Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
તીરીરા
પ્રવચન
ઉપસંહાર ૧ - સંકલના :
♦ સદ્ભાવનાઓથી હૃદય સુવાસિત થાઓ. ભાવનાઓથી હૃદય નિઃશંક થાઓ. આત્મતત્ત્વનું ચિંતન કરો. નિશ્ચયવૃષ્ટિથી આત્મતત્ત્વનું ચિંતન. આત્મચિંતનથી મોહ-મમત્વ દૂર થાય છે. સત્ત્વશીલ બનવું પડશે.
સાત્ત્વિક બનવાના બે ઉપાયો.
આત્મજ્ઞાનનું કવચ પહેરી લો. આચાર્ય બપ્પભટ્ટીસૂરિજી અને નૃત્યાંગના.
રાજા આમ શંકાશીલ.
નર્તકી આચાર્યદેવના ઉપાશ્રયે.
નર્તકીની ભયંકર હાર. ભાવનાભાવિત હૃદયનું આ સત્ત્વ. ભાવનાભાવિત અંતઃકરણનું સુખ.
સુખ અને યશનો પ્રસાર. મોક્ષશ્રીની પ્રાપ્તિ.

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356