________________
e
સામાયિક અધ્યયન
શ્રી ગૌતમસ્વામી : -
હે પૂજ્ય ! સામાયિક ક્રિયાથી
લાભ પ્રાપ્ત થાય ?
Jain Education International
શ્રી મહાવીર પ્રભુ :
હે ગૌતમ ! શત્રુ કે મિત્ર તરફ, મહેલ કે મસાણમાં સામ્યભાવરૂપ સામાયિક કરનાર જીવને સંપૂર્ણ પાપજનક યોગોનો ત્યાગ થાય છે; અતઃ નવીન કર્મનો બંધ થતો નથી અને પૂર્વકર્મોની નિર્જરા થાય છે; ક્રમશઃ સમસ્ત કર્મોની શીઘ્ર નિર્જરા થઈ મોક્ષ પ્રાપ્ત થાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર
જીવને કર્યો
અ. ૨૯ બોલ ૮ તથા અનુયોગદ્વાર અ-૨
પ્રથમ અધ્યયન
૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org