SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પાણIIIIIIIIIIIII જાણિયવા-જાણવા યોગ્ય છે, પણ ન સમાયરિયવા-આચરણ કરવા યોગ્ય નથી. તે જહા-તે અતિચાર આ પ્રકારે છે. તે આલોઉં-તેની આલોચના કરું છું. મણ દુપ્પણિહાણે-સામાયિકમાં મન માઠું પ્રવર્તાવ્યું હોય, મનના દશ દોષ લગાવ્યા હોય. વય દુપ્પણિહાણે-સામાયિકમાં વચન માઠું પ્રવર્તાવ્યું હોય, વચનના દશ દોષ લગાવ્યા હોય. કાય દુપ્પણિહાણે-કાયા માઠી રીતે પ્રવર્તાવી હોય, કાયાના બાર દોષ લગાવ્યા હોય. સામાઈયસ્સ સઈ અકરણયા – સામાયિકની સ્મૃતિ ન રાખવી. સામાયિક કરી છે કે નહિ તેનો પોતાને ખ્યાલ ન રહ્યો હોય. સામાઈયસ્સ અણવઢિયસ્સ કરણયા - અવ્યવસ્થિત – વેઠની જેમ, જેમ તેમ કરેલ હોય, સમય પૂરો થયા પહેલા જ સામાયિક પાળી લીધેલ હોય. તસ્સ મિચ્છા મિ દુક્કડં-તેનું મારું પાપ મિથ્યા થાઓ. (૨) સામાઈય-સામાયિક સમ્મ-સમ્યક પ્રકારે, ભલી રીતે કાએણ-કાયા-શરીરથી ન ફાસિયં-સ્પર્યું ન હોય ન પાલિયં-પાળ્યું ન હોય ન તીરિયં-પાર ઉતાર્યું ન હોય ન કિઢિયં-કીર્તન કર્યું ન હોય ન સોહિયં-શુદ્ધતા પૂર્વક કર્યું ન હોય L E THEARTHSHIRELATERALE 23 - HEREDERIETHEREALUEETSEIDOTSHEU Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy