________________
રૌદ્ર ધ્યાન ન કરો. મનમાં ક્લેશ ન કરો. v સર્વજીવ કર્મવશ છે. શત્રુ મિત્ર બને છે, મિત્ર શત્રુ બને છે. એટલા માટે રાગદ્વેષ
ન કરો. સદેવ પ્રશમરસમાં રહો. તે જ સુખદાયી છે. 1 જિનવચનનાં અમૃતપાનથી કુમતિ (શત્રુતા)નો વિનાશ કરો.
આ રીતે આજે મૈત્રી ભાવનાનું વિવેચન પૂર્ણ થયું. સારાંશ:
दुःखैन तप्येन्न सुखैः प्रहृष्येत । समेन वर्तेति सदैव धीरः ॥
દુઃખમાં જે તપતો નથી. સુખમાં જે હસતો નથી. સમભાવમાં રહેતો સદા,
એ જ ધીર સદા-સર્વદા. આજે બસ, આટલું જ.
મૈત્રી ભાવના
૧૫૧