________________
IIIIIIIIII શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પIIIIIIIIIIIII ધમ્મકહા
ધર્મકથા કરવી. ધમ્મક્સ { ઝાણસ્સ - ધર્મધ્યાનની, ચત્તારિ અણુપેહલાઓ - ચાર અનુપ્રેક્ષાઓ, (વિચારણા) પન્નત્તાઓ
- પ્રરૂપી તે જહા
તે આ પ્રમાણે, એગચ્ચારુષ્પહા
- એકલાપણાનો વિચાર ચિંતવવો.
(કે-આ જીવ એકલો આવ્યો છે;
અને એકલો જ જશે.) અણિચ્ચાણખેડા
અનિત્યપણાનો વિચાર ચિંતવવો
(કે-સંસાર અનિત્ય છે. વગેરે) અસરણાણુપેહા
અશરણપણાનો વિચાર ચિંતવવો. (ક-સંસારમાં કોઈ કોઈને ત્રાણ
શરણભૂત નથી. વગેરે) સંસારાણુપેહા
સંસાર વિષે વિચાર ચિતંવવો. (ક-સંસાર કેવો વિચિત્ર છે. વગેરે)
આ ધર્મધ્યાનનો સૂત્ર પાઠ કહ્યો હવે તેના અર્થ કહે છે.
ધર્મધ્યાનના પહેલા ચાર ભેદ (૧) આણાવિજએ (૨) અવાયવિજએ (૩) વિવાગવિજએ (૪) સંઠાણવિજએ
પહેલો ભેદ - આણાવિજએ :
આણાવિજએ કહેતાં વીતરાગદેવની આજ્ઞાનો વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org