuuu શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપIllllll પૌષધવ્રત
આત્માને પોષવાનું વ્રત. અસણં, પાછું, ખાઈમ, અન્ન, પાણી, મેવો અને સાઈમના પચ્ચખાણ મુખવાસ ખાવાના પ્રત્યાખ્યાન. અખંભના પચ્ચખ્ખાણ મૈથુન સેવવાનાં પ્રત્યાખાન. મણિસોવનનાં પચ્ચકખાણ - ઝવેરાત, સોનું વગેરે રાખવાના
પ્રત્યાખ્યાન, માલાવન્નગ વિલવણના
ફૂલની માળા, ચંદન વગેરે પચ્ચક્ખાણ
વિલેપન કરવાના પ્રત્યાખ્યાન સત્ય મુસલાદિક સાવજ - શસ્ત્ર, સાંબેલાં વગેરે પાપકારી જોગનાં પચ્ચખાણ - કાર્યનાં પ્રત્યાખાન. જાવ અહોરાં પવાસામિ- એક દિવસ અને રાત્રિ (આઠ પ્રહર
સુધી) તે પ્રમાણે કરીશ. દુવિહં, તિવિહેણં, ન કરેમિ, ન કારવેમિ, માણસા, વયસા, કાયસા, એહવી મારી સહણા પ્રરૂપણાએ કરી પૌષધનો શુભ અવસર આવે અને પૌષધ કરું, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો ! એહવા અગિયારમા પડિપણ પૌષધવ્રતના પંચ અઈયારા જાણિયવા, ન સમાયરિયલ્વા, જહા તે આલોઉં : - અપ્પડિલેહિય દુપ્પડિલેહિય - પાટ, પથારી આદિની પ્રતિલેખના સિકલસંથારએ
ન કરી હોય, અને કરી હોય તો માઠી રીતે (ઉપેક્ષાપૂર્વક) કરી
હોય. અપ્પમયિ દુપ્પમક્રિય - પાટ, પથારી આદિની પ્રાર્થના સિાસંથારએ
કરી ન હોય, અને કરી હોય તો માઠી રીતે (ઉપેક્ષાપૂર્વક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org