________________
IIIIIIIIIIII
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
કાIIIIIIIIIIIII
થયા. વિશેષે વિશેષે અરિહંત, સિદ્ધ, કેવલી, ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુ-સાધ્વી, ગુરુ આદિને ભુક્કો ભુક્કો કરી ખમાવું છું.
अयमाउसो ! નિશાથે પાવય' સટ્ટ, ઘરમકે,
સેસે મળદ્દે !
હે આયુષ્યમાનું આ નિગ્રંથ પ્રવચન જ અર્થ (સારભૂત) છે.
એ જ પરમાર્થ (વાસ્તવિક) છે. બાકી સર્વ વચન અનર્થનાં કારણરૂપ છે.
EFTER
124
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org